SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ૩૯૯, ૩૯૮. વિવિધ પ્રકારના જીવજંતુ, પશુ-પક્ષી વગેરે અહીં તહીંથી ચારા માટે એકઠાં થયાં હોય તે એમની સામે પણ ન જવું જોઈએ જેથી એ ભયભીત ન થાય – આ બાબતની ચાલતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ. (૨) (ભાષા-સમિતિ-પરાયણ સાધુ) કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાને માટે, કે બન્નેને માટે સાવા એટલે પાપ-વચન ન બેલે, અને ન બોલે મમ વિદ્યારે તેવાં વચન. ૪૦૦ તથા કઠોર અને પ્રાણીઓનો ઉપઘાત (આઘાત, વિરાધના) પહોંચાડે એવી ભાષા પણ બોલે નહિ. પાપનો બંધ પડે એવું સત્ય વચન પણ ન બોલે. ૪૦૧. (તથા) કાણને કારણે, નપુંસકને નપુંસક, રોગીને રાગી અને ચારને ચેર પણ ન કહે. ૪૦૨. પશુન્ય (ચાડીશુગલો ), હાસ્ય, કર્કશ વચન, પારકી નિંદા, આત્મ-પ્રશંસા, વિકથા (ચાર વિકથા–રાજકથા, દેશકથા, ભક્ત-ભજન કથા, તથા સ્ત્રી વગેરેની રસવર્ધક અથવા વિકારવર્ધક કથા) ને ત્યાગ કરીને, સ્વ-પર-હિતકારી વચન બોલવું એને જ ભાષા સમિતિ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy