________________
આ “સમસુત્ત”ના પણ પાના હતા. આ બધે મસાલે મેં મહારાજશ્રીને આપે કેમકે તેઓ શ્રીને હજુ પણ વધુ પુસ્તક છપાવવાને અદમ્ય ઉત્સાહ હતે ને છે. તેઓશ્રીના અર્ધો ડઝન પુસ્તકનું પ્રકાશન હાલમાં પણ ચાલુ છે
હવે એવું બન્યું કે મહારાજશ્રીએ “સમણું સુત્ત” આરબાર પ્રેસમાં આપી દીધેલું અને તેના ત્રણ ફર્મા ૪૮ પાનાંના કાચા છાપેલા મુફ મને વાંચવા મોકલ્યા જેથી સુધારે વધારે કરી પાકું છાપકામ થઈ શકે. બાદમાં મહારાજશ્રી મળ્યા અને કહે કે આ કામ તમે લઈ લે અને પ્રકાશન તથા આર્થિક બાબત સંભાળી લે.
અમને તે આ કામ ગમતું હતું –એટલે થયું-ચાલે ગમતાને ગુલાલ કરીએ, પરંતુ હમણ શ્રી “ “મન્નત જિણાણું આણું” પુસ્તક છપાવેલું તેમાં ઠીક ઠીક આર્થિક વ્યચ કરેલે એટલે થેડી અનિચ્છા હતી.
અમે અમારા પુસ્તકે અમારા ખર્ચે છપાવી ભેટ આપીએ છીએ. આર્થિક સહાય માટે કોઈને કહેતા નથી. આ પુસ્તક બાબત અમાએ શ્રી પ્રદીપભાઈ શેઠને વાત કરી અને તેઓએ પ્રકાશનનું કામ ચાલુ કરવા સહર્ષ જણાવ્યું અને લગભગ ૫૦ ટકા આર્થિક જવાબદારી સ્વિકારતાં અમારા ઉ૯લાસ-ઉમંગમાં ભરતી આવી અને કામ આગળ ચાલ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org