________________
૩૦-૩૧, સ`ઘ કમળ જેવા છે (કારણ કે ) ક*-૨જ-રૂપી જળ-સમૂહથી કમળની માફક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રુતરત્ન (જ્ઞાન અગર આગમ ) જ એનો દી નાળ છે, પંચ મહાવ્રત જ એની સ્થિર કર્ણિકા છે, અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે, શ્રાવક-જન રૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વર-દેવ-રૂપી સૂર્યના તેજથી જે પ્રબુદ્ધ થાય છે તથા જેને શ્રમણ ગણુ રૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ. પ્રકરણ ૪: નિરૂપણ સૂત્ર
૩૨.
૩૩.
૩૬
નથી સ્નેહ એ ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અય?
૩૪.
પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ ખાધ નથી કરતા તેને અયુક્ત યુક્ત જેવુ' અને યુક્ત અયુક્ત જેવુ જણાય છે.
જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવાય છે. જાણવાના ઉપાયાને નિક્ષેપ કહે છે, આ પ્રમાણે યુક્તિ-પૂક અને ગ્રહણ કરવા જોઈ એ
નિશ્ચયનય અને વ્યવહારનય – આ એ નય ખધા નયેનાં મૂળ છે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિ ક નયને નિશ્ચય-સાધનના હેતુ રૂપ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org