Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008582/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવીરિનનો ઢાળો ચાહ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફફફ ફફફ ફફફુટ્ટી શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૮૦-૮૧. શાવિશારદ પેગનિઝ જૈનાચાર્ય મહાકવિ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ કૃત. જૈનધર્મ અને પ્રીતિધર્મને મુકાબલો અને જૈન બ્રીસ્તિ સંવાદ. છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ. હા. વકીલ મોહનલાલ હિમચદ-પાદરા. જેધ ધામુક આવૃત્તિ ૨. જે સ્ત્રી સં . ૧૮ વીર સં. ૨૪૫૦ ૧૯૨૪ માં વિર્ય સં. છે , સમયાવધિ ના લખિ - For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir << • પ્રાહિતા મુદ્રાલય પ્રેસમાં પટેલ ડાહ્યાભાઈ દલપતરામે છાપ્યું. કે. શાહપુર નવી પાળ—અમદાવાદ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિ સાગર સૂરિ ગ્રંથમાળાના પ્રથમ ૮૦-૮૧ તરીકે “જૈન ધર્મ અને ખ્રીસ્તી ધર્મને મુકાબલો” તેમજ “જૈન પ્રીસ્તિસંવાદ” નામના બે થે બહાર પાડવામાં આવે છે. આ થે રચવાનું પ્રજન પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીમદ્દ યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરિજી મહારાજે પ્રસ્તાવનામાં લંબાણથી સ્પષ્ટ રીતે દર્શાવેલ છે. જે વાંચવાથી સહેજે સમજી શકાય તેમ છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત મનુષ્યોને તેમજ બાળકોને આવા પુસ્તકના વાંચવાથી બ્રીતિ ધર્મોપદેશકેના હાથે ફસાવાનું ન થાય એટલું જ નહિ પણ જૈનધર્મપરની તેમની શ્રદ્ધા વિશેષ દૃઢ થાય એ હેતુથીજ આ પુસ્તકે રચવામાં આવેલાં છે. ગુરૂશ્રીની પ્રવૃત્તિ મધ્યસ્થ અને વિશાલ દૃષ્ટિથી ભરપૂર હોવાથી આ પુસ્તકને અભ્યાસ જૈનસમાજ અને અન્ય સમાજ પ્રેમ ભાવથી કરશે તે ઘણુંજ તેઓને જાણવાનું મળશે એ નિઃશંસય છે. આ ગ્રંથ દરેકે ખાસ વાંચવા જેવું છે. તેમજ દરેક પુસ્તકાલય અને ગ્રંથભંડારેમાં સંગ્રહવા ગ્ય છે. આ પુસ્તકો રચવામાં અધ્યાત્મજ્ઞાન મસ્ત મહાકવિરાજ શ્રી ચોગનિઝ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજે કેટલો પરિશ્રમ લીધેલે છે, તેમજ ગુરૂશ્રીની જૈનધર્મ અને જૈન સમાજમાટેની કેટલી બધી તીવ્ર લાગણી છે, તે આ ગ્રંથ વાંચવાથી સમજી શકાય તેમ છે અને તે માટે ગુરૂશ્રીના જેટલા ઉપકાર માનીએ તેટલે ઓછો છે. મંડળ પાસે સારૂ ફંડ નથી, પણ તે સહાયકની મદતથીજ છપાવી પંડતર કરતાં પણ ઓછી કિંમતે ગ્રંથ ફેલાવવા પ્રયત્ન કરે છે. આ ગ્રંથ છપાવવા જે ભાઈઓએ દ્રવ્ય સહાય આપી છે તેઓની ધ ધન્યવાદના મથાળા નીચે લેવામાં આવેલ છે. પુનઃ સહાયંકરનાર ધુઓને ઉપકા માની વિરમીએ છીએ. સુષુકિબહુના. * લિ-સફાચરણપાસક આ શુકલ પૂર્ણિમા ) વકીલ. મેહનલાલ હિમચંદ.પાદરા - અને વિ. સંવત ૧૯૮૦ આત્મારામ ખેમચંદ કાપડીઆ સાણુ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી.. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्पणपत्रिका તપાગચ્છી આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરિજીને અર્પણ વિ. સં. ૧૯૫૪ની સાલથી મસાણામાં તમારા પરિચય થયે. તમો તથા મુનિશ્રી. વિજયધર્મસૂરિજી, વિજયસિદ્ધિ સૂરિ, મુનિરાજશ્રી કપૂર વિજયજી તથા મુનિશ્રી અમીવિજયજી વગેરે સાધુઓ, વિ. સં. ૧૯૫૪માં મેસાણામાં રાજારામ શાસ્ત્રી પાસે અને ભ્યાસ કરતા હતા, તથા હું પણ તે વખતે ગૃહસ્થદશામાં રાજા રામ શાસ્ત્રી પાસે તર્ક સંગ્રહ, વગેરેને અભ્યાસ કરતે હતું, મેસાણુમાં અમે તમે તથા અન્ય સાધુઓ ભણતા હતા, તે પ્રસંગે એક પ્રસ્તિ સાહેબ પાદરી તથા બીજા પ્રીસ્તિ બનેલા બ્રાહ્મણ ઉપદેશકે એ મેસાણા ઉપાશ્રયના સામેના ઓટલા ઉપર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું અને તેણે હિંદુ જૈનધર્મ સંબંધી ખંડનની ટીકા શરૂ કરી, તે પ્રસંગે સર્વસાધુઓમાં તમારા ધમોભિમાનને જુસે વિશેષ પ્રમાણમાં ખીલી ઉઠ, પણ તમે જઈ શક્યા નહીં, તમેએ મને ઉત્તેજિત કર્યો, મેં વિ. સં. ૧૯૫૫ માં પહેલ વહેલું તમારા ઉત્તેજનથી તથા શ્રી કષ્પર વિજયજીના ઉત્તજનથી, પાદરી સાહેબના એટલાપર જ તેજ વખતે સામું ભાષણ આપ્યું અને પ્રીસ્તિયે ગાયે તથા સુવર વગેરે ખાય છે, ઈત્યાદિ બાબત પર ભાષણ ચલાવ્યું, તેથી હિંદુઓએ અને મુસલમાને એ ખ્રીસ્તિપાદરીસાહેબનું ભાષણ સાંભળવું બંધ કર્યું, અને મારા ભાષણમાં જોડાયા, પશ્ચાત પાદરી સાહેબ સાથે ચર્ચા ચાલી તેમાં તે હારી ગયા. ત્યારથી હજી સુધી મેસાણાના સામેના એટલા૫ર ભાષણ કરવાને કઈ ધૃતિ પાદરી હજી સુધી આ નથી. મારા જાહેર ભાષણની શરૂઆત ત્યારથી થઈ હતી. તમારામાં જૈનધર્માભિમાન ઘણું છે. મારી સાધુદશામાં પણ તમારી અને મારી ઘણી વખત મુલાકાત થઈ છે. સ્પષ્ટવકતા તરીકે તમે જાહેર પ્રસિદ્ધ છે. હાલમાં શ્રી વિજયાનંદ આચાર્ય મહારાજના સંધાડાના તમે નાયક (સૂરિ) For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આપના સંધાડાના સાધુઓ એટલે કેઈ ને મે સમુદાય નથી, તથા આપના સંધાડાના સાધુઓના વિહાર જેટલા અન્ય સાધુઓના સંધાડાને વિહાર નથી, આપ સરલ છે, આપનામાં જેનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની ઘણી લાગણી છે. આપની વિ. સં. ૧૫૭ ના માઘ માસ પુનમે પાટણમાં આચાર્ય પદવી થઈ હતી તે વખતે મારા ગુરૂ સાથે હું હાજર હતો અને આપની આચાર્ય પદવીમાં ભાગ લીધો હતો. આપના સંધાડામાં પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી જેવા બાહોશ ગભીર ઉદાર મતવાદી પ્રવર્તક છે. શ્રીમાન હંસવિજયજી મહારાજે સર્વ દેશમાં વિહાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ શાંત, વૈરાગી અને ઉત્તમ ગવૈયા હતા, શ્રીમાન વલ્લભવિજયજીએ પંજાબ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડમાં વિહાર કરીને સર્વત્ર ઉપદેશ આપે છે, પંજાબમાં તે વલલભવાઘતરીકે પ્રસિદ્ધ છે, પન્યાસ દાન વિજયજી, મુનિશ્રી પ્રેમવિજયજી, મુનિશ્રી રામવિજયજી, પં. લલિતવિજયજી વગેરે વિદ્વાન સાધુઓથી જૈનમને ધાર્મિક લાભ થયા કરે છે, વ્યાખ્યાવાચસ્પતિ શ્રીમાન લબ્ધિવિજયજી જેવા જાહેર વક્તાની નસેનસમાં ધર્માભિમાન ઉછળી રહ્યું છે, તમારા સંઘાડાના સાધુઓને બ્રીસ્તિયે વગેરે અન્યદર્શની ગુરૂઓની સાથે ઘણું ચર્ચાના પ્રસંગે પડે છે. તેથી વાદવિવાદમાં ચર્ચામાં તમારે સંઘાડે મુખ્ય ભાગ ભજવે છે, તેથી આવાં પુસ્તક લખવાનું કાર્ય તમારું છે, તેથી તમારે કરવું જોઈએ છતાં મારા જેવાએ આ કાર્યમાં કંઈક ભાગ આપે છે, તમારા ગુણેથી રંજિત થઈને તમને અર્પણપત્રિકા આપું છું તે સ્વીકારશે અને વર્તમાનમાં સર્વસ્વાન્યગચ્છ સંઘાડાઓના સાધુઓના એકયબલના સંગઠનમાં મોટે ભાગ લેઈને ખ્રસ્તિના પાદરીઓની પેઠે જૈનધર્મપ્રચાર કાર્યને આગળ પ્રચારશે. એમ લે તમારે ગુણાનુરાગી બુદ્ધિસાગર, મુ પેથાપુર આસોવદિ ૫. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. આ ગ્રન્થ છપાવવા માટે નીચે જણાવેલ બંધુઓએ સહાય આપી છે, તેમની નેંધ ધન્યવાદ પૂર્વક લેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનના અને જેનતત્ત્વજ્ઞાનની ખૂબીના ગ્રંશે સમાજમાં ફેલાવવાની ખાસ જરૂર છે અને તેની જરૂરીયાત શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, સ્વબંધુઓની સહાયથી કેટલેક અંશે પૂરી પાડે છે. આ ગ્રન્થ છાપવામાં અને છપાવવામાં જે ભાઈઓએ દ્રવ્યની સહાય આપી છે, તેઓને ધન્યવાદ આપવામાં આવે છે અને ભવિષ્યમાં મંડળના ગ્રન્થ છપાવવામાં સહાય કરશે એમ ઈચ્છાય છે. પ૦૦) ઝવેરી મોહનલાલ હેમચંદ હા. તેમના સુપુત્ર મણિલાલ ભાઈ અમદાવાદ, ૧૫૦) શેઠ. છત્રભાણજી રૂપાજી હા. શેઠ નાહલચંદ ફતેહચંદ પેથાપુર ૧૨૫) પ્રાંતીજના શ્રી જૈન સંઘ સમસ્ત હા શેઠ કેશવલાલ ત્રકમદાસ. પ્રાંતીજ ૧૦૦) શા. બબલભાઈ ઘેલાભાઈ લેદરા. ર૫) શા. મંગળદાસ નથુભાઈ વિજાપુર ૯૦૦) ઉપરની વીગતે આ ગ્રંથ છપાવવામાં મદદ મળી છે જે માટે સહાય કરનાર બંધુઓને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે અને ભવિષ્યમાં તેઓ સહાયક બને એમ ઈચ્છવામાં આવે છે. ૩ શ્રી ગુહરિ વિ. સંવત્ ૧૯૮૦ સદ્દગુરૂ ચરણોપાસક વકીલ મેહનલાલ હિંમચંદ. પાદરા આશો ( આત્મારામ ખેમચંદ કાપડીઆ, સાણંદ. શકલ પૂર્ણિમા 2 શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ તરફથી. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ અને પ્રસ્તી ધર્મને મુકાબલે. જેનપ્રીસ્તી સંવાદ, પ્રસ્તાવના. વિ. સં. ૧૯૫૭ની સાલનું ચોમાસું સુરતમાં કરવામાં આવ્યું, તે વખતે શેઠ. નેમુભાઈ મેળાપચંદની વાડીમાં. પન્યાસ સિદ્ધિવિજયજી, પન્યાસ ચતુરવિજ્યજી વગેરે પર સાધુઓનું ચોમાસું હતું અને નેમુભાઈની વાડીના ઉપાશ્રયની લગભગ શ્રાવક ખેમચંદભાઈની વાવના ઉપાશ્રયમાં અમારા ગુરૂશ્રી સુખ સાગરજી મહારાજનું તથા શ્રી ન્યાયસાગરજી તથા અમારું માસું હતું. પીપુરામાં શ્રી મેહનલાલજીમહારાજનું પંદર સાધુઓ સહિત ચોમાસું હતું. શ્રી સિદ્ધિવિજયજી મહારાજે તે વખતે ૫. મહારાજ ચતુરવિજયજી પાસે પન્યાસ પદવી અંગીકાર કરી હતી. શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય હરખમુનિ પણ પન્યાસ પદવીના જોગ તેમના ગુરૂભાઈ પાસે રહેતા હતા. અમારી સાથે પન્યાસ શ્રી ચતુરવિજયજી તથા પન્યાસ સિદ્ધિવિજયજીના સાધુઓને પરસ્પર ઘણે મૈત્રીસંબંધ હતો. શ્રી સિદ્ધિવિજ્યજી પન્યાસને વિજાપુર વિદ્યાશાળામાં વિ. સં. ૧૯૪૮માં અમારી ગૃહસ્થદશામાં પરિચય થયું હતું, પશ્ચાત્ મેસાણામાં વિ, સં. ૧૫૪ માં વિશેષ પરિચય થ હતા. વિ. સં. ૧૯૫૪ની સાલમાં પાટણમાં શ્રી મોહનલાલજીમહારાજનો અમારી ગૃહસ્થદશામાં અમને પરિચય થયે અને તેથી શ્રી મેહનલાલજીમહારાજસાથે પણ પૂર્વથી ધર્મનેહ સંબંધ ચાલ્યો આવતો હતે. શ્રી મોહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં તેમને મળવા માટે અમારે ઘણી વખત જવાનું થતું હતું. અને તેથી તેમના સાધુઓ સાથે ધર્મશાસ્ત્રોની ચર્ચાઓ થતી. શ્રી જશમુનિના વિદ્વાન શિષ્ય શ્રી પ્રતાપમુનિની સાથે અમારે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાઢ મૈત્રી સખધ થયા, અને પન્યાસ સિદ્ધિવિજયજીના શિષ્ય શ્રી વિનયવિજયજીતે અમારા ખાસ મિત્ર બની ગયા, અને શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય શ્રી દુ વિજયજી ખાસ અમારા મિત્ર બની ગયા. થામાસામાં તે વખતમાં એક જેમલ નામના ખ્રિસ્તી આવ્યા તે ચાટામાં જૈન ધર્માંનું ખંડન કરવા લાગ્યું. તથા તેણે ખ્રિસ્તી ધર્મ અને જૈનધર્મીના મુકાખલા નામનું પુસ્તક રચ્યું હતું, તે પુસ્તકને તેણે જૈનામાં વહેંચ્યું તેથી જૈનકેમમાં મેાટા ખળભળાટ થઇ રહ્યો. ખ્રિસ્તી જૈમલ એક વખત શ્રી વેરસાગરજી મહારાજની સાથે સાધુ તરીકે રહ્યા હતા અને પછીથી શ્રી મેહનલાલજી મહારાજની પાસે સાધુ થયા હતા, પશ્ચાત્ તે જુદા પડી ગયે હતા. ખાવાની જાતના ઓલાદના તે મૂળ હતા એમ સભવ છે. સાધુનું વ્રત પાળવામાં તે અશક્ત નીકળ્યે અને તે પાદરીઓના સંગમાં ગયા. રાજકાટ ભાવનગરમાં તેના વિચારી નાસ્તિક થઇ ગયા અને તે ખ્રિસ્તી અની ગયા. જૈનસાધુપણામાં પણ તેણે જૈનતત્ત્વજ્ઞાનના સારી રીતે અભ્યાસ કર્યાં ન હતા. અમારા તે વખતે ન્યાયશાસ્ત્રના અભ્યાસ હતા. મુક્તાવલી ઉપર દીનકરીનું પઠન ચાલતું હતુ. સાધુઓમાં અને શ્રાવકામાં તે વખતે જઈમલના અનાવેલા પુસ્તક સબંધી ઘણી ચર્ચા ચાલી રહી હતી, પણ અમારાથી માટા પન્યાસ વગેરે સાધુઓએ તે પુસ્તકના ઉત્તર આપવાના વિચાર કર્યાં ન જણાયાથી અમેએ દશ દિવસમાં આ પુસ્તક લખી દીધું, અને જૈમલે જે જે કુતર્કો કર્યો હતા, તેના જૈનશાસ્ત્રના આધારે ઉત્તરા લખ્યા, અને તેની લખેલી નાટ બુક મેં શ્રી માહનલાલજી મહારાજને વાંચી ખતાવી, તેથી તે ઘણા ખુશ થયા અને ઝવેરી શેઠ નગીનદાસ કપુરચંદને હુકમ કર્યો કે મુનિશ્રી બુદ્ધિસાગરજીના પતિના પગાર જેટલા મહીના સુધી તેઓ ક્માવે તેટલા સુધી આપવા, રાજ્યકત્રી ખ્રિસ્તી પ્રજાના ધર્મ પુસ્તક ખાયખલા સંબંધી ચર્ચાવાળુ' પુસ્તક છપાવવામાં અમારા ગુરૂએ ભવિષ્યમાં ખટપટ ઉભી થાય તે અરજીથી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારું નામ તે વખતે જાહેર પાડવા ના કહ્યું, તેથી અમે ઝવેરી ધર્મચંદ ઉદયચંદના સુપુત્ર ઝવેરી જીવણચંદ ધર્મચંદને ઉપદેશ કર્યો, અને તેમણે જેનફેન્ડલી સોસાયટી સ્થાપી અને તે તરફથી પુસ્તક બહાર પાડયું. વિ. સં. ૧૫૮ની સાલમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સર્વપુસ્તકમાં અમાએ આ પહેલું પુસ્તક રચ્યું. જેનધર્મને ખ્રીસ્તી ધર્મના મુકાબલાનું અમારું રચેલું પુસ્તક જેનકેમમાં સારી રીતે વંચાવા લાગ્યું અને જઈમલ પદમીંગ પ્રીસ્તિએ પણ તે પુસ્તક વાંચ્યું, પણ પાછળથી તેણે તેને ઉત્તર આપે નથી. જૈનધર્મ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલા નામના પુસ્તકની બધી નકલે ખપી ગઈ અને સાત આઠ વરસથી ઘણું જૈને તે પુસ્તકની માગણી કરતા હતા. બાવરના કેટલાક ભાવનગરી જૈનેને ખ્રિસ્તીઓની સાથે ચર્ચા સંબંધ આ પુસ્તકની ઘણું જરૂર પડી હતી, અને તેની એક એક નકલની તેમણે પાંચ રૂપીએ માગણી કરી. વિજાપુરના જ્ઞાનભંડારમાં એક નકલ રહી હતી, તેથી પાદરાના વકીલ મેહનલાલભાઈ હેમચંદભાઈને અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ તરફથી દ્વિતીયાવૃત્તિ છપાવવાની જરૂર જણાઈ. પ્રાંતિજમાં તે વખતમાં અમેએ વિ. સં. ૧૯૮૦ ના માઘમાસમાં માસકલ્પ કર્યો હતો, પ્રાંતિજના રહીશ શા. શાન્તિલાલ મગનલાલની પાસેથી એક ચોપડી મળી આવી અને તે ચોપડી છપાવવા માટે પ્રેસમાં આપી, ને જૈનધર્મને ખ્રિસ્તી ધર્મના મુકાબલાનું પુસ્તક છપાવતાં તે પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તે અસલના પુસ્તકની સાથે મુકાબલો કરીને વાંચતાં તેમાં કરેલો સુધારે વધારે વાંચકને સહેજે જણાઈ આવશે. આ પુસ્તકમાં જઈમેલ ખ્રીસ્તીના પ્રશ્નનો ઉત્તર આપતાં જે કંઈ જનાજ્ઞા વિરૂદ્ધ લખાયું. હય, જેનશાસેથી વિરૂદ્ધ લખાયું હોય તેની ચતુર્વિધ સંઘની આગળ માફી માગું છુંમંડનશૈલીથી ઘણું ખરું પુસ્તક મેં લખેલાં છે, પણ અન્ય પાદરીઓ વગેરે જ્યારે ખંડન શૈલીના શાસથી જૈનશાસાપર હુમલો કરે છે, ત્યારે અમારે ના છુટકે સભ્યતા અને વિવેકની For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદમાં રહીને તેઓએ તે કરેલા હુમલાને ઉત્તર આપે પડે છે, અને જો એ ઉત્તર ના આપવામાં આવે તે અમારી નામરદાઈ ગણાય અને જેનેને પણ જૈનધર્મ ઉપર શંકા આવે, તેથી ઉત્તર આપવું એ અમારી ફરજ આવશ્યક લાગી, તેથી અમાએ પ્રીસ્તી જયમલના કુતર્કોને ઉત્તર આપેલ છે. પ્રીસ્તીએના બાયબલમાં જે કાંઈ નીતિના માર્ગવાળું છે અને રાગશ્રેષને નાશ કરવાવાળું તત્વ છે, તેની સાથે અમારે સહકાર છે, પણ તેમણે અમારા ધર્મશાસેનું ખંડન કર્યું હોય, તેને તે અમારે ઉત્તર આપવું જોઈએ, તેમાં અમારા તરફથી કંઈ પણ પહેલું આક્રમણ થયું નથી. તે વાંચકે સહેજે સમજી શકશે. વિ. સં. ૧૯૮૦ ના સિસુદિ ૬ ના રોજ અમે પ્રાંતિજ ગયા, પ્રાંતિજના સંઘને વિ. સં. ૧૯૭ળું ચોમાસું ત્યાંજ કરાવવા ઘણેજ આગ્રહ થયે હતો, તેથી ચોમાસા બાદ ત્યાં ઉપદેશ આપવા જવાની જરૂર પડી હતી. અમારું શરીર નરમ હોવાથી પ્રાંતિજના સંઘે પન્યાસ અજીતસાગરગણુને પ્રાંતિજમાં આચાર્યપદવી આપવામાટે અમને આગ્રહ કર્યો. વિ. સં. ૧૯૮૦ ના માઘ સુદિ ૧૦ના દિવસે આચાર્ય પદવી આપવાનું મુહુર્ત આવ્યું. ગુજરાત વગેરે સર્વદેશમાં પ્રાંતિજના સંઘે સૂરિપદપ્રદાનમહોત્સવની આમંત્રણ પત્રિકા મેકલી, આઠ દિવસથી અઠાઈ મહેત્સવ શરૂ થઈ ગયે. સાત આઠ હજાર શ્રાવકને જૈન સંઘ ભેગે થયે, અને મહાસુદિ દશમના સાડા અગિયાર વાગે અમેએ પન્યાસ અછતસાગર ગણુને આચાર્ય પદવી આપી. પશ્ચાત્ ફાગણ માસ પણ ત્યાં રહેવાનું થયું. શેઠ કેશવલાલ ત્રીકમલાલ. બલાખીદાસ હાથીભાઈ. ડાક્ટર માધવલાલ નાગરદાસ. શા વાડીલાલ ડુંગરસી. તલાટી જીવરામભાઈ. તથા મંગુભાઈ તથા શા શામળદાસ તુળજારામ, જીવરામ કોઠારી ચમનલાલ ડાહ્યાભાઈ, કેશવલાલ, તથા છોટાલાલ ભાઉ. તથા વિજામુવાળા શેઠ કચરાભાઈ તથા ચુનીલાલભાઈ વિગેરે ત્યાંના શ્રાવ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેએ સેવા ભકિતમાં કઈ બાકી રાખ્યું નથી, શા. રતિલાલ કેશ-વલાલે અમેએ ખેલાવેલી અંત્યજ શાળાના કારભારનું કામ ઉપાડી લીધું હતું, તથા પુસ્તક મુફ સુધારવામાં પણ અમને મદદ કરતા હતા. શા. રતિલાલ કેશવલાલ તથા શા, અંબાલાલ દલસુખ તથા શા. વાડીલાલ લલ્લુભાઈ વગેરેએ અમારી પાસે જીવવિચાર, નવતત્વ અને દંડક વગેરેને અભ્યાસ શરૂ કર્યો, તથા નવપદની પૂજાના અર્થ એમને ધરાવ્યા. પ્રાંતિજમાં સવાર સાંજે અમે ઠલે જતા હતા. ત્યાં સ્ટેશન પાસે રાજકેટમાં પાદરી તરીકે વખણાયેલા પાદરી મહાશય સ્ટીવનસન સાહેબ અને મીસીસ સ્ટીવનસનની મુલાકાત થઈ. પાદરી સાહેબ માયાળુ હતા અને અન્યલોકેને ખ્રીસ્તી કરવામાં ઘણા પુરૂષાર્થી જણાયા. તેમની પત્ની મીસીસ સ્ટીવનસને એમ. એ સુધી અભ્યાસ કર્યો છે, તેમણે રાજકોટમાં માસ્તર પોપટલાલ કેવળચંદની પાસે જૈનધર્મનો અભ્યાસ કર્યો હતું અને તેમણે ઇંગ્લીશમાં જૈનધર્મ સંબંધી બે પુસ્તક લખ્યાં છે. પાદરી સાહેબને સરનામું પુછી અમેએ મુંબઈથી બે પુસ્તક મંગાવ્યાં અને તે વંચાવીને તેને સાર જાયે. મીસીસ ટીવનનસન એટલાં બધાં હોંશિયાર ગણાય છે કે તેમની પાસે હિંદુ પણ પાછળથી ખ્રિસ્તી બનેલા બે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા આવેલા હતા. તે બે વિદ્યાથીએ અમારી સાથે જૈનધર્મ સબંધી ચર્ચામાં પરાજીત થયા, કારણ કે તે બે વિદ્યાર્થીઓએ જૈનશાસને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કર્યો હતે. મીસીસ સ્ટીવનસને એક પુસ્તકમાં જૈનધર્મનું ખંડન લખ્યું હતું. અમેએ તે બીજા પાસે વંચાવ્યું અને તેને સાર જા અને તે સંબંધી ચર્ચા કરવામાટે મીસીસ સ્ટીવનસનને અમે તેમના બંગલે મળ્યા, પણ તેણુએ અમારી સાથે ચર્ચા કરવાની ના પાડી, તેથી તેમણે જૈનધર્મના કરેલા આક્ષેપોના આક્રમણને ઉત્તર આપવા માટે અમને જરૂર પડી, અને અમાએ જૈન ખ્રિસ્તી સંવાદ તરીકે તેઓના આક્ષેપિને ઉત્તર પ્રશ્નોત્તરમાં બેઠવીને આપે છે. સ્ટેશન પાસના - ગલામાં હિંદુ, ખ્રિસ્તી તરીકે થએલ એક બ્રાહ્મણ પૂજારી તરીકે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા, તેમને અમે મળતાં તથા જેઠાલાલ ખ્રિસ્તી અને લાજરસ ખ્રિસ્તીને મળતા. લાજ રસ ખ્રિસ્તી પાદરીનું કામ કરતા હતા પણ તે ઘણું કટ્ટા ખ્રિસ્તી ધર્મના અભિમાની હતા. અમારી સાથે ખ્રિસ્તી ધર્મ સંબંધી ચર્ચા કરવામાં ઘણા ખીજવાઈ જતા હતા, પણ તેમનામાં તર્કબુદ્ધિ નહતી. તેમના મહેલ્લામાં હું જતે અને માંસ ભક્ષણ નહીં કરવું એ જ્યારે ઉપદેશ આપતો હતે તથા હિંદુધર્મ મૂકીને ખ્રિસ્તી થઈ જવાની કંઈ જરૂર નથી એવું જ્યારે દલીલે પૂર્વક સમજાવતું હતું, ત્યારે લાજરસને એમ લાગતું હતું કે જે આ જૈનાચાર્યના સંબંધમાં હિંદી ખ્રિસ્તીઓ આવશે તે ખરેખર તે પાછા હિંદુ થઈ જશે. એમ તેને પાકે વહેમ પેઠે હતું, તેથી તે મારા સમાગમમાં હિંદી ખ્રિસ્તીઓ ન આવે એવી પ્રવૃત્તિ ધરાવતે હતે. ખ્રિસ્તી દેવલમાં ત્યાં રવિવારના દિવસે પાદરી અને હિંદી ખ્રિસ્તીઓ ભેગા મળીને પ્રાર્થના કરતા તે જેવાને હું ત્રણ ચાર વખત ગયે હતે. પાદરી સ્ટીવનસન સાહેબના આગ્રહથી તેમની પ્રાર્થના વખતે હું તેમનાથી દૂર તેમની પ્રાર્થના જેવા બેઠે હતે. પાદરી સ્ટીવનસન સાહેબની પ્રભુમાં શ્રદ્ધા હતી અને તે જગકર્તા ઈશ્વરની દૃષ્ટિએ પ્રભુ પ્રાર્થના કરીને પશ્ચાત્તાપ કરતા હતા. ખ્રિસ્તી પાદરીઓની અન્ય લોક હિંદુ વગેરેને પ્રીસ્તી બનાવવાની મહેનતથી હું અજબ થયે. હજારો માઈલથી હિંદુસ્થાનમાં આવવું અને અહીં આવી હિંદુઓને ખ્રીસ્તી બનાવવા અને તે માટે સર્વ ઉપાય લેવા, ખ્રીસ્તીધર્મને જુસ્સો અને ખ્રીસ્તીધર્મની ધમધતા અને યુક્તિ પ્રયુક્તિથી હિંદુઓને પ્રીસ્તી બનાવવાની કળાઓ, મારા દેખવામાં આવી અને તેથી અમને લાગ્યું કે પ્રીસ્તી પાદરીઓની કામ કરવાની શકિત આગળ હિંદુધર્મના શંકરાચાર્યો, સન્યાસી, સાધુઓ, બાવાઓ, જેન સાધુઓ અલ્પ પુરૂષાથી જણાયા. મીસીસ સ્ટીવનસને જેનધર્મના કેટલાક વિચારાનું તેણે કુયુક્તિથી ખંઢન કર્યું છે. તેથી અમારે તેને સાચે જવાબ આપવાની જરૂર અને તેથી જૈન પ્રીસ્તી સવાદ પુસ્તક રચ્યું. પ્રાંતીજના For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સશે તે પુસ્તક પિતાના ગામમાં રચાયું તેથી તે છપાવવામાં રૂ. ૧૨૫) ની મદદ કરી છે. હિંદદેશની સ્વરાજ્ય લડતના નાયકે લાલાલાજપતરાયે “ભારતકા ઈતિહાસ” નામનું પુસ્તક બનાવ્યું છે તેમાં તેમણે જૈનધર્મ સંબંધી સાત આક્ષેપ કરેલા છે. એ સાત આક્ષેપના ઉત્તર આપવા માટે અમાએ પ્રાંતીજમાં ફાગણ માસમાં લાલા લજપતરાય અને જેનધર્મ એ નામનું પુસ્તક રચ્યું અને તે છપાવી બહાર પાડયું છે. લાલા લાજપતરાય જેવાં દેશનેતાએ જયારે જૈનધર્મ સંબંધી પહેલજ હુમલો કર્યો ત્યારે જ તેને જવાબ આપવા માટે સામું પુસ્તક લખવું પડયું. આ પ્રમાણે ખંડન શૈલીમાં કામ કરવાને માટે અપવાદ કારણે પ્રવૃત્તિ કરવી પડી અને એવી પ્રવૃત્તિ સર્વ ધર્મવાળા કરે છે. મહાત્મા ગાંધી પણ પોતાના જાહેર પત્રોમાં–ગ્રન્થમાં એવી ખંડન શૈલીની પ્રવૃત્તિ સેવે છે અને તેમણે વિ સં. ૧૯૮૦ ના ચૈતરમાસના નવજીવનના અંકમાં આર્યસામાજીઓના સત્યાર્થ પ્રકાશસંબંધી લખી જણાવ્યું હતું કે સત્યાર્થ પ્રકાશમાં કશું આશા રાખવા જેવું નથી. સામાઓને આક્રમણને જવાબ આપવા માટે ખંડન શૈલીની જરૂર પડે છે અને એવી પ્રવૃત્તિ રાજકીય, વ્યાપારિક, ધાર્મિક વગેરે સર્વ બાબતોમાં અનાદિકાળથી ચાલી રહી છે. સભ્યતા અને વિવેકની હદમાં રહીને જ્ઞાનપૂર્વક અમેએ “જૈન પ્રીસ્તી સંવાદ ” લખેલે છે. તે વાચકે વાંચશે એટલે સહેજ તેઓને તે વાત સમજાશે. પ્રીસ્તીએ પિતાના ધર્મનું મંડન કરવા માટે અને અન્યધર્મનું ખંડન કસ્વામાટે જિનધર્મ અને હિંદુધર્મ વિરૂદ્ધ અનેક પુસ્તક છપાવે છે. અમારા જેને ખ્રીસ્તી ધમીઓએ કરેલા જિન ધર્મના ખંડનની ખરાબ અસર ન થાય તે માટે અમેએ આ પુસ્તક લખ્યું છે, અને તેથી તેમાં પ્રથમ ખ્રીસ્તી પાદરીઓએજ પહેલાં હુમલે શરૂ કર્યો છે તેથી તે બાબતને દેશ તેમના ઉપરજ રહે છે. આ દેશમાં ખ્રીસ્તી પાદરીઓએ લાખો હિંદુઓને ખ્રીસ્તીઓ બનાવ્યા છે અને બનાવે છે અને તે માટે તેઓ લાખે પિંડનું ફંડ એકઠું કરવા લાગ્યા છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેમણે આખા હિંદુસ્થાનમાં ઘણે ઠેકાણે ગામેગામ હિંદુએને પ્રીસ્તી બનાવવા માટે મીશને બોલ્યાં છે. મુસલમાને પણ હવે ઘણું જુસ્સાથી હિંદુઓને મુસલમાન બનાવવા માટે અનેક ઉપાયે રચવા લાગ્યા છે. તે આલામ બેલ અથવા ભયને ઘટ” નામનું ૪૩ પાનાનું પુસ્તક હિંદુમહાસભા વડોદરા તરફથી પ્રકાશિત થયું છે તે વાંચવાથી જણાશે. મુસલમાને કરતાં ખ્રિસ્તી પાદરીઓ, શાન્ત દાવપેચ યુક્તિથી હિંદુઓને ખ્રીસ્તી બનાવવાનું કામ લે છે. ખ્રીસ્તી પાદરીઓ આખા હિંદને ખ્રીસ્તી બનાવવા મથે છે અને મુસલમાને, સર્વ હિંદુઓને મુસલમાન બનાવવા ઈચ્છે છે. બંને પોતપોતાના કામમાં ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. તેથી જેનેએ હવે ખાસ જાગીને સાવધાન થવું જોઈએ, અને હિંદુઓએ પણ ખાસ જાગ્રત્ થવું જોઈએ. સ્વામી શ્રદ્ધાનંદ જેવા આર્યસમાજીઓ તથા કેટલાક હિંદુઓ હવે જાગ્યા છે અને હિંદુઓને મુસલમાન તથા ખ્રિસ્તીઓ થતા અટકાવવા લાગ્યા છે. સ્વામી શ્રદ્ધાનંદ વગેરે આર્ય સમાજીએ વટલાઈ ગયેલા કે જે હિંદુઓ, મુસલમાન થઈ ગયેલા છે તેઓને પાછા હિંદુધર્મમાં લાવવા માટે તેઓને સમજાવી તેઓની શુદ્ધિ કરે છે, અને તેથી મુસલમાનને હિંદુ એ બે કોમમાં તકરારે વધવા લાગી છે અને ગુલબર્ગ વિગેરે ઠેકાણે હિંદુ મુસલમાન ઝઘડા શરૂ થઈ ગયા છે. હિંદુઓ એમ વિચારવા લાગ્યા છે કે જે પાછા વટલાઈ ગયેલા હિંદુઓને હિંદુ નહી કરવામાં આવે તે દુનિયાના પટ્ટ ઉપર હિંદુઓનું નામ નિશાન રહેશે નહીં; તેથી હવે તેઓ ચેતી ગયેલા છે. અમે અમારા મત પ્રમાણે અન્યાય જોર જુલમથી ફક્ત મુસભા અને હિંદુઓ આવી સ્વયમી વધારવાની ઘેલછા કરે છે તે હિંદને હાનિ કર્તા છે, એમ માનીએ છીએ. દિલ્હીમાં મહાત્મા ગાંધીએ બને કેમના સંપ માટે એકવીશ ઉપવાસ કર્યા છે તેથી બને કેમના આગેવાનોએ ભેગા મળી એગ્ય સંપના કાયદા ઘડયા છે. તે પ્રમાણે અને કેમ અને પ્રીસ્તિયે વતેસે તેથી હિંદમાં શાંતિ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપ રહી શકે. જેન શામાં પણ છે જેને વટલાઈ ગયેલા હેય તેઓને પાયશ્ચિત્ત આપીને પાછા જૈન બનાવવાની આજ્ઞા આપેલી છે. તથા અન્ય ધમીઓ કે જે મુસલમાન હોય ખ્રિસ્તી વગેરે હોય તેઓમાંના એકને પણ જૈનધમી બનાવવામાં શાસ્ત્રકારેએ ચિદરાજકના જીને અભયદાન આપવાથી જેટલું ફળ થાય તેટલું જ ફળ દર્શાવ્યું છે. મિથ્યાત્વીઓને જૈનધમી બનાવવામાં અનેક્તીર્થોની યાત્રાનું ફળ થાય છે. એમ જૈનશાસે, ઘંટનાદ કરીને જણાવે છે. માટે હવે જૈનએ જેનધર્મમાંથી અન્યધર્મમાં ગયેલાઓને તથા અન્ય ધમીઓને તન મન ધનથી જૈનધમી બનાવવા માટે ન્યાયથી પુરૂષાર્થ કરે જોઈએ. પાંચમા આરામાં બેલે તેના બોર વેચાય છે. ચડસા ચડસી અને સ્પર્ધાસ્પધી અને ધાર્મિક જુસ્સાના જમાનામાં જેને જે ચેતશે નહીં તે તેઓનું જગતમાં નામ નિશાન પણ રહેશે નહીં. જેનેએ હવે ઠેકાણે ઠેકાણે જૈન પાઠશાળાએ ખેલવી જોઈએ અને બાલકને અને વિધવાઓને મદદ કરવી જોઈએ. અને ખ્રીસ્તીઓની ખાનગી સ્કુલેમાં બાળકોને નહીં મૂકવા જોઈએ. મીસનસ્કુલેમાં જૈન બાળકને ભણવા મોકલવાથી તેઓ પર ખ્રિીસ્તી ધર્મની અસર થઈ જાય છે અને તેથી તેઓ શંસયી નાસ્તિક બની જાય છે. માટે જૈનોએ પિતાના બાળકને પાઠશાળામાં મેલવાં અને ગુરૂઓ પાસે અભ્યાસ કરવા મોકલવા તથા તેઓને ઘેર દરરોજ જનધર્મજ બોધ આપ્યા કરે. પ્રીસ્તી પાદરીઓ વગેરેના હુમલાઓને જવાબ ન આપ તે તે તમોગુણી નિવિર્ય શાત્તતા છે અને તેમાં કાયરતા તથા નામઈપણું તથા ભીરૂપણું છે. સત્યને પ્રચાર કરવા માટે નિર્ભય થઈ સત્ય કહેવું જ જોઈએ, અને દુ:ખ પડે તે સહે વજ જોઈએ. તે વિના આત્મબળ ખીલવાનું નથી અને પશુ મળને નાશ થવાને નથી. જૈનશાસ્ત્રોના આધારે અમે એ જે ત્ય લાગ્યું તે જણુવ્યું છે. ઈશ્વર અને ધર્મની બાબતમાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા આચારની બાબતમાં અમારા વિચાર અમાએ જણાવ્યા છે. અમને ખ્રીસ્તીઓ ઉપર વૈર નથી, દ્વેષ નથી. ફક્ત ધાર્મિક વિચાર સંબંધી અમારા વિચારે અમેએ જણાવ્યા છે. શુક્રાઈસ્ટના જે કંઈ, નીતિના વિચારે છે તેને અમો નીતિની દ્રષ્ટિએ સત્ય માનીએ છીએ, પણ બાયબલના જે વિચારે અને સત્ય જણાયા નથી તેને દલીલે પૂવક અમેએ ઉતર આપે છે. ખ્રીસ્તી ધર્મના સર્વવિચારમાં અને સર્વ આચારામાં સર્વથા સત્યતા નથી. પ્રીસ્તી ધર્મ કરતાં હિંદુ ધર્મના આચાર વિચારેશમાં વિશેષ સત્યતા છે. બંને ધર્મોના ધર્મ શાસ્ત્રોનો અભ્યાસ અમાએ કરેલો છે તેથી ઉપર પ્રમાણે જણાવીએ છીએ. ઈંગ્લાંડ કાન્સ વિગેરે દેશોમાં કેટલાક યુરોપીયને સ્વતંત્ર વિચારના થઈ ગયા છે, તેઓ બાયબલની સર્વ વાતને હવે સત્ય માનતા નથી. વાપાં વાર ના કરવાને જમાને હવે વહી ગયો છે. હવે સર્વધર્મ શાસ્ત્રોની બધી વાતની કસોટી થાય છે. રેશમન કંથાલીક, પિપ ગુરૂઓ કે જે મરતાઓને પ્રભુના નામની ચીઠ્ઠાએ આપે છે અને તેમાં જણાવે છે કે હે પ્રભુ!! તારા વિશ્વાસે આ ભકતોએ અમને ધન ગાડી ઘેડા આપ્યા છે, માટે હું તેમને સ્વ માં એનાથી ઘણું પાછા આપજે. એમ કહીને ચીઠ્ઠીઓ આપે છે, અને મરેલા માણસેની કબમાં તે ચીઠ્ઠીઓ દાટવામાં આવે છે. પિપના ધર્મશાસ્ત્રોના એવા વિચારની સામે ખ્રિસ્તી પાદરી યુથર થયે અને તેણે ખ્રીસ્તી ધર્મ શાસ્ત્રમાં ઘણું પિકળ જણાવ્યું અને તેણે પ્રોટેસ્ટંટ પંથ નો ઉલે કેર્યો. મહાત્મા ગાંધી પણ પ્રસ્તી ધર્મ અને બાયબલ ધર્મ શાસ્ત્રની સમાલોચના નીચે પ્રમાણે કરે છે. અનેક ખ્રિસ્તી મિત્રેએ અતિશય માયા બતાવીને અમેરિકા, ઇંગ્લડ અને હિંદુસ્તાનમાંથી મને પુસ્તકે મોકલેલાં. મારે કબુલ કરવું જોઈએ કે આમાં તેમની ભલમનસાઈ હતી પણ તેમણે મોકલેલાં ઘણું પુસ્તકની હું કદર ન કરી શકશે. તેમણે મોકલો For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '૧૭ પુસ્તકેનેવિષે તેઓ રાજીથાય એવું હું કાંઈ લખીશકું કેવું સારૂં? એમ મનમાં થાય છે પણ મારા મનમાં ન હોય છતાં તેવું લખું તો તે ગેરવાજબી અને જૂઠું કહેવાય. ખ્રિસ્તી ધર્મ વિષેનાં સનાતની ખ્રિસ્તીઓએ લખેલાં પુસ્તકેથી મને સંતોષ નથી થયે. ઇશુખ્રિસ્તના જીવનચરિત્ર માટે તો મને અતિશય આદર છે, તેમને નીતિબેધ તેમનું વ્યવહારજ્ઞાન તેમનું બલીદાન એ સિને માટે તેમના તરફ પૂજ્યભાવ થયા વિના રહેતું નથી, પણ ખ્રિસ્તી ધર્મ પુસ્તકમાં ઉપદેશવામાં આવ્યું છે કે ઈશુ ઈશ્વરના અવતાર હતા અથવા છે અથવા તે તે ઈશ્વરના એકજ પુત્ર હતા અથવા છે તે હું સ્વીકારતા નથી. બીજાનું પુણ્ય ભેગવવાને સિદ્ધાંત હું નથી સ્વીકારતા. ઈશુનું બલીદાન એક નમુને છે અને આપણને સૌને આદર્શ રૂપ છે, આપણે તેને મોક્ષને માટે કૅસપર ચઢવાનું છે એટલે તપશ્ચર્યા કરવાની છે. બાઈબલના શબ્દો પુત્ર પિતા અને પવિત્ર આત્માને કેવળ વાચ્યાર્થ કરવાની હું નાપાડું છું એ બધાં રૂપકે છે, તેમજ ગિરિશિખરના ઉપદેશ ઉપર જે મર્યાદા મૂકવાનો પ્રયત્ન થાય છે તે પણ હું સ્વીકારતા નથી. નવા કરારમાં લડાઈને માટે કયાયે બચાવ હું નથી જેતે. ઈશુ ખ્રીસ્તને દુનીઆમાં થઈ ગયેલા અતિયશસ્વી ગુરૂઓ અને રસૂલેમાંના એક હું માનું છું, પણ કહેવાની જરૂર નથી કે બાયબલને હું ઈશુના જીવન અને તેના ઉપદેશનું ભૂલવિનાનું ખ્યાન નથી માનતે, તેમજ નવા કરારને શબ્દ શબ્દ ઈશ્વરને પોતાને શબ્દ છે એમ હું નથી માનતે અને જૂના કરારની વચ્ચે એક મહત્વનો ભેદ છે. જૂનામાં કેટલાંક અતિ ગહન સત્ય છે પણ નવા કરારને હું એટલે આદર આપું છું તેટલે આદર તે જૂનાને ન આપી શકું. નવાને હું જૂનાના ઉપદેશની વિસ્તારેલી આવૃત્તિ અને કેટલીક બાબતોમાં જૂનાના ત્યાગ રૂપે માનું છું. તેમ નવા કરારને હું ઈશ્વરને આખરી શબ્દ પણ નથી માનતે. વિશ્વમાં વસ્તુ માત્રને જે વિકાસ ક્રમ લાગુ પડે છે તે જ વિકાસ કમને ધાર્મિક વિચારે પણ પાત્ર છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ માત્ર ઈશ્વર જ અવ્યય છે અને તેના સદેશ માનવના જંત્રદ્વારા મળે છે એટલે જત્ર જેટલુ ઈશ્વરી વાકય પણ શુદ્ધ અશુદ્ધ હાય હાવાના સંભવ છે એટલે મારા ખ્રીસ્તી મિત્ર અને શુભ ચિંતાને હું માન પૂર્વક આગ્રહ કરૂ છું, કે તે હું જેવા છું તેવાજ મારા સ્વીકાર કરે. તેના વિચારને અને તે છે તેવા હું થાઉં એવી તેમની ઈચ્છાને હું માન આપુ છું અને કદર કરું છું. મહાત્મા ગાંધી જેવા વૈષ્ણુવહુ દુએ ખાયમલ વિગેરેની આલેાચનામાં ઉપર પ્રમાણે જે અભિપ્રાય આપ્યા છે. તે ગાંધીજીની દૃષ્ટિ પ્રમાણે છે, પણ અમેાએતે અમારા વિચારી પુસ્તકમાં જણાવી દીધા હૈ, તેથી વાચકા પુસ્તકને વાંચી તેના ખ્યાલ કરશે. પૃથ્વીને અન્યાં સાતહાર વરસ જણાવનાર ભાયખલ શાસ્ત્ર છે, તેથી જણાય છે કે ખાયબલના વિચાશ છે તે મનુષ્યકૃત છે. મનુષ્યથી ઉત્પન્ન થયેલા છે પણ તે સČજ્ઞનાં વચના નથી, જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞપણાના પ્રકાશ થાય છે. વાચકા જૈનશાઓના જો અભ્યાસ કરશે તેા તેમને જૈનધર્મની શ્રદ્ધા ઉપરજ આવવું પડશે. જૈનોને જૈનશાસ્ત્રોમાંથી એટલુ બધુ લેવાનુ છે કે તેમને માટે બીજું કશું કઇપણ ખાકી રહેતું નથી. તેથી જૂનાને ખ્રીસ્તી થવાની કંઈપણુ જરૂર રહેતી નથી. ખ્રીસ્તીઓને જૈન ધર્મ પાળવાની જરૂર છે, કે જેથી તેએ માંસાહાર વગેરેના ત્યાગ કરીને આત્માની શુદ્ધિ કરી શકે અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે. જૈન સાધુઓ જેવા ખ્રીસ્તી પાદરીઓના આચાર નથી. આખી દુનિયામાં સર્વ ધર્મ ગુરૂમાં જૈન સાધુએ પહેલા નખરે આવે છે, એમ લાલાજી કહે છે. અને અહિંસા પાળવામાં સર્વકામના ગૃહસ્થા કરતાં જૈનકામના ગૃહસ્થા પહેલા નખરે આવે છે. ખ્રીસ્તી ધર્મમાં ખાસ તત્ત્વજ્ઞાન નથી, ખરૂં તત્ત્વજ્ઞાનતા જૈનશાસામાં ભર્યું છે. હવે હિંદુધર્મગુરૂઓએ અને જૈનધર્મ ગુરૂઆએ ખ્રીસ્તી પાદરીઓની પેઠે અત્યંતપુરૂષાર્થ કરવા જોઇએ, અને ખ્રીસ્તી તથા મુસલમાન થતા લાકોને ઉપદેશથી અટકાવવા જોઇએ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અટકાવવા કેટલાક ગરીબ જેને દુઃખના માર્યો ખ્રીસ્તી થઈ ગયા છે. અમ દાવાદની જૈનમાઁડીંગમાં કપડવંજના એક નાના ટેકરા ભણત હતા, તેને રસ્તામાંથી એક ખ્રીસ્તીએ ફાસલાવી ઉપાડી લીધા તેના સામેા કેસ લડવામાં આવ્યા તા પણુ જૈન બાળક મળ્યા નહીં. ખ્રીસ્તી પાદરીઓનું એકજ લક્ષબંદુ છે કે આખી દુનિયાને ખ્રીસ્તી અનાવી દેવી. મુસલમાનને એકજ ધ્યેય છે કે આખી દુનિયાને મુસલમાન ખનાવી દેવી અને તેનેમાટે જે થાય તે કરવું. જૈના અને હિં દુઆ આવી સ્થિતિમાં ઉંઘે છે. લાખા કરાયા રૂપીઆ બીજી ખાખતામાં વાપરે છે, પણ ગરીમાને ખ્રીસ્તી થતા એ તરફ લક્ષ દેતા નથી એ મેાટી શાકની વાત છે. હવે જન સાધુઓ વિશેષ સ ંખ્યામાં વધ્યા વિના જૈનધર્મના ઉય થવાના નથી. શ્રી આત્મારામજી ઉર્ફે વિજયાનન્તસૂરિએ જૈનધમની ઉન્નતિમાટે ઘણા આત્મભાગ આપ્યા છે. હાલના આચાર્યએ તથા સાધુઓએ તથા શ્રાવકાએ અન્યધમી આના થતા હુમલાએના પ્રત્યુત્તર દેવામાટે જૈનધર્મ રક્ષકમહાસભા સ્થાપવી જોઈએ, અને જેટલાં જૈનધર્મના ઉપર હુમલેા કરનારાં પુસ્તક છપાય તે સના ઉત્તર ગ્રંથાથી અને માસિકાથી આપવા. તથા અન્ય લાકોને જૈન મનાવવા માટે જે જે યાગ્ય લાગે તે તે ઉપાયે લેવા. જૈનસાધુઓનું મહામડળ જો ભરાય તેા આ ખાખતના તુ ઉકેલ આવે. અમાએ તથા મુનિશ્રી કપુર વિજયજીએ વિ. સ. ૧૯૬૪ માં સાધુ મહામંડળ ભરવાના વિચાર ભાયણી મુકામે કર્યો હતા, પણ કેટલાક સાધુદ્ધિ ડાવાથી તે કાર્ય અની શકયું નહિ. વિ. સ. ૧૯૭૬ માં અમદાવાદમાં પાષમાસમાં અમદાવાદની સ ઉપાશ્રયના સાધુઓનુ મંડળ ભેગું કરવા વિચાર કર્યા હતા, અને પન્યાસ સર વિજયજીએ તેમાં ભાગ લીધા હતા, પણ શ્રી વિજય નીતિસૂરિજીના વિચારમાં પાછળથી પરિવર્તન થયું, તેથી મઢળ ભરવુ અશ્વ રહ્યું. વિ. સ. ૧૯૭૮ ના પાષ માસમાં ભારતીય For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોંગ્રેસ અગર ભારત મહાસભા છત્રીસમી ભરાઈ હતી, તે વખતે પણ પ્રયત્ન કર્યો હતે. પણ હજી જૈન મુનિયે અને સૂરિની ધ્યાનમાં હાલની પરિસ્થિતિ બરાબર આવતી નથી, પણ જે આ પ્રમાણે ચાલ્યા કરશે તે આર્યસમાજીઓના તથા ખ્રીસ્તીઓના તથા અન્ય ધમીઓના હુમલાથી જૈનકેમની પડતી થશે, અને દુનિયામાં જેનું નામ નિશાન પણ ન રહે એવો ભય રહે એવું જિન કેમના ઘટાડાથી જણાય છે, માટે હાલને હાલ જૈન મુનિયેએ આ તરફ ખાસ લક્ષ આપવાની જરૂર છે. મારાથી જેટલું બની શકે છે તેટલું હું કરૂં છું પણ સર્વ સૂરિએ અને મુનિયોએ આ તરફ ખાસ લક્ષ્ય આપવું જોઈએ. ખ્રીસ્તીઓનું સર્વ પાદરીમંડળ એકઠું થઈને કામ કરે છે. સર્વ જાતના હિંદુઓનું સંગઠન કરવા માટે સ્વામી શ્રદ્ધાનંદ, તથા મદન મેહન માલવીયા વગેરે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. જૈનાચાર્યો મુનિ અને શ્રાવકે જે સામાન્ય ધર્મ મતભેદની તકરારને મોટું રૂપ આપીને હવે મહેમાહે લડયા કરશે અને સમય જાણું નહીં થાય તે તે ભવિષ્યની જેનકેમના ધિક્કારને પામશે, અને તેમણે વર્તમાનમાં કરેલી ભૂલને સુધારે ભવિષ્યમાં થશે નહીં એવી દશા આવશે. માટે જૈન શાસનનાયક આચાર્ય શ્રી વિજય કમલસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ, વિજયસિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયેન્દ્રસૂરિ, શ્રી કૃપાચંદ્ર સૂરિ, શ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા મુનિશ્રી હંસવિજ્યજી તથા મુનિશ્રી વલ્લભવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિમુનિજી, શ્રી અજીતસાગરસૂરિ, પન્યાસ શ્રીદાનવિજયજી, મુનિશ્રી રામવિજયજી, શ્રી મણિસાગરજી, શ્રી ગૌતમસાગરજી, તથા શ્રી સાગરચંદ્રમુનિ વિગેરે સર્વ સૂરિએ અને મુનિએ આવા સંકટના સમયમાં એકત્ર થઈને પૂર્વાચાર્યોની પેઠે જેનધમીએની વૃદ્ધિ કરવા તથા જૈનશાસેનું રક્ષણ કરવા કટિબદ્ધ થવું જોઈએ અને પરસ્પરની ગચ્છમતભેદની સામાન્યતકરાને આગળ કરીને કુસંપ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ્લેશ ખનમંડનની પ્રવૃત્તિ હવે ન કરવી જોઈએ. એમ હું સર્વ મુનિગણને પ્રાર્થ છું. ઉપર જણાવેલા સર્વસૂરિ અને સર્વમુનિયે મારા પરિચયમાં આવેલા છે, તેઓને હું પ્રાથીને ઉપરની બાબતને ધ્યાનમાં લેવા ખાસ વિજ્ઞપ્તિ કરૂં છું. મુનિશ્રી માણેકમુનિજી તથા મુનિશ્રી લલિત વિજયજી તથા ન્યાયતીર્થ શ્રી ન્યાયવિજયજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી ખાંતિવિજયજી તથા વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીલબ્ધિવિજયજી તથા શ્રી વિજયોદયસૂરિ તથા શ્રી વિજયદર્શનસૂરિ તથા શ્રી જંબુવિજયજી તથા પન્યાસ શ્રી મેઘવિજય ગણી તથા મુનિશ્રી બુદ્ધિવિજયજી વગેરે સાધુઓ અમારા સમાગમમાં આવેલા છે અને તે ઘણુ ઉત્સાહી છે. જે તેવા યુવક સાધુઓ ધારે તે હાલની જેનકામની પડતી સ્થિતિમાં કંઈક સુધારા વધારે કરી જેનેની ઉન્નતિ કરી શકે. અમેએ લાલા લાજપતરાય અને જૈનધર્મ પુસ્તક લખવા માંડયું તે પહેલાં પંડિત લાલા હંસરાજ પંજાબી જેને ભારતકા ઈતિહાસ પુસ્તકમાં લાલા લજપતરાયે જે આક્ષેપ ર્યા હતા, તેને ઉત્તર આપે હતું, તે અમાએ વાંચ્યું હતું અને તેમાં પણ તેમણે સાધુઓને આ બાબત પર લક્ષ દેવાની સૂચના કરી હતી. તેથી અમે લાલાહંસરાજ જેનપંડિતને ધન્યવાદ આપીએ છીએ. તેમણે ઘણુંજ સભ્ય ભાષામાં મધ્યસ્થપણથી લાલા લજપતરાયના સાત આક્ષેપને ઉત્તર આપે છે. તે પુસ્તક વાંચવા જેનેને ખાસ ભલામણ કરીએ છીએ. લાલાલજપતરાય અને જેનધર્મ તથા જેન ખ્રિસ્તી સંવાદ તથા સિદ્ધાચલ નવાણું પ્રકારની પૂજા એ ત્રણ ગ્રંથ અમોએ વિ. સં. ૧૯૮૦ના માઘ ફાગણમાસમાં પ્રાંતિજમાં લખ્યા. પ્રાંતિજના જૈન સંઘે સેવા ભકિતમાં કંઈ બાકી રાખ્યું નથી સ્થાનકવાસી જેને અને જેનીવેતામ્બરમૂર્તિપૂજક જેને એ બે કેમ વચ્ચે પ્રાંતિજમાં વિસ પચીસ વર્ષથી કુસંપ ચાલ્યો આવતો હતો. તેથી પ્રાંતિજમાં ચૈત્ર સુદિ ૧ ને રેજે બંને ફિરકાના જેનેને ભેગા કરાવ્યા, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બંનેનું એક્ય કરવાનું ભાષણ આપ્યું તેથી હાલ બને પક્ષના જેને સંપીને વર્તે છે. પ્રાંતિજથી ચૈત્રસુદિ ૩ ત્રીજે વિહાર કરી મહુડી ગામમાં આવવાનું થયું. ત્યાંથી માણસા થઈ વૈશાખ વદિમાં પેથાપુર આવવાનું થયું, પેથાપુથી જૈન ધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલે અને જેને ખ્રીસ્તી સંવાદ એ બે પુસ્તક અમદાવાદ પ્રજાહિતાર્થ પ્રેસમાં એકલાવી દીધાં, અને આધિન માસમાં બંને પુસ્તકો છપાઈ ગયાં છે. બંને પુસ્તકમાં જે કાંઈ અશુદ્ધિ રહી હોય તેને પંડિત પુરૂષે સુધારે કરશે એમ પ્રાણું છું. આ પુસ્તકનાં મુફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. તિલાલ પાનાચંદ તથા પરીખ. રમણિકલાલ ડાહ્યાભાઈ એ બંનેએ અમને મદદ કરી છે. ૐ અર્થે મહાવીર શારિત રૂ વિ. સં. ૧૯૮૦ આધિન વિજ્યાદશમી. મુ. પેથાપુર. લે. બુદ્ધિસાગર. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ. ગેરવ. ૧૮ ૧૭ ૨૧ જૈનધર્મ અને પ્રીતિધર્મને મુકાબલો. જૈનખીતિ સંવાદ, અશુદ્ધિ શુદ્ધિપત્રક. પૃષ્ઠ. લીટી. અશુદ્ધિ. સાકર સાકાર ગોરવ, આભાસને જમેં, આભાસ મેં નજરે દાકરીયે, દીકરી ખબ, ખુબ. કષભાવ, દ્વેષભાવ. કયા. કયો. ત પ્રમાણે, તે પ્રમાણે, ૧૧ સમથ. સમર્થ સાપરિ. સર્વોપરી. ગુરૂગમાથી. ગુરૂગમથી. જેન ખીસ્ત સંવાદ ) ઉત ઉતર્યો. મેહથા. મોહથી ૧૫ કેપ. કેપ - ૧૧ પારાણિક, પ્રસંદ. પસંદ ૫૦ ૨ કર્યો. ૫૪ ૨૭ શાંન્તિ શાન્તિ કમાનુસાર, કર્માનુસાર અંગારા અંગારાના. સૂચના–ટાઈપની અશુદ્ધિથી ઘસાયેલા ટાઈપથી વા સુધારવામાં મતિ દોષથી જે કંઈ ભૂલ રહી ગઈ હશે તેને દ્વિતીયા તૃતીયાવૃત્તિમાં સુધારા કરવામાં આવશે. ૬૨. २६ પરાણિક ૪૫ ૫૦ યો ૫૦ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारकमंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो. २१५ किंमत. ०-८-० ०-४-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०-१२-० ०.१२-० ०-४-० ०-१-० प्रयांक १ क. भजन संग्रह भाग १ लो. २०० * १ अध्यात्म व्याख्यानमाळा. २०६ * २ भजनसंग्रह भाग २ जो. ३३६ * ३ भजनसंग्रह भाग ३. जो. । ४ समाधिशतकम्. ६१२ ५ अनुभवपच्चिशी. २४८ ६ आत्मप्रदीप. ३१५ * ७ भजनसंग्रह भाग ४ थो. ३०४. ८. परमात्मदर्शन. ४०० * ९ परमात्मज्योति. ५०० * १० तत्वबिंदु. ११ गुणानुराग. (आत्ति बीजी) २४ * १२-१३. भजनसंग्रह भाग ५ मो - तथा ज्ञानदीपिका. * १४ तीर्थयात्रानुं विमान ( आ. बीजी) ६४ * १५ अध्यात्मभजनसंग्रह .१६ गुरुबोध. १७४ .१७ तत्त्वज्ञानदीपिका १२४ ० २३० १९० ०-६-० ०-२-० ०-४-० ०-६-० For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८ गहूलीसंग्रह भा. १ ११२०-10 * १९-२० श्रावकधर्मस्वरूप भाग १-२ ... (आवृत्ति त्रीजी) ४०-४० * २१ भजनपदसंग्रह भाग ६ . २०० ०.१२० २२ वचनामृत. ८३० ०-१४-० २३ योगदीपक. ३०४ ०-१४०० २४ जैन ऐतिहासिकरासमाळा. ४०८ १-०-० * २५ आनन्दघनपद (१०८) संग्रह ८०८ __ भावार्थ सहित. * २६ अध्यात्मशान्ति ( आठति बीजी) १३२ २७ काव्यसंग्रह भाग ७ मो. १५६ ०-८-. - २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. ०-२० * २९ कुमारपाल (हिंदी) २८७ ३० थी ४-३४ सुखसागर गुरुगीता. ३०० ३५ षड्द्रव्यविचार. --- • ३६ विजापुरवृत्तांत. ong३७ साबरमतीकाव्य. ३८ प्रतिज्ञापालन. * ३९-४०-४१ जैनगच्छमतप्रबंध, संघप्रगति, जैनगीता. ४२ जैनधातुमतिमा लेखसंग्रह मा. १ १०-० ४३ मित्रमैत्री. २४० २०४ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * ४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद् www.kobatirth.org ૨૬ ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा सदुपदेश भाग १ मे. ४८ भजनसंग्रह भा. ८ * ४९ श्रीमद् देवचंद्र भा. १ ५० कर्मयोग. ५१ आत्मतत्त्वदर्शन ५२ भारतसहकारशिक्षण काव्य ५३ श्रीमद् देवचंद्र भा. २ ५४ गहुली संग्रह भा. २ ५५ कर्मप्रकृतिटीकाभाषांतर ५६ गुरुगीत गहुलीसंग्रह. ५७-५८ आगमसार अने अध्यात्मगीता ५९ देववंदन स्तुति स्तवनसंग्रह . ६० पूजासंग्रह भा. १ लो. ६१ भजनपदसंग्रह भा. ९ ६२ भजनपदसंग्रह भा. १० ६३ पत्र सदुपदेश भा. २ ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ४८ For Private And Personal Use Only 0-8-0 -२ ९७६ ९७६ ३-०-० १०२८ २-०-० १०१२ ३-०-० ११२ ०-१०.० १६८ 0-20-0 १२०० १३० जीवनचरित्र ( पादराकरकृत ) ३२ ३-०-० : ८०० १९० ४७० १७५ ४१६ १-०-० ५८० १-८-० २०० १-०-० ५७५ १-८-० ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ २४७ १-०-० ६६ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन. ३६० १-०-० ६६ पूजासंग्रह भाग १-२ ६०० ६७ स्नात्रपूजा ३-८-० 0-8-0 ३-०-० ०.१२.० ०-६-० 0-8-0 2-010 0-2-0 0-8-0 Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ संस्कृत ग्रन्थो. नं. ६९ शुद्धोपयोग । ७० दयाग्रन्थ ७१ श्रेणिक सुबोध किं. ०-१२-० पृष्ठ. १५६ ७२ कृष्णगीता ७३ संघकर्तव्यग्रन्थ ७४ प्रजासमाजकर्तव्यग्रन्थ ७५ शोकविनाशक किं. ०-१२-० पृष्ठ १६८ ७६ चेटकबोधग्रन्थ ७७ सुदर्शनासुबोध. ) ७८ लाला लाजपतराय अने जैनधर्म पृष्ठ १००.०-४-. ७९ चिन्तामणि . .-४-० ८० जैनधर्म अने स्त्रीस्तिधर्मनो मुकाबलो द्वितीयावृत्ति १-०-० ८१ जैन ख्रिस्ती संवाद प्रथमावृत्ति पृष्ठ २२० ८२.सत्यस्वरूप पृष्ठ २००. ०-१२-० ८३ ध्यानविचार द्वितीयात्ति ८४ अध्यात्मगीता (संस्कृत) १-०-०. पृष्ठ ६६ ८५ आत्मसमाधिशतक (संस्कृत) ) पृष्ठ,६४ * आ निशानीवाला ग्रंथो सीलकमां नथी. हालमा छपाता ग्रन्थो (१) आत्मप्रकाश. (२) कन्याविक्रयनिषेध. (३) तस्वविचार. (४) जैनधार्मिक शंका समाधान. (५) क्षमापना (६) मोटुं विजापुर वृत्तांत (७) उ० श्री यशोविजयनिबंध (८) आत्मशक्तिप्रकाश For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (९) श्री देवचंदजी निर्वाण रास. (१०) श्री मणिचंद्रजी कृत २१ (जीवनचरित) सजाय भावार्थ (आत्मदर्शन.) (११) मुद्रित जैन श्वेतांबर ग्रन्थ नामावलि. (छपायेल जै० श्वे० अन्ध गाइड.) (१२) भजनसंग्रह भा. १ आवृत्ति ४ (१३) आत्मशिक्षाभावना. उपरना पुस्तको मळवार्नु ठेकाj. वकील शा. मोहनलाल हीमचंद. मु. पादरा. शा. आत्माराम खेमचन्द कापडीआ. मु. साणंद. भाखरीया शा. नगीनदास रायचंद. ___ठे. पांजरापोळनी खडकी मु. मेसाणा. शा. मणिलाल अमथालाल अॅन्ड ब्रधर्स. हा. शा. मोहनलाल नगीनदास-भांखरीआ. ठे. कोटबजार गेट स्ट्रीट नं. १९२-९४ मुंबाइ. शा. मेघजी हीरजी बुकसेलर, पायधुनी-मुंबाइ. मु. विजापुर-श्री जैन ज्ञानमंदिर. हा. शा. चंदुलाल. गोकलदास. (गुजरात.) म. विजापुर. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલો તેમાં જૈનધર્મની સત્યતા. જૈન અને બ્રીસ્તીના પ્રશ્નોત્તર જેન–ઓ મારા પ્રિય મિત્રો ! તમોએ આકાશમાં સૂર્ય તે દીઠા હશે ! ખ્રીસ્તી–હા ભાઈ, પણ તે શાથી રો હશે? જેન–તે પિતાના સ્વભાવથી રહ્યો છે. આ પ્રત્યક્ષ જે દેખાય છે તે તે સૂર્યનું વિમાન દેખાય છે. સૂર્ય તે વિમાનમાં બેઠે છે. વિમાનના પ્રકાશથી જગતમાં પ્રકાશ થાય છે. ખ્રીસ્તી–-ઠીક. તેમાં કહે છે તે શાથી ખરૂં માનીએ કે, પિતાના સ્વભાવથી સૂર્ય આકાશમાં રહ્યો છે ? જેન–જેને સંપૂર્ણ જગતનું જ્ઞાન છે. જે ત્રણલેકના ભાવ પ્રકાશક છે, સર્વપ્રાણી માત્રના મનના વિચાર જાણનાર છે, એવા તીર્થકર ભગવાનના કહેવાથી સત્ય જાણીએ છીએ. પ્રીસ્તી-તીર્થકર એટલે શું અને તે કેણુ? તેનું કહેવું તમે કહો છે તેમાં પ્રમાણુ શું? જેન–જેને રાગદ્વેષાદિ નથી અને જે સમભાવે વર્તે છે તથા પિતે કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રગટાવે છે અને અષ્ટ મહાપ્રતિહાર્યના જે સ્વામી છે તે તીર્થકર કહેવાય છે. તે ચતુવિંધ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ) સંઘની સ્થાપના કરે છે. તેમણે પ્રરૂપેલાં સિદ્ધાંત-આગમ અને તેમના શિષ્ય ગણુધરે અને ગણુધરથી ચાલતે આવતે આચાર્યને સંપ્રદાય તેના ઉપદેશથી અમે સત્ય જાણીએ છીએ કે સર્વ પદાર્થ માત્ર જ્ઞાન તીર્થકરને છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–તીર્થકર કેટલા હોય છે ? જૈન–છ આરામાં વીસ તીર્થકર હોય છે, ખ્રીસ્તી-આરા કેટલા હોય છે. જૈન–બાર. ઉત્સર્પિણીના છે અને અવસર્પિણીના છે. ખ્રીસ્તી–આ જગત્ પ્રભુ ઈસુએ બનાવ્યું તે અમો સત્ય જાણીએ છીએ. જૈન–આ જગત પ્રભુએ બનાવ્યું નથી. પ્રભુએ જગત બનાવ્યું તે કયા પુસ્તકમાં છે તેનું પ્રમાણુ બતાવે ! ખ્રીસ્તી–પ્રભુના પવિત્ર પુસ્તક બાઈબલમાં લખ્યું છે. જૈન–શું લખ્યું છે? કેવી રીતે? તે કહે. ખ્રીસ્તી–પરમેશ્વરે પિતાના શબ્દવડે કરીને આકાશ અને પૃથ્વી નિર્માણ કીધાં અને આખી પૃથ્વી ધીમે ધીમે ઉત્પન્ન થાય તેવી તેની મરજી હતી. તેણે તે પહેલાંથી બધી વસ્તુઓની સંખ્યા તથા આકાર નિર્માણ કર્યા હતા. જૈન–શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પ્રીસ્તી–મુખમાંથી શબ્દ થાય છે, તે શું તમે સમજતા નથી ? જૈન–હા ભાઈ. સમજુ તો છું, પણ મારું પુછવાનું રહસ્ય એ છે કે, પ્રભુને મુખ હતું ને મુખવાળાને તો આંખ, કાન, નાક વિગેરે બીજી ઈદ્રિય હોય છે ત્યારે શરીર પણ તેને ખરું કે નહીં? તેવા વિચારમાં હું પડ છું. ખ્રીસ્તી–અરે વાહ! શરીર વિના મુખ તે હાય! માટે શરીર પણ તેને ખરૂં. જેન–જેને શરીર હોય તેને આકારવાનું કહેવાય કે નહીં? ખ્રીસ્તી–બેશક, આકારવાનું કહેવાય. જૈન–ત્યારે તમારા આ પ્રમાણ મુજબ જગત્ કર્તા પ્રભુ આકાશવંત થયે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–હા. આકારવંત માનવે તેમાં શું વિરેાધ છે ? જૈન–તમારા સવાલ જવાબથી પહેલી પોથીમાં પાનું ૨૭ પ્રન ૫૭ માં તમે દેવનું વર્ણન કરે છે તેમાં તમેએ કહ્યું છે કે, “દેવ નિરાકાર આત્મા છે.” તે તમારા પુસ્તક પ્રમાણે નિરાકાર અને તમે જે મેહડે સાકર કહે છે તેમાં ખુલ્લે વિરોધ છે. આ વિચારવા જેવી વાત છે. ખ્રીસ્તી–ત્યે ભાઈ રહ્યું ત્યારે, હવે દેવને નિરાકાર માનીશું પછી તે કાંઈ વિરાધ નથી આવતે ને! જૈન–તમારા પવિત્ર લેખની વાર્તા ઉપરથી કરેલા સુવૃરાતે ભાગ ૧ લો પત્ર હ૭ અધ્યાય ર૭ માં લખ્યું છે કે – “મુ સીના પર્વત ઉપર ચડયે ત્યારે પ્રભુએ કહ્યું કે, ત્રીજા દહાડા લગી લેકને તૈયાર કર, કેમકે તે દહાડે પ્રભુ સીના પર્વત ઉપરથી સર્વ લેકના દેખતાં ઉતરશે. જે કોઈ પર્વતને અડકશે તેને પ્રભુ મારી નાંખશે. ત્રીજે દિવસે રણસીંગડાને મેટે અવાજ થ. મુ પર્વત ઉપર પ્રભુ સાથે હતા ત્યારે પ્રભુએ કહ્યું કે, હે મુસા. હું તારે દેવ છું, મારા સિવાય બીજા ને ન માનવા. મારે માટે ઘડેલી મુર્તિ તું ના કર, તુ હત્યા ના કર, વ્યભિચાર ના કર, મુસ ચાલીસ રાત દિવસ ત્યાં રહ્યા અને પ્રભુ સાથે વાત કરતા હો ” આ વાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પ્રભુ સાકાર હતા, કેમકે તેમ ન હોય તો સુસાની સાથે વાતચીત શી રીતે કરે! માટે દેવ નિરાકાર નહીં પણ સાકાર હતા એમ આથી સિદ્ધ થતાં દેવ “નિરાકાર” માનવામાં વિરોધ આવે છે. ખ્રીસ્તી–એવાં અનુમાન કરવા ઉપરથી તે એમ સ્પષ્ટ કેમ માનીએ! પરંતુ દેવ સાકાર છે એવું પ્રમાણુ અમારા બીજા કોઈ ગ્રંથમાંથી બતાવી શકે છે? જેન–હા. જુઓ પુરાતન સ્થાપનાનું તમારું પુસ્તક ઈમૈયાને ભવિષ્યવાદ પાનું ૯૬૭. તેમાં કહ્યું છે કે “પ્રભુએ પિતા For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને હાથ કહાડી મારા ઉપર મુ. વળી જુઓ હજકીઆલભવિખ્યવાદીનું પુસ્તક પાનું ૧૦૭૫ માં એમ લખ્યું છે કે ” વંટેળીયાને વાયુ ઉપરથી આવ્યું, તેની વચમાં અગ્નિ તેમાં કાચમણુના જેવું તેજ છે. તેઓની વચમાંથી ચાર પ્રાણુઓની પ્રતિમા, તે દરેક પ્રતિમાના ચાર મુખ, અને ચાર ચાર પાંખ. પ્રભુના ગોરવની પ્રતિમાને આભાસ નેજ મેં જોયે, અને હું ઉંધો પડયે. જે મેં બેલનારને શબ્દ સાંભળે. એ વિગેરે સાકારપણું દેખવામાં બીજા દૃષ્ટાંત છે, અને નિરાકાર માને છે એ મેટા વિરોધની વાત છે. ખીસ્તી–તમેને અમેએ કહ્યું એમાં શો વિરોધ આવે છે? જેન–અમને તે કાંઈ પણ વિરોધ તથા હરકત આવતી નથી, પણ તમારા એક ગ્રંથમાં “નિરાકાર” અને બીજા ગ્રંથમાં % સાકાર” માને છે. ત્યારે તમારાં બે પુસ્તકમાંથી પવિત્ર કયું પુસ્તક સાચું માનવું અને કયું ખાટું માનવું, એ વિચારવા જેવું છે. પ્રી–પ્રભુ તે નિરાકાર છે, પણ તેની ઘણી ભક્તિ કરે છે તેને દેખાવ આપે છે. જેન–અરે! ઓ મારા મિત્રો, આ તમે શું બેલે છે? તમને બોલતાં જરાપણ વિચાર પડતો નથી, કે જેને આકાર ન હોય તે શી રીતે આંખે દેખાય? અને આંખે દેખાય તે નિરાકાર કેમ કહેવાય? માટે તમારા અભિપ્રાય ઉપર વિચાર કરતાં જ નિરાકાર તે કહેવાશે નહીં. વારૂ એતે સમજ્યા. હવે તમારા માનેલા પ્રભુએ કેટલા દિવસમાં જગત્ બનાવ્યું તે જણાવવા કૃપા કરશે? - પ્રી-હા. આ વિષે તે અમો ખુલ્લે ખુલાસે જણાવીએ છીએ કે, દિવસ પહેલે–પરમેશ્વરે કહ્યું કે, અજવાળું થા. ત્યારે અજવાળું થયું પછી અજવાળાને અંધકારથી જુદુ કર્યું એટલે રાત દિવસ થયો. બીજે દિવસ–પ્રભુએ આકાશ બનાવ્યું.. ત્રીજે દિવસ–પાણીથી પૃથ્વી જુદી કરી તેમાં વનસ્પતિ તથા ઝાડને For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફળ આપનાર કીધાં. દિવસ-દીવસ અને વર્ષને અર્થે જોતિ કરી તારાઓને પણ બનાવ્યા. પાંચમે દિવસ-પક્ષીઓ અને જળચરેને બનાવ્યા. છ દિવસ-ચાલતા પ્રાણીઓ તથા હોને બનાવ્યા. પછી પરમેશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ કે જે સર્વ પશુ પક્ષીઓ ઉપર અધિકાર ચલાવે એમ ધારીને આદમ નામે પુરૂષ અને હવા નામની સ્ત્રી બનાવી. એ રીતે છ દીવસમાં ઉપર મુજબ જગત્ પ્રભુએ બનાવ્યું. જૈન-દિવસ પહેલે (અને) પરમેશ્વરે કહ્યું એ પદ (શબ્દ) ઉપરથી ખુલ્લું સમજાય છે કે, પરમેશ્વરે કહ્યું ત્યારે તે સાંભળનાર બીજું કઈ પણ હોવું જોઈએ, અને તે સાંભળનાર પણ કાનવાળે હવે જોઈએ. કેમકે કાન વિના સાંભળવું સંભવતું નથી તેથી તે પુરૂષરૂપ હવે જોઈએ. જો તમે દિવસને કહ્યું કે દિવસ થા, તે એમ પણ કહેવાશે નહીં, કેમકે તેમ કહેશે તે દિવસ પહેલાં સિદ્ધ કર્યો. ત્યારે તે દિવસ બનાવ્યું કહેવાય નહીં તેમજ દિવસને કાન પણ નથી, માટે પ્રભુએ તેને કહ્યું તે સમજાતું નથી. વળી જો તમે એમ કહેશો કે, પ્રભુએ પિતાના પ્રત્યે એ શબ્દ કર્યો તે તે બીજા પ્રત્યે લાગુ પડશે નહીં એ વિરોધ આવે છે. વળી જુઓ ! દિવસ તે સૂર્યના પ્રકાશથી થાય છે માટે દિવસ પહેલાં સૂર્ય હો જાઈએ તો તેમ પણ નથી. કેમકે ઉપર બતાવ્યા મુજબ ચોથે દિવસે જ્યોતિ કરી એટલે સૂર્યાદિ બનાવ્યા અને દિવસ તો પહેલે દિવસે બનાવ્યો બતાવ્યો છે, માટે એ પણ સંભવતું નથી. બીજે દિવસે આકાશ બનાવ્યું કહ્યું. તે ઉપર વિચાર કરતાં પ્રશ્ન ઉઠે છે કે, આકાશ એટલે ખાલી જગા. તે પહેલે દિવસે આકાશ નહીં હતું અર્થાત્ ખાલી જગા ન હતી તે દિવસ કયે ઠેકાણે રહ્યો ? માટે આકાશ પહેલાં દિવસ સંભવ નથી. કેમકે અત્ર તત્ર વાર તત્ર તત્ર માસિક એટલે જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં ત્યાં આકાશ છે. વળી ઇશ્વરે છઠે દિવસે પુરૂષ અને સ્ત્રી બનાવી તે પણ હરેક રીતે વિચાર For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં સંભવતું નથી માટે તે પણ ખોટું છે. પૃથ્વી, પાણું, વાયુ, અગ્નિ વગેરે પદાર્થો બનાવવાનું પ્રભુને કંઈપણું પ્રયોજન હતું-સંભવતુ-જણાતું નથી, અને છે પણ નહીં. માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ જે તમારું કહેવું છે તે બેઠું અને મનેકલિપત છે. પ્રીસ્તી–મને કલ્પિત કેમ કહેવાય, વિચારતે કરે. જુઓને! આવડું મોટું આ જે જગત દેખાય છે, પ્રત્યક્ષ છે, માટે તેને બનાવનાર અવશ્ય મહાશક્તિમાન કેઈપણ હે જોઈએ. તે ઉપરથી પણ સમજાય છે કે આ જગત્ પ્રભુએ બનાવ્યું છે. જૈન–વાહ વાહ, જ્ઞાનશકિતવડે જરા ઉડે વિચાર તો કરે, કે મંદ માણસ પણ પૂજન વિના કંઈ કામ કરતો નથી તે ઇશ્વર જેને કહેવામાં આવે છે તેને શું પ્રજન હતું કે આ જગતું બનાવે અને જાળ ગૂંથે? શું જગત્ બનાવ્યા પહેલાં ઈશ્વરને ગમતું નહતું અથવા પિતાને એવી જાળ ગુંથવાની ઈચ્છા ઉત્પન્ન થઈ કે શું? ખી –હા, પિતાની ઈચ્છાથી શબ્દવડે ઈશ્વરે જગત ઉત્પન્ન કરવું. જૈન–ઠીક ભાઈ, તેને શી ઈચ્છા હતી? વળી તેણે શબ્દ વડે જગત્ બનાવ્યું કહેવામાં આવે છે તે હાથવડે બનાવ્યું એમ કેમ નહી કહેવાય? શરીરના અવયને ઉપયોગ કર્યા વિના કેઈપણ પદાર્થ બની શક સંભવ નથી એ તો કયાં સમજતા નથી કે અમારે તેનું વધારે વિવેચન કરી સમજાવવું પડે તેમ છે. લખવામાં હાથ, ચાલવામાં પગ, સાંભળવામાં કાન, સંધવામાં નાક અને જોવામાં આખ, એમ શરીરના સર્વ અવયવડેજ સર્વ કાંઈ બની શકે છે. તે સિવાય બનતું નથી. એ ન્યાયે ઉપર મુજબ હાથવડે બનાવ્યાનું કેમ ન સંભવે? વળી તે ઈચછા પણ જેટલી મનુષ્યની હોય તેટલી બની શકે છે કે કેમ ? પુરૂષ સ્ત્રીના સંગમ વિના સંતતિને For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવી શકતો નથી. વળી કહેશે કે તેની શબ્દવડે બનાવવાની શક્તિ હતી તેથી બનાવ્યું, તે તે પણ ખોટું છે. તેવું પણ બનવું અશક્ય છે. વળી કારણે કાર્ય નિપજે એ સિદ્ધાંત છે છતાં તેમણે કારણ વિના જગતું કેમ બનાવ્યું. રાગ દ્વેષાદિ દૂર થયા હોય તેને પ્રભુ કહેવાય એ કેઈથી ના પડાય તેમ નથી, તો વિચારો, કે જે પ્રભુને ઈચ્છા થઈ, જગત્ બનાવ્યું, તેપર સત્તા ચલાવી. તેથી તે રાગી થયે એમ સ્પષ્ટ થયું. જેથી કરીને તેને પ્રભુ કેવી રીતે મનાય? નજ મનાય. વળી જગતુ બનાવ્યા પહેલાં તેની ઈચ્છા હોય એમ સંભવતું નથી, જે ઈચ્છા હતી તે તે વખતે બનાવત. વળી તમે કહો છો કે દુનીઆ જે બની તેને છ હજાર વર્ષને આશરે થયો. ને પ્રભુ તે અનાદિને છે. આ ઉપરથી જણાય છે કે છ હજાર વર્ષ પહેલાં પ્રભુને ઈચ્છા સંભવતી નથી અને તે પહેલાં જગત્ પણ નહોતું? ત્યારે તે પ્રભુ કયાં કયાં કામ કરતું હતું તે પણ જણાતાં નથી. તેમજ વળી જે શક્તિમંત હોય તે તે ક્ષણ વારમાંજ ઈચ્છાનુસાર કાર્ય કરે, તેમ પણ તમારા પ્રભુની ઈચ્છા થઈ, તથાપિ તેને જગત્ બનાવતાં છ દિવસ થયા. વળી તે પ્રભુએ બધી વસ્તુના આકાર પહેલાંથી નકી કર્યા કહેવામાં આવે છે; તે અમે પુછીએ છીએ કે, પ્રભુએ આકાર તૈયાર કરી ક્યા ઠેકાણે રાખ્યા ? કદાચ તમે કહેશો કે પ્રભુએ તે પિતાની પાસે રાખ્યા, તે પછી પહેલાંથી વસ્તુઓ સિદ્ધ કરી તે ઈશ્વરે જગત્ બનાવ્યું એ ખોટું કરે છે. ખ્રીસ્તી–પ્રભુએ પિતાના દીકરા ઈસુને જગતપર લોકોને પિતાને મહિમા બતાવવા મેકલ્યા. જૈન–શું ઈસુજ પ્રભુને દીકરે અને બીજાં માણસે નહી ? ખ્રી –ના તેમ તે નહી. બીજાં માણસ પણ પરમેશ્વરના દીકરા તે ખરા. જૈન–ત્યારે સર્વે મનુષ્યની માફક ઈસુ પરમેશ્વરના For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીકરા ઠર્યા. એકલા ઇસુ જ પરમેશ્વરના દીકરા છે એમ કહેવાશે નહી. છી –ના. તેમ નહી. ફેર ખરે. જૈન-શે ફેર ? તમારામત પ્રમાણેજ જગતમાં પદા થયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરના દીકરા કહેવાય તેમ ઈસુ પણ કહેવાય. અમેને તો કઈ રીતે ફેર માલમ પડતા નથી. કારણ કે જે સ્ત્રીના ઉદરથી જે પુત્ર પિદા થાય તે સ્ત્રીને સ્વામી અર્થાત તે પુત્રને બાપ થાય તે અને ઉપર મુજબ સર્વ મનુષ્યને બાપ જગત્ ઉત્પન્ન કર્તા તરીકે તમારા મતે પરમેશ્વર એક છે, માટે તમારા કહેવા મુજબ ફેરમાની શકાય તેમ નથી. વળી પરમેશ્વરને સ્ત્રી નથી અને તેમ નથી તે ઈસુ દીકરે પણ શી રીતે કહેવાય ? ઈસુની મા મરીયમ હતી તેને જે સ્વામી હોય તે તેને બાપ કહેવાય. પરંતુ મરીયમ પરણી નહોતી ત્યારે તે તેને બાપ કેમ કહેવાય? ખ્રી ––અરે ! એ ઈસુ પ્રભુને દીર હતું અને તેના બાપ પ્રભુ હતા. જૈન–મેહેરબાન, ત્યારે તે પ્રભુ, ઈસુની મા મરીયમ તેના સ્વામી કરે છે. પ્રી–મરીયમને સ્વામી પ્રભુ કહેવાય નહીં, કેમકે જગમાં જેટલા પુરૂષે તેટલા દીકરા અને જેટલી સ્ત્રીઓ તેટલી દાકરીયા પ્રભુની છે, માટે મરીયમ પણ પ્રભુની દીકરી છે. જૈન–એ વાતની તમારા મત પ્રમાણે અમે ક્યાં ના પાડીએ છીએ પરંતુ પ્રભુની પોતાની દીકરી મરીયમ અને તેને પેટે પોતાના દીકરા ઈસુને જન્મ પ્રભુએ આપે, ત્યારે હવે તે કેવું સગપણ થયું તેની અમને સમજ પડતી નથી, તમે વિચાર કરી કહે. ખ્રીસ્તી-કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી ઈસુ જન્મે તેમાં શી હરકત ? For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન–હજારે કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી દીકરા થાઓ તેમાં અમારે કાંઈ લેવા દેવા નથી. પણ પ્રભુએ કુંવારીને પેટે કેમ જન્મ આપે ? તેનું શું કારણ? કદાચ તમે એમ કહેશે કે, મરીયમ પવિત્ર આત્મા હતી. તેવી બીજી કઈ સ્ત્રી જગતમાં નહોતી. તેથી તેના પેટે જન્મ આપે. પણ જેને પવિત્ર આત્મા હોય તેને અપવિત્રના સંગમથી અપવિત્ર પણું આવતું નથી, વળી પવિત્ર વસ્તુ અપવિત્રને પણ પવિત્ર કરે છે. એ ના પડાય તેમ નથી કેમકે જે એમ ન હોય તે તમારાજ મત પ્રમાણે ઈસુ જે પવિત્ર તેના સંગથી તેનાં લુગડાં પવિત્ર થયાં તેથી તે ખરૂં ઠરે છે, તે પવિત્ર ઈસુને પરણેલી સીના પેટે જન્માવ્યું હતું તે તેમ કરવાની પ્રભુની શક્તિ શું નહોતી અને તેમ કર્યું હોત તે લોકમાં પણ યુક્તિયુક્ત કહેવાત. પ્રીસ્તી-કુંવારી કન્યાને પેટે પ્રભુએ ઈસુને જન્મા તેથી લેકેને આશ્ચર્ય થાય, અને ચમત્કાર પામે, પરમેશ્વરને મહિમા વધે અને તેને દીકરે કહેવાય, માટે કુંવારીના પેટે પ્રભુએ ઈસુને જન્મ આપે. જૈન–સારૂ સાહેબ! પરમેશ્વને ચમત્કાર બતાવવાને આ તમારા મત પ્રમાણે રસ્તે સારે સુજ્ય હશે. જગકર્તા પોતે અને તેને વળી ચમત્કાર બતાવવાની અગત્ય! આ પણ એક આશ્ચર્યજ. જે ચમત્કાર બતાવીને માનતા વધારવાની અને લોકેમાં મનાવા પૂજાવાની તમારા મત મુજબ પ્રભુને અગત્ય હત તે તે પોતે પર્વત જેવડું રૂપ ધરી તારા જેવડા ડોળા કરીને દુનીઆમાં ફરી લેનાં દુખ દારિદ્ર દફે કરતા રહ્યા હેત તે તેથી સર્વ લોકે બેશક ચમત્કાર પામત અને તેથી કઈ પણ માણસ તમારા માનેલા પ્રભુને માન્યા વગર રહેત શું? અર્થાત સર્વલોક માનત, શું પ્રભુમાં તેવી શક્તિ નહતી ? વળી ક્ષમા ચાહી પુછવાની રજા લઉં છું કે, પ્રભુએ મરીયમને For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેટે ઈસુને જન્મ આપે ત્યારે તે ગર્ભમાં કેટલાક દિવસ રહ્યા હોવા જોઈએ અને ગર્ભમાં મળમૂત્ર વિના બીજા આહારને સંભવ નથી તે તે આહાર પવિત્ર આત્મા ઈસુને કેમ ઘટે ? તમે કહેશે કે, ગર્ભમાં પરમેશ્વરના મહિમાથી તે આહાર કરતો નહેતે, તે તેઓએ મોટા થયા પછી માણસને મેલ; લીટ ઇત્યાદિ ભક્ષણ કરનાર માછલીઓનું ભક્ષણ કેમ કર્યું. ? ખ્રીસ્તી–સાંભળો, પ્રભુ તે ન્યાયી ને સર્વજ્ઞ છે તે પિતે દુનિયામાં પર્વત જેટલું રૂપ ધરીને આવે તે સ્વર્ગમાં ખાલી જગ્યા રહે માટે તેનું રૂપ ધરીને આવ્યા નહીં, અને પિતાને મહિમા દેખાડવાને વાસ્તે કુમારી મરીયમને પેટે ઈસુને જન્મ આપે. - જૈન–ન્યાયી અને સર્વજ્ઞપણને તમે જે ફાંકે તમારા પ્રભુમાં ધરાવે છે તે વાસ્તવિક દીસતું નથી. કેમ કે, જ્યારે ઈસને બે હાથે તથા બે પગે ખીલા ઠોકયા ને વધસ્થંભ ઉપર ચડાવી તેની આગળ તેના પ્રતિપક્ષી જેશીઓએ કહ્યું કે હું જે તું પ્રભુને દીકરી હોય તે વધથંભ ઉપરથી ઉતરીને આવ અને હે મંદીરના પાડનાર! તું પિતાને બચાવ. તે આંધળાં પાંગળાંને બચાવ્યાં તે હવે પિતાને કેમ બચાવી શકતો નથી ? આ ખરું છે તે અમે પુછીએ છીએ કે, ઈસુને ફાંસી દીધી તે ન્યાયથી કે અન્યાયથી ? કદાચ તમે અન્યાયથી દીધી કહેશો તે પ્રભુ શું નહોતે જાણતું કે મારા દીકરા ઉપર અન્યાય ગુજારનારા ઉભા થયા છે અને એવા દુશ્મનો ઈસુના જાણતા હતા તે તેમને તેણે કેમ મારી નાખ્યા નહીં. વળી કદાચ તમે કહેશો કે ઈસુને ફાંસી દીધી તે ન્યાયથી દીધી માટે પરમેશ્વરે તેના શત્રુઓને મારી નાખ્યા નહીં, તે અમે પુછીએ છીએ કે ઈસુએ પરમેશ્વરની ભક્તિ કરી તેનું શું ફળ મળ્યું ? આ જોતાં કાંઈ નહીં. વગેરે ઘણા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દોષો આવે છે, માટે પરમેશ્વર કેઈને ન્યાય અને અન્યાય કરતો નથી અને સર્વજ્ઞપણું તમારા પ્રભુમાં ઘટતું નથી. કેમકે સર્વજ્ઞ હોત તે ઈસુને દુઃખ આપનાર લોકોને પ્રભુએ જન્મ કેમ આવે? શું તેને માલમ નહતું કે આ દુષ્ટ મારા દીકરા ઈસુને દુઃખ આપશે. જે તે સર્વજ્ઞ હોત તે એમ થવા દેતજ કેમ? આ ઉપરથી ઈશ્વરને ભવિષ્ય કાળનું જ્ઞાન તે નહીંજ હતું એમ સિદ્ધ થતાં તમારે માનેલે જગતુર્તા ઈશ્વર સર્વજ્ઞ પણ ઠરતો નથી. પ્રીસ્તી–ઈશ્વરે ઈસુને દુઃખ પડ્યું તે જાણ્યું અને તેને પછે કબરમાંથી ઉઠાડે. જેન–ઠીક, પહેલાં મરવા દીધો અને પછી ઉઠા મરી ગયેલ માણસ ઉઠતે નથી તે વાત સર્વે બાળગોપાળ પણ જાણે છે, કેઈથી અજાણ્યું નથી છતાં આ તમે શું બોલ્યા? જે કબરમાંથી ઉઠાડે એ તે વિચારવા જેવી વાત છે. વળી ઈસુને દુઃખ જાણીને પ્રભુને આવવાને વિચાર હેત તે વધસ્થંભ વખતે કેમ આવે નહીં? શું તે તે વખતે કામમાં હતું કે માલમ ન પડયું? વળી ઈસુ વધસ્થંભ ઉપર ચડયે તે વખતે સર્વ લેકના દેખતાં પ્રભુ આવ્યો હતો તે શું પ્રભુને લેકે બાઝી પડતી કે તે વખતે આ નહીં. ના તેમ નહીં. જે તે વખતે આવ્યું હોત તે લેકેને પ્રભુની સાચી શ્રદ્ધા બેસત, પણ તેમ હાયજ કેમ ! બ્રીસ્તી–અરે જૈન ભાઈઓ ! હું તે ખૂબ ઉંડા વિચારમાં પડી ગયે. મને તો કાંઈ સમજાતું નથી કે આ શું હશે ! જૈન–ભાઈ ધીમે ધીમે ધ્યાન દેશે તે બધુએ સમજાશે. જણાવશે કે ઈસુમાં પ્રભુના જેટલું પરાક્રમ અને જ્ઞાન હતું કે નહીં? ખ્રીસ્તી–પ્રભુના દીકરા પ્રભુના જેવા જ હોય તેમાં તે શું પુછતા હશે? એમ કાંઈ ઓછાપણું હેય નહીં એ સર્વ લોકો For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજે છે. કેમકે બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા એ કે જાણતું નથી. - જૈન–ઠીક, ત્યારે સાંભળે. ઈસુ જ્યારે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા હતા ત્યારે રસ્તામાં તેમને ભૂખ લાગી, એવામાં અંજીરનું ઝાડ દેખ્યું, ત્યારે તે તેની પાસે ગયા. જોયું તો તે અંજીરના ઝાડ પર ફળ નહેતાં, કેમકે તે અવસર રૂતુ નહતી. ત્યારે ઈસુએ તેને શ્રાપ આપે કે તું બળીને ભસ્મ થઈ જા. ત્યારે તે બળીને ભસ્મ થઈ ગયું. - બ્રીસ્તી–અરે જેન! આમાં તમે શું કહેવા માગો છે? ઉપર જે ખાલી વાત લખી તેમાં કાંઈ સાર તે આવ્યું નહીં માટે કહેવાનું હોય તે કહે. જેન–અરેરે! કહેવાનું તે ઘણુએ છે. તમે કાન દઈને સાંભળે. ઈસુ સર્વજ્ઞ હેત તે તેને પ્રથમથી જ ખબર પડત કે તે અંજીરના ઝાડ ઉપર ફળ નથી, વળી સહજ પણ મતિ અનુસાર વિચાર કર્યો હોત તો પણ ખ્યાલમાં આવત કે ઋતુ નથી તેથી ઝાડ ઉપર અંજીર હશે નહીં. છતાં તેમાંનું કાંઈ જાયું નહીં અને અંજીરના ઝાડ પાસે ગયા ત્યારે જ માલમ પડયું કે તેનાપર ફળ નથી. વળી તેણે અંજીરના ઝાડ પર કેપ કરી તેને શ્રાપ દઈ બાળી ભસ્મ કર્યું. ત્યારે તેનામાં શાંતગુણ જતાં વિષમપણું (ક્રોધ) હતું તે ખુલ્લું દેખાય છે. વળી તેનામાં ભસ્મ કરવાની શકિત હતી તે ફળવંત કરવાની શકિત કેમ ન હોય? જો તેમ હોત તે તેણે તે ઝાડને ફળવંત થવાને શ્રાપ ( આશિર્વાદ) દેવે જોઈતું હતું કે જેથી તેની પોતાની ભૂખ ભાગત અને બીજા લેકે પણ અંજીર ખાત, આવું લાભદાયક કામ નહીં કરતાં ઉલટું કામ શા વાતે કીય ? આ ઉપરથી એમ ઠરે છે કે તેનામાં કાંઈ જ્ઞાનને લવલેશ અર્થાત્ સર્વજ્ઞપણાને લવલેશ માત્ર હતું નહીં અને તેથી તેને પરમેશ્વર પણ અજ્ઞાની ઠર્યો, કેમકે તમે એજ કહ્યું છે કે પ્રભુના દીકરા પ્રભુના જેવાજ. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–પ્રભુ તે અષી છે તે સર્વ મનુષ્ય ઉપર દયા રાખે છે માટે તે ઘણે ભેટે છે. જૈન–તમારા માનેલા પ્રભુ સંબંધી વિચાર તે કરે કે દ્વેષ રહિત અને દયાવંત હવે શી રીતે કહેવાય? એમ તે કરતું નથી. ખીસ્તી–શાથી એમ કહે છે ? તેમાં શું પ્રમાણ છે, તે બતાવે. તમારા મનથી જ કહે છે કે શું ? જેન–અરે જુઓ તમારજ પુસ્તકો અમારા મનથી અમે કાંઈ કહેતા નથી. તમારું પુરાતન સ્થાપનાનું પુસ્તક પત્ર ૯૨૫ અધ્યાય ૩૭ માં લખ્યું છે કે, “ પ્રભુના દુતે આ સુરની છાવણીમાં ૮૫૦૦૦ માણસને મારી નાખ્યા વળી બીજુ પ્રમાણઈરમયાના ભવિષ્યવાદ પાના ૯૬૮ માં લખ્યું છે કે, જે લોકો મને છોડીને અન્ય દેવની આગળ ધુપ બળશે તથા પોતાના હાથના કામને ભંજન કરશે તેઓને દુષ્ટપણને લીધે મારા ન્યાથશાસન કરીશ. ખ્રીસ્તી–તેમાં પ્રભુને શું કહેવાનું છે ? જૈન-જુઓ, પ્રભુના દૂતે એક લાખને પંચાસીહજાર માણસને મારી નાખ્યા. મરનારાઓએ પ્રભુને શે અન્યાય કીધે હતે ? પોતાના રાજાની સેવા બજાવવા તેમને લડવું તે ન્યાય છે, તેમાં મરનારાઓને શું વાંક હતો તે બતાવે. તે માણસે પર પ્રભુની દયા હેત તે પ્રભુના દૂત કેમ મારે ! વળી બીજા દેવ આગળ ધુપ કરનારાઓ ઉપર પ્રભુને કેપ થયે તેથી તે ફેધી ઇર્ષ્યાળુ થયે, વળી તમે કહેશે કે પ્રભુએ બીજા દેવેની આગળ ધૂપ કરવાની મનાઈ કરી હતી અને તેમણે બીજા દેવે આગળ ધૂપ કર્યો. પ્રભુને કાયદે માન્ય નહી તેથી તેમના ઉપર ક્રોધ ચઢ. એમ કહેવું પણ અયુક્ત કરે છે. જેમકે, પાંચ છેકરાઓને કઈ બાપ છે તેણે પિતાના છોકરાઓની આંખો ફાડી નાખીને કહ્યું કે, તમે ઘરની આગળ આંગણુમાં રહેલા ઝાડને અડકશે તે તમને તરવારથી મારી નાખીશ. બીચારા છોકરા For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંખ નહીં હોવાથી ફાંફાં મારતાં મારતાં તે ઝાડને અડકી ગયાં તેથી તેના પિતાએ તે છોકરાઓને મારી નાખ્યા. તેમ પ્રભુએ પણ બીચારાઓને અજ્ઞાની બનાવ્યા, અને કહ્યું કે તમે બીજા દેને માનશે નહી. અજ્ઞાનતાને લીધે તેમણે ધૂપ કીધા અને માર્યા ગયા. જે પ્રભુએ પ્રથમ તેમને જ્ઞાન આપ્યું હતું તે બીજા દે ખોટા છે અને પ્રભુજ સર્વ જગતના કર્તા છે, તેમ જાણીને બીજાનું નામ પણ તે લેકે લેત નહીં. પણ બીચારાઓએ અજ્ઞાનતાને લીધે અન્યદેવેને ધૂપ કર્યો, તેમાં ભુલ કરાવનાર અજ્ઞાન છે તે અજ્ઞાનને પ્રભુએ સજા કરવી તે ઠીક છતાં તેઓને કેમ કરી? તે પણ વિચારવા જેવું છે. વળી બીજા દેવ કહ્યા તે જગત્ બનાવ્યું તેમાં આવ્યા એટલે બીજા દેવે પણ પ્રભુએજ બનાવ્યા તો તેમની પૂજા ધૂપ લેકે કરવા લાગ્યા. જે પ્રભુએ બીજા દે નહીં બનાવ્યા હોત તો લેકે ધૂપ કરતાજ નહીં અને પ્રભુને કરડી આંખ કરવાને વખતજ આવત નહીં. આ બાબતમાં સજજનલેકે પક્ષપાતરહિત મનમાં વિચાર કરે કે કેની ભૂલ છે ? પ્રભુની ભૂલ કે માણસની ભૂલ ? વિચાર કરતાં પ્રભુની ભૂલ કે બનાવ્યા ને તેને સંબંધે મારવા પડયા. આથી તમારા પ્રભુમાં ષભાવ પણ કર્યો. ખ્રીસ્તી-અન્ય દેવને ધૂપ કરે, તેની પરમેશ્વરે ના કહી છે. જૈન–અન્ય દેવને ધૂપ કરવાની પ્રભુએ શા કારણથી મનાઈ કરી છે ? ખ્રીસ્તી–બીજા દેને ધૂપ કરવાથી પરમેશ્વરનું મોટાઈપણું રહેતું નથી માટે ના કહી છે, કે બીજા દેને ધૂપ કરે નહીં. - જૈનસૂયેના સામે ઉભારહી ભરી તેના સામીકઈ ધૂળ નાખે તેથી શું સૂર્યની મોટાઈ જતી રહે છે? ના, નથી જતી રહેતી. વળી કઈ છાબડીથી સૂર્યનું તેજ ઢાંકી શકશે? ના નહી ઢાંકી શકે. ત્યારે શું બીજા દેવની પૂજા કરવાથી પ્રભુની મેટાઈ જતી રહે છે? ના નથી જતી રહેતી. ત્યારે હવે કહો કે બીજા દેવાને ધૂપ કરવાની કેમ ના કહી. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–તેઓ બીજા દેવની પૂજા બંધ નહી કરે તે પ્રભુ મેટે છે તે શાથી જણાય ? તે વાસ્તે બંધ કરી. જૈન–અમે ઉપર કહ્યું તેમજ બીજા દેવોને બનાવનાર પણ પ્રભુ કર્યો, તે તે તમારે પ્રભુ તે બીજા દેને દેવ તે મેટે એ સિદ્ધજ છે છતાં વળી અન્ય દેવની પૂજા બંધ કરવાનું શું કારણ ? પ્રીસ્તી–બીજા દેવો પ્રભુના કાયદામાં નથી તેથી તેની પૂજાની મનાઈ કરી છે. જેન–ત્યારે અન્ય દેવેને પ્રભુના ઉપર ક્રોધ ચઢતે હશે કે નહી? કેમકે પિતાની પૂજા બંધ કરી માટે. પ્રીતી–હા, ક્રોધ ચઢે પણ પ્રભુના સામે તેમનું શું ચાલે ! કેમકે પ્રભુ બળવાન છે. જૈન–અન્ય દેવે ઉપર તમારા માનેલા પ્રભુને કેપ. થાય છે કે નહીં ? ખ્રીસ્તી–અન્ય દેવ ઉપર પ્રભુને કેધ ચઢે છે. જૈન–ઠીક ત્યારે અન્ય દેવે તથા તેની પૂજા કરનારા ઉપર તમારા માનેલા પ્રભુને કેધ ચઢતે હશે પરંતુ તેમાં પ્રભુથી છેડી શક્તિવાળા પુરૂષને તે કેધ ફળ આપતા જણાય છે પણ બીજા દેવો તે પ્રભુ કરતાં અધિક શક્તિવાળા હશે તેથી બીજા દેને પ્રભુને કેધ શું કરી શકે? કાંઈ નહી. કેમકે બીજા દેવની ભક્તિ કરનારને માર્યા કહેવાય છે પણ દેને કાંઈ કરી શક્યા જણાતું નથી. આમ હોવાથી વિચારવાનું એ રહે છે કે, બીજા દેવો તમારા માનેલા પ્રભુ કરતાં અધિક શક્તિવાળા ઠરતાં પ્રભુની પૂજા કરનારને દુ:ખ દે એ કેમ ના પાડી શકાય ? અને જો એમ હોય તે માણસો ની ભક્તિ પૂજા કરે? જે પ્રભુની ભકિત કરે તે અન્ય દેવે મારી નાખે. આ તે એક તરફ વાઘ અને એક તરફ નદી એવા ન્યાયથી મનુષ્યએ કોની ભક્તિ પૂજા કરવી અને કેની નહીં કરવી એ મેટી વિટંબનાની For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ વાત જેવું દીસે છે. અરે મારા ખ્રીસ્તી હવે શું કરવુ. જે ક્રોધવાન અને તેવા દેવા અગર પ્રભુ કહેવાતા હોય કેમકે પાતા પાસે જે વસ્તુ નથી તે શકનાર છે ? માટે ખૂત્ર વિચાર કરી ભગવાનને ગ્રહણ કરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઇએ ? વિચાર કરો કે રાગદ્વેષાદ્ધિથી ભરેલા હોય તે તેથી વળવાનું શું* ? ખીજાને શી રીતે આપી અરે સત્ય દેવ તીર્થંકર ખ્રીસ્તી—નહી”, નહી’, સાંભળેા પ્રભુજ મેાટા છે અને તેનુ ધાર્યું જ થાય છે. જીએ; પ્રભુ મનુષ્યનુ આયુષ્ય પચીસ; પચાસ કે સેા વર્ષનું નિર્માણ કરે છે તે પ્રમાણે તે જીવે છે; પછી મરી જાય છે. અન્ય દેવાથી મનુષ્યનું આયુષ્ય છુટતું નથી. જૈન—તેમાં પ્રમાણ શું ? ખ્રીસ્તી—પુરાતન પુસ્તક જુઓ. જૈન—કાઈ ઠેકાણે પ્રભુએ મનુષ્યનુ આયુષ્ય માંધ્યુ. હાય એમ વ્હેવામાં આવતું નથી. માટે આયુષ્ય માંધનાર ઇશ્વર કહેવાય નહી. ખ્રીસ્તી-સર્વે માણસે પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂ ને ? જૈન—મનુષ્ય પહેલાંથી પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂ છે; અને તે ઉપરથી પાછલા ભવમાં તે મનુષ્યે પાપ કીધેલ તે સિદ્ધ થાય છે; નહીં તેા પાપ સહિત કેમ જન્મે ? માટે પુનર્જન્મ, જીવને કર્મના વશથી કરવા પડે છે તે સત્ય છે; અને જીવને કર્મ પણ અનાદિ કાળથી લાગી રહયું છે તે પણ સત્ય છે. ખ્રીતી—જગમાં એકજ ધ્રુવ છે. બીજા દેવા નથી. જૈન—દેવ એક નથી પણ ઘણા છે એવુ' તમારા પુશતન સ્થાપનાના પુસ્તકપરથી સાખીત થાય છે. એ તમારા પ્રભુએ લેાકાને કહયું કે મારા વિના ખીજા દેવાની પૂજા પ કરશે તેને હું મારી નાખીશ અને દુ:ખ આપીશ. આથી ખીન્ત For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દે સિદ્ધ કરે છે. જુઓ જેનેના ગ્રંથ-સંગ્રહણી, જબુલીપ પન્નતી, પન્નવણુ વિગેરે. ખ્રીસ્તી–જે માણસને આત્મા છે તે પશુને નથી. એમાં ફેર છે તેથી પશુને આત્મા પ્રભુને ઓળખી શકતે નથી, માટે તેને જીવ કહેવાય છે અને મનુષ્યામા, પ્રભુને એળખી શકે છે. જન–પશુને પણ જ્ઞાન હોય છે. જેમકે, તે ઘાસ ખાય છે, પણ પત્થર ખાતે નથી, તેઓ પોતાના વાછરડાને ધવરાવે છે અને બીજા પશુના વાછરડાને ધવરાવતાં નથી. વળી કે તેને લાકડી લઈને મારવા જાય છે તે તે નાશી જાય છે, સારૂં હું સમજવાની તેનામાં જ્ઞાનશક્તિ છે. માટે મનુષ્યમાં આત્મા છે, તેમજ પશુમાં પણ આત્મા છે. મનુષ્યને પશુ કરતાં જ્ઞાન વિશેષ હોય છે, કારણકે પશુને વિશેષ કર્મ લાગેલાં હોય છે. જેમ જેમ કર્મને નાશ–છાપણું તેમ તેમ જ્ઞાન વિશેષ પ્રગટે છે, પરંતુ આત્મા તે સર્વના સરખા છે. પ્રીસ્તી–પ્રભુના પુત્ર ઈસુ જે આ દુનિયામાં બીજે કઈ થયો હોય એમ દેખાતું નથી. જૈન–પ્રભુના પુત્ર ઈસુએ જે કામ કયાં તે વિચારવા લાયક છે, તેના જે દુનિયામાં બીજે કેણુ કહેવાય વારં? ખ્રીસ્તી–તેના શાં કામ વિચારવા લાયક છે. આ શબ્દ શા કારણે છેલ્યા ? જન- યરૂસલેમમાં પિતાના શિષ્ય સાથે ભેજના કયા પછી ઈસુએ ઊઠીને એક અંગુઠે લઈને પોતાની કમરે વીંટાળે, ને એક વાસણમાં પાણી લઈને પોતાના શિષ્યોના પગ દેવા લા, અને કમરે વીંટાળેલા રૂમાલથી પગ લુંછી નાખવા લાગે. જ્યારે તે પિતર પાસે આવ્યું ત્યારે પિતર બોલ્યા કે, મારા પગ તમારે જોવા નહીં, કારણ કે પિતાર સમજતા હતા કે પગ છેવા એ ચાકરનું કામ છે. ઈસુ આપણુ પગ ધોવે એ અઘટિત For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. પછી ઈસુએ પિતરને કહ્યું કે, જે હું તારા પગ ન ઊં તે તું મારે આજથી શિષ્ય નહી. એમ કહયા પછી ઈસુ પાસે તેના શિષ્ય પિતરે ખુશીથી પગ ધોવરાવ્યા. ઈસુને શિષ્ય યહુદા દુષ્ટ હતું અને તે ઈસુનું ખરાબ ઈચ્છતું હતું, તોપણ ઈસુએ યહુદાના પગ ધોયા. સઘળા શિષ્યોના પગ ધોઈ રહીને ઈસુ સર્વ શિષ્યની જોડે વાતો કરવા લાગે. હવે યહુદા દુષ્ટ છે, એ દુષ્ટ લોકેને લાવશે અને તે દુષ્ટ લોકે મને પકડીને મારી નાખશે, અને ઈસુ શિષ્યની સાથે ભેજન કરતાં બેભે કે, શિષ્યો ! તમારામાંને એક દુષ્ટ મને લેકેના હાથમાં સેંપશે અને તે લેકે મને મારી નાંખશે. આ સાંભળી બધા શિષ્ય દીલગીર થયા. પિતર બે કે, શું તે હું છું ? યેહાને પુછયું કે, તે હું છું? હાન પોતાનું માથુ ઈસુની છાતી પર લગાડીને બેઠા હતા. પિતરે તેને ઇસારે કીધું કે, કેણ દુષ્ટ લેકેને તમારું કેકાણું બતાવવાનું છે. ત્યારે ઈસુએ કહયું કે મારી સાથે જેટલી બાળે છે તે, તેટલી બળનાર યહુદા ઈસકારીયત હતે. તેણે ઈસુ સાથે પિતાની જેટલી બળી હતી. પછી ઇસુએ યહુદાને કહયું કે, તારે જે કરવું હોય તે કર. ત્યારે યહુદા ઉઠીને બહાર ગયો અને દુષ્ટ માણસોના ચાકર લઈને ઈસુને પકડવાને વાડીમાં આવ્યું. ઇસુ, વાડીમાં પિતર, યાકુબ અને હાન એ ત્રણ શિષ્ય સાથે હતે. ઈસુએ પગે પીને પ્રભુ ની પ્રાર્થના કીધી. યરૂસલેમના અભિમાની લોકેના ચાકરે આવ્યા. પિતરે તરવાર લઈને એક દુષ્ટ માણસને કાન કાપી ના. દુષ્ટ લેકેની પાસે ઈસુને મુકીને સઘળા નાસી ગયા. પછી દુષ્ટ લેકેએ દેરડાવતી ઈસુના હાથ પગ બાંધ્યા, અને યણસાલેમમાં લઈ ગયા. ઈસુ તેઓની સાથે ઘેટા જે નરમ થઈ ચાલે. દુષ્ટ અભિમાની લેકે ઈસુને ધિક્કારતા હતા, તે ઈસુની રાહ જોતા હતા. ઇસુ આવે કે તુરત જ આપણે તેને ( ઈસુને ) મારી નખાવીશું. થોડીવાર પછી દુષ્ટ ચાકરે ઇસુને લઈ હવેલીમાં આવ્યા. તેને જોઈ દુષ્ટ લેકે ખુશી થયા, તેઓએ તેને ઓરડાની For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચમાં ઊભે રાખે, અને તેનું અપમાન કર્યું. તેઓએ ઈસુને પુછયું કે, તું પરમેશ્વરને પુત્ર છે? એટલામાં પિતર, ઈસુને જે શિષ્ય હતે તે ઈસુની શોધ કરતાં કરતાં ત્યાં આવી પરસાળમાં ગયે. ત્યાં દુષ્ટ ચાકર બેસીને તાપ્યા કરતા હતા. ત્યાંથી બીજા ઓરડામાં જવાનું બારણું ઉઘાડું હતું, તેમાંથી પિતર ઈસુને લેતો હતો. તે વખતે એક દાસીએ તેને કહયું કે, તું પણ ગાલીલના ઇસુ જોડે હતો. ત્યારે પિતરે જવાબ દીધો કે, અરે ભાઈ, હું તેને ઓળખતો પણ નથી. એક વખતે ઈસુ કાંઈક તેથી ચાકર ઈસુને તમારો માર્યો, અને નિકાએ ઈસુને મુકકા તથા હડસેલા માર્યો, અને તેના મેં ઉપર થુંકયા, દુષ્ટ પીલાતની પાસે ઈસુને લઈ ગયા. ઈસુને એક ઘરમાં લઈ જઈ કેરડા મરાવ્યા. કે જેથી ઇસુના વાંસામાંથી લેહી વહેવા માંડયું. પલાતે દુષ્ટને કહ્યું કે જુઓ તમારા રાજા યહુદાએ દુષ્ટ લોકોને ત્રીસ રૂપીઆ આપ્યા હતા. અનુક્રમે દુષ્ટ લેકેએ વધસ્થંભ ઉપર ચડાવી ઈસુને મારી નાખ્યો. આ ઉપરથી સાર એ નીકળે છે કે, પિતાને નાશ કરનાર યહુદા તેના તેમજ વળી બીજા શિષ્યોના પગ ધાયા તે ઈસુને ઘટતું નહોતું અને ન્યાય અન્યાય પણ રહે નહીં તે ખેદકારક છે. તેથી ય મને મારી નાખશે એ પિતાના શિષ્યની આગળ યહુદાને મર્મ ઇસુએ ઉઘાડયો તેથી ઈસુ મર્મભાષી પણ કર્યો. પિતાને નાશ કરનાર પિતાને શિષ્ય થશે ત્યારે તે એમ સમજાય છે કે તેને પ્રથમ માલુમ ન હોવું જોઈએ કે તે મારે નાશ કરાવશે. જે તેને તેવું જ્ઞાન હોત તે યહુદાને શિષ્ય કેમ કરે? માટે ઈસુને શ્રેષ્ઠ વધારે જ્ઞાન પણ હતું નહીં એમ ઠરે છે. વળી ઈસુના શિષ્ય પિતરે દાસીની આગળ કહ્યું કે, હું ઈસુને ઓળખતે પણ નથી. વાહ ખુદ ઈશુને શિષ્ય પણ જ્યારે જૂઠું બોલ્યો કે જે ઈસુને તમે પરમેશ્વરને પુરુ કરી માને છે. ત્યારે આજકાલના લેકે જૂઠું બોલે તેમાં શી નવા ઈમાં જે શક્તિ હતી તે તેને દુષ્ટ લેકે કેમ મારી શકે? આ તેમનું ચરિત્ર જે વિદ્વાન પુરૂષ તે પરમેશ્વરના પુત્ર હતો For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વિષે છે અભિપ્રાય બાંધશે. વારૂ ! અમને તે કોઈપણ વિદ્વાન તે પ્રભુ પુત્ર છે એ અભિપ્રાય બાંધે એમ લાગતું નથી. ખી –નદીમાં નહાવાથી કાંઈપણ પુણ્ય થતું નથી અને દુખે નાશ થતાં નથી. જેન–તે બાબતમાં અમને હરકત નથી. પણ તમારા પુસ્તકમાં નાહવાથી કોઢ રેગમે તેવું લખેલું છે, જેમ કે (તે નીચે પ્રમાણે) ઈસ. પૂર્વે ૮૪ આરામના રાજાને સેનાપતિ નામન કરીને હતો. તે પોતાના સ્વામી આગળ ભાદાર અને માનીતું હતું તે નામનની સ્ત્રી પાસે એક દાસી રહેતી હતી. તે નાની દાસી પિતાની શેઠાણું આગળ આવી અને બેલી કે, આપણું સાહેબ જે સમરૂનમાના પેગમ્બરની પાસે જાય તે કેવું સારૂં! તરત તેમને કેઢ રેગ જાય. એ વાતની નામનને માલમ પડી. નામન લાંબી મુસાફરી કરીને ઈસાઈલ દેશમાં આવ્યું અને એલીસા પેગમ્બરના ઘર આગળ આવી ઉભું રહે. એલીસાને એ વાતની ખબર પડતાં એની પાસે એક માણસને મોકલી કહેવડાવ્યું કે, “ તું જઈને યર્દનમાં સાત વાર સ્નાન કર કે જેથી તું શુદ્ધ થઈશ.” તે સાંભળીને નામન ઘણે ગુસ્સે થયે અને ચાલ્યું જતાં કહેવા લાગ્યું કે, હું તે મનમાં એમ ધારતું હતું કે, જરૂર મારી પાસે એલીસા ઘરમાંથી નીકળીને આવશે અને ઊભો રહેશે અને પોતાના દેવ પ્રભુને નામે વિનંતી કરશે અને મને હાથ ફેરવી કેઢ પગથી છોડાવશે, એમ કહીને દેધ કરી (કેષ સહિત) નામન ચાલ્યા ગયે ત્યારે પાછળથી એલીસાના ચાકરે આવી બેલ્યા કે, જરૂર પેગમ્બરના કહેવા પ્રમાણે કરવાથી તને ફેર પડશે. તેણે તે પ્રમાણે યર્દનમાં સાતવાર ડૂબકી મારી તેથી તેને કેટરગ ગયે, અને નાના છોકરાના જેવું શરીર થયું તેથી તે ખુશી થશે, અને કહયું કે, ખરેખર ઈસ્માઈલમાંજ દેવ છે. તે વાર પછી એલીસાને દાન આપવા માંડયું પણ તે તેણે લીધું નહી. ઈત્યાદિક દૃષ્ટાંત ઉપરથી તમારા શાસ્ત્ર મુજબ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ નદીમાં નહાવાથી રાગ નાશ થાય છે . એમ સ્પષ્ટ દેખાય છે છતાં માહારું તમા ના કહા છે, એ દૈવી વિચારવા જેવી વાત છે. ખ્રીસ્તી–તમા પ્રભુની મૂર્તિ કેમ પૂજો છે ? જૈન—અમાશ પ્રભુએ અમાને તે પ્રમાણે આજ્ઞા કરી છે, માટે અમેા પૂજીએ છીએ. મૂર્તિ એટલે પ્રભુના જેવી આકૃતિ પછી હાય તા તે પાષાણુની હાય, માટીની હાય અથવા કાગળમાં ચીત્રલી હાય, તે સર્વે હમારે પૂજવા ચાગ્ય છે. પ્રભુની આકૃતિ ( મૂર્તિ ) જોવાથી પ્રભુના ગુણુનુ સ્મરણ થાય છે. જેમ કે, તે પ્રભુ, આંખથી પરસ્ત્રી ઉપર ખશબ દૃષ્ટિએ રૃખતા નહાતા, હાથ પગ વડે કાઈ પણ જીવના નાશ કરતા નહેાતા, જીભવડે કાઇના અવગુણુ ખેલતા નહાતા, અને સન્માર્ગે વવાના લાખા લેાકને ઉપદેશ દેતા હતા. એવા અનેક તેમના ગુણ્ણાનુ સ્મરણુ થતાં પોતાનામાં તેમના જેવું શરીર છતાં પણ માનસિક, વાચિક, સબધી, કાયિક સબ શ્રી, તેમના જેવા કાઇ પણ ગુણ દેખાતા નથી, મારામાં અને પ્રભુમાં ઘણા અંતર દેખાય છે, માટે એવા ગુણુ હું કયારે નિષ્પન્ન કરીશ. એમ વિચારા થત્રાથી મનુષ્ય પણ પ્રભુના ગુણુ સન્મુખ થાય છે અને તેનામાંથી અવગુણુ ટળતા જાય છે. વળી પ્રભુની આકૃતિ ઉપર ધ્યાન દેવાથી ધ્યાનની નિશ્ચળતા થાય છે. મનુષ્યને આકારવાળી વસ્તુથી નિરાકાર વસ્તુનું સ્મરણ થાય છે. જેમ નાનાં છેાકરાઓને જ્યારે ૧-૨-૩-૪ વિગેરે આંક શિખવવામાં આવે છે ત્યારે પ્રથમ ફક્ત માહાર્ડથી પાઠ કરાવવા કરતાં આકૃતિ સહિત દેખાડવામાં આવે છે તેા તે જલદી શિખી શકે છે, અને તેની તેના મનપર છાપ બેસી જતાં તે કદિ વિસરતા નથી, અને પછી આકૃતિ વિનાના એકડાનું ધ્યાન મનથકી નિશકારરૂપે થાય છે. આપણું કાંઇ માટુ ગામ પહેલા દેખીએ છીએ, ત્યારપછી તેનુ સ્મરણ થાય છે કે તે આવા પ્રકારનું છે. જે પહેલાં આકૃતિ સહિત નગર ટૂખ્યું નહીં હાય તા સ્મરણુ શી રીતે થાત ? માટે તેવીજ રીતે પ્રભુનું સ્મરણુ થવામાં પ્રથમ આકૃતિ જોવાની આવશ્યકતા છે, તેથી પ્રભુની મૂર્તિ બનાવવાની For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર છે. તમે પણ તમારા પુસ્તકમાં ઈસુના વધસ્થભને આકાર છપાવે છે. તેવું ચિત્રામણ, મેટાઓ તેમજ બાળકો દેખીને વિચાર કરે છે કે, આવું દુખ ઈસુને પડયું ને તેથી તેઓ દિલગીર થાય છે અને વળી બાળકોના તે દેખાવથી કેટલે ફાયદા થાય છે તે વિચારો માટે પ્રભુની મૂર્તિ બનાવવામાં વિશેષ ગુણ છે. જેમ લેકિક દૃષ્ટાંતમાં વિકટેરીયા રાણીની અથવા બીજા કે રાજની છબી (આકૃતિ ) દેખવાથી જેમ તેના કેટલાક ગુણ યાદ આવે છે તેમ પ્રભુની આકૃતિથી પણ થાય છે. પ્રભુ પિતાની મૂર્તિ પધરાવવાની શામાટે ના કહે છે? પ્રભુને પોતાની મૂર્તિ બનાવવાથી ખોટું લાગે છે એમ તમે જે કહે છે તે સંભવતું નથી. આપણી છબી દેખીને આપણુ રાગી લોકોને આપણા દર્શન જેટલાં લાભ થાય છે. એ તો અંગતમાં પ્રસિદ્ધ વાત છે, અને તેને તે વાત પ્રિય લાગે છે. તેમ પ્રભુને પણ તે વાત પ્રિય લાગવી જ જોઈએ. શા માટે બેટી લાગે ? એથી પ્રભુએ મૂર્તિ નહીં બનાવવી એમ કહેલું તે અસત્ય કરે છે. તમે કહો છે કે, પ્રભુની આજ્ઞા જે લેકે પાળતા નથી તેથી પોતાની ચાથી પહેડીને નાશ થાય છે તે વાત ખુલ્લી રીતે ખેતી કરે છે. કેમ કે, આખા હિંદુસ્તાનમાં હજારો વર્ષથી પ્રભુની મૂર્તિ પૂજનારા લાખે મનુષ્ય વસે છે. તે લેકની ચાર તે શું પણ સેંકડો અને તેથી પણ ઘણું વધારે પહેડીઓ ચાલતી આવે છે. આ પ્રત્યક્ષ પ્રમાણથી તે તમારી વાત અસત્ય કરે છે. જે તમારા મત મુજબ ખરૂં હોત તે હિંદુસ્તાનમાં તેવા મૂર્તિપૂજનારા કેઈની પણ પાંચમી પહેડી પહોંચી હેત નહીં, તે લોકોના કુટુંબને કાંઈ નાશ થતો નથી માટે આ બાબતનું પ્રભુએ તમને કહ્યું એ વાક્ય અમને માન્ય નથી. આ હિંદુસ્તાન દેશમાં ૫૦૦ વર્ષની લગભગમાં યુરોપીઅન લેકાએ દેખાવ દીધે ત્યારબાદ તેમની ચાલચલગત તથા તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવાય છે એમ હીંદુઓને માલમ પડયું. ત્યાર પહેલાં ઇસુનું નામ પણ હિંદુઓએ સાંભળેલું નહીં હતું અને તેથી ઈસુ શું હશે? તે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ પશુ અહીંના લાફ઼ા જાણુતા નહીં હતા, પણુ ભાવીભાવથી ઇંગ્લીશ લેાકાનું હિંદુસ્તાનમાં રાજ્ય થયું તેથી લેાકેા તેમના વિષે માહિતગાર થયા. તેઓ પહેલાં જ 'ગલી અવસ્થામાં હતા. તેમનાં વસ છાલનાં હતાં. પણ તેમનામાં સંપ અને ઉદ્યમ હેાવાથી તેમની તેવી અવસ્થા ધીમે ધીમે નાબુદ થઈ અને હાલ તેમના વશો મેાટી સારી સ્થિતિએ પહેાંચ્યા છે અને તેમને સર્વોપરી સત્તાધિયાર ભાગવવાના વખત મળ્યા છે. તેમની સાથે તેમના ધર્મે પણ હિંદુસ્તાનમાં પગ ભર્યા, અને ખીચારા અજ્ઞાન અને ગરીખ ટેડ, વાઘરી, કાળી, માચી, વિગેરેએ ખ્રીસ્તી ધર્મના અગીકાર કર્યાં છે, ખ્રીસ્તીધર્મમાં કોઇપણુ માણુસ, તત્ત્વના જાણુ હોય એમ સિદ્ધ થતું નથી, તા વિશેષત: ધર્મ, અધર્મ, પુણ્ય, પાપની તેઓને યાંથી ખબર હોય! વળી આ તમારા ધર્મમાં યાં પશુ સભવતી નથી, કેમકે ખૂમ અરાડા પાડતી ગાયા, ભેંસ વિગેરે પશુઓને તથા તરફડતી માછલીઓને મારીને પેટ ભરવામાં એ ધર્મના પાલકા . જરા પણ આંચકા ખાતા નથી. જીવદયાનું ખરૂ સ્વરૂપ અને તત્ત્વની પીછાન તમારા ધર્મમાં મળે એમ છે નહી અને તેથીજ યાદિ વિષયમાં સુલટાનું ઉલટુ વન થાય એમાં નવાઈ નથી. અમારા તીર્થંકરે જે જે તત્ત્વ કહેલા છે તે સત્ય છે અને તેમના જ્ઞાનના પાર નથી, તે સર્વજ્ઞ અને સદી છે. સ્યાદ્વાધર્મ આ દુનિયામાં અનાદિના છે અને અનંતા કાળ જયવતા વર્તાશે, અને ચેાગ્ય મનુષ્ય કે જેને મુક્તિ જવાનુ` પાસે હશે તેનેજ આ ધર્મ પ્રાપ્ત થશે. દુનીઆમાં જુદા જુદા દેશના મનુષ્યા જુદો જુદો ધર્મ પાળે છે અને એક દેશમાં પણ કેટલાક જુદા જુદા પથ મતે ચાલે છે. પરંતુ જેણે તીર્થંકરોનાં વચન સાંભળ્યાં હશે અર્થાત્ જૈન ધમ માં આગમ અને જૈન ધર્મનાં પુસ્તકોના અભ્યાસ ગુરૂગમથી કર્યો હશે તેને તા જૈનધર્મ વિના ખીજે કાઈપશુ ધમ રૂચવાના તેમજ સત્ય ભાસવાના નથી. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખી –ઇશ્વરે પિતાની શક્તિ ( કુદરત) થી જગત બનાવ્યું છે અને ઈશ્વરની શક્તિ છે તેજ જગતનું ઉપાદાન (મૂળ) કારણ છે. જેન–ઈશ્વરની જે શક્તિ છે તે ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે? તમે કહેશે કે ભિન્ન છે, તે અમે પુછીએ છીએ કે, ઈશ્વરની જે ભિન શકિત તે જડ છે કે ચૈતન્ય છે? જે કહેશો કે જવું છે તે તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે ? તેમાં કહેશે કે નિત્ય છે તે તમારું કહેવું એ હતું કે આ જગની રચનાના પહેલાં એક ઇશ્વર હતું, બીજું કોઈ પણ હતું નહીં. એ ઉન્મત્તના વચનની પેઠે પિતાના વચનને પૂરું કર્યું કરશે, કેમકે મુખથી કહે છે કે શકિત નિત્ય છે અને બીજું વચન કહે છે કે આ જગતની રચનાના પહેલાં એકલો ઈશ્વર હતું. આ વગરવિચારનું બોલવું છે. કદાચ કહેશે કે અનિત્ય છે, તે તે શકિતનું ઉત્પાદન (મૂળ) કારણ બીજી શકિત થશે તેની વળી બીજી શક્તિ એમ અનવસ્થા દ્વષણ આવે છે. વળી કહેશો કે, ઈશ્વરની શકિત ચૈતન્ય છે, તે વળી તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે. બન્ને પક્ષોમાં પણ અનવસ્થા દુષણ આવે છે. વળી કદાપિ કહેશો કે ઈશ્વરની શકિત ઈશ્વરથી અભિન્ન છે, તે સર્વ પદાર્થો ઈશ્વરમય થઈ ગયા અને તેથી સર્વ વસ્તુને ઈશ્વર કહેવું જોઈએ. જે સર્વ વસ્તુ, ઈશ્વર થાય તે સારૂં, ખરાબ, સ્વર્ગ, નર્ક, પુષ્ય, પાપ, રંક, રાજા, ચોર, સાધુ, મૂર્ણ, પંડિત, પશુ, પક્ષી, જલચર ઈત્યાદિક સર્વ વસ્તુઓ પિતે ઈશ્વર થઈ ગઈ. ત્યારે જગને ઈશ્વરે શું રયું? પોતે જ પોતાનું સત્યાનાશ કર્યું. આ પ્રથમ કલંક ઈશ્વરને લાગુ પડતું થાય. બીજું કલંક આવે છે કે જ્યારે સર્વ વસ્તુ ઈશ્વર બની ત્યારે મનુષ્યોને બાઈબલમાંની દસ કલમો કહેવાનું શું પ્રયોજન? ત્રીજું કલંક એ આવે છે કે પિતાના જ્ઞાનને મહિમા દેખાડવાને પોતાના પુત્ર ઈસુને જગપર મોકલ્ય, શુદ્ધથી અશુદ્ધ બન્યા એ ઓછું કલંક હવે વસ્તુ જગમાં સારી બેટી For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહી નહીં, કેમકે સર્વ વસ્તુ ઈશ્વરમય બની ગઈ. સ મય પત્થર એ પાંચમું કલંક. એમ ઈશ્વર૫ર ઉપર મુજબ પાંચ કલંક પડે. માટે તમારું કહેવું પ્રમાણભૂત કહેવાશે નહીં. ખ્રીસ્તી-અમારે ઈશ્વર સર્વશકિતમાન છે. એ હેતુથી ઈશ્વર ઉપાદાન (મૂળ) કારણ વિના જગતું બનાવી શકે છે. જૈન–આ તમારું કહેવું પંડિત પુરૂ કબુલ કરશે નહીં, કેમકે આ તમારા કહેવામાં કઈ પ્રમાણ નથી. ઉપાદાન (મૂળ) કારણ વિના કાર્યની ઉત્પત્તિ કદિ થઈ શકતી નથી. - જેમ ઉંટ-ગધેડાને સીગડું આ પ્રમાણે તમારા કહેવાને બાધ કરે છે. પરંતુ સાધનવાળું કઈ નથી. ખ્રીસ્તી-ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય છે, તે તેને સુષ્ટિ કર્તા (જગની રચના કરનાર) કેમ મનાય નહી? જૈન–-તમે કહો છો તેમ જે પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર જગતકર્તા સિદ્ધ થાય તે સર્વ કેઈ માને, અને તે સંબંધી વાદવિવાદ પણ થાય નહીં, કારણ કે પ્રત્યક્ષપ્રમાણુવસ્તુમાં વિવાદ થતો નથી. પણ સાંભળો. તમારા સવાલ જવાબની પહેલી પિથીમાં દેવ કે છે? એવો પ્રશ્ન ઉઠાવી તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, દેવ નિરાકાર છે. તેથી તમે કહે છે તેમ ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણુથી દેખાવાને પણ અસંભવ છે. માટે એ તમારૂં કહેવું ખોટું ઠરે છે. ખીસતી–વાહ કર્યા વિના જગત્ થતું હશે કે? ચાલે, પ્રત્યક્ષ પ્રમાણ રહ્યું, તે હવે અનુમાન પ્રમાણુથી ઇશ્વર જગકર્તા સિદ્ધ થાય છે તે તમારાથી ના પડાય તેમ છે કે! જેન–હા, અનુમાન પ્રમાણથી પણ જગતને ર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી. કેમકે, જ્યારે ઈશ્વરે જગત બનાવ્યું એમ તમે કહો છો ત્યારે બતાવશે કે તે જગત નિત્ય બનાવ્યું કે અનિત્ય બનાવ્યું તેમાં વળી કદાચ જે તમે કહેશે કે, જગત, પશુ, પંખી, પ્રાણુ અને મનુષ્ય નિત્ય For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવ્યાં તે નિત્યનું શું લક્ષણ છે તે વિચાર એટલે એ આપોઆપ ખોટું છે એમ તમને સમજાશે. કેમ કે નિત્ય વસ્તુ તેનેજ કહેવાય છે કે જે ત્રણે કાળમાં એકરૂપ હય, પરંતુ તે પ્રમાણે જગતમાં વસ્તુઓ ત્રણે કાળમાં એકરૂપમાં દેખાતી નથી, માટે જગત્, પશુ, પંખી વિગેરે નિત્ય બનાવ્યાં એમ માની શકાય એવું નથી. વળી જે તમે કહેશે કે જગત અનિત્ય બનાવ્યુ, તે તે પણ છેટું કરે છે. કારણ કે નિત્ય એ જે પ્રભુ તે થકી નિત્યવસ્તુ બનવી જોઈએ, અનિત્ય વસ્તુ તેથકી બનેજ કેમ? અને જે અનિત્ય બને તે ઇશ્વરમાં અનિત્યપણું આવી જાય અને તેથી ઈશ્વર પિતેજ અનિત્ય બને છે. જ્યારે પિતે ઈશ્વર અનિત્ય એટલે નાશવાળો કરે છે તે આ જગત નિત્ય તે શી રીતે બનાવી શકે? કેમકે નાશ થવાવાળી વસ્તુથી અનાશવાન વસ્તુ બનતી નથી. વળી જગતમાં જીને પ્રભુએ પ્રથમ નિર્મળ બનાવ્યા, પણ પ્રભુના કહેવા પ્રમાણે નહીં વર્ત વાથી તે પાપી થયા; એ તમારું કહેવું ઘણું અયુક્ત દીસે છે. કેમકે વિચારો તે સમજાશે કે, જ્યારે જીવને નિર્મળ બનાવ્યું ત્યારે તેનામાં પાપ કરવાની શક્તિને સંભવજ કેમ મનાય? અને જે તેમ મનાય નહી, તે છવને પાપ કરવાની શકિત પ્રથમથી કહેવાશે નહીં ત્યારે પછી તે કેવી રીતે પાપી બન્યો? અને તેનામાં પાપ કરવાની શકિત ક્યાંથી આવી? પ્રસ્તી-જ્યારે આદમ અને હવાને પ્રભુએ એડનવાડીમાં મૂક્યાં ત્યારે તેમણે તેઓને કહ્યું કે, આ વાડીનાં ફળ ખાશે નહીં, પરંતુ સંતાનના લલચાવવાથીજ ખાધું ત્યારથી પ્રભુની આજ્ઞાના ભંગથી પાપી બન્યાં પણ પહેલાં તે નિર્મળ અને પવિત્ર આદમ અને હવાને પ્રભુએ બનાવ્યાં હતાં. - જેન–પરમેશ્વરે આદમ અને હવા મારી આજ્ઞામાં રહેશે કે નહીં એવું જાણવાને તેમને ફળ ખાવાની મનાઈ કરી હતી તે પણ કહેવું ખોટું છે. કેમકે જે કઈ વસ્તુનું સ્વરૂપ આપણે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અશખર બંધુતા ન હાઈએ ત્યારે તેની પરીક્ષા કરીએ છીએ. અર્થાત્ અજ્ઞાનદશામાં પારખવાની મરજી થાય છે. પરંતુ પ્રભુ તે અપારજ્ઞાની છે, આદમ અને હવા તેણે બનાવ્યાં; ત્યારે તેના મનની વાત પણ અગાઉથી પ્રભુએ જાશુવી ોઈએ. છતાં આ ઠેકાણે તમારા કહેવા ઉપર વિચારતાં અગાઉથી પ્રભુએ વાત જાણી એમ સંભવતું નથી. આદમ અને હેવાના મનની વાતની તેને ખબર નહાતી માટે તેણે તેમની પરીક્ષા કરી જણાય છે. તેથી કરીને તમારે। પ્રભુ અપારણાની સિદ્ધ થતા નથી. વળી ને તમે કહેશે કે આદમ અને હેવાના મનના વિચાર પ્રભુ જાણતા હતા તેમ છતાં ફક્ત પરીક્ષા કરવાને ફળ ખાવાની મનાઈ કરી હતી. આ પણ યુક્ત નથી. કારણ કે જે વાતનું જેને સંપૂર્ણ જ્ઞાન છે તે વાતની તેને પરીક્ષા કરવાનું કંઈપણ પ્રયેાજન હાયજ નહીં. તા પ્રભુ કે જે સંપૂર્ણ જ્ઞાનવત છે અને તેમના મનના વિચાર તે જાણતા હતા ત્યારે તેને એવી પરીક્ષા કરવાનું પ્રચાજન શું? અને તેથી ફળ શું? વળી પહેલાંથી જાણવામાં તે હતું કે આમ આજ્ઞાભંગ કરવાના છે છતાં વિના પ્રયાને મનાઈ કરી તેથી એમ અનુમાન થાય છે કે પ્રભુના મનમાં આજ્ઞા ભંગ થવા સખથી કાંઇક ઢચુપચુ હતું, નિશ્ચયાત્મક નહાતુ: ઇત્યાદિક ઘણાજ તમારા મતમાં કૃષણા આવે છે. વળી આદમ અને હવાએ પ્રભુની આજ્ઞા ભંગ કરી તેથી તેને પાપયુક્ત કર્યો તેા હાલ હારશ જીવા જન્મથીજ લુલાં, આંધળાં, અહેાં જન્મે છે; તેણે પ્રભુની શી આજ્ઞા ભગ કરી હતી કે તેઓ એવા જન્મ્યા ? કાંઇ નહીં, માટે ઈશ્વર, જીવને નિર્મળ, પાપી કે પુણ્યવાન્ મનાવી શક્તા નથી. જીવ પાતાના કર્મના ઉદ્દેય પ્રમાણે પાપી અને પુણ્યવાન બને છે. ખ્રીસ્તી—પ્રભુએ જગતની રચના, જીવના ઉપદ્મમાટે મનાવી છે. જીવાની પાસે ધર્મ કરાવી અનત સુખ દેવા માટે બનાવી છે. ધર્મ કરાવીને પાપકાર છે એતા ડીક, Acharya Shri Kailassagarsuri Gyanmandir વાને અનંત સુખ આપવુ તે પરંતુ જે જીવા પાપ કરીને નર્કમાં For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જશે તેના ઉપર પ્રભુએ શા ઉપકાર કર્યાં. એ વેદને બી આાથી પ્રભુ શું પરાપારી ઠરવાના ? ના, નહીં કરવાના. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી—એમને ન માંથી કઢાડીને સ્વર્ગામાં લઈ જશે. જૈન—ડીક. તે તેમને નર્કમાં શા કારણથી જવા દીધા ? ખ્રીસ્તી—પ્રભુ જે કાંઇ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ જીવને આધીન નથી. પ્રભુ તા જે ઈચ્છે છે તે કરી શકે છે. જેમ બાજીગર લાકડાની પુતળીને જેમ ચાહે તેમ નચાવી શકે છે. પુતળીને આધીન ખાજીગર નથી, જૈન—જ્યારે જીવને કાંઇ આધીન નથી ત્યારે સારા ખાટ!નું ફળ પણ જીવને થવું નહીં જોઇએ. જેમ કોઈ સરદાર ( નાયક ) કાઇ નેકરને કહે કે તું અમુક કામ કર. પછી નાકર તે કામ કરે ને તેનું પરિણામ સારૂં અથવા ખરામ થાય તે તે નાયક શું નેકરને દંડ દઇ શકે છે ? ના કાંઈપણ દડ દઈ શકતા નથી. તેવીજ રીતે ઈશ્વરની આજ્ઞાથી જ્યારે જીવે પાપ પુણ્ય કયા તા તેનું ફળ જીવને થવું જોઇએ નહીં અને તેથી જીવની ખરામ ગતિ પણ થવી જોઇએ નહીં. ખ્રીસ્તી જીવે કરેલાં પાપ - પુણ્યના અનુસારે પ્રભુ જીવાને દંડ આપે છે, તે કારણથી ઈશ્વર અદોષિત ઠરે છે. જે જેવું કરે તેને તેવુ ફળ મળે છે. જૈન—આ તમારા કહેવાથી સંસાર અાદિ ઠરે છે. વળી ઈશ્વર ર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જે કાઈ જીવ છે તેને જે કાંઈ આ ભવમાં પ્રાપ્ત થાય છે તે પૂર્વ જન્મના કરેલા મુતથી અથવા દુષ્કૃતથી થાય છે, અને પૂર્વ જન્મમાં જીવને જે સુખ દુ:ખ મળ્યુ. તે તેના પૂર્વના જન્મમાં કરેલા પુણ્યપાપાનુસાર મળ્યું જાણવું. એમ ઉત્તરોત્તરજન્મ થકી સુખદુઃખ ભાગવવુ થાય છે, એમ કરતાં સંસાર અનાદિ સિદ્ધ ઠરે છે. હવે વિચાર કરા કે જગકર્તા ઈશ્વર કેવી રીતે સિદ્ધ ઠરે છે? વળી કર્મ છે For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરતત્ર છે? એક સ્વતંત્ર તે ઇશ્વથી સ્વતંત્ર છે કે હાય તા જગકર્તા મ્બિર કેમ થાય? અને એ પરતંત્ર ( પાસ્ક્રીન કર્મ ) હાય તા ઈશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગતકર્તા નથી અને જગત્ તા અનાદિ છે, એ વાત ખરી છે. હવે અન્યદર્શનીઆએ જેવી રીતે જગતના કર્તા ઈશ્વર માન્યા છે તે દર્શાવીએ છીએ. જગતનુ ઉપાદાન ( મૂળ ) કારણુ ઇશ્વર છે. એક ઈશ્વર અને ખીજી સામગ્રી એ એ પદાર્થ અનાદિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, એ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન છે. આ નવ નિત્ય છે, અને દુનિયા અનાદિથી છે, કાઈની પણ અનાવેલી નથી, તેઓ જગત્કર્તા નીચે મુજબ સિદ્ધ ઠરે છે. જીવબતિ છંદ. कर्त्तास्ति कचिज्जगतः सचैकः । ससर्वर्गः सहस्वशः सनित्यः ॥ इमाकुवाकविडंबनाः स्युः । तेषांनयेषा मनुशासकस्त्वम् ॥ સ્યાહ્વાદમજરી. અર્થ:—આ જગત્ પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી દેખાય છે. આ જગત્ ચરાચરના રચનાર કાઈપણ પુરૂષ વિશેષ છે. પૃથ્વી, પર્વત, સમુદ્ર વિગેરે સપૂર્ણ જગત કાર્ય હાવાથી તેનું કારણુ કાઇપણુ હાવુ જોઈએ. કારણ કે જે જે કાર્ય છે તે તે કારણવિના ઉત્પન્ન થઈ શકતાં નથી. જેમ કે, ઘટ, પટ, ક્રુડ, આગગાડી. તેમ જગત્ કાર્યરૂપ દેખાય છે, માટે તેના કારણભૂત ઇશ્વર અવશ્ય માનવા જોઇયે; તેા તે પ્રભુ છે. ૨ વળી ઇશ્વર છે તે એક છે. જે ઘણા પ્રભુ હોય તે એક એક કાર્ય કરવામાં સર્વની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, ત્યારે કાર્ય ઉત્પન્ન થાય નહી. માટે એક ઇશ્વર માનવાની જરૂર છે. વળી કાઇ ઈશ્વર આપની ઈચ્છાથી ચાર પગવાળાં મનુષ્ય બનાવે, ખીજો ઈશ્વર છે પગવાળાં મનુષ્ય અનાવે. ત્રીજો પગવાળાં મનુષ્ય મનાવે, આઠ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી કોઈ આંખના ડેકાણે કાન બનાવે અને કાનના કારણે આખ બનાવે, માટે એકજ ઈશ્વર હોવો જોઈએ. ૭ ઈશ્વર છે તે સર્વવ્યાપી છે. જે સર્વવ્યાપી ન હાયતે ત્રણ ભુવનને એકીવખતે કેવી રીતે ઉત્પન્ન કરી શકે? એક કાળમાં સર્વને બનાવી શકે નહીં. જેમ કુંભાર જે ઠેકાણે હેય છે તે ઠેકાણે કુંભ બનાવી શકે છે. પરંતુ દેશાવરમાં બનાવી શકતા નથી, ૪ તથા ઈશ્વર જે છે તે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ જાણી શકે નહીં, અને ઉપાદાન કારણ જાણી ન શકે તે વિચિત્ર જગત કેવી રીતે બનાવી શકે? ૫ ઈશ્વર પોતાને વશ છે. પોતાની ઈચ્છાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઇવર વિના સર્વને સુખ દુખ આપવાને કઈ સમથ નથી, અને જે ઇવરને પરતંત્ર (પરાધીન) માનીયે તો મુખ્ય કર્તા ઈશ્વર ન રહે. ૬ ઈશ્વર નિત્ય છે. જે અનિત્ય હેયતે તેને બનાવવાવાળે બીજો કોઈ ઈવર હે ઈએ. વળી તેના માટે બીજે જોઈયે આવી રીતે અનવસ્થા દૂષણ આવે, માટે ઈશ્વરને નિત્ય કહીએ છીએ. જેના તરફથી ઉત્તર પક્ષ એટલે સામે જવાબ. પ્રથમ અનુમાન તમેએ કર્યું તે બેઠું છે. આ અનુમાનથી વ્યાપ્તિ ગ્રહણ થતી નથી. વળી તમે કહેશો કે ઈશ્વર જગત ક્ત શરીરવાળે છે કે શરીર રહિત છે? તો કહેશે કે અમારી પડે શરીરવાળે છે કે પિશાચાદિકની પેઠે અદશ્ય છે? પ્રથમ પક્ષ માનશો તો પ્રત્યક્ષ બાધ આવે છે, બીજે પક્ષ માનશે તો ઈશ્વર દેખાતું નથી, તે ઈશ્વર દેખાતું નથી. તે ઈશ્વરના મહા ભ્યથી કે અમારા કમનસીબથી? હવે પ્રથમ પક્ષ માનશે કે ઇવરના મહાભ્યથી ઇવર દેખાતું નથી તો તેમાં કેદ પ્રમાણ નથી. બીજા પક્ષમાં સંદેહની નિવૃત્તિ નહીં થાય, કેમકે ઈશ્વર છે કે નહિ એ સંશય રહ્યાં કરશે. વળી ઈશ્વરને શરીર રહિત માનશો તે ઈશ્વર કેઈ પણું કર્મ કરવાને સમર્થ નહીં થાય. જેમ આકાશ, અશરીરી હોવાને લીધે તેનાથી જેમ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઈપણ કાર્ય થતું નથી તેમ ઇવરથી પણું થવાનું નથી. આકાશ નિત્ય વ્યાપક અક્રિય છે તે તે અકર્તા છે. તેમ ઈશ્વર પણ પણ અકર્તા છે, વળી તમે ઈવરને એક માને છે તે પણ ખોટું છે. એક મધપુડે બનાવવામાં સર્વ માખીઓ એકમત થઈ મધપુડે બનાવે છે તે ઇશ્વર પરમાત્મા, નિર્વિકાર, નિરૂપાધિક જ્યોતિરારૂપને એકમત કેમ નહીં થાય. શું તમે ઇવરને કીડાથી પણ બુદ્ધિહીન, અજ્ઞાની બનાવ્યા કે જેથી એકમત થતું નથી, - પૂર્વપક્ષ-માખીઓ ઘણી ભેગી થઈ એક મધપુડે બનાવે છે તે પણ ઇશ્વરના વ્યાપારથી મધપુડે બને છે. ઉત્તરપક્ષ–ત્યારે તે ઘરે બનાવ, પરસ્ત્રી ગમન કરવું, ચારી કરવી મારવું, ઇત્યાદિક સર્વ કામ ઇવરના વ્યાપારથી અને છે એમ માનવું જોઈએ, ને સર્વજીવ અર્તા સિદ્ધ થશે. ત્યારે પુણ્ય પાપનું ફળ કેને થવાનું? પૂર્વપક્ષ-છવ, કુંભાર, ચાર ઈત્યાદિક સર્વે સ્વતંત્રતાથી (સાધીનતાથી) પિતા પોતાનું કાર્ય કરે છે. ઉત્તરપક્ષ-ત્યારે માખીઓએ શું અપરાધ કીધું કે તેને સ્વાધીનપણું કહેતા નથી. વળો અનંત ઈશ્વર જે માનવામાં આવે તે એક જગત્ બનાવવામાં વિવાદ થઈ જાય તેતે વિવાદને કેણ દૂર કરે? વળી એક ઈવરને દેખીને બીજે ઈશ્વર આદે. ખાઈ કરે કે તું મારે તુલ્ય કેમ છે? આ માનવું પણ તમારું અજ્ઞાન છે. કેમકે ઈશ્વર ભગવાન્ સર્વજ્ઞ છે તે સર્વનું જ્ઞાન એકસરખું થયું અને તેથી એકસરખું જ્ઞાન થવું જોઈએ. વળી ઇવરે પવિત્ર છે, તેથી તેમને ઝઘડા સંભવતા નથી, અને ઝગડે કદાપિ કરશે તે તેને ઈશ્વર કેશુ કહેશે? અને જગકર્તા ઈશ્વર કેમ કરશે? માટે ઈશ્વર અનંત માનવામાં કોઈપણ દૂષણ નથી. ૨ વળી ઈશ્વર સર્વવ્યાપક છે તે પણ પ્રમાણિક નથી. ઈરિવર સર્વવ્યાપક શરીરથી છે કે જ્ઞાનથી છે જે શરીરથી . સર્વવ્યાપક ઈશ્વર માનશે તે સર્વ જગાએ ઇશ્વરનું શરીર સમાઈ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ગયુ અને બીજા પદાથાને રહેવા માટે જગા પશુ નહી' મળવાની, માટે ઇશ્વર, શરીરવૐ સર્વવ્યાપક ઠરતા નથી, જ્ઞાનેકરી સવ્યાપક માનશે ત્યારે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ ઇશ્વર શરીરવાળા માનેલા છે. ૪ ઇશ્વર સર્વજ્ઞ પણ ઠરતા નથી, કેમકે જો ઈશ્વર સર્વજ્ઞ હોત તે જગત્કર્તા ખ’ડન કરવાવાળા અમને તેણે કેમ ઉત્પન્ન કર્યો? વળી કહેશે કે જન્માંતરમાં ઉપાર્જિત કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે તે ઈશ્વર સ્વતંત્ર ( સ્વાધીન ) કરતા નથી, કેમકે કવિના ઇશ્વર ફળ આપવાને સમર્થ નથી, ત્યારે ઈશ્વરને આધીન કાંઇપણ રહ્યું નહી, જેવાં ક કયા હશે તેવાં ફળ મળશે. વળી ઈશ્વર જગત્કર્તા નિત્ય માનશેા જો એકાંતથકી તો તે જગત્ નવું નવું મનાવ્યા કરશે કારણકે જગ રચવાના સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશેા કે જગતને ખનાવવાના ઈશ્વરમાં સ્વભા નથી ત્યારે તે કોઇપણ વખત જગને ઇશ્વર રચી નહીં શકે. વળી જીવાને રચવાના સ્વભાવ ઈશ્વરના એકાંત નિત્ય માનશે। તા સદા જીવા ઉત્પન્ન થયા કરશે અને કદી પણ જીવાના નાશ થશે નહી. વળી તમા ઇશ્વરમાં જગત્ રચવાની તથા નાશ કરવાની પ્રેમ એ શકિત માનશેા તે તે પશુ ખાટુ' ઠરે છે. કારણકે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરૂદ્ધ શક્તિ કાઇપણ વખતે એક ઠેકાણે રહી શકશે નહીં. જે કાળમાં જગત રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શિત નાશ કરી નાખશે. એમ જ્યારે પરસ્પર એ શકિતઓના વિધિ થશે ત્યારે જગત મનશે પણ નહી અને તેના નાશ પણ થશે નહા; ત્યારે અમારા મત સિદ્ધ થાય છે. અમારા મતમાં કાઇએ જગત્ મનાવ્યું નથી. આ જગતના કર્દિ પ્રય (નાશ) પણ થવાના નથી અને આ જગત્ અનાદિ અનત છે તે સિદ્ધ યુ. આ પ્રમાણે વિચારી શ્વેતાં જગતના કર્તા ઇશ્વર સિદ્ધ ઠરતા નથી. ઈશ્વર એક છે તે પશુ કહેવુ ખાટુ યુ. એમ છએ પક્ષા પણ ખેટા ઠરે છે. તેમ બીજા ઢાકા પણ જગતૢ સિદ્ધ કરવાને જેટલી યુક્તિઓ કરે છે.તેટલી આકાશના કુલની પેઠે ખાટી કરે છે. વિશેષ જગ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્તાનું ખંડન જેવું હોય તે સમ્મતિતર્ક, દ્વાદશસારનયચક્ર, સ્યાદ્વાદરત્નાકર, અનેકાંત જયપતાકા, સ્યાદ્વાદકલ્પલતા, સ્યાદ્વાદમજરી. સ્યાદ્વાદરસ્નાકરઅવતારિકા, સૂપડાંગ, નંદીસત્ર, પ્રમાણપરીક્ષા, ન્યાયાવતાર, વિગેરે જૈનધર્મના ગ્રંથો દેખવા. પ્રીસ્તી તમે જે લોકો જીનપ્રતિમાની પૂજા કરવી તથા તેને નમસ્કાર કરે તથા મુકિતને આપનાર પ્રતિમાને જાણવા એમ જે સમજે છો, તે મૂર્ખતાનું લક્ષણ છે. જૈન–જીનેશ્વરભગવાનની પ્રતિમા દેખવાથી પરમેશ્વરના ગુણેનું સ્મરણ થાય છે. જેમ કાગળપર લખેલા અક્ષરાથી પ્રભુના ગુણોનું મરણ થાય છે તેમ જીનેશ્વરની પ્રતિમાથી પણ ઘણાજ ગુણે થાય છે. પ્રીસ્તી–પ્રતિમાને દેખવાથી અરિહંત ભગવાનના સ્વરૂપનું સ્મરણ થાય છે એ વાત ખરી, પણ તેની (ભગવાનની મૂતિની) પૂજા ભકિત કરવાથી શું ફળ થાય છે ? જૈન–તમારા મત મુજબ બાઈબલ વિગેરે પુસ્તક વાંચવા સાંભળવાથી પ્રભુના ગુણોનું તથા તેમના ઉપદેશનું ભાન થઈ જાય છે, તે તે વાંચવા સાંભળવાની અગત્ય છે તેથી તમે બાઈબલ વિગેરે પુસ્તકે રૂમાલમાં બાંધી જાપતાબંધ રાખી જેમ તેને માન આપે છે તેમ અમે પણ પ્રભુને માન આપીએ છીએ અને તેની ભકિત કરીયે છીએ. કારણકે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીપ્રભુ થઈ ગયા તેઓ સર્વજ્ઞ હતા. તેમણે ઘણા મનુષ્યને જૈનધર્મને ઉપદેશ આપે હતે. હાલ પિસ્તાળીસ આગમ વિગેરે પુસ્તકે છે તે પ્રભુના મુખની વાણું છે અને તેના કહેનાર નેશ્વર વીરભગવાન છે, માટે અમે પ્રભુની મૂર્તિને સાક્ષાત ભગવાન માનીએ છીએ અને તેમના મુખની વાણીરૂપ જે સિદ્ધાંત તેને પણ અત્યંતભકિતથી પૂજીએ છીએ. ખીની જેમ પત્થરની ગાય ધ આપતી નથી તેમ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ પ્રભુની મૂર્તિ પણ કાંઇ ફળ આપી શકતી નથી, તા તેવી પ્રભુની મૂર્તિ શા કારણથી માનવી જોઇએ ? જૈન—સાંભળે, જેમ કોઇ મનુષ્ય મુખથી ગાય ગાય એવા શબ્દ કરે છે તેથી તેને દુધ મળતુ નથી. વળી લાડુ લાડુ એવા શબ્દ પાકારવાથી આપણુ પેટ લાડુથી ભરાઈ જતું નથી તે તમા સારી પેઠે જાણા સમજો છે તા કહેશા કે ઈસુ ઈસુ, પ્રભુ પ્રભુ, તું મારૂં રક્ષણ કર એમ બેલવાથી પાકારવાથી શું ફળ મળે ? અલ્બત્ત તેનુ ફળ કંઇ ન મળતાં નિષ્ફળ જમ્મુ દુખ્યાં કરે એમ તમારા મત મુજખ સિદ્ધ થાય, માટે તેવું પ્રભુ ઇસુનુ નામ ઢવાનું શું પ્રયેાજન છે? તમારે ન દેવું જોઇએ. ખ્રીસ્તી—અરે ! મારા જૈન મિત્રા ! ઈસુ અને પ્રભુનું નામ લેવાથી અમારૂં અંત:કરણ શુદ્ધ થાય છે, અને પવિત્ર થઈએ છીએ. જૈન—એતે ઠીક; અમે કયાં તેની ના કહીએ છીચે. પણ સાંભળેા, જેવી રીતે ઈશ્વરનું નામ ફકત મુખે પાકારવાથી તમે શુદ્ધ થવાનુ માનેા છે. તેમ અનેશ્ર્વર ભગવાનની મૂર્તિ દેખવાથી તેના ગુણુનુ સ્મરણુ થતાં અમારા આત્મા નિર્મળ થાય છે અને પાપરૂપી કાદવ દૂર થઈ જાય છે, અને પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. ખ્રીસ્તી–પ્રભુના નામથી પવિત્ર થઈ શકાય છે તેા વળી સ્મૃતિ મનાવવાનું શું પ્રયેાજન છે ? જૈન—પ્રભુના નામના ઉચ્ચારણથી નિળ થવાય છે એ ખરૂં છે, તે પ્રમાણે તેની મૂર્તિ દેખવાથી અને તેની પૂજા કરવાથી વહેલા અને વધારે નિર્મળ થઈ યછીયે. જેમ કાઈ યૌવનવાળી સુંદર સ્ત્રીનું નામ લેવાથી જેટલે મનેાવિકાર થાય છે તેના કરતાં અધિક, એવી સ્ત્રીની મૂર્તિ (છખી) દેખવાથી વિષયરાગ ઉત્પન્ન થાય છે; વળી સ્ત્રીના ચિત્રામણને પણ દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે; રાગીની મૂર્તિ ( ફોટા) દેખવાથી રાગ ઉત્પન્ન થાય છે; For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમ વીતરાગની મૂર્તિ દેખવાથી શાંતરસ ઉત્પન્ન થાય છે, તેટલા પ્રમાણમાં નામ લેવાથી રાગ તેમજ શતરસ ઉત્પન્ન થતા નથી, એ તમે વિચારી જેશે તે તુરત સમજાશે, માટે પ્રભુની મૂર્તિ અવશ્ય માન્ય અને પૂજવા યોગ્ય છે. ખ્રીસ્તી–પરમેશ્વરની મૂતિ ( છબી ) આજ કાલ કઈ બુદ્ધિમાન માનતા નથી. જૈન–ના, એ ખરું નથી બુદ્ધિમાને તે સર્વે માને છે. પ્રીસ્તી–કયા બુદ્ધિમાને માને છે ? જૈન–પ્રથમ તે સાંસારીકવિદ્યાવાળા સર્વબુદ્ધિમાન માને છે ભૂગોળ, ખગોળ, દ્વીપ, વિલાયતનું ચિત્ર વિગેરે આકારે સર્વે કઈ માને છે. જુઓ, ઈસુને વધ સ્થંભ ઉપર ચઢાળે તેનું ચિત્રામણ તે પણ ઈસુની મૂતિ શું કહી શકાતી નથી ? મૂતિ એટલે પ્રભુ જેવા શરીરવાળા હતા તેવી લાકડાની, પત્થરની, માટીની, દાંતની, અથવા ચિત્રામણુની (ચિત્રેલી) જે પ્રભુની, આકૃતિ તેને જ મૂર્તિ કહેવામાં આવે છે. માટે તેની છબી પડાવે કે ચિત્ર કરાવે તે સર્વે મૂર્તિરૂપજ છે. વધસ્થભ ઉપર ચડાવેલા ઇસુ, તેનું જે ચિત્રામણ (ચિત્ર) તે પણ મૂર્તિરૂપે છે. તે શા કારણથી તમે મૂતિ માનતા નથી એમ વદે છે? શું રૂપું, સેનુંજ ધન કહેવાય છે કે? હાલમાં ઈગ્લીશ લોકોએ કાઢેલી નેટ શું ધનની ગરજ સારતી નથી? હાલ, અલબત્ત તેનાથી ગરજ સરે છે. તેમ ઇસુનું ચિત્રામણું વધસ્થ રૂપે છે તે પણ મૂર્તિની ગરજ સારે છે. નાટકમાં ભજવાતા ખેલમાં કઈ વનરાજ, સિદ્ધરાજ, લીલાવતી વિગેરેનાં રૂપ ધારણ કરે છે તેથી પૂર્વે થઈ ગયેલા પુરૂષનાં ચરિત્રે યાદ આવે છે કે તે પુરૂષો મહાબળવાન ગુણ હતા. પ્રજાને સારી રીતે પાળતા હતા, તેમ પ્રભુની મૂર્તિથી પણ પૂર્વે થઈ ગયેલા પ્રભુની યાદી આવે છે, અને તેમણે જે જે ઉપદેશ આપ્યા, જે જે ઠેકાણે ફર્યા, મનુષ્યના હિતને માટે જે જે આજ્ઞાએ કરી છે તે સર્વે યાદ આવે છે અને મનઉપર For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ સારી અસર થાય છે. માટે ખેટે આગ્રહ તજી દઈને પ્રભુની મૂર્તિ અવશ્ય માનશે તે આત્મા, સુખ પામશે. જુઓ-બ્રાહ્મણે પણ પિતાના દેવની મૂર્તિ બનાવે છે, તેમ બૌદ્ધ પણ મૂર્તિને માને છે. વળી મુસલમાન પણ કબર કર્બલાના એક પત્થરને પૂજ્ય તરીકે માની ફુલ ચઢાવે છે. રેમનકેથલિક ખ્રીસ્તિયે પણ ઈશુ વગેરેની મૂર્તિને માને છે એમ સર્વ કઈ મૂર્તિ માનતા આવ્યા છે. અમારે જૈન લોકેને ધર્મ પ્રાચીન અનાદિને છે તેને ઓળખાવનાર જીનેશ્વર ભગવાનની મૂર્તિઓ છે કે જે હાલમાં કેટલેક ઠેકાણે ભેંયમાંથી નીકળે છે, તેને દેખી લેકે જાણે છે કે, ખરેખર આ પ્રાચીન ધર્મ છે. પહેલાં જૈનધર્મને ઘણે વિસ્તાર હતે તેની મૂર્તિ ખાત્રી આપે છે. સંપ્રતિરાજાએ તે સવા કરેડ બિંબ ભરાવ્યા હતા. અહીં મારા મિત્ર! આવી રીતે મૂર્તિ પ્રાચીન કાળની સિદ્ધ કરે છે તે તેમાં પિતાની મતિકપના દેડાવીને મૂતિ નહીં માનવી એવી તમારી માન્યતામાં ઘણું અજ્ઞાનતા છે. ખ્રીસ્તી–પરમેશ્વર નિરાકાર છે માટે તેની મૂતિ ધાતુ, પત્થર અથવા માટીથી બની શકતી નથી. જેન–હે મિત્ર!!! ઠીક. નિરાકાર નહિ ને સાકાર તમારે પ્રભુ કરે તે પછી મૂર્તિ બનાવવામાં વધે છે? ખ્રીસ્તી–સાકાર કરે તે બનાવવામાં હરકત નથી, પણ પ્રભુ સાકાર છે એવું તમે કયા પુસ્તકને આધારે અમને કહે છે ? જૈન-જુએ. અરૂણેય પુસ્તક પાનું ૧૬૪, તે સૂર્યથી અધિક તેજોમાં થઈને મેઘમાં આવશે અને સઘળા તે પણ તેની સાથે આવશે, તે ઘણું સઘળા ઉજળા સિંહાસન પર બેસો અને તેના માથા ઉપર રાજ મુકશે, અને સઘળા લેકે સિંહાસનની સામા ઉભા થઈ જશે. ત્યારે તે કઈ પુસ્તકને ખેલશે. જેમાં સઘળા લેકેનાં ભૂંઠાં કર્મ લખેલાં છે, તે જેમ અજવાળામાં તેમ અંધારામાં પણ સરખું જોઈ શકે છે, અને તમારા મનની સઘળી ઈચ્છા પણ જાણે છે. સઘળા દૂતો એસ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ પાસ રહીને સાંભળશે. તેઓના દેખતાં ઇસુ પિતાના પુસ્તકમાંનાં સઘળાં વૃત્તાંત વાંચી સંભળાવશે, તે પણ ઈસુએ વધસ્થંભ ઉપર જે મૃત્યુનું દુઃખ ભોગવ્યું તેને લીધે પરમેશ્વર કેટલાકના અપરાધ ક્ષમા કરશે. જુઓ માત્થીનું પુસ્તક પાનું ૨૫-૩૧ અને ૩૪, જે પોતાના આખા મનથી ઈસુ ઉપર પ્રીતિ રાખે છે તેઓને અને તેઓના નામ તેણે બીજા પુસ્તક ઉપર લખી રાખ્યાં છે, જે કે જીવનનું પુસ્તક કહેવાય છે, અને તેઓના પાપની ક્ષમા કરશે, તેઓનાં આંસુ લુસી નાંખશે અને તેઓને સદા પિતાની પાસે બેસાડશે. (પ્રગટ ૭-૧૭) ખ્રીસ્તી-એમાં સાકારપણું શી રીતે કરે છે? જૈન–જુઓ. સૂર્યથી અધિક તેજોમયવાળા ઉજળા સિંહાસન ઉપર પ્રભુ બેસશે. તેને માથે મુગટ હશે. પુસ્તકને ખોલશે, અને ઈસુ પુસ્તકમાંનાં સઘળાં વૃત્તાંત વાંચી સંભળાવશે. આ ઉપરથી સાબીત થાય છે કે તમારે માનેલે પ્રભુ સાકાર છે. જરા તે વિચાર કરે, સાકાર ના હેત તે સિંહાસન પર બેસવું શી રીતે બને? અને માથું ન હોય તે મુગટ કયાં આગળ મૂકાય? માટે તે પ્રભુને માથું, હાથ, પગ વગેરે સાબીત થાય છે, તેથી પ્રભુ સાકાર છે એમ સિદ્ધ થાય છે. માટે સાકારની પ્રતિમા (છબી) બનાવવી તે એગ્ય છે. કારણ કે તેથી તેના ગુણનું સ્મરણ થાય છે. તેથી પ્રભુની મૂર્તિ બનાવવી અને તે પૂજવી યોગ્ય છે. ખ્રીસ્તી-બીજા કેઈ ગ્રંથમાંથી પ્રભુ સાકાર છે અને તેને હાથ પગ છે એવું બતાવી શકશે ? જેન–હાજી. ડાકટર વાર્થ સાહેબકૃત પવિત્ર લેખની વાર્તા ઉપરથી કહેલા સુવૃત્તાંતે ભાગ ૧ લો પાનું ૨ જું-છક્કે દિવસે પરમેશ્વરે એક એકની જાત પ્રમાણે સર્વ વન, પશુ તથા ઢાર તથા પેટે ચાલનાર પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. પછી પરમેશ્વરે કહ્યું કે, આપણે પિતાના રૂપમાં પિતાની પ્રતિમા પ્રમાણે માણસ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવીએ કે તે માણસ સમુદ્રનાં માછલાં ઉપર તથા આકાશમાં ઉડનારા પક્ષીઓ ઉપર તથા ઢેર તથા આખી પૃથ્વી ઉપર અધિકાર ચલાવે. એ પ્રમાણે પરમેશ્વરે પિતાના રૂપમાં માણસ કર્યું, એટલે તેણે એક સ્ત્રી તથા એક પુરૂષને ઉત્પન્ન કર્યા. પ્રીસ્તી-સાકર પરમેશ્વર છે, એ વાત આ વાર્તા ઉપરથી કેવી રીતે સાબીત થઈ તે બતાવે ? જૈનપ્રભુની જેવી આકૃતિ હાથ, પગ, નાક, કાન, આંખ વિગેરેની હતી તેવીજ આદમની બનાવી, એટલે પિતાની આકૃતિ જે માણસ બનાવ્યો. આ વાર્તાથી પણ પરમેશ્વરને આકાર સાબીત થાય છે, માટે પ્રભુની મૂતિ બનાવવી અને તેની પૂજા કરવી એ વાત ઉત્તમ અને સત્ય છે. ખ્રીસ્તી–પ્રભુએ પત્થરની અને માટીની મૂર્તિ બનાવવાની ના કહેલી છે, તે શા કારણથી કહી છે તે સમજાવશે ? જેન–પ્રભુએ પ્રભુની મૂર્તિ બનાવવાની ના પાડી નથી કારણ કે તેથી ભક્તને પ્રભુનું સ્મરણ ધ્યાન થાય છે. સાંભળે સાહેબ !! પ્રભુ કેઈને કાંઈ પણ બાબતની હા ના કહેતે નથી. કારણ કે રાગ દ્વેષ જેનામાં રહ્યા હોય તેને હા ના કહે વાની ખટપટ રહેલી છે, માટે પ્રભુએ પિતા માટે કાંઈ કહ્યું છે એમ નથી. પરંતુ તમારા માનેલા પ્રભુએ જડરૂપમૂતિ બનાવવાની ના કહી એમ તે તે રૂબરૂ આવીને ખુલાસો ન કરે ત્યાં સુધી કહેવાય નહીં. પ્રભુએ પોતાની મૂર્તિ માનવા પૂજવાની ના પાડી નથી. કારણ કે મનકેથલિક વગેરે પણ ઈશુ મરિયમની મૂતિ માને છે. “ ઈસુ ” આ શબ્દ આપણે બાઈબલમાં વાંચીએ છીએ તેથી આપણને કેનું જ્ઞાન થાય છે ? ઉત્તર–ઈસુનું. ત્યારે ઈસુ (તે ઠેકાણે અર્થાત પુસ્તકમાં લખેલો ઈસુ ) એ શબ્દ જે છે તે જડ છે. રૂશનાઈથી બનેલ છે. તે શબ્દ ભુંસાઈ જાય તેવો છે. અને કેના પગ તળે પણ આવે છે ત્યારે તે જડરૂપી ઈસુ શબ્દ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ રાખવાની પ્રભુએ કેમ મનાઇ નહી. કરી, એ એક વિચારવા જેવી વાત છે. થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી- ઈસુ ** ” એવા શબ્દ વાંચવાથી ઇસુનુ સ્મરણુ જૈન-હાજી, હમે કર્યાં ના કહીએ છીએ પણ જરા વિચાર તા કરશેા કે શબ્દ વાંચવાથી સ્મરણ થાય છે ત્યારે મૂર્તિ દેખાથી સ્મરણ કેમ ન થાય ? અમને અને લોકોને મૂર્તિથી સ્મરણ થાય છે. ખ્રીસ્તી-હા. મૂતિ દેખવાથી પણ પ્રભુનું સ્મરણ થાય છે. જૈન-જીએ, ત્યારે પ્રભુનું સ્મરણ કરાવનારી એ વસ્તુ સિદ્ધ થઈ. એક ‘ પ્રભુ' એવા શબ્દ અને બીજી ‘પ્રભુની મૂર્તિ’ અને પ્રભુ એવા જે શખ્સ તે એઉ આપણે જડરૂપી રૃખીએ છીએ તાપણુ આપણને પ્રભુનું સ્મરણુ થાય છે. ત્યારે શું તે જડ મૂર્તિ તથા જડેશઢથકી પ્રભુ જડ મની. જશે ? ના, કર્દિ પણુ ખનવાના નથી. કેમકે પૂર્વ પ્રભુથઈ જનારને જાવનારી એ એ આકૃતિઓ છે. પ્રભુ એવા જડ શબ્દ ઉપર પ્રભુને જો ખેદ આવે તે પ્રતિમા ઉપર પણ આવે, પણ તેમ તે તમે માનતા નથી, તેથી પ્રતિમા માનવી ચેાગ્યજ છે, કેમકે એક વાત માનવી અને ખીજી ન માનવી એ મહાભૂલ ભરેલુ છે. જેમ વર્તમાન કાળમાં કલકત્તા તથા મુંબાઇ એવા એ શબ્દ લખ્યા તે આપણે વાંચ્યા તેથી આપણને ઘણા માણુસેાથી ભરેલા, ઘણી દુકાના અને હવેલીઓવાળાં કલકત્તા તથા સુખાઇ શહેરનું સ્મરણુ થાય છે. તથા મુખર્જીનું ચિત્રામણુ તથા લકત્તાનું ચિત્રામણુ આપણે જ્યારે દેખીએ છીએ ત્યારે મૂળ સ્વરૂપવાળાં અને શહેરાનુ આપણુને સ્મરણુજ્ઞાન થાય છે. મુંબઈ તથા કલકત્તા એવા જે એ શબ્દ આપણે જડરૂપ વાંચ્યા તેજ શબ્દો આપણને ઘણા મનુષ્યાથી ભરપૂર એવા એ શહેશનુ સ્મરણ કરાવી આપેછે. તે ખેનાં ચિત્રા-કાટા સ્મરણ કરી આપે છે. જેમ પ્રશ્ન એવા For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શબ્દથી પ્રભુનું જ્ઞાન થાય છે તેમ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુનું જ્ઞાન થાય છે. માટે એ જવસ્તુ, પ્રભુને ઓળખાવનારી થઇ. તેમાં મૂર્તિને માનવી નહી" ને ફક્ત મુખ્યને માનવા એ ન્યાય કહી શકાય નહી. અને વસ્તુ પ્રભુના સ્મરણપ્રત્યે ઉપકારક છે. જેમકે, કૈાઇ એક પુરૂષને એક સારી સ્ત્રી હતી ને તે મ રૂપવાન હતી. તેની તેણે છમી પડાવી લીધી. ખાદ ચાડા દિવસે તે સ્ત્રી મરી ગઈ ત્યારે તે પુરૂષ પોતાની સ્ત્રીની છબી હાથમાં લઈ જોવા લાગ્યા એવામાં તેના એક મિત્ર તેની પાસે આવ્યે અને કહેવા લાગ્યા કે, તું આ કાના સામું જુવે છે ને તે કાણુ છે? તેના ઉત્તરમાં પેલા પુરૂષે કહ્યું કે આ મારી સ્ત્રી છે, હું તેના સામું જોઉછું. હવે વિચાર કરેા કે, સ્ત્રી તા મરી ગયેલી છે અને તેની આ છમી છે તેને મારી સ્ત્રી તરીકે એલી શકાય છે ને તે છમ્મીને જોઈ તે પુરૂષ કેટલા ઉદાસ થાય છે. વળી શું તે સ્રીમાં જે જે ગુણા હતા તેનુ' સ્મરણુ ( જ્ઞાન ) થયા વિના કદાપિ રહે? ના, કર્દિ ના રહે અર્થાત થાય. તેમજ પૂર્વ જેવા શરીરવાળા પ્રભુ હતા તેવા પ્રભુની મૂર્તિ પણ પ્રભુની છી તરીકે છે. તેથી પૂર્વે થઈ ગયેલા પ્રભુના આરાપ મનાવેલી મૂર્તિમાં સાક્ષાત્ કરવામાં આવે છે, અને તેમની આગળ ઉભા રહી તેમની ભક્તિ કરવામાં આવે છે. જુએ, આપણે હાલ વિકટારીયા મહારાણીની છબી જોઇચે છીએ ત્યારે તે પ્રજાપાળક, યાળુ અને નીતિમાન હતાં એમ તેના ગુણાનુ' સ્મરણ થાય છે. તેમજ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુના ગુણેાનુ` સ્મરણ થાય છે. વિ. કટારીયા એવા શબ્દ જરૂપ છે પણ તેને વાંચવાથી પૂર્વે થએલાં મહારાણી વિકટારીયાનુ સ્મરણુ થાય છે તેમ તેની મૂર્તિ (ખાવલા, ચિત્ર, છમીથી પણ તેનુ (મહારાણી વિકટારીયાનુ) સ્મરણ થાય છે. શુ મહાશણીજીને પોતાની જરૂપમૂર્તિ, ચિત્ર કે છબી અનાવવી અયુક્ત છે એવા કદિ પણ ખ્યાલ આવ્યેા હશે કે ? ના, નહીં; કદિ નહીં. કારણ કે પવિત્રન્યાયથી ચાલનારી મહારાણીનાં દર્શન સાક્ષાત્ કરવાને સર્વપ્રજા ઇચ્છતી પણ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ તેઓ દૂર દેશમાં વસવાથી તેમના દર્શનના લાભ ગરીખ પ્રજા લઈ શકતી નહેાતી તે ફક્ત મૂર્તિ, છમી કે ચિત્રથી મળે તેમજ હતુ અને તે મુજબ પ્રજા તેમનાં દર્શનના લાભ લઈ આનંદ માનતી અને માને છે. વિલાયતમાં ખીરાજી ગયેલાં મહારાણી વિકટારીયા અને તેમની છખી આદિમાં કાંઈ તફાવત માનવામાં આવતા નથી. છમીમાં જેવા આકાર છે તેવા આકારવાળાં વિકટારીયા રાણી વિલાયતમાં થઈ ગયાં છે એમ સર્વે કાઈ સમજે છે. તેમ પ્રભુની પ્રતિમા-છત્રી-ચિત્રથી પણ સાક્ષાત્ થઈ ગયેલા પ્રભુનું સ્મરણ થઈ તેના ગુણા યાદ આવે છે; અને તેથી આપણું અવગુણુના ત્યાગ કરી ગુણુવત થવા ઉદ્યમી થઇએ છીએ. એવી રીતે પ્રતિમા માનવી એ યાગ્ય અને સાચુ છે. કબહુના. અરૂણાય પુસ્તક પાનું ૩૨ મરીયમ અને ખેાળામાં સુવાડેલા નાના ખાળક ઈસુ; પાનું ૩૯ મરીયમ અને ખાળામાં એસાલેા ઈસુ ખીજે ગામ જાય છે તેનું ચિત્ર; પાનુ ૪૬ ઇસુનું ચિત્ર; પાનું ૧૧૭ ઇસુને વધસ્થ ભ ઉપર ચઢાવ્યે વિગેરે ચિત્રા પણ ખાસ ઇસુનુ* સારીરીતે જ્ઞાન થવામાટે પુસ્ત કમાં છાપેલાં છે તે પણ મૂર્તિ છે. તમે કહેશેા કે માટી, પત્થર, ધાતુ વિગેરેની મૂર્તિ ( પ્રભુની આકૃતિ) જડરૂપ બનાવવાની પ્રભુએ ના કહી છે તેથી અમે તે બનાવતા નથી. ત્યારે કહેશે કે જરૂપ પ્રભુનું ચિત્ર ( કાગળ ઉપર શાડીથી છાપેલી પ્રભુની આકૃતિ ) કાઢવાના હેતુ શે ? પ્રભુએ તમાને આજ્ઞા આપી છે? એવા કાગળ ઉપરના ચિત્રથી શું પ્રભુને જડરૂપનુ દૂષણ નથી આવતું ? ક્યા કાયદા અને ક્યા પરમાણુથી એવી રીતે એક વાતમાં દૂષણ અને બીજી તેવીજ ખાખતમાં દૂષણુ નહીં, એમાં કાઇ ન્યાય કાઈ બતાવી શકાશે નહીં, માટે ફ્રાકટ કદાગ્રહ કરવા મૂકી દઈ સર્વ પ્રમાણેાવર્ડ મૂર્તિ માનવી ચાગ્ય ઠરે છે તેમ માના. ખ્રીસ્તી-જે ઉપર આપણે રહીએ છીએ તે પૃથ્વીને એક દિવસ પરમેશ્વર બાળી મૂકશે. જો કે કદી કાઈનું ઘર ભડભડ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અળતું હોય તે તે કેવું ભય, કરવાવાળું લાગે છે તે પછી જ્યારે આ મેટી ધરતી અને પર્વત અને ઝાડ બીડ વિગેરે સર્વે બળી જશે ત્યારે કેવું ભયાનક જણાશે અને કે મેટે શબ્દ થશે અને કેટલો બધે તાપ થશે. દુષ્ટ નાસી નહીં શકશે. તેઓ તે આગની ઝાળમાં નંખાશે. આ પૃથ્વી સદા બળતી નહીં રહેશે. તે બળી બળીને ખાક થઈ જશે. ત્યારે પરમેશ્વર બીજી નવી પૃથ્વી બનાવશે, જે આથી ઘણી સારી થશે. (૨ પીતર ૩; ૭–૧૩) જૈન–અરે! આ કેવું અજ્ઞાન !! પૃથ્વીને ઈશ્વર ઉત્પન્ન કરી શક્તો નથી. તે તો અનાદિકાળની છે. એને પ્રલય કદિ થવાને નથી. છતાં તમે તે કહે છે કે પૃથ્વી, પર્વત વગેરેને ઈશ્વર એક દિવસ બાળી નાંખશે, આતે ટાઢાપરની તોપ સરખું મને દિસે છે. વળી પરમેશ્વર નવી પૃથ્વીને આ પૃથ્વી કરતાં પણ સારી બનાવશે, તે પણ ખોટું છે, કારણકે પરમેશ્વર પૃથ્વીને કર્તા તથા હર્તા નથી તેવું અમે પહેલા સિદ્ધ કરી બતાવી ચુકેલા છીએ. અરે સાહેબ! જરા વિચાર કરે કે એક વાર પૃથ્વી વિગેરે બનાવવું અને તેને જ બાળીને ભસ્મ કરવું; વળી તેવી નહીં પણ તેનાથી સરસ નવી નવી પૃી બનાવવી. આ વાત તે શું પ્રભુને ઘટે અને ના, ના હું તે તે સઘળું કલ્પિત કથન જ માનું છું અને પંડિત પુરૂષે પણ તે કદિ માન્ય કરશે નહીં એમ ખાત્રી છે. જુઓ પ્રભુએ માટીથી દેહ બનાવી પછી તેમાં શ્વાસ નાખીને આત્મા બનાવ્યું. ઈશ્વરે તે માણસનું નામ આદમ પાડયું. ઈશ્વરે આદમને કહ્યું કે તારી પાસે રહેવાને એક સ્ત્રી બનાવીશ. પ્રભુએ આદમને ભર ઉંઘમાં નાખીને તેની પાંસળીઓમાંથી એક લીધી અને એક બૈરી બનાવી. આદમ ઊયે અને જોયું તો તેને બૈરી માલુમ પડી. એનું નામ હવા પાડયું. હવે વિચાર કરો કે માટીથી આદમને બનાવ્યું તે બને ખરે? વળી આદમની એક પાંસળીમાંથી હવા નામની સ્ત્રી બનાવી તે પણ ખરી કે મને ખરો? વળી અનાદિકાળને જે આત્મા તે પણ શું પ્રભુનાથી બનવાને ખરા? કઈ બનવાને નથી. આવી આવી વાત સાંભળવાથી પંડિત પુરૂષને For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંસી ઉત્પન્ન થાય છે કે હજી આત્માનું સ્વરૂપ આમના સમજવામાં આવ્યું નથી. જે સમજવામાં આવ્યું હોય તો આત્મા બનાવ્યું બને છે. વળી જગત્ પ્રભુ ઉત્પન્ન કરે છે, તેવું અજ્ઞાન રહેત નહિ. આ જગત અનાદિકાળનું છે, તેમાં છ પણ અનાદિ કાળના છે. તેવું માનવું તે ખરું છે. વળી ઈસુના ઉપર જે પ્રીતિ રાખે છે તેનાં નામ તે જીવનના પુસ્તકમાં લખે છે તે પણ મિથ્યા છે. અરે ! આ દુનિયા ઉપર કરડે મનુષ્યો છે તેનાં દરરોજનાં પાપ લખવામાં તેને કેટલી બધી તસ્દી પડી. આ દુનિયાના માણસો હરઘડીએ પાપ કર્યા કરે છે તે તે અવસરે શું લખ્યા કરતા હશે ? ના. એ કાંઈ માનવા જેવી વાત છે જ નહીં, મનેકવિપત માલુમ પડે છે. વળી તેમનાં સારું કામ તથા ભંડાં કામ લખવામાં દિવસની કેટલી રૂશનાઈને વ્યય થતું હશે ? અને ત્યાં રૂશનાઈ કેણ બનાવે છે, લખવા માટે કાગળ પણ કેટલાક મેટા હશે. વળી લેકનાં સારા નરસાં કામ કઈ ભાષામાં અને કઈ લિપિમાં લખે છે? તેની પણ સાબીતી થતી નથી. વળી તમારા સ્વર્ગ લેક કેવડે માટે છે, સ્વર્ગનું બારણું અહીંથી કેટલું દૂર છે? અને તે લોઢાનું છે કે સેનાનું, વળી સ્વર્ગ લેક અહીંથી કેટલે દૂર છે અને ત્યાં સૂર્યને પ્રકાશ પડે છે કે કેમ? વિગેરે બાબતે કાંઈ ખુલાસે બતાવી શકશે? તમારાં પુસ્તકોમાં તે કાંઈ જણાતું નથી. માટે તમારી માન્યતા મનેકલ્પિત છે પણ ઇશ્વરપ્રણીત નથી એ નિ:સંદેહ માનજે. ૧ વળી તમને પુછીએ છીએ કે તમારે પ્રભુ નિત્ય છે કે અનિત્ય? ૨ રૂપી છે કે અરૂપી? ૩ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? ઈત્યાદિનું જ્ઞાન બાઈબલમાંથી મળી શકતું નથી. વળી તમે પ્રભુને રહેવાનું સ્થાન સ્વર્ગ માને છે તે જગત્ કહેવાય કે નહીં ? જે જગત બન્યા પહેલાં તમારે પ્રભુ સાકાર કયે ઠેકાણે ઉભો રહ્યો હતો? અગર બેઠે હતો? વળી જે સ્વર્ગને જગતની બહાર ગણશો તો તેને બનાવનાર કોણ? જ્યારથી તમારો પ્રભુ હશે ત્યારથી તે સ્વર્ગ પણ હેવું જોઈએ. પ્રભુને તે અનાદિ માને છે ત્યારે સ્વર્ગ પણું For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાદિ ર્યું, અને સ્વ અનાદિ કર્યું તેા આ દુનિયા પશુ અનાદિ ઠરી તેમાં કાંઇ ખાધ આવતા નથી. વળી સ્વર્ગમાં પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ છે કે નહીં? તમા કહેશે કે તે પ્રમાણે છે તેા તે પણ જગત કેમ નહીં કહેવાય ? ઇત્યાદિક ઘણા દોષ આવે છે. વળી તમારા પ્રભુને આ દુનિયાના નાશ કર્યા પછી વળી બીજી દુનિયા બનાવવી પડશે ત્યારે તા તે કામમાંથી નવરા થવાના નથી; એને તેા કામ લાગુજ પડેલું છે. જીવાને બીચારાઓને ઉત્પન્ન કરી તેમને નર્કમાં નાખવા, માળી નાખવા, તે શું પ્રભુને સારૂ લાગે છે? વળી નર્ક કર્યો ઠેકાણે આવી? તે શાશ્વતી છે કે અશાશ્વતી ? વળી દુનિયા બનાવ્યા પહેલાં નર્ક બનાવી કે કેમ ? તે પણ સ્પષ્ટ તમારાં પુસ્તકામાં નથી. વળી નર્ક કેટલી દૂર છે? ક્યાં છે ? કેટલી માટી છે તેનુ જ્ઞાન પણ તમારાં પુસ્તકામાં ઠીક ઠીક નથી. વળી તમે લેાકેા પુનર્જન્મ માનતા નથી, આ જીવ અહીંથી મરીને બીજો જન્મ લેવાના નથી એમ માનવુ' એ ચાગ્ય છે, કારણ કે અમે એકલાજ તેમ માનીએ છીએ એમ નથી પરંતુ આ જગપર ઘણા ધર્મના મત પથ છે. જેવા કે, બ્રાહ્મણ, મીમાંસક, ઐાદ્ધ વિગેરે પશુ સર્વ કાઈ પુનર્જન્મ માને છે અને એ વાત ખરી છે. નાનુ આળક જન્મે છે તે વખતે પેાતાની માને ધાવવા લાગે છે. એ તદ્ન અજ્ઞાની છે તે તમે સારી રીતે સમજો છે છતાં તુરત તે ધાવવા લાગ્યું તેનું કારણ શું ? તેને કાણે સમજાવ્યુ ? અને શીખવાઢયું ? પણ તેમાં સમજાવવાની જરૂર નથી. એતા પાછલા ભવના ધાવવાના સંસ્કારના અભ્યાસે કરીતે ધાવવા લાગે છે. તેથી પુનર્જન્મ છે એ ખરી વાત છે. તેની ઘણી સાબીતીએ છે. પુણ્ય અને પાપના ઉદયથી જીવા, સુખ દુઃખ પામે છે. તે પુણ્ય અને પાપ ન હાય તા સર્વે મનુષ્ય એક સરખી સ્થિતીનાં જન્મવાં જોઇએ તથા એક સરખી સ્થિતી ભાગવવી જોઈયે. પણ તેમ આ જગમાં તેવામાં આવતું નથી. કાઈ દ્રિી હાય છે, કાઈ જન્મથી તુલા, કાઇ એહેરા, કોઈ આંધળા, વિગેરે જન્મે છે, તેનું કારણુ પણ પુણ્ય અને પાપ છે, જે પાછલા For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ સવમાં પાપ કયા ડાયતા લુલાં, લંગડાં, મેહેરાં, એખડાં, અજ્ઞા નીપણું એવાં એવાં દુ:ખ ભાગવવાં પડે છે, અને જો પાછલા ભવમાં પુણ્ય કર્યાં." હાય તેા ધન, પુત્ર, સ્ત્રી, માટી પદવી વિગેરે સારી સામગ્રીને જીવા પામી શકે છે, માટે પુણ્ય અને પાપ પણ અવશ્ય માનવાં જોઈયે. ખ્રીસ્તી-જે જન્મથી લુલાં, મેહેરાં, બબડાં અવતરે છે તેણે પ્રભુની આજ્ઞા તાડી છે તેથી એવા અવતાર પામે છે. જૈની—અરે મારા મિત્ર, તમારા મેલવા ઉપરથીજ પુનરૂમ સામીત થાય છે. જુએ, જે લુલાં લંગડાં વિગેરે અવતરે છે તેણે પ્રભુની આજ્ઞા તાડી છે એમ તમે કહા કા ત્યારે તેણે કઈ વખતે પ્રભુની આજ્ઞા તેાડી? તે શી રીતે કહેવાય ? તે જીવા મનુષ્ય વિગેરેના જન્મ પૂર્વભવમાં પામ્યા હશે તે વખતમાં પ્રભુએ કહેલી આજ્ઞા નહી' માની હાય તેથી તેમને આવા ( લંગડાં, લુલાં વિગેરેના ) અવતાર પ્રભુએ આપ્યા એમ તમારે કહેવું પડશે. એ સિવાય બીજું તમારાથી કહેવાય તેવું નથી. અને જે એમ સિદ્ધ થયું તે પુનર્જન્મ, તમારા મુખથી સિદ્ધ થયા. કર્મના અનુસારે પુનર્જન્મ થયા કરે છે. ખ્રીસ્તી-જીવને પ્રભુએ લુલાં, મહેશ, આંધળાદિની સ્થિતિમાં જન્મ આપ્યા તેમાં જેવી પ્રભુની ઈચ્છા. અર્થાત્ પ્રભુની ઈચ્છામાં આવ્યું તેવા અવતર આપ્યા તેમાં કર્મ તથા પુનર્જન્મ વચ્ચે માનવાની શી જ છે? જૈન-પ્રભુએ ખીચારા જીવને કારણ વિના બેહેરા આંધળાંના જન્મ આપ્યા અને કાઈ જીવને પંચેન્દ્રિય સંપૂર્ણ તાપણુ આપ્યુ ત્યારે તે તેમાં ન્યાય કાંઇ રહ્યા નહીં. એતા મરજીને આધારે વાત રહી. ત્યારે કાણુ જાણે ધમીને નર્કમાં નાંખી દેશે અને પાપીને સ્વર્ગમાં લઈ જશે તેમાં શા વિશ્વાસ રખાય. જેવી તેની ઇચ્છા હશે તે પ્રમાણે કર્યા કરશે. આ તે શું માનવા ચેાગ્ય છે? નહીં નહીં, તેમ છેજ નહીં. એવા ખાટા વિકલ્પ તજીને For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિતરાગ અરિહંત ભગવાનને શરણે આવે કે જેનાથી શુદ્ધ જ્ઞાન પામે કે જેથી અને તમારું કલ્યાણ થાય. વળી જુઓ તમારે પ્રભુ જ્યારે આ દુનિયાને બાળીને ભસ્મ કરશે ત્યારે તેમાં કઈ દુનિયાએ ( દુનિયાના કયા ભાગે) અન્યાય કર્યો હશે કે જેથી તેને જગત બધું બાળવું પડશે? ખ્રીસ્તી–પ્રભુએ મનુષ્યને બનાવ્યાં અને સંતાનના ફસાવ્યાથી પ્રભુની આજ્ઞા તેડી તેનું પ્રભુએ ફળ આપવું તે ન્યાય છે માટે જગને બાળી નાખશે. જેન–અરે! આ તે પ્રભુ અને તેને ન્યાય સર્વ મનુષ્યને વિચારવા લાયક છે. વિચારે, કે મનુષ્યએ કદાપિ ઈશ્વરની આજ્ઞાના ભંગરૂપી અન્યાય કર્યો પણ પશુઓએ, માંછલાંઓએ પંખીઓએ શે અન્યાય કર્યો કે જેથી તેમને પણ બાળીને ભસ્મ કરશે પૃથ્વી, પર્વત એ જડરૂપ છે. એને કાંઈ પ્રભુની આજ્ઞા તેડવાનું જ્ઞાન નથી તે પછી પ્રભુને કેવો ન્યાય કર્યો. કાંઈ નહીં. આ બધું વિચારતાં સર્વ અઘટિત માલમ પડે છે. માટે શુદ્ધ અને સાચા દેવ અરિહંતના સ્યાદ્વાદ જૈનધર્મને અંગીકાર કરી જન્મ સફળ કરે. હું પણ જૈનશાસનના દેવતાઓ પ્રત્યે વિનંતી કરૂં છું કે, હરેક રીતે અજ્ઞાનતારૂપી અંધકૃપમાં બુડતા પ્રાણીને સદબુદ્ધિ બક્ષી અર્થાત્ સત્ય માર્ગ સુજાડી સત્યતત્ત્વરૂપ જૈન ધર્મની પ્રાપ્તિ થાય તેમ કૃપા કરે. - પ્રીસ્તી-જૈનમત પ્રમાણે છવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે. પણ તે મનાય તેમ નથી, કેમકે સિદ્ધારૂપ એ રીતે મનાય છે કે, સર્વગુણની સત્તા, ગુણ એ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય છે. જીવ અચછેદી, અભેદી તથા અરૂપી છે, જુઓ અધ્યાત્મસારદ્વાર તથા બેધદિનકરનામે ગ્રંથ પૃષ્ઠ ૪; એમાં જ્ઞાન એવું નામ આત્માનું છે. વિગેરે કેટલાંક પ્રમાણ છે. જેની–જેનામતપ્રમાણે જીવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે એવું તપાએ વાક્ય લખ્યું તે અશુદ્ધ છે. નિશ્ચય For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયથી અનાદિકાળથી સિદ્ધરૂપ છે, પણ નિશ્ચયમાં કહી શકાય નહીં. નયની અપેક્ષા વિના નિશ્ચય અને વ્યવહાર શબ્દને પ્રાગ અશુદ્ધ છે. નિશ્ચયનય અને વ્યયહારનય એ બે નય અમે માનીએ છીએ. વ્યવહાર નથી અને નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ જાણવું તે ગુરૂગમ્ય છે. સત્તાથી જ સિદ્ધરૂપ છે પણ વ્યક્તિથી જી આઠકર્મના નાશથી સિદ્ધરૂપ થાય છે. માટે ગુરૂગમથી જાણ્યા વિના નિશ્ચયનયને ઠેકાણે નિશ્ચયમાં લખ્યું તેને અર્થ આપના સમજવામાં જુદે જ આવ્યું છે એમ સમજવામાં આવે છે, કેવલ અતિ વેદાંતી, તથા જૈન, ઈશ્વરને જગતકર્તા માનતા નથી અને તમો જગકત્તાં માને છે તેની ચર્ચા પ્રસંગોપાત્ત જણાવીશ જૈમલ પિતાની ચોપડીના પાના ૩ જામાં જણાવે છે કે, જીવને પાપરૂપ મેલે કરી મલીન માન અને વળી નિર્મળ માને તે ઘટી શકતું નથી. તેને માટે અંધારા અને અજવાબાનું દષ્ટાંત આપે છે તે પણું ઘટી શકતું નથી. આ ઠેકાણે તે દાખલે લે તે અયુક્ત છે કારણ કે તેને તે, પ્રતિપક્ષી સ્વભાવ છે તેથી કઈ કાળે અંધારું અજવાળું થઈ શકે નહીં. પણ આ આત્માને તે કર્મ સંગાતે ખીર નીરને સંબંધ સારે લાગુ પડી શકે છે. જેમકે, ખીર (દુધ) અને પાણી ભેગાં હોય ત્યારે ખીર અને નીર મિશ્ર છે એમ ૯ોકમાં થતે વ્યવહાર પ્રસિદ્ધ છે, અને હંસ પક્ષી જ્યારે પોતાની ચાંચવડે ખીર અને નીર જુદું પડે છે ત્યારે લેકમાં ખીર અને નીર જૂદું છે એમ વ્યવહાર થઈ શકે છે. એકકાલાવછેદેન ખીર નીર મિશ્ર તથા જી એવો વ્યવહાર થઈ શકતો નથી, પણ કાળની અપેક્ષાએ થઈ શકે છે. તેમ આ આત્મા, હાલ કર્મની સંગતિએ મિશ્ર થઈ ગએલે છે અને જયારે કર્મથી જુદા પડશે ત્યારે તે કર્મ રહિત નિર્મળ આમ એ વ્યવહાર થઈ શકશે. કર્મસહિત આમા કર્મથી જુદા પડશે, ત્યારે તે સિદ્ધ થશે. આત્મા સ્વત: પ્રકાશી છે. તે કારણથી નિશ્ચયથી ( કેવળ કર્મની અપેક્ષા વિના ) For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધ સમાન છે તે વાત નિઃસંશય છે. જેમ કેટલુંક સેનું શુદ્ધ, મેલ વિનાનું છે તેને નિર્મળ સેનું કહીએ છીએ અને ખાણમાં જ્યારે માટી સહિત મિશ્ર થએલું હોય છે ત્યારે ૨જસંયુક્ત સોનું છે એ વ્યવહાર લેકમાં પ્રસિદ્ધ છે. ૨જ મિશ્રિત સોનામાં શું શુદ્ધ સેનાના જેવી સત્તા પ્રકાશ કરવાની તથા રંગરમણીયતા નથી રહી ? હા, અલબત્ત રહી છે. પણ રજના સંયોગથી ઢંકાઈ ગયેલી છે, તેથી શુદ્ધ કંચનના જેટલી તેની કિંમત થઈ શકશે નહીં, અને તેવી પ્રકાશતા પણ તેની પડશે નહીં, પણ જ્યારે રજરહિત થશે ત્યારે તે શુદ્ધ કંચન થશે અને તેમાં કશે ભેગ રહેશે નહીં. તેમ આ આત્મા, કર્મસહિત છે ત્યાંસુધી કર્મસહિત આત્મા એ વ્યવહાર થઈ શકે છે, અને જ્યારે કર્મરહિત થાય છે ત્યારે કર્મ રહિત એ આત્મા સિદ્ધ કહી શકાય છે, પણ જ્યારે કર્મસહિત હોય ત્યારે શું આપણે નથી કહી શક્તા કે આ આત્મા કર્મ રહિત પરમાત્મા જે પ્રકાશી અને આનંદમય છે ? હા, અલબત્ત કહી શકીએ છીએ. કારણ કે આગળ તે આત્મા સ્વસ્વરૂપ ઓળખી કર્મને દૂર કરી આત્મસ્વરૂપ આત્મામાં રમી, સ્વરૂપ શુદ્ધ ચિન્મય પ્રાય: કરશે; માટે એવાં જે અપેક્ષા વચન, વ્યવહાર નય અને નિશ્ચય નયનાં તે યુક્તિયુક્ત છે. એમાં કોઈ સંપાય નથી. તે જેમલ પદમીંગ પ્રીસ્તિ, પોતાના પ્રીતિ અને જૈન ધર્મનો મુકાબલો નામના પુસ્તકમાં પાપ પુણ્ય સહિત પણ આત્મા અને પાપ પુણ્ય રહિત આત્મા એ જે અપેક્ષાએ વ્યવહાર છે તેને બેટે ઠરાવે છે તે તેનું બોલવું ઉટના શિંગડાં સમાન છે. જેમકે. દષ્ટાંત તરીકે જેમલ પતે જ્યારે જેન સાધુ હતા ત્યારે લેકે તેમને “સાધુ” એમ કહી શક્તા હતા, અને “ખ્રીસ્તી” થયા ત્યારે પ્રીતિ એ વ્યવહારથી બોલાવે છે. વળી કે લીક, બૌદ્ધો વિગેરે જેન ધર્મને સત્ય માની ખ્રીસ્તી ધર્મને છોડી દેશે તે તેઓને જન એમ કહીને લેકે લાવશે. તેમ જ આત્મા, કર્મ રહિત થયે તેને સિદ્ધ” For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક, કહે છે અને કર્મ સહિત છે તેને “સંસારી” કહી બોલાવે છે. એ વાત નિ:સંશય છે. જેમ કે રાજાને દીકરે ને છે તેને લેકે કુમાર કહે છે અને આગળ આ કુમાર રાજા પણ થવાના છે એમ ધારી ભવિષ્યરાજા એમ અપેક્ષાયુક્ત વચન બોલે છે તે સત્ય જ છે, પણ જેમલ પદમીંગજી ને અપેક્ષા યુકત વચન, હૃદયમાં કર્યું નથી તેથી તે પના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારે વાસ કર્યો છે, પણ નિત્ય અનિત્ય વસ્તુના ધર્મપ્રકાશન રા તીર્થકર ભગવાનના અને જૈન સાધુને શરણે આવે તે તેમનું અંધકાર દૂર થઈ શકશે એમ ઈચ્છું છું. જેમાં ખાણમાં રજકનકને અનાદિ કાળથી સંબંધ છે, તેમ આત્મા અને કર્મને અનાદિકાલથી સંબંધ છે. આત્મા અને કર્મને અનાદિકાલને સંબંધ છે પણ સંચાગ સંબંધ અનિત્ય છે, માટે કઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે તેમ આ આત્મા અને કર્મને સંગ સંબંધ અનાદિ કાળને છે; કારણ મળે આત્મા અને કર્મ જુદા થઈ શકે છે અને જ્યારે આત્મા જુદે થાય છે ત્યારે તેની શુદ્ધતા પ્રગટ થાય છે, અને પછી તેને જન્મ, મરણ, રોગ, શોક વિગેરે દુખે ભેગવવાં પડતાં નથી. પણ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી તેને જન્મ મરણ કરવાં પડે છે, અને તે કર્મ જે શુભ કરે છે તે રાજ્ય, પૈસે, નિરોગીપણુ વિગેરે સુખ પામે છે, અને જ્યારે બીજા અને દુઃખ દેવું, હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, પારકી સ્ત્રી સેવન કરવી, કૂડ કપટ કરવાં, એમ પાપ કરે છે ત્યારે રાગ, શેક, દારિદ્રય વિગેરે દુ:ખ પામે છે. જે કર્મ નહીં માનીએ તે કેઈ સુખી દેખાય છે, કોઈ દુ:ખી દેખાય છે. કેઈને રાજગાદી ઉપર બેસવાનું મળે છે, કેઈને આખા દિવસમાં પણ પેટ ભરાતું નથી, તેનું શું કારણ? તે કર્મ વિના બીજું કહેવાતું નથી. જો કર્મ નહીં માને તે સર્વ એકસરખા હોવા જોઈએ? સુખી હેયતે સર્વ સુખી જ રહેવા જોઈએ? દુઃખી હોયતો સર્વ દુઃખી જ હોવા જોઈયે? વળી તમે કહેશો કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરો તે દશા પક્ષથી પણ ખરી કરતી નથી તે નીચે પ્રમાણે - For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ૧ આ દુનિયા ઉત્પન્ન 'કરવાનું કારણ શું છે. ? ૨ દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે? ૩ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ર છે કે અનિત્ય છે ? ૪ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સત્ત છે કે અસજ્ઞ છે? ૫ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતા નથી તેનુ શું કારણ ? ७ ૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કર્યો ઠેકાણે રહે છે ? આ દુનિયાને ઇશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે શત્રુ ? . આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જીવા કરે ઠેકાણે હતા ? આ દુનિયામાં જીવા કાઈ પશુ રૂપે, પ ́ખી રૂપે, કોઇ મનુષ્ય રૂપે, એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણુ ? ૧૦ આ દુનિયાને ઇશ્વરે એક કાલાવચ્છેદેન ઉત્પન્ન કરી કે કેમ ? પક્ષ પહેલે–દુનિયા ઉત્પન્ન કરવાનું કારણુ શું છે? તેના જવાબમાં તમા કહેશેા કે, ઈશ્વરે સર્વજીવાને સુખી કરવાને દુનિયા ઉત્પન્ન કરી, તે પણ તમાશથી કહેવાશે નહીં. કારણ કે પહેલાં ત્યારે શું થવા દુ:ખી હતા? જ્યારે દુઃખી હતા ત્યારે તે દુઃખ તેમને કયાંથી વળગ્યું અને તે દુઃખ વળગવાનું કારણુ પશુ જોઇએ, તે તે કવિના ( સારાં ખાતાં કામ વિના ) શ્રીજી કહેવાશે નહીં, અને જ્યારે કર્મ માનશે ત્યારે કર્મ શ્રેણુ વની સાથે દુનિયા ઉત્પન્ન કર્યો પહેલાનું કર્યું, તે તે કર્મ જીવની સંગાતે છે એમ નક્કી ઠર્યું, અને જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પણ પહેલું કર્મ કે પહેલા જીવ? તેવા પ્રશ્ન ઉત્પન્ન થરો, ત્યારે પહેલા છત્ર ચા કમ` એમાંનું કાંઈપણ કહી શકાશે નહી. અલખત્ત અને સાથેજ છે એમજ કહેવાશે, જેમ અને સૂર્યના પ્રકાશ, જેમ કુકડી અને કડીનું ઇંડું, જેમ ાત્રી અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કાણુ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા છે તે જેમ કહી શકાતું નથી તેમ પહેલુ કામ કે જીવ તે પણ કહી શકાતુ નથી. દુનિયા ઉત્પન્ન કર્યો પહેલાં જીવ અને કર્મ કેટલા કાળથી સચાગી છે તે કાળની પશુ ભાદિ મળી શકવાની નથી, માટે અનાદિ કાળથી જીવ અને કર્મના સચાળ છે તેમ સિદ્ધ થયું, ત્યારે કર્મના સંચાગથી જીવ દુ:ખી થાય છે માટે કઈ પણ એક પદાર્થ છે તેમ સિદ્ધ ઠર્યું; તા તે કર્મ જુદા જુદા પ્રકારનુ છે તેથી જુદા જુદા પ્રકારનાં સુખ દુઃખા જીવ ભગવે છે. તે કમની મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિને, સર્વજ્ઞ તીર્થંકરમહારાજએ જ્ઞાનથી પ્રકાશી છે તે સત્યજ છે. વળી ઈશ્વરને દયા આવી તેથી દુનિયા ઉત્પન્ન કરી લેાકેાને સુખી કરવા એવી ઇચ્છા થઈ તે પણ ઈચ્છા ખાડીજ છે. કેમકે શ્વમાં જે શક્તિ હાત તા દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખના નાસ કરી શકત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુ:ખ કાપવાની શક્તિ નહાતી કે શુ? એ કદાપિ શક્તિ નહોતી એમ કહેશો તે દુનિયા ઉત્પન્ન કર્યા બાદ પણ તેનાથી શક્તિ નહીં હોવાને લીધે દુ:ખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લેવા અજ્ઞાનયુક્ત ઠર્યો, વળી સાંભળીએ છીએ કે ઈસુપ્રીસ્તને શણે નારા સર્વ જીવાના દુઃખને ઈસુ પાતે લે છે. આ પણ એક તાજુબી ભરલું સમજાય છે. દુ:ખ તે રૂપી છે કે અરૂપી છે? નિત્ય છે કે અનિત્ય છે? સ્વતંત્ર છે કે પરતંત્ર છે? દુઃખ રૂપી છે તેને ઇશ્વરે લઈ લીધુ તે ઇાર પશુ અત્યંત દુ:ખી થઈ જશે. જેમકે, કાઇ માણુસ ખીનો માણસ ઝેર પીતા હાય તેનું ઝેર પાતે લઈ પીએ તા પાતે મહા:ખી થાય; તેમ ઈશ્વર બીજાનાં દુઃખને લઈ શકે તો તેને અત્યંત પીડા થાય. આ ઠીક તમારી જ્ઞાનશિકત. પારકી પીસ પાતાના ઘરમાં ઘાલી અને જૈમલ પદ્મમીંગજી વળી તેના વિના કાની પ્રાર્થના કરે? વળી ઇશ્વર તે દુઃખા સર્વે થઈ લે છે તેમાં કંઇ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ તો દેખાતુ નથી, અણુ કે ખો લઈ લેતા હોત તો તેના કાઇપણ શા મા For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર સમયે અસાધ્ય ત્રિદોષાદિ દુ:ખ, અકાળ મૃત્યુ, તાપને ગાઢ ઉડવુ, ટાંટીઆ ઘસવા, હાય હાય આદિ મનપર બળાપા, અનેક શાકના તર્ક વિતર્કો કરવા વિગેરે દુ:ખેા લાગવી મેાત પામવા જોઈએજ નહીં. તેવુ તે કઈ દેખાતુ નથી. તેવું દુઃખ તેા તે ખ્રીસ્તિયાના મરણુ સુધી પણ લઇ શક્યા નહીં તેા શુ` કખરમાં માટીમાં માટી મળી ગયા પછી લેશે ? ના, કાંઈ લેવાને નથી. ત્યારે ફાટ ઈશ્વર દુ:ખ લઇ લે છે તેમ શા કારણથી કડા છે? વળી તે ઇશ્વર સર્વેનું દુઃખ લઇને પેાતાની પાસે રાખે છે કે ખીજે ઠેકાણે રાખે છે ? તે કહેા. વળી આ દુનીઆના માટે ભાગ કે જે ઈસુને માનતા નથી, તેની ભકિત કરતા નથી, તેનુ દુઃખ તે હરણ નહીં કરે તે તેથી તે દ્વેષી પક્ષપાતી ઠરે છે અને પક્ષપાતી પણ ઠર્યા. પક્ષપાતી તે ઈશ્વર કહી શકાય નહીં અને જો તમેા તેને ઇશ્વર કહેશે! તે। દૃષ્ટાંત તરીકે તેનું ખંડન કરનાર પશુ ઇશ્વર છું. એમ કહુછું. જેમ તે દુઃખને હરણ કરે છે તે દેખાતાં નથી; તેમ હું પણ જીવાનું દુઃખ દૂર કરૂં છું તે પણ દેખવાના નથી અને જીવાનું દુઃશ્મ ઇશ્વર લે છે તે પણ દેખવાના નથી. જેમ તે પાપીઓની પાસે પાપ ભાગનાવે છે તેમ હું... પણ પાપીઓની પાસે પાપ ભાગવાવું છું, જેમ તે ન્યાયી માણસાને સુખી કરે છે, તેમ હુ* પણ ન્યાયી માણસાને સુખી કરૂ છું. જેમ તેના પુત્રે દુનિયાને ઉપદેશ દ્વીધા હતા તેમ પશુ દઉ છુ તા તે ઈશ્ર્વર ખરા કે હું, ખરા ઇશ્વર તેની ખાત્રી કેવી રીતે તમા કરશે ? માટે ઇશ્વર પોતે કોઇનાં દુ:ખ હરણ કરી લેતા નથી, અલખત જીવા કર્યાં કરે છે તે પ્રમાણે તેઓને ફલ થાય છે. ઇશ્વર સિદ્ધ તા ક રહિત થયા, તેવા તમા થવાને ઉદ્યમ કરી. એવું તેમને કહેલુ છે. તેમનું આલંબન તે નિમિત્તમાત્ર છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યાં. તેવી રીતે તમે કર્મને દૂર કરી. એજ તેમના અરિહંત અવસ્થાના ઉપદેશ હતા. એવા રાગદ્વેષ દ્વૈિત અરિહંત ભગવાન્ હતા. તેની ખરાખર સદૂહા કરી આત્મા ક્રમ સહિત છે અને ઇશ્વર, દુ:ખને લેતા નથી એ સત્ય વાત સમજો; અને જૈનસાધુને શરણે આવા કે જેથી તમારી અજ્ઞાનતા For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૂર થઈ છીંપમાં રૂપાને ભ્રમ થએલે છે તે મટી જશે, અને અજ્ઞાનતારૂપી કમળાને રોગ દૂર થશે અને તેથીજ વરતુને વસ્તપણે જાણવામાં આવશે. પક્ષ બીજો-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી ? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી હોય તે પ્રત્યક્ષ દેખાવે જોઈએ અને જે અરૂપી હોય તેનાથી આ આખું જગત્ ઉત્પન્ન થઈ શકે જ કેમ? જેમ કે; આકાશ અરૂપી છે તે તે કઈ વસ્તુને બનાવી શકતું નથી, તેમ અરૂપી ઈશ્વર પણ કે વસ્તુને બનાવી શકવાને નથી, તેથી અરૂપી ઈશ્વર પણ કહી શકાતે નથી. રૂપી હોય તે એકકાલાવદેન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશે અને તેણે જે દુનિયા બનાવી છે તે દુનિયામાં રહેનારા, પર્વત, સમુદ્ર, પત્થરે વિગેરે દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં કયે ઠેકાણે રહ્યા હતા ? શું ઈશ્વર તેઓને હાથમાં ઝાલી રહ્યો હતો કે શું? અને તે પહેલાંના સમુદ્રો, પર્વતે હતા એમ કદાચ તમે કહેશે તે પ્રાણુઓ પણ તે પહેલાંના હતા એમ કહેવામાં શું બાધ આવશે? વળી પ્રાણી, સમુદ્ર, પર્વત, પત્થર, દુનિયા પહેલાં સિદ્ધ કર્યા તે તેજ દુનિયાજ થઈ. જેમ પ્રાણુ, સમુદ્ર, પૃથ્વી, પર્વતે હેય તેને દુનિયા કરેલી તે તે ઈશ્વરે બનાવેલી દુનિયાની પહેલાં દુનિયાં હતી તેવું સિદ્ધ થયું તે નવી દુનિયા બનાવવાનું શું કારણ ? તે પણ કહેવાને સમર્થ થવાશે નહીં. વળી રૂપી ઈશ્વર પણ કહી શકાતે નથી, કેમકે રૂપી જીવ હેય તે રૂધીર માંસ લેહીથી બને છે, તે તે ઇવરને પણ રૂધીર માંસ લેહી લેવું જોઈએ ? તે તે શું ખાય છે? તે બતાવે. વળી જે ખાય છે તે વિષ્કા પણ કરે છે તે તે કરે છે કે કેમ? તે બતાવે, વળી અમે ઈસુને માનતા નથી તો તે અમને સમજાવવા કેમ આવતું નથી? જે તે અમને સમજાવશે તે અમે પણ તેના ભક્ત બની જઈશું. વળી પ્રત્યક્ષ દેખાશે અને અમને ઉપદેશ આપશે તે ઘણું જ અમારા મન ઉપર લાગણી થશે, પણ તે કાંઈ થતું નથી, ઈશ્વર, પ્રત્યક્ષ કે તે For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે, નહીં હોય તે કેવી રીતે આવી શકે? જેમ આકાશનું કુલ અને વ્યવહાર બેટે થાય છે, તે કુલ આક્તશનું દેખાશે નહીં અને સુગધી આપશે નહીં તેમ તમારે ઈશ્વર પણ દેખાવાનો નથી, અને તેમાને તારવાને પણ નથી. માટે જેમલ પટ્વીંગજી તમો જૈન સાધુઓને શરણે આવી પ્રાર્થના કરી કે તમોને રૂપી અરૂપી ઈશ્વર કે કહેવાય તેની સમજણ પાડી ભમ દ્વ૨ કરે. પણ ત્રીજો-દુનિયા ઉત્પન્ન કરનાર ઇવર નિત્ય છે કે અનિત્ય ઉપરના બે પ્રશ્નના વિવેચનથી ઇવર દુનિયાને ઉત્પન્ન કરનાર રિત થતા નથી, તેમ નિત્ય પણ દુનિયાને ઉત્પન્ન કwાર ઈશ્વર કહેવાશે નહીં. ઈવરને નિત્ય કહેશે તો તેની જેટલી બનાવેલી વસ્તુઓ હેય તેટલી નિત્ય અખંડિતજ રહેવી જોઈએ જેમકે પૃથ્વી, પાણી, પર્વત, સમુદ્ર, પશુ, પંખી, મનુષ્ય વિગેરે. પણ તેમ અહિત તે વસ્તુઓ જેવામાં આવતી નથી, તેમાં ફેરફાર થઈ જાય છે અને જુદા જુધારૂપને મનુષ્યાદિ પારણ કરે છે. મનુષ્ય મરી જાય છે, પશુ પક્ષી આદિ પણ મરી જાય છે તે તે નિત્ય ૨હી શકાતાં નથી અને અનિત્ય થઈ જાય છે, તેથી ઈશ્વરમાં અનિત્ય વ્યાપતિ દેષ આવશે. વળી જે ઈશ્વરને અનિત્ય માનશે તે ઈશ્વર પણ એક રહેવાને નથી અને તેની બનાવેલી દુનીઆને પણ નાશ થવાને તે તેની ભક્તિ કરેલી તેને બદલે તે નાશ થવાથી બીજે કેણ આપશે? કે જેથી ઇશ્વરનો ભક્તિ કરવી? વળી તેના કાયદાને અનુસરવું તે પણ અનિત્ય ઠ એમ નિત્ય અને અનિત્ય બે વિકલ્પીએ કરી ઇશ્વર સિદ્ધ જગતકર્તા કરતું નથી. પણ એમ-દુનિયા ઉત્પન્ન કર્તા ઉપાદાન નિમિત્તરૂપ પ્રભુ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? દુનિયા ઉત્પન્ન કરનાર પ્રભુ જે સર્વજ્ઞ હેય તે તેના પેદા કરેલા પ્રાણીઓ, જને તેના ભક્તો પણ સર્વજ્ઞ હોવા જોઇએજેમ કાગડાથી ઉત્પન્ન થએલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે, મનુષ્યનાં બચ્ચાંઓ મનુષ્યના જેવી ચેષ્ટાઓ કરનારા હોય છે, તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ તેમના જેવું સર્વપણું મળવું જોઈએ અને કહ્યું જોઈએ? પણ તેમ કાંઈ છે નહીં. અર્થાત્ સર્વજ્ઞપણું પિતાનામાં હેય ત્યારે બીજાઓને પણ સર્વજ્ઞપણું આપી શકે એમ અતૃમાન થતાં સર્વજ્ઞપણે તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કાપિ તમે કહેશો કે તે સર્વજ્ઞ હતો પણ પિતાના જેવા બીજાઓને જ્ઞાન આપી કરવા ચાહતે નહતો તે તેમ કરતાં તે કપટી સ્વાથી કરશે અને પોતે જ પૂજ્ય બનવું તેવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભક્તિ કરાવવી એવી ઈચ્છા હતી તે તે તેમના સરખા તે કદી કરી શકવાનો નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. નહીં, નહીં, સર્વજ્ઞ હેય તે બીજાઓને સર્વજ્ઞ કરી શકે છે. જેમ ઈએલ, ભમરાને સંગ કરી સંપૂર્ણ ભમરાપણું પામે છે તેમ સર્વે જીવે સર્વજ્ઞની સગથી સર્વજ્ઞ થઈ શકે, પણ અસર્વજ્ઞ હેાય તે શી રીતે સર્વજ્ઞ કરી શકે? અસર્વજ્ઞ ઇશ્વર કહેશે તે વદતાવિઘાત દેષ આવશેમાટે તે પણ કહી શકવાના નથી. પક્ષ પાંચમે– જૈન દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતે નથી તેનું કારણ શું ? ખ્રીસ્તી–દુનિયા ન્યાય યુક્ત ચાલતી નથી માટે ખાતે નથી. જન-ન્યાય યુક્ત ચાલતી હોય તે દેખાય તેમાં ઈશ્વર શું નવાઈ કરી! જ્યારે અન્યાયના રસ્તે ચાલતી હોય ત્યારે તેમને સમજાવે, પ્રત્યક્ષ થઈ કહે, તો આટલે દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે ? જેમ કેઈ ચાર ચેરી કરે છે ત્યારે તેને રાજા બેલાવી સજા કરી શિખામણ આપે છે તે બીજી વાર ચોરી થતી અટકે છે, તેમ જે તમારા ઇશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો માનતા નથી તે માને અને ઈશ્વરના ભક્ત નિયામાં સર્વે થઈ જાય, For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–અરે ! ઈશ્વર ન્યાયી છે તે ન્યાયી માણસેનેજ દેખાવાને, અન્યાયીઓને દેખાય તે પછી ન્યાય અને અન્યાય કરનારાઓને સરખે ફાયદો થાય, માટે ન્યાયી માણસેનેજ દેખાય છે, જેન–જ્યારે તે ન્યાયીઓનેજ દેખાવા ત્યારે અન્યાચીઓ, દુઃખીને દુઃખી જ રહેવાના. અન્યાયાઓને ઈશ્વર દેખાશે નહીં ત્યાં સુધી તેઓ અન્યાય છોડવાના નથી તે સુખી કેવી રીતે થવાના? અને પ્રભુ છે તે અન્યાયી પાપીઓને તારક ગણાશે નહીં અને તમે તો માને છે. ખ્રીસ્તી–પરમેશ્વરના ભકતે તેમને ઉપદેશ કરી ઈવરના ભક્ત થવા કેશીશ કરશે ત્યારે તેમનામાં ન્યાય આવશે અને ત્યારે તેઓને ઈશ્વવર પ્રત્યક્ષ દેખાશે. - જૈન જેટલા હાલ ખ્રીસ્તીઓ બની ગયા છે તેમને તે ન્યાયીપણું આવ્યું ખરું કેની ! અને તેમને તે ઈવર આંખે હજરાહજુર દેખાતે હશે ! ઠીક, વારૂ, હાલ ખ્રીસ્તીધમી કેટલા ઈશ્વરને દેખે છે તે બતાવશો. ખ્રીસ્તી–હૃદયમાં ઊંડો વિચાર કરે છે. ન–અરે ભાઈ! જે અરૂપી નિર્મય સ્વસત્તા પ્રકાશી એવા કર્મ રહિત થઈ સિદ્ધસ્થાનમાં જઈ પરમાત્માપણું અનુભવે છે, તે ઈશ્વરે છે એવા સિદ્ધ ભગવંતો તમને આ ચર્મચક્ષુવડે દેખાઈ શકાય નહીં. તમારા શરીરે લાગતું એ વાયુ પણ તમે આંખે દેખી શક્તા નથી, તે ઇવર જે અરૂપી, અજરઅમર અવિનાશી તે ચર્મચક્ષુવડે કેમ દેખી શકાય ? અબત્ત દેખી શકાતું નથી. પરંતુ કેવળજ્ઞાન થાય તે રૂપી અરૂપી સર્વે વસ્તુઓ દેખી શકાય છે. માટે તમારા મનની શંકાઓ દૂર કરી જૈન સાધુઓને શરણે આવે કે જેથી તમે આત્માનું સ્વરૂપ ઓળખે. કપોલકલ્પિત ઈશ્વર દિપણું સ્વપ્નવત્ દેખાય નહીં માટે તમારી ભ્રમણાઓમાં બીજાને ભરમાવો નહીં કે જેથી તમારું કલ્યાણ થાય For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭. પક્ષ છે જેન-દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે તે બતાવે. - પ્રીસ્તી–ઈશ્વર સ્વર્ગમાં સિંહાસન ઉપર બેઠેલો છે અને તેની જમણી બાજુએ તેને દીકરો ઈસુ બેકે છે. ઈશ્વર સ્વગમાં રહે છે. જૈન–સ્વર્ગ એ પત્થર માટી સેનાથી બનેલું છે કે કેમ? ખ્રીસ્તી-હા, તેમજ જણાય છે. જેન–અરે મારા પ્રિય મિત્ર! જે નિરાકાર પ્રભુ તેને સિંહાસન પર બેસવું તથા મસ્તકે મુગટ (મુકુટ) ધારણ કરે એ વિગેરે સંભવતું નથી. અમારા જૈનમતમાં દેવતાઓનું વર્ણન કરેલું છે તેમાં દેવતાઓ સ્વર્ગમાં રહે છે અને તેઓ મુગટ વિગેરે ધારણ કરે છે. મેક્ષ સ્થાન તે તેથી વ્યતિરિક્ત માનેલું છે. તમે પ્રીસ્તીઓ તે અમારા મતમાં માનેલ. (સ્વર્ગ) દેવલોકના જેવું તમારા પ્રભુનું ઠેકાણું માને છે તે તેથી તમેએ માનેલે તમારે પ્રભુ કે જાતિવિશેષ દેવતા સંભવે છે, પણ નિરાકાર પ્રભુ સિદ્ધ થતું નથી. દેવલોકમાં તેવા દેવતાઓ તો ઘણું છે, અને દેવતાઓના ઉપરીઓ મુખ્ય ચોસઠ $ દે છે. તેમાં તમારા પ્રભુ ઇંદ્રના સ્થાનકે પણ કહી શકાય નહીં તેમ કઈ મહંત દેવતા પણ દેખાતો નથી. કેઈ સામાન્ય દેવતા હોય એમ સંભવે છે. પછી તે જ્ઞાની જાણે, માટે તમેએ માનેલું સ્વર્ગ દેવલેક ઠરે છે અને તે પ્રભુનું સ્થાન કહેવાતું નથી, પક્ષ સાતમો– જેન–આ દુનિયાને ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે જુએ, સૂર્ય અને ચંદ્રથકી રાત્રી અને દિવસ એવો વ્યવહાર થઈ શકે છે, જે સૂર્ય અને ચંદ્ર ના હોય તે દિવસ અને રાત્રી એવે વ્યવહાર થઈ શકત નહીં. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ને પ્રભુ મનાય તેા રાત્રી દિવસ જગત્ બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહીં, ત્યારે જગત દિવસે પણ મનાવ્યું સિદ્ધ થતું નથી, તેમ રાત્રે પણ બનાવ્યુ' સિદ્ધ થતું નથી, અનુક્રમે વિચારી જોતાં આ જગત્ અનાદિકાળનું છે જ એમ સિદ્ધ થાય છે; પણ તેની માહિ નથી, ત્યારે વળી તેના અનાવનાર પ્રભુ માનવા તે હું ઠરે છે. પક્ષ આઠમા જૈન—આ દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં જીવા (આત્માઓ) કયે ઠેકાણે હતા? ખ્રીસ્તી-પ્રભુની પાસે હતા. જૈન—તે પેાતાની પાસે કયે ઠેકાણે રાખતા હતા? શું પેાતાના પેટમાં અગર કોઇ પેટીમાં રાખતા હતા ? વળી આ જગત્ ઉત્પન્ન થયા પહેલાંના જીવે ( આત્માએ ) પવિત્ર હતા કે પવિત્ર હતા ? એમાનુ તમારાથી કાંઇ પણ કહેવાશે નહીં. માટે અનાદિકાળથી આત્મા સિદ્ધ છે. તેને કોઇ ઉત્પન્ન કરનાર નથી. માટે અસત્યકલ્પના તજીને સત્ય અને તજ્ઞાનધારક એવા અરિહંતને શરણે આવા કે જેથી તમારૂં કલ્યાણ થાય. ખ્રીસ્તી—સર્વ જીવાને ઈશ્વર ઉત્પન્ન કર્યો. જૈન—કોઇપણ કાળે અને કાઇપણ રીતે જીવને ઉત્પન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળા તમે લેકે ત્રિ એક દૈવ માના છે તેમાં પણ આત્મા અનાદિ માના છે, તે તેના કાઇ કર્તા નથી, તા વળી ફેર જીવાના પેદા કરનાર ઈશ્વર કદાગ્રહ કરી કુમ માના છે ? માટે સત્યને સમજી અસત્યના (સાપ જેમ કાંચનીના ત્યાગ કરે છે તેમ) ત્યાગ કરી. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સજીવા કાંઈ ઈશ્વરની પાસે ભંડારમાં અથવા પેટીમાં અથવા પેટમાં અથવા હાથમાં હોય તેમ માનવું તે કેવળ ગપ્પ છે. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સર્વજીવા પ્રભુની પાસે હતા એ સિદ્ધ થતું નથી. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક્ષ નવમો– જૈન–આ દુનિયામાં કઈ છ સીરૂપે, કે પુરૂષરૂપે, કેઈ પશુ પંખીરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ? ખ્રીસ્તી–પ્રભુ પિતાની ઈચ્છા પ્રમાણે જીવને બનાવે છે. જૈન-અરે ખ્રીસ્તી ભાઈઓ, જરા વિચાર તે કરે, એમ તે હેય. દરેક વસ્તુને સ્વીકાર અને ત્યાગ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. એક ઇચછા શબ્દ કહે એટલે તેમાં સઘળું સમાયું એ શી રીતે વાસ્તવિક ગણાશે? ઇચ્છાનુસાર બનાવ્યું ત્યારે ન્યાય અન્યાય તે કઈ રાજ નહીંને ! વારૂ, એ તે ઠીક, પણ પુરૂષકરતાં સ્ત્રીમાં કેઈપણ બાબતની ન્યૂનાધિકતા તમારી સમજમાં કે દેખવામાં આવે છે? અને આવે છે તે એકને કંઈક ઠીક અને એકને અઠક, સ્વામી સેવકભાવપણું બક્ષી અન્યાય પ્રભુએ કર્યો એમ કેમ નહીં કહેવાય! જરૂર એમજ ગણાય. ઈશ્વરની ઈચ્છા એમાં કાંઇ કામ આવતી નથી અને હાયજ શાની! સ્ત્રીના કરતાં પુરૂષત્વપણું પ્રધાન ગણાય છે તે સર્વકર્માનુસારે થાય છે. જીવને સ્ત્રીરૂપે કે પુરૂષરૂપે ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતું નથી. ઉપર મુજબ પક્ષથી વિચારી જોતાં જગકર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી. પ્રીસ્તી–મી. જેમલે કહ્યું કે, અરિહંતને મન હોતું નથી ત્યારે કેમ દેવતાઓ વિગેરે તેની સેવા કરે છે ? જેન–અરિહંત ભગવંતે ચારઘાતીયાં કર્મ નાશ પમાહ્યાં છે, અને તેમને ચાર અઘાતીયાંકર્મ યત્કિંચિકર બાકી રહ્યાં છે. દેવતાઓને એ આચાર છે કે અરિહંતભગવંતની સેવા ચાકરી કરે, પરંતુ તેમાં અરિહંત ભગવાનને સેવા ચાકરી કરાવવાની ઈચ્છા નથી. જેમ કે ગવર્નર જનરલ કઈ રાજાને મળવા જાય છે, ત્યારે તે ગામને રાજા તેની સેવા બજાવે છે, તેમજ ત્યાંના લેકે પણ દુકાને વિગેરે શણગારી ગવર્નરને માન આપે છે. આમાં શું તે ગવર્નર જનરલની ઈચ્છા હતી કે મારી આ ગામનો રાજા આવા પ્રકારની સેવા ભક્તિ સાચવે અને ગામના For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેકે દુકાનો વિગેરને શણગારે? ના, એવી તેના મનમાં ઈચ્છા જણાતી નથી. પણ તે રાજા સંબંધી કેના મનમાં સ્વભાવથી પિતાના કરતાં અધિકને દેખીને ભક્તિ ઉત્પન્ન થાય છે. તેમ અરિહંત ભગવંતે તો પાછલા ભવમાં તીર્થકર નામ નેત્ર ઉપાર્જન કરેલું હોવાને લીધે તેના ઉદયથી લેકે, દેવતાઓ સ્વાભાવિક રીતે તેમના અતિશય તથા ગુણેથી તેમની તેવી ભક્તિ કરે છે. તેમાં અરિહંત ભગવાનને પિતાને કાંઈ સેવા ભક્તિ કરાવવાને પરિણામ ( ભાવ ) હોતું નથી, માટે મી. જેમલે જે વિકલ્પ, સેવા ભક્તિ કરવા સંબંધીને કર્યો છે તે વિકલ્પ છેટે છે. ખ્રીસ્તી–એ તે ઠીક, પણ મી. જેમણે લખ્યું છે કે, ચોર છે તે ચોરી કરે છે ને કહે છે કે, મારું મન ચેરીમાં નથી, તે કેમ માનવામાં આવે ? એ તો વળી વિષણુના અવતારની પેઠે લીલાતરીકે કહેવાય; કેમકે એ તે ભગવાને દુનિયાને દેખાડવા માટે કરી, પણ પિતાના મનમાં કાંઈ હતું નહીં, એ જેમ જૂઠું કહેવાય છે, તેમ તીર્થંકરભગવાનની સેવા ચાકરી દેવતાઓ કરે છે અને પિતાની તેમાં ઈચ્છા નથી તે પણ જો હું કહેવાય છે તેનું કેમ? જૈન–અરે ખ્રીસ્તી મિત્રે ! વિચાર તે કરે, કે આ પ્રમાણે બીજા માણસે પોતાની (આપણે) ભક્તિ કરે ત્યારે પોતાની ઈચ્છા તે સંબંધી હોય છે એમ કાંઈ એકાંત સ કહી શકાતું નથી, એ ખરું છે, તેમજ તીર્થંકર ભગવાનને વીતરાગ હેવાથી તેમનામાં સેવા ભક્તિ કરાવવાની ઈચ્છા હતી નથી, એ પણ સત્ય છે. તમે ઈસુના નામનું સ્મરણ કરે છે, ઈસુને ધર્મ ફેલાવવા ઈચ્છો છો તે તમારા ઇસુના મનમાં જરૂર ઈચ્છા થઈ અને જ્યારે ઈચ્છાવાન ઈસુ કર્યો ત્યારે મન પણ તેને ઠર્યું. માટે જરૂર તેમને દુનિયામાં હજારે સુખ ભેગવવાની, વિષયાદિની, બાગબગીચામાં રમવા વિગેરેની ઈચ્છાઓ સિદ્ધ થાય છે. તે પ્રમાણે અમારા તીર્થકરને ઈચ્છા સિદ્ધ થતી For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી, અને તેમને રાગ દ્વેષ પણ કેઈપર થતો નથી. ફક્ત તેમના ગુણના અનુભાવથી, રાગથી દેવતાદિ ભક્તિ કરે છે. જેમ દુનિયામાં કઈ ગુણ હોય તેને દેખીને સર્વ કેઈ તેની પ્રશંસા કરે છે, તેને હરેક બાબતમાં મદદ કરે છે, તો આ તીર્થંકર ભગવંત તે સંપૂર્ણ ગુણવાન છે તેને દેખી છે, દેવે વગેરે સેવા ભક્તિ કર્યા વિના કેમ રહે? ન જ રહે. માટે આ બાબત નિ સંશય છે, કારણ કે તીર્થકર ભગવાનને જરા પણ ઈચ્છા હતી નથી. ખ્રીસ્તી–મી. જેમલ સંસારી અને સિદ્ધ એ બન્નેને સરખા માનવાનું કહે છે, કારણ કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અને અનંત ચારિત્રવાળા સિદ્ધના આત્મા છે, તેવા સંસારી આત્મા પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા છે, કારણકે પદગલિક વસ્તુથી ચિતન્યને નફે કે નુકસાન થતું નથી. આનો શો ખુલાસે છે.? જેન–મી જૈમલે સિદ્ધ અને સંસારીને સરખા ગણવાનું નિશ્ચય નયથી લખ્યુ તે બાબતમાં સમજવાનું કે નિશ્ચયનયથી જે સિદ્ધના જીવમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેવુંજ સંસારી જીમાં પણ સત્તાએ છે, પણ સંસારી જીને કર્મ લાગેલાં હોવાથી તેવું સિદ્ધત્વ પ્રગટરૂપે નથી, ફક્ત સિદ્ધ જેવી થવાની સત્તા રહી છે, તેથી સત્તાની અપેક્ષાએ બન્ને સરખા છે પણ પ્રગટપણાની અપેક્ષાએ નથી. જેમ મેલુ સેનું અને નિર્મળ સુવર્ણ તેમાં નિશ્ચય નથી તે મેલ સેનું પણ આગળ મેલ જવાથકી નિર્મળ સેના જેવું થવાનું છે, માટે બે સરખાં કહી શકાય પણ હાલ તે મેલુ સનું વ્યવહારથી કહેવાય છે તેમ કર્મસહિતછો હાલ વ્યવહારનયથી તે સંસારી કહેવાય છે અને કર્મ રહિત થવાથી નિશ્ચયનયમતે સિદ્ધ કહેવાય છે. એમ બે નયની અપેક્ષાઓથી સર્વ વસ્તુઓનું સ્વરૂપ કહી શકાય છે. ખ્રીસ્તી–મનની ઈચ્છા પ્રમાણે થાય તેને સુખ કહે છે. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર જૈન-મનની ઇચ્છા પ્રમાણે થાય તેને સુખ કહી શકાતુ નથી. કાઈ માણસને ચારી કરવાની ઈચ્છા થઈ, વળી કાઈને વિષ ખાવાની ઈચ્છા થઈ, તા તે મનની ઈચ્છા શું સુખ કહી શકાય છે? ના, નથી કહેવાતું; તેમ મનની ઈચ્છા જેટલી થાય છે તેટલી સુખકારી કહી શકાતી નથી. કેાઈ મનુષ્ય સમાધિ લગાવી મેઠા હાય છે તે વખતે તેને કાઈ ખામતની ઈચ્છા હોતી નથી. તેને કોઈ પુછે કે ભાઈ તમે સમાધિમાં શું સુખ દેખાછે ? ત્યારે તે કહેશે કે, સમાધિથી જે સુખ થાય છે તે કહી શકાતું નથી, કાઇ પણ વસ્તુની તે સુખને ઉપમા પણ આપી શકાતી નથી. તેમ સમાધિવાળાના હૃષ્ટાંતના અનુસારે ઇચ્છા જ્યારે કાઈ ખાખતની ડાતી નથી, ત્યારે અનંત સુખ થાય છે, તેમ સિદ્ધને ત મન હાતુ નથી, અને મન નહીં હૈાવાને લીધે ઇચ્છા પણ હતી નથી. તા તેમને તે અત્યંત સુખ હોવુ એઇએ, એમ હૃષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે. વળી આપણે જ્યારે નિર્વિકલ્પદશામાં એઠા હોઈએ છીએ અને કોઇ વસ્તુની ઇચ્છા અગર ચિંતા હૈાતી નથી ત્યારે આપણે કેવુ' સુખ અનુભવીએ છીએ, કે અહા ? મારે આજ કેવુ' સુખ છે ? તે પ્રમાણે સિદ્ધને વિકલ્પ સકલ્પની આધિ નહીં હોવાને લીધે અનતસુખ છે એમ સિદ્ધ થાય છે. ખ્રીસ્તી—પૃષ્ઠ ૯ માં મી॰ જૈમલ જણાવે છે કે, જેને મન ન હાય તેને ચૈતન્ય કેમ કહીયે ? પોતે સ ́સારી દુઃખમાંથી છૂટીને સિદ્ધમાં પહોંચ્યા ત્યારે સવોપરિ થયા. તેઓ સસારીને દુ:ખી જાણીને દુઃખી થતા નથી, માટે એ ઉત્તમ સિદ્ધ પુરૂષનાં લક્ષણુ નથી. અને નીરા નામે બાદશાહનું દૃષ્ટાંત આપે છે કે જેતે નગરને મળતુ દેખી ખુશ થતા હતા. આ ખાખતમાં તમે શું કાંઇ ખુલાસા આપી શકશે કે ? જૈન—સાંભળેા પ્રીસ્તિએ !!! જેને મન ના હાય તેને ચૈતન્ય ડાય છે. જેમ સિદ્ધમાં તેમને મન નથી પણ ચૈતન્યપણુ તેમનામાં છે, મન છે તે તેા પાગલિક છે, તે તા સસારીને હાય For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, પણ સિદ્ધને તા પુદ્દગલના સબંધ હાતા નથી, તેથી તેમને મન પણ હાતુ નથી. વળી તેમને રાગદ્વેષને ક્ષય થયા હૈાય છે અને ઇચ્છાના પણ ક્ષય થયા છે, માટે સુખીને દેખી ખુશી થતા નથી, અને દુઃખીને દેખી દુઃખી થતા નથી, એ તા જેવાં કર્મ કચી હોય તેવાં ભાગવવાં જોઇએ એમ જાણે છે અને તેમનાં એવાં દુઃખ નિવારણુ કરવા માટે જૈનધર્મના ઉપદેશ, સદેહીદશામાં તેમણે આપી પાતાનું ઉત્તમપણુ જણાવ્યું છે. સિદ્ધમાં ગયા પછી પણ વળી તેમના ગણુધરા, આચાર્યો વિગેરે તીર્થંકરનાજ ધર્મના ઉપદેશ આપે છે અને તેથી લાખા કરાડા માણુસા દુ:ખમાંથી છૂટે છે. માટે તેમના ઉત્તમપણાનું કેટલું વર્ણન કરીયે ? અને તમારા પ્રભુને ઉત્તમપણુ" કેવી રીતે કહી શકશેા ? કારણ કે રાગદ્વેષથી તેમનું ઉત્તમપણું' કહી શકાશે નહીં. કેમકે પ્લેગના રાગથી, દુકાળના રાગથી, વિગેરે હજારા કારણેાને લીધે સંસારમાં પ્રાણીઓ લાકા દુ:ખી માલમ પડે છે. તેમનાં દુઃખ તમારા પ્રભુ જ્ઞાની છે. એટલે દેખે છે તેમ છતાં નિવારણુ કેમ કરતા નથી ? વળી તમારા પ્રભુને જગત્ કર્તા માના છે અને તેમણે જગત્ અનાવ્યું છે એમ કહેા છે છતાં જગના પ્રાણીઓની સંભાળ ન લે, દુ:ખ નિવારણ ના કરે, તેા તેનામાં પ્રભુપણું પશુ તમારા મત પ્રમાણે કહી શકાતું નથી, જેમ કાઈ રાજા પેાતાની પ્રજાને દુકાળ વિગેરેના દુ:ખથી બચાવે નહીં તે પ્રજાના તેના પ્રત્યે કેવા ધિક્કાર થાય છે તે તમે સારી રીતે સમજો છે. તેમજ તમારા પ્રભુ ઉપર પશુ દુ:ખી ધિક્કાર થતા હશે તે તમેજ વિચારા. વળી તમે પ્રભુનામાં દુ:ખ નિવારણુ કરવાની શક્તિ છે, પણુ અન્યાય કરવાને લીધે લાકા પાસે અન્યાય ભાગવાવવા જોઇએ માટે અન્યાયનુ ફળ માણસા પાસે ભાગવરાવે છે, તેમ પણ તમારૂં કહેવુ વ્યાજબી માલમ પડતુ` નથી. કારણકે માણસાને ન્યાયી અગર અન્યાયી તે પણ ઇશ્વરે મનાવ્યા છે. જો તેણે જગતમાં અજ્ઞાન ઉત્પન્ન નહીં કર્યું હોત તે લેાકેા કેમ અન્યાય કરત, For Private And Personal Use Only માણુસાના કહેશેા કે Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે એ દેષ પણ તમારા પ્રભુના ઉપર આવે છે કે તેમણે અજ્ઞાન ઉત્પન્ન કર્યું. માટે જગત્ કર્તા ઈશ્વરમાં ઉત્તમપણું સિદ્ધ થતું નથી. સિદ્ધ પ્રભુએમાં રાગદ્વેષ નહીં હોવાથી વિશ્વજીને સુખી અને દુ:ખી દેખી સુખી અગર દુઃખી થતા નથી અને તે અહીં દુઃખાદિ વારવા આવતા નથી. નીરે બાદશાહને તે રાગદ્વેષ અજ્ઞાન હતું તેથી તેનું દૃષ્ટાંત વીતરાગ એવા સિદ્ધ પ્રભુની સાથે ધટતું નથી. ખ્રીસ્તી–મી. જૈમલ પિતાના ૨ જા પ્રકરણમાં એમ કહે છે કે – કર્મ આઠ છે. ૧ જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણુ, ૩ વેદની ૪ મેહની, પ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય. જ્ઞાનવરણ શબ્દને અર્થ-જ્ઞાનને આડું આવરણ (આચ્છાદન) એટલે જેમ કે દીવાની જ્યોતિને આડું આવરણ અથવા પડદે આવવાથી તે દીવાને પ્રકાશ બહાર પડતું નથી, અજ્ઞાનરૂપી આચ્છાદન આવવાથી જાણી શકાતું નથી તેને જ્ઞાનાવરણી કહે છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય, ૫ કેવલજ્ઞાનાવરણીય. મતિજ્ઞાનાવરણયના ભેદ-પાંચ ઈદ્રિય અને છઠું મન એ છકાર થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનના ૩૩૬ જુદા જુદા ભેદ છે, પણ આ ઠેકાણે ગ્રંથને વિસ્તાર થવાના ભયને લીધે લખ્યા નથી. પણ જેને જોવાની ઈચ્છા હોય તેણે કર્મગ્રંથની ટીકા જેવી. જેને પાંચ ઇન્દ્રિય અને છડું મન એ થકી જેને જ્ઞાન થતું નથી તેને મતિજ્ઞાનાવરણીય કહે છે. શ્રુતજ્ઞાનાવરણીય-એના ૧૪ તથા ૨૦ ભેદ છે. શ્રુતજ્ઞાનનું જે આચ્છાદન તેને શ્રુતજ્ઞાનાવરણીય કહે છે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃપ અવધિજ્ઞાન-અધિ સહિત જે જ્ઞાન તેને અવધિજ્ઞાન કહે છે. તેના બે ભેદ છે અને અસખ્યાતા પણુ લે છે, તેનું જે આવરણ તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે. .. મનઃપવજ્ઞાન એટલે પારકાના મનની મન:પર્યવજ્ઞાન કહે છે અને તે ન જાણે તેને વરણીય કહે છે. તે જ્ઞાન સાધુ શિવાય બીજાને વાત જાણે તેને મન:પર્ય વજ્ઞાનાહાતુ નથી, કેવલજ્ઞાન-એટલે સર્વજ્ઞપણુ, જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પહેલાંના ચાર જ્ઞાન તેમાં સમાઇ જાય છે. જેને સ નૃપણ હાતું નથી તેને કેવળજ્ઞાનાત્રણીય કર્મ હોય છે. (૨) દર્શનાવરણીય ક્રર્મની ઉત્તર પ્રકૃતિ નવ છે તે કર્મગ્રંથથી જોઈ લેવી. (૩) વેદનીય કર્મની એ પ્રકૃતિ છે. ૧ શાતાવેદની, ૨ અશાતાવેદની. (૪) માહની કર્મની ઉત્તર પ્રકૃતિ અઠ્ઠાવીસ છે. (૫) આયુષ્ય કર્મના ચાર ભેદ છે. ૧ નરક, ૨ મનુષ્ય, ૩ તિર્યંચ, ૪ દેવતા, એ પ્રકારનુ આયુષ્ય. (૬) નામકર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે. (૭) ગાત્રક ની ઉત્તર પ્રકૃતિ ૨ છે. ૧ ઉચ્ચ ગેાત્ર, ૨ નીચગાત્ર. ૮ અતશય ક્રર્મની ઉત્તર પ્રકૃતિ પાંચ છે. ૧ દાનાંતરીય ૨ લાલાંતરાય, ૩ નીચતરાય, ૪ ભાગાંતરાય, અને ૫ ઉપભાગાંતરાય. For Private And Personal Use Only જૈન-એ પ્રમાણે આઠ છે તે આત્માની સાથે અનાદિ કાળથી લાગી રહેલ છે. તેમાં ક્રમ છે તે લવીઆશ્રીઅનાદિ સાંત છે એટલે ભવીને કર્મના અત થશે અને અભવી આશ્રી કર્મ અનાદિ અનત છે. સુવર્ણ ( સેના ) ની સાથે વળગેલી રજની જેમ માણુમાંથી કાઢયા પછી પ્રયાગથી નાશ થાય છે તેમ Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાદિકાળને લાગેલો આ કર્મરૂપી મેલ છે તે પણ પાંચકારણે મળે છતે આત્માથકી દૂર થાય છે. કેમકે કર્મ તે રૂપી વસ્તુ છે અને આત્મા અરૂપી છે. તેનું વિશેષ ખ્યાન જેવું હોય તે કર્મગ્રંથ, પન્નવણા, ઉત્તરાધ્યયન. તત્વાર્થ ટીકા, વિગેરે મહાન ગ્રંથ વાંચવા અગર સાંભળવા. આ ઠેકાણે આઠ કર્મમાં મી. જૈમલ શંકા કરે છે પણ તે અજ્ઞાનના ઉદયે કરે છે તે નીચે મુજબ ખ્રીસ્તી–મારી શંકા એ છે કે, આઠકને જૈન સાધુ ઓએ અપસરામાં બેસી કલ્પી કાઢયાં છે. તેમાં જે કેવલજ્ઞાન જ્ઞાન ભંડાર-જ્ઞાનને સાગર હેય તેને જે આચ્છાદન તેને કેવલજ્ઞાનાવરણીય કહે છે. પણ કેવળ ફક્ત એકજ જે કેવલજ્ઞાન તેને આવરણ શી રીતે સંભવે? માટે તે વિરૂદ્ધ છે, કેમકે કેવળજ્ઞાનને આડું આવરણ આવવાથી પિતાને પ્રકાશ ન પાડી શકે તે તેને કેવલજ્ઞાન કહેવાયજ કેમ? જૈન-મહેરબાન, જ્યાં સુધી જીવને કર્મ વળગેલું છે ત્યાં સુધી તેના આત્માના ગુણે સ્પષ્ટ પ્રગટતા નથી. એટલે જેટલા કર્મને નાશ થતો જાય છે તેટલો તેટલે આત્માને ગુણ પ્રગટતું જાય છે. જેમ વાદળમાંથી ઘેરાયેલે સૂર્ય જ્યારે હોય છે (સંપૂર્ણ આચ્છાદન વાદળાંથી પામે છે, ત્યારે તેને પ્રકાશ કિચિંત પૃથ્વી પર પડે છે સૂર્ય ઉપરથી જ્યારે લગારેક વાદળાંને ભાગ દૂર થાય એટલે તે પ્રમાણે લગારેક પ્રકાશ સૂર્યને પડ. સૂર્ય ઉપર અડધું વાદળું દૂર થયું ત્યારે સૂર્યને અડધો પ્રકાશ થાય છે, અને જ્યારે સંપૂર્ણ વાદળું સૂર્યથી દૂર થયું એટલે સંપૂર્ણ પ્રકાશ સૂર્યને પૃથ્વી ઉપર પડે છે. તેમ અહીં આત્મારૂપી સૂર્ય સમજ અને વાદળાંરૂપી કર્મ સમજવાં. જેટલું જેટલું જ્ઞાનાવરણીય કર્મ ઓછું થયું તેટલું તેટલું આત્માનું જ્ઞાન બહાર પ્રકાશ થાય છે, અને જ્યારે સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ પામે છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન કે જેને કેવલજ્ઞાન કહે છે તે પ્રગટ થાય છે. જેમ વાદળથી ઢંકાયેલા સૂર્યમાં આખા જગતને પ્રકાશ કરવાની શકિત છે, પરંતુ તે વાદળના આચ્છાદનથી હાલ ઢંકાઈ ગયેલી હોય છે તેમ આત્મામાં પણ આખી દુનીઆના પદાર્થોને જાણવાની–પ્રકાશવાની શક્તિ છે, તે જ્ઞાનાવરણીયકર્મના નાશથકી પ્રગટ થશે અને કેવલજ્ઞાન થશે. ત્યારબાદ આત્માને આવરણ લાગવાનું નથી. આત્માની સાથે કેવલજ્ઞાન–જેને અનંતજ્ઞાન કહે છે તે અનાદિ કાળથી સત્તાથી રહેલું છે, અને અનંતજ્ઞાન તે આત્માને એક ગુણ છે. તે પ્રમાણે આત્માને કર્મ અનાદિ કાળથી વળગેલું છે તે પુગલ છે, તેને નાશ થવાને છે, તે પુદગલ કર્મનું આત્માની સાથે રહેવાનું થવાથી જ્ઞાનગુણ આચ્છાદિત થયે છે. તે જ્યારે કર્મ નાશ પામશે, ત્યારે તેને જે જ્ઞાનગુણ તે સ્વતઃપ્રકાશી થશે. સત્તાએ કરીને આત્મામાં અનાદિકાળથી અનંતજ્ઞાન (કેવલજ્ઞાન) રહેલું છે, અને તેનું આચ્છાદન કર્મ કરે છે, પણ કર્મને નાશ થયા પછી કર્મ વિનાનું ફક્ત એકલું જે કેવલજ્ઞાન તેને રહે છે. પછીથી કર્મ આચ્છાદન કરતું નથી, એમ અમે માનીએ છીએ. પરંતુ તમને જે શંકા થઈ તે ગુરૂગમ્ય તત્ત્વ સમજ્યા વિના થઈ છે, પણ તે આ લખેલું વાગ્યાથી સ્પષ્ટ માલુમ પડશે અને શંકા રહેશે નહીં. તે પ્રમાણે દર્શનાવરણયના નાશથકી અનંત દર્શન ઉત્પન્ન થાય છે. મી. જેમલને આ તેની શંકા ઉપરથી માલમ પડે છે કે સ્યાદ્વાદધર્મ (જૈનધર્મ ) ની સમજણ પડી નથી. જે તેમને સમજણ પડી હોય તે આ લેખ લખી આ વખત આણતજ નહી. હવે આઠ કર્મ કેવી રીતે એક પછી એક સિદ્ધ કરે છે તેને અનુક્રમ નીચે પ્રમાણે છે. અહીયાં જ્ઞાનદર્શન તે જીવનું લક્ષણ છે. જેના ફળો ગીવાર પ્રતિ વવનાત્ જ્ઞાન દર્શન વિના જીવ અજીવપણું પામે, તેમાંહે પણું જ્ઞાન મુખ્ય છે. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ જ્યારે સિદ્ધમાં છવા જાય છે. ત્યારે સારાપગે જાય છે, સાકાર ઉપયોગવંત જીવને સર્વ લબ્ધિ ઉપજે તે માટે જ્ઞાન મુખ્ય છે. તે જ્ઞાનને આવરે-કે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે, અને તે કારણથી મુખ્ય જ્ઞાનાવરણીય કર્મ કર્યું ૨ બીજે સમયે અનાકાપાગ (સામા પાગ) દર્શને પગ હેય છે તેને આવરે-કે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. તે માટે જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય કહ્યું. ૩ હવે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે પિતાને વિપાક દેખાડતાં સુખ દુ:ખ વેદનીયના વિપાકના હેતુ થાય તે માટે તે પછી વેદનીય કહ્યું, ૪ શાતા અને અશાતા વેદનીયના ઉદયે અવશ્ય જીવને રાગ દ્વેષ ઉત્પન્ન થાય, મેહ પામે તે માટે તે પછી મેહનીય કહ્યું, ૫ મોહનીયકર્મ મુંઝાણુ છ બહુ આરંભ સારંભ કરીને નરક, તિર્યંચાદિનું આયુષ્ય બાંધે તે માટે તે પછી આયુ: કર્મ કહ્યું. ભવથકી ભવાંતરે જતાં જીવને નિશ્ચય ઉદયે આવે તે આયુ: કર્મ કહીયે. યદ્યપિ કર્મતે સર્વે ઉદયે આવે છે જ, પણ શેષ સાતકર્મ છે તે ભવે તથા ભવાંતરે પણ ઉદયે આવે અને આયુઃ કર્મ તે તે ભ ઉદયે નાજ આવે, બીજા ભવમાંજ ઉદયે આવે એટલે વિશેષ છે. ૬ આયુષ્યને ઉદયે અવસ્ય ગતિ-જાત્યાદિક નામ કર્મને ઉદય હેય તે માટે તે પછી નામકર્મ કર્યું. ૭ નામકર્મને ઉદયે અવશ્ય ઉચ્ચ નીચ ગોત્રને ઉદય હેય તે માટે તે પછી નેત્રકમ કા. ૮ ઉચ્ચ નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાન લાભાદિકને ઉદય વિનાશ થાય તે માટે તે પછી અંતશયકર્મ કર્યું. એ આઠ કર્મને ઉપવાસ કમ કહો. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ત્રીજા વેદની કર્મની ઉત્તર પ્રકૃતિ છે ૧ શાતા વેદની ૨ અશાતા વેદની. શાતાદની એટલે જીવને શુભકામના ચગે શરીર નિરોગી હોય, પુત્ર ધન આદિ કહિ વાળે હેય, જીવને શુભકર્મયેગે સુખ લાગે તેવા પુદ્ગલને જે મિલાપ તે શાતાહનીય કહેવાય છે. ૨ અશાતા વેદનીય એટલે અશુભ કર્મના યેગે જીવને દુઃખ લાગે તેવા પુદગલને સંબંધ તેને અશાતાદનીય કહે છે. ખ્રીસ્તી-જેમલ શંકા કરે છે કે સિદ્ધના છે અનેક પ્રકારના સુખ ભોગવે છે. દુનિયાની અંદર થતા નાટક, તમાશા, વગેરે ઠાઠ જુવે છે. કહ્યું છે કે સિદ્ધ જગત શીર શોભતા, જુએ જગતના ઠાઠ, લીમીલીલાની લહેરમાં, સુખીયા છે લીન રાત. આથી માલુમ પડે છે કે સિદ્ધમાં શાતાદનીય કર્મ છે. જૈન–અરે ભાઈ! તમે હજી અમારા કહેવાનું તાત્પર્ય સમજ્યા નથી, જે સમજ્યા હોત તો આવી શંકા રહેત નહીં, પણ હજી તમને જ્ઞાનાવરણીય કર્મના પડદા આડા આવ્યા છે. માટે દુધમાં પણ પૂરા કાઢવાની તમને મતિ થાય છે. હજુ તમને સુખ કોને કહે છે? તેનું જ્ઞાન થયું નથી, જે થયું હતું તે શિમાં પણ શાતા વેદનીય છે એવું કહેવાને અવસર આવત નહીં. હવે હું તમને તે સમજાવું છું તે ઉપર ધ્યાન રાખે. સુખ એટલે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમાં રમણતા કરવી તેને તાવિક (આત્મસુખ) કહે છે. સુખના બે પ્રકાર છે. ૧ કર્મ રહિત કેવળ આત્મિક સુખ, ૨ પુદગલના સંબધથી થએલું અતાવિકપાગલિક સુખ. તેમાં સિદ્ધના જીવને તે આત્મિકસુખ હોય છે (પિતાના આત્મા સંબંધી સુખ હોય છે) પરભાવ એટલે પારકી વસ્તુ પુરૂગલ તે જન્ય સુખ નથી. જ્યાં સુધી આઠ કર્મ હોય છે ત્યાં સુધી જીવને શુભ વા અશુભ કર્મના શાતા અને અશાતા વેદની ભેગવવી પડે છે, પણું તે For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાતાનીજન્ય સુખ છે તે ખરૂં સુખ નથી. સિદ્ધના છે તે કર્મ થકી રહિત થયા છે, પિતાના સ્વભાવમાં સદા લીન થયેલા છે, ત્યાં શુભ અશુભ કર્મ હેતું નથી. તેથી તેમને શાતા અગર અશાતા વેદની જે કર્મ તેથકી ઉત્પન્ન થયેલી શાતાઅશાતાને ભેગવવી પડતી નથી. આ દુનીઆના સર્વ પદાર્થને ત્યાં રહ્યા થકા જઈ રહ્યા છે કેઈ ખેલે છે. કોઈ જમે છે, બાગે વગેરે જોવામાં આવે છે પણ તે ખેલની અગર બાગથી તેમને કંઈપણ સુખ નથી, પરંતુ પરભાવ એટલે પુદગલ તે થકી રહિત પિતાના જ્ઞાનાદિક ગુણે તે થકી સુખ છે. ચારિત્ર મેહ ટળવાથી આત્માનું સ્વાભાવિક સુખ ભોગવી રહ્યા છે. ઉપાધિ થકી રહિત થવું અને આત્મ સ્વભાવમાં રમવું તેજ આંત્મસુખ છે. તેથી સિદ્ધમાં શાતા વેદનીય કર્મથી સુખ થાય છે એમ છેજ નહીં. માટે તમારી શંકા તેથી રહેતી નથી. વળી જેમ આપણે દર્પણમાં જોઈએ છીએ ત્યારે આપણું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, તેમ સર્વે પદાર્થો સિદ્ધના જીના જ્ઞાનમાં વિષયીભૂત થાય છે, પણ તે પદાર્થને સંગ સિદ્ધના છોને નથી. જેમ આપણે કાચને મેટે તકતે પચીસ હાથ દુર મુકીએ અને દૂર રહી તક્તામાં જોઈએ છીએ તે જાણે તેમાં આપણે હોઈએ તેમ ભાસે છે તેને પ્રતિબિંબ કહે છે. હવે તે દૂર રહેલા કાચમાં આપણું પ્રતિબિંબ પડયું, તે પ્રતિબિંબ અને કાચ એ બેને કે સંબંધ થયે? ઉત્તર જ્ઞાનરેય ભાસક ભાસ્થ સંબંધ કહેવાય. સિદ્ધના જીવના જ્ઞાનમાં દરાજ લેકના પદાર્થ વિષયીભૂત થાય છે, પણ તે વસ્તુઓની સાથે સિદ્ધના જીવેને આત્મીય સંબંધ નથી. તેમ શાતાની એટલે શુભ પુદગલને સંગ તે સિદ્ધના અને નથી, માટે તેમને શાતાદનીય નથી. અરે! તેમને સર્વ કર્મનો સંબંધ નથી તે શાતાહનીય એ પણ એક કર્મ છે તેને પણ ક્યાંથી સંબંધ હોય? નજ હોય. માટે મી. જેમકે For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ અજ્ઞાનતાને લીધે જે શંકા કરી તે બેટી છે જ્યાં સુધી જીવ સમકિત પામ્યું નથી અને અનંત સંસાર ભ્રમણ કરવાનું હોય છે, ત્યારે તેને ખોટી ખોટી શંકાઓ થાય છે. કહ્યું છે કેबुद्धिः कर्मानुसारिणी. સિદ્ધના જીવને તો જન્મ જરા મરણનાં બંધન ત્રુટી ગયાં છે. તેમને આત્મા દિકરત્નની પેઠે નિર્મળ છે. જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી અનંતજ્ઞાન પ્રકાશ પામ્યું છે, તેમ દર્શના વરણીય કર્મને નાશ થવાથી અનંતદર્શન, અને શાતા અને આશાતા વેદનીયને નાશ થવાથી અવ્યાબાધ સુખ પામ્યા છે, મેહનીને નાશ થવાથી ક્ષાયિક સમતિ પામ્યા છે, આયુષ્ય કર્મને નાશ થવાથી અક્ષયસ્થિતિ . પામ્યા છે, નામકર્મનો નાશ થવાથી અરૂપીપણું પામ્યા છે, ગોત્રકર્મને નાશ થવાથી અગુરૂ લઘુપદ પામ્યા છે અને અંતરાય કર્મને નાશ થવાથી અનંતવીર્ય પામ્યા છે. જુઓ તેની ગાથા ના સર , अव्वाबाहं तहेव सम्मत्तं, अख्खयठिइ अरुवि, अगुरुलघु वीरियं ઇ . શ . આઠ કર્મને નાશ થયાથી એ આઠ ગુણ પ્રગટ થાય છે. માટે સિદ્ધના જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચરિત્ર, અનંતવીર્ય હોય છે, અને તેના બેંકતા સિદ્ધ જ છે. ખ્રીસ્તી-મલ-અનંત એટલે જેને અંત કે છેડે નહી તે એવા સુખના ભક્તા સિદ્ધ જીને કહે છે અને ભકતા એટલે ભેગવવાવાળે થાય, પાંચ ઈદ્રિના વિષયથકી ભેગવવું અને એક અંતકરણથી ભેગવવું એને પણ ભોગવવું કહે છે. ' જેમ કે માણસ દુઃખી થતું હોય અને બીજો માણસ જુએ ત્યારે તેના અંત:કરણમાં દુ:ખની લાગણી થાય છે, તેમજ કેઈ બટું કાર્ય કર્યાથકી પણ અંતકરણમાં દુખ શાય છે, તેમજ અંત:કરણમાં સુખ પણ થાય છે. સિદ્ધમાં જોવાની ચર્મ ચક્ષુ તથા સાંભળવાને કાન નથી, પણ આત્માના જે ગુણ જ્ઞાન અને દર્શન તેવડે જાણવું તથા જેવું થાય છે ને તેથી For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર તેનઢ ભાગવે છે; માટે સિદ્ધપરમાત્મામાં વેદનીયક્રમ છે તે બાબતના તમે હઠવાદ મૂકી વિચાર કરશે તા તમને પણ માલુમ પડશે. જૈન-અરે જેમ કમળા થયેલાને સર્વ વસ્તુ પીળી ભાસે, લાલ કાળી બાળી સર્વ વસ્તુ પીળી દેખાય, તેને કાઈ કહે કે આ વસ્તુ લાલ છે, આ ધેાળી છે, આ કાળી છે, તા તે કાંઈ કમળા થયેલા માણસ માનવાના નથી. એવી દૃષ્ટિ હશે ત્યાં સુધી સ પીળીજ દેખશે, પણ શુદ્ધ જેનું જેવું રૂપ છે તેવુ કદી રૃખવાના નથી, તેમજ કર્મના જોરે કરી જેની ઊંધી ષ્ટિ થઈ છે તેને ખરી વસ્તુ પશુ ખાટી ભાસવામાં આવે છે. મી જૈમલ ! ! હું નીચે જણાવું છું તે જરા ધ્યાન વાંચશે તા કલ્યાણુ થશે, અને અજ્ઞાનરૂપી પડળ દૂર થવાથી આપાઆપ અંધકાર જતાં અજવાળુ થવાથી સત્ય દ્રષ્ટિગોચર થશે. જુઓ, ભુજ ધાતુ ઉપરથી લેાક્તા શબ્દ થયા છે-ભુજ--ભાગવવું. વળી લાગવવુ એ પ્રકારનું છે. એક પાતાનું અને બીજું, પર પુદ્દગલનુ લાગવવું. અને પોતાનુ ભાગવવુ. એટલે પેાતાના આત્મા માં રહેલાં જ્ઞાન-દર્શન–અનંત સુખ તેને લાગવુ. આત્મા-અરૂપી છે અને તેના જ્ઞાનદર્શન વગેરે ગુણુ પશુ અરૂપી છે, તેા અરૂપી છે, તે અરૂપી એવા સિદ્ધાત્મા અરૂપી એવા જ્ઞાનન વગેરે ગુણ્ણાને ભાગવે છે. " હવે પરનું ભાગવવું તેના અ કરૂં છું તે સાંભળે. પર એટલે પેાતાના આમાનુ' નહીં એવી જડે વસ્તુ પુદ્ગલ. પુદ્દગલ એ પ્રકારે છે. ૧ શુભ એટલે જેના વ, ગંધ, રસ, સ્પર્શ પોતાને અનુકુળ પડે તેવુ' પુદ્ગલ, તેને શુભપુદ્ગä કહે છે. ૨ પેાતાને (એટલે) કર્મ સહિત આત્માને જે ગલ્ર પ્રતિકુલ પડે દુઃખકારી થાય તેને અશુભપુદ્ગલ કહે છે. શુભપુદ્દગલથકી ચિત્ સુખ થાય છે અને અશુભપુદ્ગલ્થકી દુ:ખ ઉત્પન્ન થાય છે. કર્મસહિત આત્માને પોતાના સ્વરૂપથી-ાતાના ગુણુ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G8 થકી ભિન્ન એવું શુભ યા અશુભપુદગલ ભેગવવું તેને પરનું ભેગવવું કહેવાય છે. કર્મ એ રૂપી વસ્તુ છે અને આત્માના ગુણો તે અરૂપી છે. એવા અરૂપી આત્મા તેને રૂપી વસ્તુનું જે કર્મના યોગે ભેગવવું તેને પણ સંબંધી ભેગવવું કહુએ છીએ. આ સંસારિક જી ત્રણ પ્રકારે શુભ અશુભ પુદગલ જન્ય શાતા અને અશાતાદનીને ભગવે છે. હવે ત્રણ પ્રકાર કહ્યા તે નીચે મુજબ. મન, વચન અને કાયા એ ત્રણથી શાતા અને અશાતા વેદની ભોગવે છે, તે સર્વે પર સંબંધી ભોગવવાનું કહીએ છીએ. હવે સિદ્ધના જીવોને તે કર્મ નથી, તેથી પરવરતુ-પુગલ તેને ભેગ નથી. પર વસ્તુ-પુદગલ તેતે રૂપી છે અને પોતે તે અરૂપી છે તેથી તેમને રૂપીવસ્તુને ભેગા નથી, જ્ઞાન અને દર્શન જે પોતાના અરૂપી ગુણ તેને ભેગ પિતાને છે, કર્મ સહિત છ શુભ વા અશુભપુગલના સોગે જે શાતા અગર અશાતા વેદની ભેગવે છે તે પોતે સિદ્ધના જ જાણે છે પણ શાતા અશાતા જે રૂપી વસ્તુ જડ-પર સંબંધી, તેને ભેગ છે તે સિદ્ધના જીને હેતે નથી. અરૂપીને રૂપીગ નથી. અરૂપીને તે અરૂપી એવા જ્ઞાન દર્શનને ભેગ છે. માટે જ્ઞાન દર્શન વડે શાતા વેદની સિદ્ધિના છ ભેગવતા નથી એ વાત સત્ય છે. વળી મી. જૈમલ લખે છે કે સંસારના છના સુખ દુઃખ સિદ્ધના જીવે જ્ઞાનવડે જાણે છે અને તેથી તેમનું અંતકરણ પણ સુખ દુઃખ ભેગવે છે, માટે વેદની માનવી જોઈએ. અરે વાહ હજુ અંતકરણ એ શબ્દનું જ્ઞાન નથી તેથી વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના અભ્યાસને નામે તે તમારામાં શૂન્યતા દેખાય છે. વળી રૂપી અને અરૂપી વસ્તુનું પણ જ્ઞાન નથી તેમજ વળી ગુરૂગમ તે હોયજ શેનું ! તેથી જેમ ફાવે તેમ મુખે એવે છે, પણ તેથી અમને હરક્ત નથી. એથી તે તમારું અજ્ઞાનપણાનું ભોપાળું પ્રગટ થાય છે તે ઉપર ધ્યાન આપે સાહેબ? For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતઃકરણ ( હૃદય ) વા મન તેતા વૈલિક વસ્તુ છે, તે વિચાર કરવાનું સ્થાન છે. સિદ્ધના જીવાને અંતઃકરણ ( મન ) હાતું નથી. સંસારના જીવાનું સુખ દુ:ખ છે તેને જ્ઞાનવડે સિદ્ધના જીવા જાણે છે, પણ સિદ્ધના જીવાને મન નથી. તેથી તેમને સુખ દુ:ખની લાગણીઓના વિચારા થતા નથી. સિદ્ધના જીવાને અંત:કરણ નથી, તેથી તેમને શાતા અને અશાતાવેની પણ નથી, માટે ત્રિકાળમાં પણ સિદ્ધના જીવાને શાતા અશાતા વેદનીય નથી. તે સત્ય છે. માટે સિદ્ધ જીવાને અન્ય જીવાનુ સુખ દુઃખ દેખી સુખ દુઃખની લાગણી થતી થથી. હવે માહનીય કર્મ સબંધી વિચાર લખીએ છીએ. માહની કર્મીની ઉત્તર પ્રકૃતિ અઠ્ઠાવીસ છે. ક્રોધ, માન, માયા અને લાભ તે દરેક ચાર ચાર ભેદે છે. અનંતાનુખ ધી-ક્રોધ, માન, માયા અને લેાલ ૪ પ્રત્યાખાની કાધ, માન, માયા અને અપ્રત્યાખાની-ક્રોધ, માન, માયા અને સંજવલનના–ક્રષ, માન, માયા અને લાભ. ૪ લાભ. ૪ લેાભ. ૪ ૧૩ કષાય હવે નવ નાકષાય–હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગચ્છા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ સવેદ, એ નવ નાકષાય કહેવાય છે. ત્રણ માહની–સમકિત માહની, મિશ્રમાહની, મિથ્યાત્વ મહુની. એવી રીતે ઉપરની અઠ્ઠાવીસ પ્રકૃતિ મેઢુની કર્મની છે. ખ્રીસ્તી-જ્યારે સમકીત મેહનીને ક્ષય થાય છે ત્યારે સમકીત પ્રગટ થાય છે, અને જ્યારે મિશ્રમે!હનીનો ક્ષય થાય છે ત્યારે મિશ્ર સમકીત પ્રગટ થાય છે; તે પ્રમાણે મિથ્યાત્વ માહનીનો ક્ષય થાય ત્યારે મિથ્યાત્વ પ્રગટ થવું જોઇશે, અને For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ મિથ્યાત્વ મેહનીને ક્ષય થયે છતે મિથ્યાત્વ પ્રગટ થયું તે સિદ્ધમાં પણ મિથ્યાત્વ આપ્યું; કારણ કે તેમને મિથ્યાત્વ માનવું જોઈએ. જૈન–ભાઈ! સાંભળો. મિથ્યાત્વમેહની એટલે અસત વસ્તુમાં સની બુદ્ધિથી મુંઝાવે તેને મિથ્યાત્વ મોહની કહે છે, કુદેવમાં દેવનું જ્ઞાન, દેવમાં કુદેવનું જ્ઞાન, અને કુગુરૂમાં ગુરૂનું જ્ઞાન, તેને મિથ્યાત્વ મેહની કહે છે. અસત્ વસ્તુમાં મુઝાવાપણું ટળી જાય છે ત્યારે સત્ વસ્તુનું ભાન થાય છે. પણ તેથી સત્ વસ્તુને ક્ષય થતું નથી. કુદેવને દેવ તરીકે માનવાને નાશ થાય છે ત્યારે સુદેવને જ માનવાપણું રહે છે. જેમ મેલા સેનાને નાશ થયે છતે શુદ્ધ સોનું રહે છે, તેમ મિથ્યાત્વ મેહનીનો નાશ થયે છતે શુદ્ધ સમતિ પ્રગટ થાય છે. મિશ્ર મેહની એટલે સુદેવતામાં પણ દેવની બુદ્ધિ અને કુદેવમાં પણ દેવની બુદ્ધિ તેનો નાશ થયે છતે શુદ્ધ ખરા દેવની બુદ્ધિ થાય છે. તે પ્રમાણે મિથ્યાત્વ મેહની જે અનાદિ કાળની હતી, તે નાશ પામી એટલે શુદ્ધ સમકિત પ્રગટ થયું. તે પ્રમાણે સિદ્ધના જીવને મિથ્યાત્વમેહનીનો ક્ષય થયો છે તેથી તેમને ક્ષાયિક સમક્તિ પ્રગટ થયું છે. આ મિથ્યાત્વમેહની તે તે અજ્ઞાનજન્ય છે. તેને નાશ થવાથી આત્માને ગુણ, શુદ્ધ સમકિત પ્રગટ થાય છે, તેમાં કાંઈ સંશય નથી. તે પ્રમાણે સિદ્ધમાં મિથ્યાત્વ મેહની વગેરેને ક્ષય થવાથી ક્ષાયિકસમક્તિ પ્રગટ થયું છે અને ત્યાં મિથ્યાત્વ કરાવવા કેઈ યુક્તિ કરવી તે નિષ્ફળ છે. નાના મોટા સર્વે લેકે સમજે છે કે કુદ્રષ્ટિને નાશ થાય ત્યારે સુદૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનને નાશ થાય છે ત્યારે જ્ઞાન For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir t પ્રગટ થાય છે, મિથ્યાત્વ માહનીના નાશ થયે છતે યુદ્ધ સમ કિત થાય છે, તેથી સિદ્ધેાને મિથ્યાત્વમેાહનીયના નાશથી શુદ્ધ સમક્તિરૂપ સમ્યગ્ દર્શન છે પણ અજ્ઞાન નથી એટલુ પણ જેમલ ન સમજ્યા તેથી ભ્રાંતથૈ ગ્રીસ્તિ થયા. તે વાત નિ:સશય છે. ખ્રીસ્તી-જેમલ જણાવે છે કે, બીજી શુ અતિચારમાં લખે છે કે ગ્રહપૂજા કરે તે અતિચાર લાગે, ત્યારે તમારા માનીતા મોટા શ્રીભદ્રબાહ્ સ્વામીએ ગ્રહપૂજા કરવાની વિધિ કેમ બતાવી છે? ગ્રહશાંતિ સ્તાત્ર મનાવ્યું છે. રવિ પીડા કરતા લાલ ફુલેકરી પદ્મપ્રભુની પૂજા કરવી. ચંદ્ર પીડા કરતા સેવતિના કુલે ચંદ્રપ્રભુની પૂજા કરવી. એ આદિ નવ ગ્રહનીપૂજામાં તીર્થંકરનાં નામ અને ઉપર લખેલી વિધિએ બતાવી છે, અને જણાવ્યું છે કે આ પ્રમાણે કરવાથી જે ગ્રહ નડતા ડાય તે ગ્રહ શાંતિ થાય માટે એ પણુ વિરૂદ્ધ છે. આ વાતતા એવી છે કે દુઃખ તા કાઇ એક જણ આપે અને તે દુ:ખ દૂર કરવાને માટે બીજાને વિનતિ કરવી. પણ એમ કરવાથી દુઃખ કેમ દૂર થાય ? આ વિશે તમે હવે શું કહેવાના છે. ? જૈન—હજી પણ તમે ખરાખર સમજ્યા નથી, જુઓ, કર્માંતા આત્માને લાગે છે, પણ સુળીયે ચઢાવી મારી નાંખવું તેતા ખીજા માણસો કરે છે. જેમકે આપણે કેાઇ જીવને મારી નાંખ્યા તેનું આપણા આત્માને પાપ લાગ્યું, હવે અહીંથી આપણે મરી ગયા અને ખીજો જન્મ પામ્યા ત્યાં જે પૂર્વે બીજા જીવને મારી નાંખવાનું પાપ ખાંધ્યુ હતુ તે ઉદયે આવ્યુ. એથી આપણા માથે કાઈ ખાટા આરાપ આવે તેથી ખીજા માણસા આપણને મુળીયે ચઢાવે, તેમાં ક્રમે કરીનેજ આપણુ સુળીનુ દુઃખ પામ્યા તેવા પ્રત્યક્ષ અનુભવ સાચા છે. પાંચ કારઊાથી કાર્યની ઉત્પત્તિ થાય છે. ૧ કાલ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪ કર્મ, ૫ ઉદ્યમ; આ પાંચ કારણેાથી એક કાર્ય ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે દુઃખપી કાર્યમાં પણ પંચ કારણેા હોય છે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપથકી દુઃખ થાય છે અને પુણ્યથકી સુખ થાય છે. આપણને કઈ જાતનું દુઃખ કોઈના તરફથી થતું હોય તે વખતે પ્રભુની પૂજા વગેરે પુણ્યકાર્યો કરવાથી દુઃખ દૂર થાય છે એટલે પુણ્યનું જેર થવાથી પાપને ક્ષય છે એટલે તે માણસ દુખ દેતે અટકી જાય છે. તે પ્રમાણે પાપના ઉદયથી થતી જે ગ્રહ તરફની નિમિત્ત કારણ પીડા તે પ્રભુની પૂજા વગેરે પુણ્ય કાર્ય કરવા થકી દૂર થાય છે. કારણ કે ઘણું પુણ્ય તત્કાળ પણ ફળ આપી શકે છે વગેરે. તે બાબતમાં ઘણું લખવાનું છે, પણ ગ્રંથ ગૈરવના ભયથકી નથી લખ્યું માટે અમારા ગુરુ મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામીએ જે તેત્ર કયું છે તે ગ્યરીતે સમજીને કર્યું છે. એ મહાજ્ઞાની હતા, એમને તિષનું બહુ (ઉત્કૃષ્ટ) જ્ઞાન હતું. તેમણે ભદ્રબાહુસંહિતા નામને ગ્રંથ બનાવ્યા છે, તે ૮૪૦૦૦ (ચર્યાશી હજાર) શ્લેક પ્રમાણ છે. તે ભણતાં ભણતાં મી. જૈમલ ઘરડે થઈ જાય તે પણ પાર આવે નહીં, માટે તેમણે જે કર્યું છે તે વિચારીને જ કર્યું છે, તેમાં શંકા કરવી તે અજ્ઞાનીનું લક્ષણ છે. વળી અન્ય કર્મ દુખ આપે અને પ્રભુની પૂજા કરે તે શું દુઃખ દૂર થાય છે? ના, નથી થતું, એવું જે જૈમલનું લખવું તે પણ તદ્દન ખોટુ છે. પુણ્ય છે તે પ્રભુની પૂજા-સ્તુતિ, સાધુને દાન વિગેરે આપવાથી થાય છે. જેમ જેમ પુર્ણય ઘણું થતું જાય છે તેમ તેમ પાપ થકી થએલું દુઃખ દૂર થઈ જાય છે. આ ઠેકાણે પાપ થકી થએલું જે દુઃખ તે બીજી વસ્તુ જે પુણ્ય તે થકી દૂર થયું તે સત્ય દાખલે છે. જેમ એક વસ્તુ ખાવાથી ઉત્પન્ન થએલે વાયુ તેજ બીજી વસ્તુ ખાવાથી દૂર થાય છે. એક વસ્તુએ વાયુ કર્યું તે તે વાયુને બીજી વસ્તુ થકી નાશ થયે તે પ્રત્યક્ષ દાખલો છે. એવી જ રીતે પ્રભુની પૂજા કરવા વગેરેથી થતા પુણ્યના ગે અન્ય કર્મથી થએલાં પાપાનુયોગનાં દુખ દૂર થાય છે એ વાત સત્ય છે. માટે કુયુક્તિ ત્યાગ કરી સત્યમાર્ગ અંગીકાર કરો કે જેથી તમારું કલ્યાણ થાય. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–જેમલ લખે છે કે, તીર્થકરે છે તે કઈ ઉપર રાગદ્વેષ રાખતા નથી, કેમકે તે વીતરાગ છે. માટે તેમની પૂજા કરવાથી તેઓ દુઃખને દૂર કેમ કરે? માટે ગ્રહ નકેતે તીર્થ કરની પૂજા અને જાપ કરે તે ફેકટ છે. આ વાત તે ખરી? જૈન–નહીં. તદ્દન ખોટું છે. તીર્થકર ભગવાનના કેઇના ઉપર રાગદ્વેષ રાખતા નથી તે સત્ય છે, પણ તેમની પૂજા કરવાથી થયેલું જે પુણ્ય તેથકી પાપથી ઉત્પન્ન થયેલી ગ્રહની પીડા દૂર થાય છે. તે સત્ય છે. જેમ અગ્રિની પાસે જઈને બેસીએ છીએ ત્યારે તેને એ સ્વભાવ છે કે તાપ આપે છે, તેને સ્વભાવ શીતળતા આપવાને છે, તેમ પ્રભુની પૂજા વગેરે કરવા થકી પુણ્ય થાય છે, અને તેથકી પાપ હઠી જાય છે. તેથી પીડા કરતા ગ્રહ અટકી જાય છે. માટે ભદ્રબાહુ સ્વામીએ બનાવેલું ગ્રહશાંતિ સ્તોત્ર યુક્તિયુક્ત છે. રાગદ્વેષ વિનાના અગ્નિથી જેમ ઉષ્ણતા થાય છે અને જલ થકી જેમ શીતતા થાય છે તેમ વીતરાગ તીર્થંકરની પૂજા કરવાથી તીર્થંકર છે કે સુખ આપતા નથી તે પણ તેમની ભક્તિથી ભક્તના ભક્તિસેવાના પરિણામથી તથા પુણ્યથી અશુભ કર્મને નાશ થાય છે. તેમાં તીર્થકર ભગવાન્ નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ સુખ વગેરેમાં તથા દુઃખ દૂર કરવારૂપ કાર્યમાં ભક્તની સેવા ભકિતને પરિણામ ઉપાદાન કારણ છે. પ્રભુ તીર્થકર નિમિત્ત કારણ હોવાથી તે વીતરાગ છતાં ભક્તના સુખમાં રાગ દ્વેષવિના નિમિત્ત કારણ કરે છે, અને તેથી વીતરાગ છતાં સુખ આપી શકે છે એમ ન્યાયથી સિદ્ધ કરે છે. વળી જેમલ લખે છે કે તીર્થકરોને દેવાધિદેવ તરીકે માનવા તે ખોટું છે. આ પણ તેમનું લખવું ઘટતું નથી. તીર્થકરભગવાનની ચેસઠ ઈદ્ર પૂજા કરે છે અને ચેસઠ ઇંદ્ર પ્રભુના ચરણ કમળની સેવા કરે છે તે દેવાધિદેવ તીર્થકર કહેવાય તેમાં કંઈ સંશય નથી, પણ અમારા તીર્થકર ભગવાનની ઈદ્ર સેવા ચાકરી કરે છે તે જાણીને જાતિ સ્વભાવ ઉપર For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯. જનારાની કુયુક્તિઓને, દક્ષ પુરૂષ કદાપિ થાળે પણ માનનાર નથી. અમે જેને, તીર્થકરની તથા ગુરૂની આલોકના સુખને માટે તથા પરલોકના સુખને માટે પૂજા કરતા નથી એ વિધિ માર્ગ છે. કારણસર તમારા પ્રભુના જેવા–મિથ્યાત્વી દેવતાઓને ઉપદ્રવ થયે હોત તે તેને નાશ કરવાને ભદ્રબાહુ સ્વામીએ કરેલા ગ્રહશાંતિ વગેરે તેત્રનો જાપ કરીએ છીએ, એ અપવાદ માર્ગ છે. જેને દેવતાઓ છે તે મિથ્યાત્વી દેવતાઓથકી થયેલા ઉપદ્રવને નાશ કરે છે, અને તે ઉપદ્રવ નાશ થવાથકી ધર્મ સુખે કરી થાય છે. ધર્મ કરવામાં અડચણ પડતી નથી. માટે વિધિમા અને અપવાદ માર્ગ એ બે માર્ગ તમે ગુરૂ ગમથી સમજ્યા નહીં તેથી આ શંકા તમારા મનમાં રહી છે, પણ તે આ વાંચીને દૂર કરે ને સત્યધર્મ અંગીકાર કરે. વિધિમાગે કેવી રીતે ચાલવું તે વિવિધ રત્નાકરમાં બતાવ્યું છે તે નીચે મુજબ દેવ શ્રી અરિહંત, જગના ઉપકારી, પરમ પૂજ્ય, સમસ્ત અઢાર દેશે કરી રહિત, તેમની જે મૂર્તિ તેની આગળ ઈહલેક પરલેકના પગલિક સુખની ઈચ્છાએ માનતા માનવી નહીં, તેમ શુદ્ધ સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત મુનિરાજની ધનપુત્રની અપેક્ષાએ સેવા કરવી નહીં, તથા પાંચ પ્રકારનાં દૂષણ વજેવાં વળી અન્ય તીથીઓની સાથે પરિચય કરે નહીં. કારણ કે તેથી સમકતમાં દૂષણ લાગે છે. તે દૃષણના પાંચ ભેદ છે ૧ શંકા, ૨ નંખા, ૩ વિચિકિત્સા, ૪ અન્યતીથીક પ્રશંસા, ૫ અન્યતીથીંક પરિચય એ પાંચે દૂષણ વર્જવાં. પ્રીસ્તી–જેમલ–ત્યારે ભદ્રબાહુ સ્વામીએ ગ્રહશાંતિ સ્તોત્ર કેમ બનાવ્યું ? ભદ્રબાહુ સ્વામીને મિથ્યાત્વી કહેવા કે સમકતી કહેવા? તથા જેનધર્મ વિના બીજા ધર્મવાળાઓની સાથે પરિચય કરે તે મોટું પાપ છે, ત્યારે આ ઉપરથી જૈનધર્મ પાળનાર તમામ લોકેએ એક જુદું ગામ કે For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશ વસાવ જોઈએ, અથવા દેશપાર જવું જોઈએ એવી એવી વિરૂદ્ધ વાતે જોતાં સમકત કાંઈ છે જ નહીં અને જ્યારે સમીકીત કાંઈ છે જ નહી અને જ્યારે સમકીત નથી, ત્યારે મિથ્યાત્વ સિદ્ધ થયું. જેન–અરે ! અજ્ઞાનવડે આચ્છાદિત થયેલા આત્મન ! આ તને જરા પણ વિચાર કરે પડતું નથી કે જેથી જેમ તેમ બેલે છે. ભદ્રબાહુ સ્વામીએ પાંચ દૂષણ સેવવાં એવું કાંઈ બતાવ્યું નથી. અન્યતીથીઓની સાથે પરિચય કરે તેમ પણ કાંઈ કહ્યું નથી અન્ય તીથીઓની પ્રશંસા કરવી તે પણ આજ્ઞા કરી નથી, તે ફેર શા કારણસર તેમને મિથ્યાત્વી કહેવા એવી શંકા કરે છે. કેવળ તારી શંકા કરેલી બેટી છે, અને ગ્રહશાંતિ બનાવી તેતે અપવાદ માગે બનાવી છે એવું ઉપર જણાવેલ છે. માટે તમારું કહેવુ તદ્દન ખેટું કરે છે. વળી જેનેને અન્ય તીથીઓને પરિચય કરે નહીં એટલા માટે દેશપાર જવું જોઈએ તે પણ તમારું ઉદ્ધતાઈનું વચન છે. કેમકે અન્યતીથીઓને ધર્માથે પરિચય કરવો નહીં અગર તેમની પ્રશંસા કરવી નહીં તેમ કહેલું છે એ ખરૂં અને વ્યાજબી છે તેને તાત્પયર્થ ગુરૂગમ્મથી સમજ્યા વિના જે તમારું બોલવું છે તે તદ્દન બેઠું છે. માટે તમારે સમજી લેવું કે જે પ્રમાણે કહેલું છે તેમાં અમને હરક્ત નથી તે પ્રમાણે જે જેન વતત નથી તેને સમકતમાં દૂષણ લાગવાને સંભવ છે. ધર્મ સંબંધી આદિ બાબતમાં પણ અન્યતીથીઓની પ્રશંસા કરવી વહેવાર માગે ઘટતી નથી. જેમ આપણે આપણું બાળકોને કહીએ છીએ કે જ્યાં સપનાં દર હેય ત્યાં રમવું નહીં. પણ જે તે વાત માને નહીં ને ત્યાં બાળકે રમે તે સર્પ કરડે એ સંભવ રહે છે તેમ અન્યતીથી એને માટે પણ સમજવું. અન્ય તીથીઓની સાથે ધર્માથે પરિચય કરે નહીં એમ કહ્યું છે, પણ દેશપાર જવું એમ શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી જુઓ ભાઈ પ્રત્યક્ષ દાખલે, જેમ-જેન મુનિને. તેમનું ( કહેવા માત્ર પણ) સમ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir કીત અયતીથી આના પરિચયથી નાશ પામ્યું'. તેમને જૈન ધર્મની શ્રદ્ધા રહી નહીં એ પ્રત્યક્ષ જોવા જેવું છે. અમારા શાસ માં જેમ અમારૂં કલ્યાણુ થાય તેમજ ખતાવેલું છે, તેમાં તમારા જેવાની કાઈ કુયુકિતઓ કાંઈ ચાલવાની નથી. વળી અમે જેમલને કહીએછીએ કે તમા જો બૌદ્ધ લેાકેાના સંગ કરાતા તમાને તમાએ જે માર્ગ પકડયા છે તે ખોટા લાગશે, એમ કેમ ના કહી શકાય ? માટે અસત્ય એવા ધર્મને તને જન્મમરણુદુઃખ નિવારણું કરનાર જૈનધમ ને અંગીકાર કરી. ૫ આયુષ્યકર્મ. રહેલું છે. દરેક મનુષ્યે જેટલું આયુષ્ય માંધેલુ હોય છે તે, તે પ્રમાણે જીવી શકે છે. કાઇ સા, કાઈ પચાસ, કાઈ પાંચ, પચીસ, વ જીવે છે. એમ ચાર ગતિમાં આયુષ્ય કર્મ દેવતાઓ પણ જેમને આયુષ્ય જેટલું કહેલ છે તે પ્રમાણે ભગવે છે, અને મનુષ્ય, તિર્યંચ અને નારકી તે પણ પોતપાતાનું આયુષ્ય ભાગવે છે. આયુષ્યના ક્ષય થયા કે જીવા, ખીજી ગતિમાં ચાલ્યા જાય છે, તેના ઘણૈા વિસ્તાર પન્નવા, આચારાંગ, ઉત્તરાધ્યયન, અને સમવાયાંગથી જોઈ લેવા. આયુષ્ય કર્મ માં અમલદારના દૃષ્ટાંત વગેરેથી આયુષ્યકમ નહીં માનવા સમધીમાં જે જે જૈમલે કડાકૂટ કરી છે તે તે ત‰ન ખાટી છે, અને જો તે સંબંધીમાં વિશેષ ખુલાસા લેવાની મરજી હાયતા રૂક્ષ્મરૂમાં મળવું, કારણકે રૂખમાં મળ્યાથકી સશંકાએ સહેજમાં દૂર થશે. અત્ર ગ્રંથ ગારવના ભયને લીધે વધારે સ્પષ્ટીકરણ કરી શકતા નથી. આયુષ્ય કર્મ સત્ય છે અને તેને પ્રત્યક્ષ સર્વ મનુષ્યા અનુભવે છે. બ્રાહ્મણ, જૈન, ખાદ્ધ, મિમાંસક, વગેરે સર્વે આયુષ્ય માને છે, તેમજ મુસલમાન પણ આયુષ્યને માને છે તે સત્ય છે. ૬ નામ કર્મ. છઠ્ઠા નામ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે, તેના વિસ્તાર કર્મ ગ્રંથકી જોઇ લેવા. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી–જેમલ, નામકર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે તેમાં ૨૮ મી પ્રકૃતિ વજીરૂષભનારાચસંઘયણ નામે છે. તે સંઘયણ વાળ જીવ મેક્ષે પણ જાય અને સાતમી નરકે પણ જાય અને એ સંઘયણવાળી સ્ત્રી મોક્ષે તે જાય પણ સાતમી નરકે ન જાય એ વિરૂદ્ધ છે. જૈન–સાતમી નરકે જવું તે તે મનબળવડે છે. અને સાતમી નરકે જવા જેટલું મબળ નથી તેથી તે જતી નથી. કેમકે તે સ્ત્રી એવું મોટું પાપ કરી શકતી નથી. ખ્રીસ્તી ત્યારે મોક્ષે જાય એટલું મને બળ સ્ત્રીમાં કયાંથી આવ્યું? - જૈન ભાઈ હજુ તું સમજે નહીં ? જે, મોક્ષે જવું છે તેતે આત્માના બળવડે છે, માટે સ્ત્રીને મોક્ષે જવું આત્માના બળવડે છે. મનવચનકાયાદિકબળ તે કર્મની પ્રકૃતિ છે. માટે કર્મની પ્રકૃતિથી જે બળ પામવું તે ગતિ અને વેદ આશ્રી છે, અને જે ગતિવેદ અને બળ આશ્રી માનતા હેતે દેવે પણ મેક્ષે જવા જોઈએ, પણ તેમ કંઈ છે જ નહીં. મેક્ષે જવું તે આત્માના બળવડે છે. મોક્ષે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનાથકી જવાય છે, માટે વજ રૂષભ નારાચસંઘયણવાળે મોક્ષે જાય છે અને સાતમી નરકે જાય તેજ પ્રમાણે સ્ત્રી પણ જાય એમ કહેવાય નહીં. પ્રીસ્તી--દિગંબર લેકે સ્ત્રીને ત્યારે કેમ મોક્ષ માનતા નથી? જેન–દિગબર નથી માનતા તે તેમની મતિકલ્પના છે. પણ તેમને ગામઠસારનામે ગ્રંથ છે, તેમાં કહ્યું છે કે, अडयाला पुषेया, इथ्यिवेयाय हुंति चालीसा । विसनपुंसगवेया, समयेणेगेण सिति ॥ (१) પુરૂષદે ૪૮ એક સમયમાં મેક્ષે જાય, સ્ત્રી વેરે ૪૦, અને For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 નપુસક વેઢે ૨૦ જાય છે એમ કહેલું છે. માટે સ્ત્રી સાતમી નરકે જતી નથી અને મેક્ષે જાય એ વાત સિદ્ધ છે. ખ્રીસ્તી જૈમલ–નામ કર્મની (પર) સી પ્રકૃતિ લાલ વર્ણ છે, સિદ્ધના પણ લાલ વર્ણ છે. માટે સિદ્ધમાં પણ લાલ વર્ણ સિદ્ધ થયા તા (૫૨) મી પ્રકૃતિ સિદ્ધ થઇ, . જૈનભાઈ સિદ્ધના જીવને તેા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કંઈ નથી તેા વળી સિદ્ધમાં લાલ વર્ણ નામે (૫૨) મી પ્રકૃતિ કયાંથી સિદ્ધ થાય, કોઇકાળે થવાની નથી.સિદ્ધતા અરૂપી છે અને લાલવણું તેા રૂપી વસ્તુ છે તે અરૂપીમાં રૂપીની કલ્પના કરવી તે ખાટી છે. ખ્રીસ્તી—ત્યારે સિદ્ધ રાતા વર્ષે તમે કેમ માના છે? જૈન—સિદ્ધચક્રના પદમાં સિદ્ધના રક્તવર્ણ ગણ્યા છે, તે તા ધ્યાનથી મેાક્ષે જતાં અગ્નિની પેઠે કર્મ તપાવી નાશ કર્યો તે કારણથી રક્તરગની કલ્પના કરી છે. તેમણે કર્મને તપાવ્યાં તેથી એમ ઉપમા આપી લાલ વર્ણ માનીએ છીએ. જેમ સાધુ પદને કાળુ માનીએ છીએ, પણ શું સાધુએ કૃષ્ણ રૂપવાળા હોય છે ? ના, નહી'; અતા એક ઉપમા આપી છે. ખ્રીસ્તી— कृष्णादिद्रव्य साचिव्यात् । परिणामोयमाऽऽत्मनः || स्फटिकस्येव तत्राऽयं । लेश्याशब्दः प्रवर्त्तते ।। આ શ્લોકના અર્થ એ છે કે કૃષ્ણાદિ દ્રવ્યના પ્રાધાન્યપા થકી થયેલા જે આત્માના પરિણામ તેને લેસ્યા કહીએ; જેમ પાસે રહેલા રસ્તાદિપદાર્થોનાચેાગે સ્ફટિકનનું શુદ્ધ સ્વરૂપ લાપ થઈ કૃષ્ણુ નીલાદિકની પ્રાપ્તિ થાય છે, તેમ એ પણ રક્તલેશ્યા છે. તેતા આત્માના શુભાશુભપરિણામ રૂપ તે સિદ્ધમાં પણ રક્ત એવી ઢેસ્યા માનવી જોઈએ ? For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનલેશ્યા તેતે પુદ્ગલ છે અને સિદ્ધામાં પુલ નથી તે વેશ્યા કયાંથી હોય ? માટે સિદ્ધને અલેશી કહ્યા છે. સિદ્ધાને લેસ્યા નથી તેઓને નવપદમાં અગ્નિતત્વની ઉપમા આપીને રાતા કહ્યા છે. બ્રીસ્તી-નામ કર્મની યાદીમાં ગતિના કર્મની પ્રકૃતિએ આવે છે. ગતિ માને છે તેમ સિદ્ધની ગતિ કેમ માનતા નથી? ગઈ (ત્તિ) ગમન કરવું એ અર્થ થાય છે માટે સિદ્ધમાં પણ ગતિ માનવી જોઈએ. કારણ કે તે અહીંથી સિદ્ધસ્થાનમાં ગમન કરે છે. જૈન–ભાઈ, અ () ધાતુ ઉપરથી અતિ શબ્દ થયેલે છે. કર્મગ્રંથમાં ગતિ ચાર કહેલી છે. ૧ દેવતાની ગતિ, ૨ મનુષ્યની ગતિ, ૩ તિર્યંચની ગતિ, ૪ નરકગતિ, એ ચાર ગતિ કહેલી છે. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિએ કહેલી છે. તેમાં ગતિ ચાર કહેલી છે. તે ચારગતિઓ તે નામકર્મની પ્રકૃતિઓ છે અને તે ચારગતિરૂપ નામકર્મ રૂપી છે. પાંચમી ગતિ સિદ્ધની ગતિ કહેલી છે, તેને અધિકાર પન્નવણમાં છે. તેમાં પાંચમી ગતિ છે તે કર્મમાં નથી, તેથી સિદ્ધમાં કર્મ, સિદ્ધ થતું નથી. પાંચમી ગતિ છે તે કર્મજનિત નથી માટે. સિદ્ધમાં ગતિનામ કમ નથી. જીવથકી આઠ કર્મ દૂર થાય છે તે વખતે એક સમયમાં શુદ્ધ જીવ, સિદ્ધમાં જાય છે, તેને એક સમયમાં જીવને મોક્ષ સ્થાન પ્રત્યે જવું તે આશ્રીને પાંચમી ગતિ કહેલી છે. 'ચાર ગતિઓની પક સિદ્ધમાં જવાની ગતિ છે તેને કર્મ જન્ય નથી, માટે પાંચમી સિદ્ધસ્થાન પ્રત્યે જવાની જે ગતિ તે નામ કર્મમાં કહેવાય નહીં. અહીંથી સિદ્ધસ્થાનમાં જતી વખતે આત્મા, સર્વકર્મરહિત હોય છે પણ પૂર્વકર્મના પ્રગથી એક સમય સુધી ગતિ રહે છે પણ પછીથી સ્થિરતા હોય છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ગોત્રકમ ઉચ અને નીચ કુળ એ જગતમાં પ્રસિદ્ધ છે. ઉંચા કુળમાં ઉચ્ચ ગોત્રકર્મના યોગેજ જન્મ થાય છે, તેમજ નીચકુળમાં પણ નીચ ગોત્રકર્મના યોગે અવતાર થાય છે, જુઓ, વિચારોકેટલાક બાળકેને ચંડાળના કુળમાં જન્મ, અને વળી કેટલાકને ક્ષત્રિય વાણીયા કુળમાં જન્મ. આનું કારણ ઉંચ અને નીચ ગેત્ર છે, એ સ્પષ્ટ છે. જે ઉંચ અને નીચ નેત્ર કમ ન હોય તે એકજ કુળમાં એટલે કે બ્રાહ્મણ, વાણિયા, અગર તેવા કઈ કુળમાંજ સને જન્મ થ જોઈએ. તેમ તે કાંઈ થતું નથી, તેથી ખુલ્લું જ જણાય છે કે, શેત્રકમના ગેજ ઉંચ અને નીચકુળમાં અવતાર થાય છે. માટે ગોત્રકર્મ માનવું એ સત્યજ છે. આ બાબતમાં મી. જૈમલે જે શંકા કરી છે, તે તેની બધી મન:કલ્પના છે. એવી કપોલકલ્પિતકુયુક્તિ લગાડેલી બીનાને વિદ્વાન વર્ગ તે વાંચી તેની તુલના કરે એમાં તે કાંઈ નવાઈ નથી, પણ અલ્પજ્ઞાનવાળા અને સાધારણ મનુષ્ય પણ આવા પ્રત્યક્ષ પ્રમાણુની બાબતમાં હાસ્ય કરે, એમાં ના પાડી શકાય તેમ નથી. શાસ્ત્રમાં પણ કુળાદિમદને લીધે ઉપાર્જન કરેલા ઉંચ નીચ ગેત્રમાં અવતાર થયેલાના દાખલા ઘણું છે. જુઓ, મરચીના ભવમાં બાંધેલા નીચ શેત્રના ઉદયથકી મરીચિના ઘણાજ ભ થયા, તેમને જન્મ નીચ કુળમાં થયેલા અને અવશેષ બાકી રહેલા કર્મના ચગે જે ભવમાં એક્ષલક્ષમી મળવાની હતી, તેજ ભવમાં પણ તેઓ દેવાનંદા બ્રાહ્મણની કુખે ઉત્પન્ન થયા. આ ગાત્ર કર્મની પ્રબળતા નહિ, તે બીજું શું? માટે ત્રકમ સત્ય છે. નીચ નેત્રકર્મ થકી હલકાકુળમાં જન્મ થાય છે, અને ઉંચત્ર કથકી ઉત્તમકુળમાં જન્મ થાય છે. તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવ ઉંચગોત્રકર્મના ભેગે ઉંચ કુળમાંજ અવતરે છે. રૂષભદેવસ્વામીના પહેલાં જુગલીઓમાં પણ ગવર્મ હતું. પ્રાયઃ તેમનું ઉંચગેત્ર સંભવે છે, For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ માટે ગાત્ર કર્મ એ સત્ય છે, અને તેના ચેાગે થ ગાત્રમાં જન્મવાપણ થાય છે. સુરાપ આદિ સર્વદેશામાં ઉંચા અને નીચાના ભેદ છે તેજ ગોત્રકમ છે. ૮ અંતરાય ક. અ'તરાયના ભેદ પ છે. ૧ દાનાંતરાય, ૨ લાભાંતશય, ૩ ભાગાંતરાય ૪ ઉપભાગાંતરાય, ૫ વીચીંતરાય, જ્ઞાનાંતરાય તુટે છે એટલે દાનની પ્રાપ્તિ થાય છે, લાભાંતશય તુટે છે એટલે લાભની પ્રાપ્તિ થાય છે. લાગાંતરાય તુટે છે એટલે ભાગ મળે છે, ઉપ ભાગાંતરાય તુટે છે એટલે ઉપભાગની પ્રાપ્તિ થાય છે, વીયાતાય તુટે છે એટલે વીર્યની પ્રાપ્તિ થાય છે, મી જૈમલ કહે છે કે, તમારૂ માનેલું અંતરાયકર્મ તેમાં વિરાધ આવે છે, તે વાત ખાટી છે. કારણ કે તે વાત તા પ્રસિદ્ધજ છે કે, જે પુરૂષને જે વસ્તુના અતશય તુટે છે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેમકે, કાઇ પુરૂષ, ઘણા પ્રકારે મહેનત કરે છે તે છતાં તેને અંતરાયના ઉદય હાય તે કાંઇ પણ મળતુ નથી અને કેટલાકને તેવા અંતરાયકર્મના અભાવે સહેજમાં પણ ધારેલ ફળની પ્રાપ્તિ થાય છે. વળી કાઇ લક્ષાધિપતિ, એક દિવસમાં એક કલાક મહેનત કરે છે અને એક ભીખારી આખા દિવસ ઘણુંાજ પ્રયત્ન કરે છે તાપણ તેને સધ્યાકાળે લક્ષાષિપતિના સાલમા અશે પણ મળતુ નથી. એમ શાથી થાય છે? જ્ઞાનદૃષ્ટિએ વિચારતાં સહેજ સમજાશે કે એ બધું પૂર્વકૃત અતરાયકર્મના ઉદયેજ થાય છે. કર્મ એ પ્રકારે હોય છે. એક તા નિકાચિત મધવાળાં એટલે જેને ઘણા કઠીન બંધ હોય છે તે, અને એકશિથિલ અંધવાળાં હાય છે. જે શિથિલ અધવાળાં ક ડાય છે તે ઉદ્યમ કરવાથી ત્રુટી જાય છે અને ઉત્કૃષ્ટ નિકાચિત અધવાળાં હાય છે તે કર્મ તા તુટતાં નથી. પુણ્યની વૃદ્ધિ થાય તે શિથિલ અંધવાળુ અંતરાય કર્મ તુટી જાય છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org p Acharya Shri Kailassagarsuri Gyanmandir મી જૈમલે લખ્યું છે કે અરિહંતના ચેાત્રીસ અતિશયમાં વચનાતિશય નામે બાવીસમા ભેદમાં કાઇનું મર્મ ઉઘાડવુ નહીં એમ છતાં તમારા નેમિનાથતીર્થંકરે કૃષ્ણની આગળ ગજસુકુમાળને સામલ બ્રાહ્મણે દુ:ખ દીધું અને તેથી તે મરણુ પામ્યા એવું મર્મ પ્રકાશ્યું. તેથી તે તમારા તીર્થંકરે પારકા માઁ ઉઘાડયા એ વાત સિદ્ધ ઠરી. આવું જૈમલનું' લખવું છે તે ખાટુ છે. કારણ કે તમે મમ્ શબ્દને ભાવા પણ સમજ્યા નથી, અગર તેા જાણી જીજીને યુક્તિવડે લેાકેાને ભ્રમમાં ભાળવવા પ્રયત્ન કરીશ. કારણ કે નેમિનાથજીએ કહ્યું તેથી કાંઇ કાઈનુ પણ મરણ થયું નથી, કૃષ્ણે સ્વાભાવિકરીતે પુછવાથી સ્વાભા· · વિક યથાર્થ કે જે કાઈને પણ માધા ઉપજાવવાની કોઈ પણ પ્રકારની પેાતાની તેમજ પ્રશ્નકારની ધારણા નહીં હાવાથી કહ્યું. એમાં કાંઈ મમ ઉઘાડયા નથી, અને એ ખાવીસમા અતિશયમાં કહેલા પ્રકારમાં કોઇપણ જાતના વિશષ આવતા નથી એ વાત સત્ય છે. કુર્માંપુત્ર કેવળજ્ઞાન ઉપન્યા પછી છ મહીના ઘરમાં રહ્યા તે માતા પિતાના ઉપરની ઉપકારબુદ્ધિએ રહ્યા હતા, તે કાંઇ કના જોરથી રહ્યા નહાતા. માતા પિતા એકદ્યમ તેમના વિર ખમી શકે એમ નથી એવું જ્ઞાનવડે તેમના જાણુત્રામાં હોવાથી અને એમ કરવું હાલ ઉચિત છે, એમ સર્વજ્ઞતાને લીધે સમજ્યાથી ઘરમાં રહીને તેમણે માતા પિતાને ધર્મોપદેશ દીધા હતા. આ સ્યાદ્વાદ જૈનધર્મ નુ રહસ્ય સમજ્યા વિના મી॰ જેમલ પેાતાના મન માનતા ગમે તેવા તર્ક ગાઢવી બેસાડે છે, તેથી અમારૂ તા કંઇ જવાનું નથી પણુ અમાને તે ભાઇની દયા આવે છે કે એવા કુતર્ક ઉઠાવી કેવાં કર્મ તે ઉપજાવી કેવી ગતિના બંધ આંધશે, તે તે જ્ઞાનીગમ્યવાત હાવાથી નિશ્ચેષપણે અમા અમુકગતિ માટે કહી શકતા નથી, તથાપિ આડે માગે જનાર અટવાય એવી તે સ્વાભાવિક ધારણા ખાંધી શકાય છે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ev Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી ખ્રસ્તી મી જૈમલ લખે છે કે કાઈ ચારી કરવા જાય છે અને ચારને કાંઈ વસ્તુ ન મળે તા એને કયા અંતરાય કહીયે? અને કાઈ શિકાર કરવા જાય છે તેને શિકાર ન મળે તા કયા અંતરાય જાણવા ? વળી લોકો પાપ કરે છે તેને પાપ કરે છે એવું કેમ તમે કહે છે ? તે વિષે ખુલાસે કે-ન્યાયથી ચાલે અને શુભને ઉદ્યમ કરે તે છતાં તે વસ્તુ ન મળે તે તેને શુભ લાભાંતરાય જાણવા અને અન્યાયથી ચાલે અને ના મળે તે અશુભલાભાંતરાય જાણવા. એમાં કઇ પણ પ્રકારે હરકત જેવું નથી, અને જે પાપ કરે છે તેને પાપ છે એમ કહેવામાં આવે તા ન્યાય અને અન્યાય એવા શબ્દોના જે લેાકેામાં વ્યવહાર છે તે ચાલશે નહિં. અંતરાય કર્મ નિકાચિત હાયતા અવશ્ય લાગવવુ' પડે છે, નહિંતા તુટી જાય છે. ધર્મ કર્મ કરવાથી તથા ઉદ્યમ કરવાથી; માટે એમાં કોઇ પણ પ્રકારના સંશય કરવા નહી. કર્મ તુટવાના ઉપાય તપસ્યાદિક છે. તેથી જે કમ નિકાચિત નથી હાતાં તે તુટી જાય છે અને નિકાચિત હાયતા લાગવવાં પડે છે. વળી મી૰ જૈમલ લખે છે કે તમારા જૈનનાસાધુએ કાઇ કાઇને અંતરાય કરતા નથી. જેમકે ખીલાડી ઉંદરને મારે છે અને કુતરા ખીલાડીને મારે છે ત્યારે તમારા સાધુએ છેડાવતા નથી. જેમલની આ વાત ન ખાટી છે. કેમકે એવે ધર્મ અમારા જૈનના નથી. એવા ધર્મ તા કાઈ મૂઢના હશે. મી જૈમલે જે વગર વિચારે વાત લખી છે, તેમાં કોઈને પણ વિશ્વાસ કરવા જેવું નથી. એવું અમારા કાઈ પણ પુસ્તકમાં નથી કે બીલાડીને કુતરા મારતા હાય તા ન છોડાવવા, કેમકે સાધુને તા સજીવ ઉપર દયાના પરિણામ ડાય છે. વળી જેમલ લખે છે કે, જે કાઈ માંસ ખાતુ હાય તા તેને એમ જાણુવું કે મારે અંતરાય તુટ્યો છે, અને જે નો ખાતા તેને અંતરાય છે. આ વાત આકાશ કુસુમની પેઠે અસભવિત છે; કેમકે માંસ ખાવું એ ખાટી ખુદ્ધિ વિના સૂજતુ નથી. સારીબુદ્ધિવાળા For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરૂષને માંસ ખાવાની કિંચિત્ પણ ઈચ્છા હતી નથી. માંસ, ખાવાવાળા પુરૂષોને ઉપદેશ દે કે માંસ ખાશે તે તમો દુર્ગતિમાં જાશો અને નહિ ખાશે તે તમારી સારી ગતિ થશે. વળી જે લેકે માંસ ખાય છે, તેની બુદ્ધિ નિરંતર બેટીજ રહે છે, અમારા જૈન ધર્મમાં તેમજ બીજા પણ ઘણા ધર્મમાં એ વાત પ્રસિદ્ધ છે કે કઈપણ જીવને વધ કરવો નહીં અને કરવા દે પણ નહીં; સર્વજીવે ઉપર દયાના પરિણામ રાખવા. જેમ આપણા પિતાના જીવને કેઈ પણ કિંચિત્ પીડા કરે છે ત્યારે આપણા મનમાં ઘણુંજ દુઃખ ઉત્પન્ન થાય છે અને આપણે તેને નીસાસો પણ દઈએ છીએ. તેમજ બીજા અને આપણે મારી નાંખીશું ત્યારે તેને કેમ પીડા નહીં થાય ? અર્થાત થશેજ, અને જીવની હત્યાનું પાપ આપણને લાગશેજ, હવે વેપાર જિગાર, ઘર બંધાવવું ઈત્યાદિક જે આર છે તેમાં જે જીવે મરી જાય છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે, ત્યારે પ્રીસ્તી જેમલે જે કહ્યું કે વેપાર રોજગારમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી તે વાત વિદ્વાન લોકોને વિચારવા જેવી છે કે જે વાત પ્રત્યક્ષ દેખાય છે, તેને પિતાની મતિ કલ્પનાથી કહેવું કે એમાં પાપ નથી. તે વાત માનવા લાયક નથી. માટે સર્વ જી ઉપર આપણે દયાના પરિણામ રાખી સર્વજીનું રક્ષણ કરવું, કેમકે સર્વ છે જીવવાની ઈચ્છા કરે છે, એ વાત સર્વે ધર્મવાળા માને છે, કઈ મૂઢમતિ નહીં માનશે તે તે એના કર્મને દેષ. વળી નિકાચિત એવું જે અંતરાયકર્મ હાયતે તેના નાશાથે ઘણે પ્રયત્ન કરે તથાપિ કાંઈ પણ વળતું નથી. માટે અતરાયકર્મ સત્ય છે. એમાં કોઈ પણ સંશય નથી, અને કુયુક્તિકારના લેખથી કોઈપણ દક્ષપુરૂષ ભરમાવાને નથી, એમ અમે તે નિસંદેહ માનીએ છીએ. વળી અંતરાયાદિકર્મવિષે ઘણો વિસ્તાર છે, તે અમારા મોટા ઘ જેવાથી માલુમ પડશે, ઉપર પ્રમાણે અંતરાય કર્મ સત્ય છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ માને તે મિથ્યાત્વી છે, અને જે ઉત્સુત્ર ભાષણ કરે છે, સતુ વસ્તુને અસત્ કહે છે અને અને સત્ કહે છે, તેઓ વીતરાગના વચનના અનુસાર આ ચાર ગતિમાં ભમ્યા કરશે. જે મનુષ્ય પોતે પણ અસત્ વસ્તુને ગ્રહણ કરે છે, અને બીજાની પાસે ગ્રહણ કરાવે છે, તે મહાપાપની રાશિ એકઠી કરે છે. મો. જેમલ પદમીંગજીએ પિતે અસત્ય માર્ગ ગ્રહણ કર્યો અને બીજાઓને પણ અસત્ય માર્ગ ગ્રહણ કરાવવાને વાસ્તે ખરાને ખોટું સમજાવતાં જતાં સૂર્ય સામી ધૂળ ઉડાડવાની જેમ તેને થશે અને તેથી તેની અમને દયા ઉત્પન્ન થાય છે કે આવા જીવની શી ગતિ થશે! ગોપાષ્ટીક ગેળા ફેંકનાર ઉપર આ પ્રસંગે એક દૃષ્ટાંત યાદ આવે છે તે હું નીચે મુકુ છું. એક નગરીમાં રાજાને એક દીકરો અંધ હવે તેને દાન દેવાની ટેવ પડી હતી. દરરોજ તે પિતાની પાસેનાં કડાં, કંઠી વિગેરે યાચક લેકને આપવા લાગ્યું, તેને પિતા પણ પિતાના અધપુત્રના કહ્યા પ્રમાણે ભડામાંથી ધન આપતે હતે. એમ ઘણા દિવસે થઈ ગયા, ત્યારે પ્રધાને વિચાર કર્યો કે, આ રાજાને અંધ દીકરે ભંડારનું સઘળું ધન ઉડાવી નાંખશે, માટે તેને કેઈ ઉપાય કરવો જોઈએ. એમ ધારીને તેણે પીતળનાં કડાં, કહીઓ વિગેરે ઘડાવીને રાજાના અધપુત્રને આપ્યાં, અને તેને કહ્યું કે, હું તને સેનાનાં કયાં કંઠીઓ આપું છું, યાચક લકે તને કહેશે કે, તે પીતળનાં છે તે તું માનતે નહીં. તને મારા ઉપર વિશ્વાસ હોય તે તે લેકેનું ખોટું કહેલું સાચું માનીશ નહીં. પછી અંધપુત્રે કહ્યું કે, તમારા જેવા પ્રધાનનું કહ્યું કદાપિ કાળે હું બેટું માનવાને નથી. એમ કહ્યા પછી પ્રધાનતે પોતાને ઘેર ગયે. હવે યાચક લોકે રાજાના દીકરા પાસે દાન લેવા આવ્યા. રાજાનો પુત્ર કડાં કંઠી આપવા લાગ્યો તે જોઈ યાચક લેકે કહેવા લાગ્યા કે, અરે રાજપુત્ર ! આ તે પીતળનાં છે. ત્યારે રાજાના અધપુત્રે કહ્યું કે, તમે For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંડા છે. માતા સાનાનાં છે. પેલા યાચક ઢાકા પાછા કરીને કહેવા લાગ્યા કે, સાહેબજી? આતા પીતળનાં છે. ત્યારે રાજ્યની અધપુત્રે કહ્યું કે હું તમારૂ કહ્યું કદાપિ કાળે સાચુ માનવાનો નથી, લેવાં ડાયતા લ્યા નીકર પાછા ચાલ્યા જાઓ. ત્યારે ખીચારા ચાચક લેાકા નિરાશ થઈને ચાલ્યા ગયા. આમાં સમજવાનું કે તે રાજાના પુત્ર ઘણા મૂર્ખ હતા, તેથી તેણે જેમ યાચકલાકોનુ ખરૂ કહેલું પણ સાચું માન્યું નહીં અને પેાતાના દાનધર્મ મધ પાડયા. તેમ અજ્ઞાનના આવરણે આચ્છાદિત ખ્રીસ્તી મીં જૈમલ સત્ સાધુ જૈન ધર્મથી પરાંમુખ થઇ કઠ્ઠાગ્રહથી પેાતાનું હાલ માનેલું ખરૂ કરવુ ધારે છે, તે કદાચ પોતે ઉપર દર્શાવેલ રાજપુત્રના જેમ ખરૂં માની બેસે તેમાં તે નિરૂપાય? પણ જેનામાં ચાડી ઘણી પણ બુદ્ધિ છે તેતા તેના તેવા હજારા ઉપાચાને અને કુયુક્તિઓને સત્ માનવાના નથીજ, અને વિશેષમાં તેની હાંસી કરશે એથી ખેદ થાય છે. જ્યારે એ ભાઈ જૈન સાધુ થયા ત્યારે એ જૈનધર્મને સત્ય માનતા હતા અને જ્યારે તે મનની દરેક કાઇ કામના ફળીભૂત કરવા પ્રાસ્તી બની બેઠા ત્યારે તે ખ્રીસ્તીધર્મ સત્ય છે, એમ પાકારવા લાગ્યા. માટે એ બેમુખે ખેલનાર પેાતાને મનમાનતા કુતર્કો ઉઠાવી કુયુક્તિ લગાવી લેકાને ભરમાવવા જાય, તેથી લાકા તા ભરમાવાના નથી પણુ તેમની પાતાની કીંમત થશે એતા ખરૂ અનાદિકાળથી સિદ્ધ એવા જૈનધર્મ જગતમાં અનાદિકાળ જયવતા વશે અને જેજે યુક્તિ કરવામાં આવે છે તે મિથ્યા હાઈ મિથ્યા થશે. માધ્યસ્થ્ય યુિક્ત માધ્યસ્થ્યપુરૂષાજ ધર્મની પરીક્ષા કરી શકે છે. નિગેદિવિચાર. જીવનું મૂળસ્થાન નિંગાઢ છે. જ્યાંસુધી વ્યવહારશશિમાં જીવા ન ખાવે ત્યાંસુધી તે સહમનિગાદિયા કહેવાય છે. ત્યાં રહીને તેઓ મહા દાણુ દુ:ખ લાગવે છે. નરકના જીવાના કરતાં અને તી વેદના નિગેઢિયા જીવાને થાય છે. એક શ્વાસેારૢવાસમાં નિબેનના For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છા સાડાસત્તર ભાવ કરે છે. જુવાન નીરોગી પુરૂષ (૦૭૭૩) ત્રણ હજાર સાતસોને તોતેર &વાસે શ્વાસ લે, એટલામાં નિદિયા જીવ ને (૬૫૫૩૬ ) પાંસઠ હજાર પાંચસે ને છત્રીસ ભ કરવા પડે છે. સાતમી નરકમાં તેત્રીસસાગરોપમનું આયુષ્ય છે, તેત્રીસ સાગરોપમના જેટલા સમયે થાય તેટલા ફેરા તેત્રીસ સાગરોપમને આઉખે સાતમી નરકમાં એક જીવ ઉપજે, તેનું દુઃખ સર્વે ભેગું કરીયે ત્યારે તેથકી અનંતગણું દુઃખ, એકસમયમાં નિદના જીવને થાય છે. આ પ્રરૂપણ અનંતજ્ઞાની તીર્થંકર મહારાજની છે. તે વાત શ્રદ્ધાગમ્ય છે. તેમાં કુયુક્તિ કરવી તે મિથ્યા છે. કારણ કે જીનેશ્વર ભગવાન્ અનંતજ્ઞાની હતા, તેમણે જેવું દીઠું તેવું કહ્યું છે, જેને રાગ દ્વેષ નથી એવા વીતરાગભગવાનની વાણું સત્ય કરી માનવી જોઈએ. એ બાબતમાં જેમલ પદમીંગજીએ જે જે અજ્ઞાન થકી કુયુક્તિ કરી છે તે કેવળ બેટી છે અને તેના કઈ પણ વચન ઉપર વિશ્વાસ કરે નહીં. ખીસ્તી–જેમલ જણાવે છે કે સાતમી નરકના કરતાં નિગદના જીવને શીરીતે અનંતગણું દુઃખ થાય ? આને શો ખુલાસે છે. જૈન–સાંભળ ભાઈ, એક વાસેલવાસમાં સાડાસત્તર ભવ કરવા પડે છે. હવે એના કરતાં વધારે દુખ કયું સમજવું. બીચારા નિગોદના જીવને એક સમયની પણ વિશ્રાંતિ નથી. તેને વારંવાર જન્મ મરણ થયાં કરે છે, તે બહુજ ( અતુલ્ય ) દુખ જાણવું. ખીસ્તી-ઠીક, પણ આ તમારે જવાબ જેમલના કહેવા પ્રમાણે વિરૂદ્ધ લાગે છે. કારણ કે તે જણાવે છે કે, મરનાર માણસને મરણ વખતે દુઃખ હેતું નથી અને જન્મથતી વખતે એવી પીડા થાયતે જન્મે કેમ? કેમકે તે વખતે એક ઘણુંજ નાનું ને કમળ બચ્યું હોય છે, માટે જે તેમને એવુંજ દુખ થાય તે અરેખર વેજ નહીઆમાં તમે શું કહે છે? For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનવાહ? આશુ અને કેવી કુયુક્તિ? શું તેને પતિ પુરૂષો માન્ય કરવાના કે ? ના, નહી’જ કરે. સાંભળા, મરનાર માજીસને મરણુ વખતે દુઃખ ાતું નથી એ વાત ખાટી છે, એમ તમે કહેાએ પણ તેની ખાત્રી કરવા માટે તમાએ જો કોઈ મરવાની તૈયારીમાં આવેલા મનુષ્યને પુછ્યું હાત કે, ભાઇ ? તને આ વખતે કેવું દુઃખ પડે છે. તા તરતજ તમને ઉત્તર મળશે કે કોઈપણુ વખતે નહી ભાગવેલું એવું દુ:ખ લેાગવું છું. સૌને મરણું વ્હાલું લાગતુ નથી, જીવવું સૈાને વ્હાલું લાગે છે. વળી ઇસુને વધસ્થંભ ઉપર ચડાવ્યા ત્યારે તેને શું દુ:ખ માન્યું નહીં હતું? શું તેણે સુખ માન્યું હતુ ? જો મરનારને દુ:ખ ન થતુ હાતતા મરણ આવશે એવુ સાંભળવા માત્રથી જીવને જે ભય થાય છે તે તેને નહીં થતાં હરખ થવા જોઇએ, પણ હરખ થતા નથી, માટે મરણુ સમાન કોઈ પણ દુ:ખ નથી, વળી બ્રાહ્મણ, મિમાંસક, નૈયાયિક વગેરે દર્શનવાળા પણ એમજ માને છે. માટે મરણુ સમાન કોઇપણુ દુ:ખ છે નહીં. વળી માતાની કુખમાં નવમાસ સુધી રહેવુ. પડે છે, ત્યાં ઉંધે મસ્તકે જીવ રહે છે, સૂર્યના પ્રકાશ પશુ ત્યાં નથી, અને જન્મથતી વખતે પણ અત્યંત દુ:ખ પડે છે. માટે જન્મ મરણુ સમાન કોઇપણ માઢું દુઃખ નથી. જન્મ મરણનું દુઃખ નિગેાદના જીવને વારવાર વેઠવુ પડે છે, માટે નિગેાદમાં અનંતુ દુ:ખ કહ્યું છે, તે સત્યજ છે. ઘટે ન રાશિ નિગેાદકી, વધે ન સિદ્ધ અને ત. જેમ મેશની દાખડીમાં મેઘ ભરેલી હાય છે તેમ ચૌદ રાજલેાકમાં જીવા વ્યાપીને રહેલા છે. ખીસ્તી—જેમલ કહે છે કે, ઘટે ન રાશ નિગોઢકી, વધે ન સિદ્ધ અનંત. એટલે સસારના જીવા ઘટતા નથી અને સિદ્ધમાં વધતા નથી. તેમજ સસારમાં અન્યજીવા ઉત્પન્ન થતા નથી અને સિદ્ધમાંથી પાછા આવતા નથી. આ ઉપરથી બુદ્ધિમાન સમજી સો કે ચૌદ રાજલેાકની વાતા તથા સિદ્ધમાં જવુ એ બધી વાતા મન; For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પિત છે, ગમે તેટલા જીવો હોય પણ સંસારમાંથી ખૂટવા જોઈએ તે સંસારમાંથી ઓછા થવાં જોઈએ અને સિદ્ધમાં વધારે થવા જઈયે, તે કેમ ન થાય? આને હવે તમે શે ઉત્તર આપે છે વારું ! જૈન–જે તમે જૈન ધર્મનું જ્ઞાન, ગુરૂગમ્યથી લીધું હોત તો સાચું સમજત પણ સુંઠને ગાંગડે ગાંધીપણું માનનાર અર્થાત્ મી. જેમલ જેવા જૈનધર્મનું રહસ્ય જાણવાનું ખોટું અભિમાન ધરાવી કુયુનિવડે લેકેને ભ્રમમાં ભુલાવે ખવડાવવા જતાં પતાની હાંસી થશે એમ નહિ જાણનારે જેમ કડછી બધી જાતના ભેજનમાં અથડાય છે છતાં તે કડછી જેમ કેઈપણ જાતને રસ જાણું શકતી નથી તેમ સમજવું જોઈએ કે તેને જૈનધર્મનું તત્વ હાથ આવ્યું નથી. તે સમયે નથી, ઘટે ન રાશિ નિગોદકી, વધે ને સિદ્ધ અનત. એને અર્થ એ તેણે કર્યો છે કે સિદ્ધમાં વધતા નથી અને સંસારમાં જીવ ઘટતા નથી. પણ એ પદને અર્થ એ થતા નથી, એ અર્થ કરવામાં મોટી ભૂલ કરેલી છે, તેને ખરો અર્થ આ પ્રમાણે છે, “ઘટેન રાશિનિદકી વધે ન સિદ્ધ અનંત એટલે “નિગદના જીવની રાશિ ઘટતી નથી અને અનંતા સિદ્ધ જીવે છે તે અનંત સંખ્યાની ઉપર બીજી સંખ્યા નહીં હોવાથી અનંત સંખ્યાની ઉપર વધતા નથી અર્થાત્ અનંત સંખ્યાના સરવાળામાં સમાઈ જાય છે. વધતા નથી કારણ કે અનંતશબ્દમાં સર્વે જીને સમાવેશ થાય છે, એમ સમજવું જોઈએ. વળી આગળ વાકયમાં જેમલ પદમીંગજીએ જે ભૂલ કરેલી છે તે બતાવું છું. “તેમજ સંસારમાં ઉત્પન્ન થતા નથી ” એ વાકય જે લખ્યું છે તેને અર્થ સમજાતું નથી, કારણ કે એ વાકય બીજા વાકયને અપેક્ષા વિનામુ નિરર્થક છે, તે વાંચવાથી માલમ પડશે. વળી જુઓ એ પદને અર્થ સંબંધમાં એક સહજ દષ્ટાંત બતાવું છું.-ગંગા નીમાંથી દર વર્ષે તણાતી તણાતી કેટલી રેતી સમુદ્રમાં જાય છે. તેમજ લા વર્ષોથી ગંગા વિગેરે સેંકડો નદીઓમાંથી રેતીના For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ ઢગલે ઢગલા સમુદ્રમાં જાય છે, તે પણ તે તીથો સમુદ્ર કંઈ પૂરા નથી. તેમજ નદીમાંથી કાંઈ તી ઓછી થતી નથી, તેવી જ રીતે અહીં પણ સમજવું. વળી જુઓ દષ્ટાંત બીજું ત્રણે કાળના સમય કરતાં પણ નિગોદમાં અનંતગુણ જ રહે છે. સમય સમયે એકેકે જીવ જાય તે પણ ખાલી ન થાય. બળે ત્રણ ત્રણ જીવ એક સમયે જાય તે પણ ખાલી ન થાય. गोलाय असंखिज्जा । असंखनिगोय हमई गोली ॥ इकिमि निगोए । अणंतजीवा मुणेअव्वा સંસારમાં અસંખ્યાતા ગેળા છે. હવે ગોલ કેને કહે તે જણાવે છે. વિનિનો વર નોટો અસંખ્યાતીનિદે એક ગોળ થાય છે. હવે નિગોદમાં કેટલા છ હોય છે, તે બતાવે છે. એકેક નિગોદમાં અનંતા છ રહેલા છે. સમુદ્રનું પાણું દિવસ પ્રત્યે લાખો કરોડો માણસે ભરે છે, ઢળે છે, વાવરે છે, તે પ્રમાણે લાખ વર્ષોથી વપરાય છે, ઢળાય છે, ભરાય છે, તેપણ જેમ તેમાંથી પાણી ઘટતું નથી, તેમ નિગેહમાંથી જ પણ કેઈપણ દિવસે ઓછા થતા નથી, એમ વિતરાગના વચનથી શ્રદ્ધા કરવી. ભવી તથા અભવી (પ્રકરણ છઠું) જીવોના પાંચને ત્રેસઠ ભેદ થાય છે. તે આઠ કર્મ સહિતના સમજવા. તેને વિચાર વિશેષ, શાસ્ત્રથકી જાણ. પણ થોડા સંક્ષેપથી અહિ બતાવું છું. ૪૮ તિર્યચના, ૧૪ નારકીના, ૩૩ મનુષ્યના, ૧૯૮ દેવતાઓના, સર્વે મળી પાંચસો ને ત્રેસઠ ભેદ થયા. ખ્રીસ્તી-ભવી જીવે પોતાની ભાવસ્થિતિ પૂરી કરી ક્ષે જાશે ત્યારે ભવી કેઈપણ સંસારમાં રહેશે નહીં? For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન–કોઈપણ દિવસ સવે અનંતાભવી જીવે સંસારમાંથી ખૂટવાના નથી. તેને માટે સમુદ્રના પાણીનું દષ્ટાંત જાણવું, તથા ગંગા નદીમાંથી સમુદ્રમાંથી જનારરેતીનું દષ્ટાંત પણ જાણવું. નિદ સંબંધીની ઘણી સૂકમ હકિકત છે, દષ્ટાંતથી એ વાત સમજી શકાય છે. દષ્ટાંત પણ એક દેશી, કેટલાક હોય છે. માટે કેવલીના વચનમાં જરાપણ શંકા કરવી નહીં એજ હિતકારી છે. પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે. તેઓનાં મનેવાંછિત કલ્પવૃક્ષે પૂરા પાડે છે. સર્વત્રતી. (પ્રકરણ સાતમું ) महाव्रतपराधीरा, भैक्षमात्रोपजीविनः ।। सामायिकस्था धर्मा,-पदेशका गुरवो मताः ॥ ગુરૂઓ, અહિંસાદિપાંચ મહા વ્રતના ધારણ કરનારા હોય છે, તથા પાળનાર હોય છે. આપદા આવે તે પણ પિતાના વ્રતને દૂષણ લગાડે નહીં, તથા બેતાલીસ દેષ રહિત મધુકરની (ભમરાની) પિઠે ગેચરી લેવી, તેમાં પણ પાંચ દોષ માંડલાના ટાળે છે અને શરીરનું પોષણ કરે છે, તથા ભવીજીને સંસારસમુદ્રમાંથી તારવાને માટે ઉપદેશ આપે છે. જેન–જૈમલ પદમીંગજીને સાધુનું પહેલું વ્રત કર્યું હોય છે તેની પણ ખબર હોય એમ માલમ પડતું નથી, અને જેમ ફાવે તેમ બીજાનાં ખોટાં દૂષણ કાઢવા પ્રયત્ન કરે છે. કારણ કે એને જે પહેલા અહિંસાવ્રતની ખબર હતી માછલી ખાવામાં ધર્મ છે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા નહીં, કારણ કે સર્વે લેકે જાણે છે કે આપણે જીવ આપણને વહાલે હોય છે તેમ સને પિતાના પ્રાણ વહાલા હાયજ છે, પણ ખ્રિસ્તી ધર્મમાં માછલી ખાવામાં પાપ માન્યું નથી એ મડાન અજ્ઞાન ભરેલું છે. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપમય ધર્મ તે અજ્ઞાનીજ અંગીકાર કરશે. જ્ઞાનવાનું તે કયામય ધર્મને જ પાળશે અને તેને પ્રણામ કરી અંગીકાર કરશે. વળી મીજેમલને સંસ્કૃતને અભ્યાસ પણ બાપ દીકરાના દષ્ટાંત પણે હશે એમ જણાય છે, તે દષ્ટાંત નીચે મુજબ એક મનુષ્યને એક દીકરે હતું. તેને સંસ્કૃત ભાષા બલવાની ઘણુ મરજી હતી પણ વ્યાકરણને અભ્યાસ તેણે કર્યો નહોતે, તેમ છતાં પણ પોતાના પિતાને તેણે કહ્યું કે હે પિતાજી! આજથી હું તમારી સાથે સંસ્કૃતભાષામાં બેલીશ; પિતાએ કહ્યું કે, બહુ સારું. એક દિવસ તે છેક ખાવા બેઠો ત્યારે ભાણામાં ભાત પીરસેલે હવે તે ખાતાં ખાતાં કહેવા લાગ્યું કે વા ઉof મા, હે બાપ ઉને ભાત છે. જુએ એ કેવું સંસ્કૃત ત્યે. ત્યારે પિતાએ કહ્યું કે, ગુ જ ઘરે જઈ ચુપ દીકરા ઘટ દઈને ગળી જા. તેમના પેઠે એ પણ નીચે ગણવેલા તેના જૂઠાવતેથી સમજી લેવું. જુવે તે સાધુના વ્રત ગણાવે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદન, ૪ મૈથુન. ૫ પરિગ્રહ, આ પાંચ સાધુનાં વ્રત, તેના પુસ્તકના પૃષ્ઠ ૯૫. માં લખ્યાં છે. ખ્રીસ્તી–શું તે પાંચ વ્રત નથી કહેવાતાં ? જેન-ભાઈ, એ પાંચ વ્રત કહેવાતાં નથી. પ્રાણાતિપાત એટલે જીવને નાશ કર, મૃષાવાદ એટલે હું બોલવું, અદત્તાદાન એટલે પારકી વસ્તુ ગ્રહણ કરવી, મિથુન એટલે સ્ત્રી સાથે ગમન કરવું, પરિગ્રહ એટલે ધન ધન્યાદિકપરિગ્રહ રાખવો. શું આ પાંચ સાધુને માટે વ્રત છે?? અને અરે! એવાં તે વ્રત કહી શકાતાં હશે? અરે ! આ પાંચ તે પાપ આવવાનાં ઠેકાણાં છે. તેને તે પાપ સ્થાનક કહે છે. આ ઉપરથી માલુમ પડે છે કે ખ્રિસ્તી જેમલને અઢાર પાપસ્થાનકનું તથા વ્રતનું પણ જ્ઞાન છે નહીં. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી—ત્યારે સાધુનાં પાંચ મહાવ્રત કર્યાં ? જૈન—1 પ્રાણાતિપાતવિરમણ એટલે જીવ સાથકી રહિત થવુ', ૨ મૃષાવાદવિરમણ એટલે નૂ ખેલવું નહિ, ૩ અદત્તાદાનવિરમણુ એટલે પારકી વસ્તુ આપ્યા વગર લેવી નહીં. ૪ મૈથુન વિરમણ એટલે સ્ત્રી સાથે સભાગ કરવા નહીં, ૫ પરિગ્રહ વિરમણુ એટલે ધન ધન્યાદિક પરિગ્રહ થકી રહિત થવુ, એ સાધુનાં પાંચ મહાવ્રત હેાય છે. તેને ઘણા અધિકાર પખ્ખી સૂત્રમાં છે તેથકી જાણી લેવુ. સાધુને એ ત્રતા પાળતાં રાષ લાગે છે તા તેનું પ્રાયશ્ચિત્ત લેઈને શુદ્ધ થવાય છે. આવાં સાધુનાં મહાવ્રત કાઈ પણ અન્યધર્મમાં દેખવામાં આવતાં નથી. જુઓ, જૈન સાધુની ગોચરી જેવી ગેાચરી કાઈ ધર્મવાળા કરે છે? ના, નથી કરી શકતા. બીજા કેટલાક કહેવાતા ધર્માના સાધુઓ, પરમેશ્વરના ભક્ત નામ ધરાવીને મન માનતી માંજ માણે છે, અને વખતાવખત મનમાનતીરીતે સમજાવી બીચારા મુખ્ય લેકીને કુયુક્તિઓના ફ્રાંસામાં નાખે છે, પણ જાણતા નથી કે તેથી નરકનાં મહારૌરવ દુ:ખ ભાગવવાં પડશે. જીએ રાગદ્વેષના ત્યાગ કરી પોતાના આત્માનું હિત કરનારા જૈન સાધુએ કેવાં વ્રત ધારણ કરે છે ? ? ? અને પરના હિતાર્થે સર્વજ્ઞ પ્રરૂપિત યથાર્થ એષ દે છે. જૈન સાધુપણું પાળવું એ તરા રની ધાર કરતાં પણ અતિદુષ્કર છે. જેવા તેવા જનથી એ પાંચ મહાવ્રતના ભાર વહન કરવા અર્થાત્ એ પાંચ મહાવ્રત પાળમાં એ ખની શકે તેમ નથી, ઢ શ્રદ્ધા વિના એ કાર્ય સિદ્ધ થતું નથી. જુઓ તેના અનુભવ મી૰ જૈમલ (જૈનમુનિ ) ને અશખર હશે. પણ મુખેથી એ વાત કબૂલ કરે એમ અમા ધારતા નથી. કારણ કે જો તે એમ કહેતા આ જગમાં તેની હાંસી થાય અને ખ્રિસ્તીભાઇએ જેવા સંસારીક કેલવણીથી કેળવાએલાવિદ્વાના તેમની તરફથી ધર્મવિષયમાં થતી કુયુક્તિ એકાએક પીછાની જતાં તેમનું તેમનામાં કહેવાતું માન ભગ થાય. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશવ્રતી. (પ્રકરણ ૮ મું) જેને દેશવ્રત હોય છે તેને દેશવ્રતી કહે છે. એવા કે હોય છે. તે કે શ્રાવક. શ્રાવક બે પ્રકારના હોય છે. ૧ વતી, ૨ અવતી. વતીને બાર ત્રત હોય છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ. ૩ સ્થૂલ અદત્તાદાન વિર મણ, ૪ પરસ્ત્રી મૈથુન વિરમણ, ૫ પરિગ્રહ પરિમાણ, ૬ દિફપરિમાણ વ્રત ૭ ભેગપભેગે વિરમણવ્રત, ૮ અનર્થદંડવિરમણવત ૯ સામાયિકત, ૧૦ દેશાવકાશિકવ્રત, ૧૧ પિષધવત, ૧૨ અતિથિસંવિભાવવત એ બાર વ્રત પાળે છે તેને દેશવિરતિશ્રાવક કહે છે. એ બાર વ્રતમાં પણ છ છીંડી અને ચાર આગાર કારણે સેવવા પડે છે. તે છ છીંડી આ પ્રમાણે છે – ૧ રાજ્યાભિમેણું–એટલે નગરના રાજાના બળાત્કારથી વ્રતથી અનુચિતકામ કરવું પડે છે તેથી વતને ભંગ નહીં. - ૨ ગણાભિમેણું–એટલે કેમ સમુદાયના બળાત્કારથી પણ અનુચિતકામ કરવું પડે તે તેથી વતને ભગ નહીં. ૭ બળાભિયોગેણું–એટલે પિતાથી બળવાન ચેર વિગે. રેના વશ થવાથી કાંઈ અનુચિતકામ કરવું પડે તે તેથી વ્રતને ભંગ નહીં. ૪ દેવાભિયે ગણું એટલે કે દુષ્ટ દેવતા અથવા ભૂત દિલમાં આવી તે કાંઈ અનુચિતકામ કરાવે તે પણ વ્રત ભંગ નહીં. ( ૫ રૂનિગહેણું–એટલે ગુરૂમાતાપિતાદિકના કહેવાથી કાંઈ અનુચિત કામ કરવું પડે તે વ્રત ભંગ નહીં. ૨ વિત્તિકતારેણું-એટલે દુષ્કાળાદિક આપદા આવી પડે ત્યારે કાંઈ વિરૂદ્ધ આચરણ કરવું પડે તે શ્રત ભંગ નથી. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૦૦ હવે ચાર આગાર કહે છેઃ૧ અન્નથ્થુણાભાગેણુ એટલે ઉપયાગ વિના કાંઈ અનુચિત કામ થાય તે વ્રત ભંગ નહીં. પણ તેનુ પ્રાયશ્ચિત્ત ખરૂં. - ૨ સહસાગારેણુ—એટલે પાતાના મનમાં જાણે છે કે આ કામ મારે કરવું ન જોઈએ પણ ઉતાવળાસ્વભાવનેલીધે કાંઇ અનુચિત આચરણ થાય તેા વ્રત ભંગ નહીં પણ પ્રાયશ્ચિત્ત લેવુ પડે છે. ૩ મહત્તરાગારેણું~એટલે કાઇ માટા લાભ થતા હાય ઈત્યાદિક કારણાથી મેટાની આજ્ઞાએ અનુચિત કામ કરવું પડે તે વ્રતના ભંગ નથી પણ પ્રાયશ્ચિત્ત લેવુ જોઇએ. ૪ સવ્વસમાહિøત્તિયાગારેણુ ——એટલે ભયંકર રોગ કે ઝેરી જાનવર કરડવાને લીધે, ગભરાઇ જવાથી કંઇ અાગ્ય અનુચિત કાર્ય થાય તા વ્રતના ભંગ નથી પણ પ્રાયશ્રિત લેવુ પડે છે. એ ઉપરના દસ આગાર શ્રાવકને કારણસર સેવવા પડે છે. ખ્રીસ્તી-એ દશ આગારને સેવવાની શી જરૂર ? જૈન—એ આગાર ધર્મમાં સ્થિર રહેવાને માટે અપવાદ પ્રસંગે સેવવા પડે છે. તેની ઘણી હકીકત શાસ્ત્રમાં લખેલી છે. શાસ્ત્રમાં દરેક વિધિ માના અપવાદમા મતાવેલા છે. માટે એ આગાર સેવવાથી શ્રાવક્રને ધર્મમાં સ્થિરતા થાય છે. ખ્રિસ્તી જેમલ કહે છે કે, આ આગાર જોવાથી માલુમ પડે છે કે, તમારી આસ્થા આત્માથી નથી પણ દેહથી છે. આ તેનુ કહેવું આકાશના ફુલની પેઠે ખાટું છે. કેમકે જૈનધર્મમાં આત્માનુ સ્વરૂપ જેવું છે તેવું કાઈના શાસ્ત્રમાં રખાતુ નથી, અને અમે તે આત્માની રત્નત્રયી પ્રાપ્ત કરવાને માટેજ દરેક વ્રતને ધારણ કરીએ છીએ. આત્માનુ અને કર્મનું ભિન્ન સ્વરૂપ અમારા શાસ્ત્રમાંથી જોઈ લેવું. જુઓ, આત્માનું સ્વરૂપ ઓળખી આત્મા ઉપર આસ્થા થવાથી શ્વેતારજમુનિ, ઢઢણુરૂષિ, ગજસુ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમાલ, જેવાએ આ પુદગલ ઉપર મમતા નહીં રાખતાં આત્માના સ્વરૂપમાં લીન હૈ કેવાં દુખ સહન કર્યા છે તે તેનાં ચરિત્ર જેવાથી સમજાશે. તમારા શાસ્ત્રમાં આત્મા રૂપી છે અથવા અરૂપી છે? નિય છે અથવા અનિત્ય છે? તેનું સ્વરૂપ કાંઈ પણ આપ્યું નથી. આત્માના સ્વરૂપની જેને ઓળખાણ છે તે બરાબર યથા સ્થિત આત્માનું સ્વરૂપ એળખાવી શકે છે. તમારા મનમાં તે પ્રમાણે કંઈ છે નહીં, માટે તે મનઃકલ્પિત ધર્મ માલુમ પડે છે. માટે એક સત્યધર્મપ્રરૂપનારઅરિહંતના શરણે આ કે જેથી તમને આત્માના સ્વરૂપની ઓળખાણ થાય અને કલ્યાણ થાય. ખ્રીસ્તી–અમારા ધર્મમાં પણ અનાદિ કાળને આત્મા તથા પુત્ર અને પ્રભુ એમ ત્રિએક દેવ તરીકે મનાય છે. જેન–તમારા મતમાં માનેલ ત્રિએક્ટવ ન્યાયરીતે સાબીત થતો નથી. ખ્રીસ્તી-કેમ ન્યાયની રીતે સાબીત થતું નથી? જૈન–જુએ. ત્રિએક દેવ પહેલાંથી અનાદિ કરતા નથી. ખ્રીસ્તી-જેની આદિ નહીં તેને અનાદિ કહે છે, એટલે જેની ઉત્પતિ કેઈએ કરી નથી તે માટે અનાદિ કહેવાય છે. જૈન–આત્મા સર્વે અનાદિ છે ત્યારે પ્રભુ કર્તા કહે તે બેટું છે. પ્રભુ પણ અનાદિ છે અને મનુષ્યનો આત્મા પણ અનાદિ છે ત્યારે જગને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે એમ તમે જે કહે છે તે વાત ખૂટી કરે છે. પ્રીસ્તી–રિએક દેવ અપારજ્ઞાની છે અને તેમાં પ્રભુ સર્વથી ભેટે છે. માટે પ્રભુ ગત બનાવે છે જેન–ત્રિએક મૂર્તિમાન પ્રભુ જેમ અપારજ્ઞાની છે તેમ રિએક મૂર્તિમાંને આત્મા પણ અપારજ્ઞાની છે. પ્રભુ જેમ અનાદિ છે તેમ આત્મા પણ અનાદિ છે, માટે કઈ કઈને For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ઉત્પન્ન કરી શકતા નથી તે પછી આ જગત કેવી રીતે ઉત્પન કરી શકે? ના, કદીએ કરી શકે નહીં. આત્મા પણ અપારણાની છે અને પ્રભુ પણ અપાર જ્ઞાની છે, ત્યારે પ્રભુના કાયદા પ્રમાણે ચાલવું તે આત્માઓ કેમ માનશે? માટે તમારી કહેલી વાત બેટી થઈ. કારણ કે ત્રણેમાં અપારજ્ઞાન અને અનાદિ અનંત અને અનંતશક્તિપણું સરખું રહ્યું તે પછી ત્રણે બાબરીયા થયા એટલે સરખા થયા. માટે ત્રિએક દેવ અનંતજ્ઞાની પણ કહી શકાય તેમ નથી. ખ્રીસ્તી–ત્રિએક દેવ નિત્ય છે માટે આ મારે રિએક દેવ સત્ય છે. જેન–હજી તમે નિત્યનું લક્ષણ સમજ્યા નથી, કારણ કે ત્રણે કાળમાં જેનું એક સ્વરૂપ રહે તેને નિત્ય કહે છે, અને તેથી ઉલટાને અનિત્ય કહે છે. જુઓ ત્રિએક દેવતામાંના પ્રભુના પુત્ર અવતાર પણ કર્યો, ગામે ગામ પર્યટણ કર્યું, વળી પિદગલિક દેહને છોડી દીધે, તે શી રીતે પ્રભુને પુત્ર જે ઈસુ તેને નિત્ય કહેવાય? કારણ કે પ્રભુની પાસે ઈસુ જ્યારે હતા ત્યારે તેનું જુદું રૂપ હતું અને જ્યારે પૃથ્વીની ઉપર જન્મ લીધે ત્યારે રૂધિર, માંસ, લેહી, વિગેરેનું શરીર હતું. ત્યારે ત્રણે કાળમાં એક સ્વરૂપ રહ્યું નહીં, તે તે પ્રભુને પુત્ર જે ઈસુ તેમાં પણ શી રીતે નિત્યપણું કહેવાય? વળી પવિત્ર આત્માઓ પણ મનુષ્ય શરીર પ્રત્યે જુદા જુદા છે, તે એક દેવમાં શીરીતે ગણી શકાય? માટે ત્રિએક દેવ નિત્ય પણ કહી શકાય નહીં. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, વ્યક્તિ વડે એક કહી શકાતા નથી. કારણ કે દરેકની વ્યક્તિઓ (આકૃતીઓ) જુદી જુદી ભાસે છે, માટે વ્યક્તિથી પણ એ ત્રણે એક કહી શકાતા નથી. જુઓ પ્રભુને તમારા મત પ્રમાણે જગત્ બનાવવાને જે સ્વભાવ છે, તે પ્રભુના પુત્ર ઈસુને સ્વભાવ નથી. માટે સ્વભાવ પણ ત્રણેને એક કહી શકાતું નથી, અને સ્વભાવથી પણ ત્રણે એક કહીં શકાતા નથી. વળી અનંતશક્તિથી પણ ત્રણેમાં એકપણ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩. કહી શકાતું નથી. કારણ કે પ્રભુનામાં જે શક્તિ, જગને નાશ કરવાની તમે માને છે તે શક્તિ પ્રભુને પુત્ર જે ઈસુ, તેનામાં નથી. તથા પવિત્ર આત્મામાં પણ તેવી શક્તિ નથી. તેમજ જગત ઉત્પન્ન કરવાની શક્તિ તમે પ્રભુનામાં માને છે તે ઈસુ નામાં પણ નથી, તેમ પવિત્ર આત્મામાં પણ નથી. માટે શક્તિથી પણ ત્રણે એક કહી શકાતા નથી. વળી અનંતજ્ઞાનથી પણ ત્રણે એક કહી શકાય નહીં. કારણ કે જ્ઞાન એ ગુણ છે અને ગુણ તે માધાર વિના સંભવતા નથી, માટે અવશ્ય આધાર માન જોઈએ. જે અનંતજ્ઞાન ગુણના આધારને આત્મા કહીયે તે તે આત્મા એક કહી શકાતું નથી. જે ત્રણને એક આત્મા માનીએ તે પછી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમ ત્રણને જૂદા જૂદા કહેવા તે કલ્પનારૂપ કરે છે. વળી અનંતજ્ઞાનના આધારભૂત જુદા જુદા આત્મા માનીએ તે પછી ત્રણેનું એકપણું કહી શકાય નહીં અને ત્રણે આત્મા જૂદા જૂદા કરે, માટે તે પણ ખોટું કરે છે. વળી સર્વેને પેદા કરવાથી પણ ત્રણેને એકપણું કહેવાય નહીં, કારણ કે પેદા કરનાર તરીકે તમે પ્રભુને માને છે. પણ પ્રભુના પુત્ર અને પવિત્ર આત્માને માનતા નથી. માટે પેદા કરવાથી પણ ત્રણે એક કહી શકાય નહીં. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્માને એકપણું માને તે ત્રિ શબ્દ નકામે ઠરે છે. વળી ત્રિશબ્દને સાર્થકપણું માનશે તે એક કહેવું તે નિરર્થક કરે છે. વળી ત્રણને નિત્યથકી પણ એકપણું કહી શકાતું નથી, તેમ વળી ત્રણને અનિત્યથકીપણ એકપણું કહી શકાતું નથી, કારણ કે અનિત્યવસ્તુ તે નાશ સ્વભાવવાળી છે ને નાશ થાય ત્યારે એક એવે વ્યવહાર શીરીતે થઈ શકે? વળી ત્રણને તમારા મત પ્રમાણે એકપણું કહી શકાય નહીં, કારણ કે જે એક દેવ માનશો તે પુત્ર અને પવિત્ર આત્મા અને પિતા આ વ્યવહાર થ નહીં જોઈએ, પણ તે થાય છે, માટે તે પણ કહેવાતું નથી. વળી ત્રણમાં દેવપણું નિત્ય માને છે કે For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ અનિત્ય માના છે, નિત્યથી પણ ત્રણમાં એકદેવપણુ* કહી શકાતું નથી, કારણ કે નિત્યથી ત્રણમાં એક દેવપણુ` માનશે તે વારવાર એકદેવ એવા વ્યવહાર થવા જોઇએ, પણ પુત્ર, પિતા અને પવિત્ર આત્મા એવા વ્યવહાર થશે નહી માટે તે પણ જૂઠ્ઠું ઠરે છે. ત્રિએક ધ્રુવ એકાંતથકી ભિન્ન છે કે અભિન્ન છે ? જો પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એકાંત થકી પરસ્પર ભિન્ન હાય તા ત્રણે એક શી રીતે કહેવાય? તે પણ વિશધ આવે છે. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એ ત્રણેને એકાંતથકી અભિન્ન માનશે તે ‘ત્રિ' શબ્દ નકામા ઠરે છે, એ પણ વિરોધ આવે છે. ત્રિએક દેવ એકાંત નિત્ય છે કે અનિત્ય છે ? પહેલા પક્ષ જો તમે કહેશે. તા નિત્ય એવા ત્રિએક દેવથકી અનિત્ય એવું જગત કાઈપણ કાળે અની શકશે નહી. બીજો પક્ષ—જો એકાંતથકી ત્રિએક દૈવને અનિત્ય માનશે તે ક્ષણિકપણું આવ્યું અને નાશપણું ઠર્યું", તે કાર્ય રૂપી થયુ એ દોષ આવે છે, ત્યારે કાર્યના કર્તા પણ ખીજો કોઈ માનવા જોઈએ, તે વિરાધ આવે છે, ત્રિએક દેવ એકાંત અને અનાદિ કાળથી રૂપી છે કે? અરૂપી છે? પક્ષ પડેલા. ત્રિએક દેવ એકાંત અને અનાદિકાળથી રૂપી પણ કહી શકાય નહીં, કારણ કે જે રૂપી હાય છે તે આકારવાન્ હાય છે. આકાર છે તે પુદ્દગલના સમજાય છે; કેમકે ચૈતન્યને તે આકાર હાય નહીં. ચૈતન્ય તા નિરાકારરૂપે છે અને પુદ્દગલ નિત આકારવાન્ ચૈતન્ય સ્વીકારશેા તા ત્રિએક દેવમાંના પ્રભુ તમે નિશકાર રૂપે માનેલા છે તેને સાકારપણું આવી જશે. માટે એ પ્રપંચ ખાટા સમજી અહુિત ભગવાનને શરણે આવા કે જેથી તમારૂ સ્થાણુ થાય. પક્ષ શ્રીો. ત્રિએક દેવ, એકાંતથી અને અનાદિકાળથી અરૂપી માનવામાં પણ વિરોધ આવે છે. કારણ કે જો તેમ માનીએ તે For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ ઈસુને જે મરી અમની કુખે જન્મ લે પડયે તે પેટે કરે છે. જે એકાંત અનાદિકાળથી અરૂપી છે તેને રૂપી એ પુદગલનો સંગ કેમ ઘટે? એ વિરોધ આવે છે. એ રીતે બે પક્ષ પણ તમારાથી માની શકાય તેમ નથી. વળી ત્રિએક દેવ એ વાકયમાં દેવનું શું લક્ષણ છે તે ઉપર વિચાર કરીએ છીએ. જુઓ ત્રિએક દેવમાંના પ્રભુને જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથી નિત્ય છે કે અનિત્ય છે ? સમાધાન પક્ષ પહેલે. ત્રિએક દેવમાંના પ્રભુની જગત ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથકી નિત્ય જે કહીએ તે તે શક્તિ સર્વથા સર્વદા સર્વ ઠેકાણે બની રહેવાથકી સર્વથા સર્વદા જગત્ ઉત્પન્ન થયા કરશે, તે પછી એક જગત્ કહેવાશે નહીં. કરેલ જગત થયા કરશે. વળી બીજું એ છે કે જગને નાશ તમે માને છે તે નહીં મનાય, કારણ કે જગત ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથકી નિત્ય પ્રભુનામાં રહેલી છે, માટે પહેલે પક્ષ માનવામાં પણ દૂષણ આવે છે. સમાધાનપક્ષ બી. પ્રભુની જગત્ ઉત્પન્ન કરનારી શક્તિ, એકાંતથકી અનિત્ય માનીએ તે જગતને નાશ થયા પછી તમારે પ્રભુ, બીજું જગત ઉત્પન્ન કરશે એમ જે તમે માને છે તે ખોટું કરે છે. આ વિગેરે ઘણું વિરોધ ત્રિએક દેવ માનવામાં આવે છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી લખ્યા નથી. ત્રિએક દેવ ઉપર લખ્યા પ્રમાણે બેટે કર્યો અને તે ઉપરથી ખ્રિસ્તી ધર્મ પણ મને કલ્પિત ઠરે છે. દેશવતી પાળવામાં મી. જૈમને જે કુયુક્તિ કરી છે તે સર્વે બેટી ઠરે છે. માટે દેશવ્રતિપણું કુમારપાળરાજાની પેઠે પાળશે તેનું કલ્યાણ થશે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ મી. જેમલના પ્રકરણ ૯ ને ખુલાસે. જૈનમતમાં એક કાળચકના બે ભાગ કપેલા છે તે એકેક ભાગમાં છ આરાઓ છે. - (૧) સુખમસુખમા, (૨) સુખમા, (૩) સુખમ દુઃખમાં, (૪). દુઃખમસુખમા, (૫) દુઃખમા, (૬) દુઃખમ દુખમાં એ છ આરા છે. તે અવસર્પિણી કાળમાં અનુક્રમે પ્રથમ સુખમ સુખમાથી ગણુએ અને ઉત્સર્પિણી કાળમાં એથી ઉલટા એટલે દુઃખમ દુઃખમાથી ગણીએ. એમ બાર આરા ચડતા પડતા ચક્રની પિઠે ફરતા આવે છે તેને કાળચક્ર કહે છે, એમાં અવસર્પિણીને ઘટતે કાલ અને ઉત્સર્પિણીને ચઢતે કાળ ગણાય છે. આરાના કાળનું પ્રમાણ પહેલો આરે ચાર કેડાછેડી સાગરને. બીજે આરે ત્રણ કલાકેડી સાગરને. ત્રીજે આરે કે ડાકોડી સાગરને. ચેથે આરે બેતાલીસ હજાર વર્ષ ઓ છે એક કેડીકેડી સાગરને. પાંચમે આરે એકવીસ હજાર વર્ષને. છઠે આરે એક્વીસ હજાર વર્ષને. .. પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે. તેમને મનેવાંચ્છિત, દેવતાધિષ્ઠિત કલ્પવૃક્ષ તરફથી ફળ મળે છે. તે જુગલીઆને ધર્મનું જ્ઞાન હોતું નથી. એ વિગેરે આરા સંબંધી જૈન ધર્મમાં ઘણે અધિકાર છે. બ્રીસ્તી–જુગલી અને ઝાડાની મારફતે દેવતાનાં જેવાં સુખ ભોગવવાં એ કેમ બને? કેમકે ઝાડામાં એવી શક્તિ નથી કે તે જુગલીઆઓને જોઈતા વાનાં આપે, માટે તે વાત બેટી છે. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯૭ જેન—ભાઇ, હજી પણ તને વિશેષ જ્ઞાન નથી તેથી તુ એમ કહે છે. તેનુ કારણ સાંભળ એટલે એ તારો સંશય મટી જશે. કલ્પવૃક્ષેામાં તેવી શક્તિ નથી પણ કલ્પવૃક્ષના અધિષ્ઠિત દેવતાઓ, કલ્પવૃક્ષાની મારફતે જુગલીઆએની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. એવા નિયમ છે કે જુગલીયાનાં મનાવાંચ્છિત કલ્પવૃક્ષ દ્વારાએ પૂરાં થાય છે, એ વાત સાચી છે, એમાં કાંઇ પણ સદેહ લેવા જેવુ છેજ નહીં. એ ભાખતનું વિશેષ સમાધાન કરવામાટે તમારાજ પુસ્તકના તેને મળતા દાંતને આ સ્થળે આપવા હું વાજબી વિચારૂં છું, તે જુઓ, તમારા શાસ્ત્રમાં મુસાનું ચરિત્ર છે તેમાં પીતલના સાપે હજાર માણસના પ્રાણ લીધા છે. આ શું બતાવે છે ? તે વિચારી કે પીતલના સાપમાં માણસાને મારી નાખવાની શકિત હતી ? ના, નથી પણ પ્રભુની પ્રેરણાથી પીતલના સાપે માણસેસના નાશ કીધા, એમ તમારે કહેવુ પડશે. કેમકે પ્રભુની એવી શકિત તમા માના છે. તેા પછી સર્વત્ર માન્ય છે કે દેવતાઓ મન માન્યું આપવા કરવા સમર્થ છે તે કલ્પવૃક્ષ દ્વારાએ જુગલીયાનાં મનાવાંચ્છિત પૂરાં કરે તેમાં શું નવાઈ ! એતા દેવતાના આચાર છે. માટે ખાર આરાની હકીકત માનવા ચેાગ્ય અને સાચી છે તેમાં કાંઈપણ ખાધ નથી. અને તેમાં જે શંકા લાવવા તે તર્જુન ખાટુ' છે. ખીસ્તી ધમમાં પરસ્પર વિરાધ. વિરાધ પહેલા—ખ્રીસ્તીધર્મમાં ધર્મ વધારવા બૂરું ખેલવામાં પાપ નથી. પાઊલી ૩-૭ માં કહે છે કે, તે મારા જૂહાથી દેવનું સત્ ઘણુ તેના મહિમાને સારૂં વાયુ. તા છ સુધી હું પણુ અપરાધી જેવા કેમ ઠરાવાઊ, પશુ સને ૧૮૯૨ ના ફેબ્રુઆરી માસના અંકમાં સત્યાય નામના ચાપાનીયામાં જ્યાંતરી લખે છે કે જાટુ ખાલવાથી કોઇ મતને ટેકો મળે એમ નથી વિગેર For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ વિરાધ બીજો—ખ્રીસ્તીએ વ્યાજને માના દુધ સરખું સમજતા હાય એમ માલુમ પડે છે. રાજ્ય વહીવટના આધાર પ વ્યાજના કામ ઉપરજ રખાતા સમજાય છે. એટલુ જ નહી પણુ મીશનના કામ પણ વ્યાજથી ચલાવે છે. હવે આપણે ખાઈમલમાં જેઈએ, તેમાં શું લખે છે. સારા માણસેાવિશે લખે છે. ગીત. ૧૫ જે વ્યાજે પાતાનાં નાણાં દેતા નથી અને નિરપરાધી પર લાંચ લેતા નથી. લૈલી ૨૫-૩૫-૩૬ અને જે તારા ભાઇ દરીદ્રી થયા હોય અને તારી સાથે તેના હાથથી ન લેતા તુ તેના હાથને સમળ કર. તે પારકા હાય કે પ્રવાશી હાય કે તારી પાસે જીવન કહાર્ડ તેની પાસે તું વ્યાજ અથવા વૃદ્ધિ ન લે, એવી રીતે વ્યાજની મના આ કલમેામાં પણ છે. નીરગમન ૨૨, ૨૫, યુન ૨૩–૨૯. નહેમી ૫--૭ દૃષ્ટાંત ૨૮-૮. હીજકી ૧૮-૮-૧૩ -૭-૨૨-૧૨ એ વિગેરે બીજી જગાથી પણ વ્યાજનું હરામ થવુ સાખેત થાય છે. વિરાધ ત્રીને-કેટલાક અજ્ઞાન ખ્રીસ્તીએ ગાય, બળદ, અકશને માથામાં મારતેલ કે લાકડું મારી મારીને ખાય છે. કેટલાક મરધીની ડાક મરડી નાખે છે અને કેટલાક ગાય ભેંસના પગની નસ કાપી લેાહી વહેવડાવી મારે છે. પણ એ સર્વ પેાતાના ખાઈખલથી વિરૂદ્ધ છે, જુઓ-પ્રેસરી ૧૫-૨૦ પશુ તેને એમ લખી માકલીએ કે વ્યભિચારથી તથા ગુગલાવીને મારેલાથી તથા લેાહીથી વેગળા રહેવું. વળી ઉત્પતી ૯-૪ માં પણ છે. વિરાધ ચાથેા—ખાઈખલમાં પ્રભુવિષે ઘણી શરમ ભરી વાતા લખાઈ છે, તે આથી માલમ પડશે. ( હજકીલ ૨૩–૧ થી ૪) અને પ્રભુનું વચન મારી પાસે હતુ. એમ કહેતા કે–આક્રમ પુત્ર એ સ્ત્રી એક માતાની દીકરીએ હતી, ને તેઓએ મિસરમાં વ્યભિચાર કીધા ને તેઓએ પેાતાની જુવાનીમાં વ્યભિચાર કીધા ત્યાં તેના થાન દાખેલા હતાને તેઓએ પાતાના કુવારા For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૦૦ પણાના વહાલ કીધા ને તેમના “વડીઆ હાલાને અલીબા તેની બેન તે મારી બાયડીઓ હતી, ને દીકરા દીકરીઓ જણ. ગીત – પ્રભુએ મને કહ્યું કે તું મારા પુત્ર આજે મેં તને જ વગેરે” તેહ તલ નામના પુસ્તકમાં નવમે પાને લખ્યું છે. વિધ પાંચમો—યાકુબ જેવા માણસની સાથે પ્રભુએ કરેલી કુસ્તીની હકીક્ત. ઉત્પત્તિ. ૨૨-૩૪ યાકુબ એકલે રહી ગયે અને અરૂણેદય લગી તેની સાથે એક પુરૂષે મલયુદ્ધ કીધું ને જ્યારે તેણે જે યું કે તેને જ નહીં ત્યારે તે તેની જાંગતળેની નસને અડ ને યાકુબની જંગની નસ તેની સાથે યુદ્ધ કરતાં ચઢી ગઈ ને બોલ્યા કે અરૂણોદય થયો છે એ માટે મને છેડ અને તેને કહ્યું કે તું મને આશીરવાદ કે નહીં તે હું તને જવા દેવાને નથી, ને તેણે તેને કહ્યું તારું નામ શું? તેણે કહ્યું મારું નામ યાકુબ. ને તેણે કહ્યું હવેથી તારું નામ યાકુબ નહિં પણ ઈશ્રીપલા (દેવની પાસે સરદાર) કહેવાશે. કેમકે તું પ્રભુની તથા માણસોની સાથે સરદાર જે છું. યાકુબે તે જગાનું નામ પનીયેલ પાડયું. કેમકે મેં પ્રભુને સન્મુખ જે તે પણ મારો જીવ બચે છે. આ કલમ ઉપર પાદર ફેન્ડર પિતાની બુક ચીકતાહુલ અસરાસઆના ત્રીજા ભાગમાં લખે છે કે યાકુબ સાથે કુસ્તી કરનાર તે ખ્રીસ્ત હતે. વિધ છઠો–બાઈબલ જોતાં ઈસુ જૂ હું બે એમ સાબીત થાય છે. જુઓ યેહાન ૭-૮-૧૦ તથા પાઊલ જુડુ બેલિવું કબુલ રાખે છે, જુઓ કુર્મા-૭-૭ યાકુબને દગે ઉ૫-a લુટારાપણું કરી દગાથી સોનું ચાંદી લુંટવી. જુઓ નીર્ગમન ૧૨૩૫-૩૬. ઈસલામીઓના પેગંબર હજરતે બીજાઓને ચમત્કાર બતાવવા ચંદ્રના બે કડકા કરી નાખ્યા અને તે પાછા મળી ગયા. આ બાબતમાં પ્રીસ્તીઓ ઈસ્લામી સાથે તકરાર ઉઠાવે છે કે ભૂગોળવિદ્યાને અનુસરીને જોતાં તે વાત ન બનવા જોગ નથી, સામે ઇસ્લામીઓ જવાબ આપે છે કે: For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ માથી ૨-૯ ત્યાંયે તેઓ રાજાનું સાંભળીને ગયા. જુઓ જે તારે પૂર્વમાં દીઠે તે તેની આગળ ચાલી જ્યાં ઈસુ જપે હતું ત્યાં ગયે. ને આવી થંભ્યો. તારાની અલ ખગોળ વિદ્યા વિરુદ્ધ છે. તારા જે ચાલ પર છે તે પ્રમાણે ચાલ્યા કરે છે. માર્ક ૧ માં લખે છે કે આકાશને દરવાજો ખો તે તે દરવાજે કેટલે મેટો હતો અને તે સૂર્યની આગળ હતું કે પેલી ગમ હતે. ઉત્પત્તિ ૭-૧૧ મલા ૩–૧૦ રાજા-૭૨ આ વરસમાં આકાશની ખીડકીઓ તથા બારણાં લખ્યાં છે તે ખગોળ વિદ્યાના કયા કાયદા પ્રમાણે છે. સભા સિક્ષક ૧–૪ પિટી જાય છે ને પેટી આવે છે પણ પૃથ્વી કાયમ રહે છે ને સૂર્ય આથમે છે ને પિતાની ઉગવાની જગ્યાએ વહેલો આવે છે. ગીત ૧૦૪-૫ તેણે પૃથ્વીને પાયે નાખે તે સરવ કાળ હાલે નહિ. ગીત ૧૦૯ - તે પૃથ્વીને સ્થાપી છે ને તે સ્થિર રહે છે. અહેસુઆ ૧૦૧૨ ને સૂર્ય ગીબીન ઉપર તું સ્થીર રહે ૧૪; લેકે પિતાના શત્રુનું વેર લે ત્યાં સુધી સુધી સ્થિર રહે. આ કલમેથી માલુમ પડે છે કે પૃથ્વી સ્થિર છે અને એજ કારણથી યહેસુઆએ સૂર્યને સ્થિર રહેવાનું કહ્યું. જુઓ સૂર્ય એ ફરતે ન હોય તો તેને સ્થિર રહે એમ કહેવાય અને ફરતે છે તેથી જ સ્થિર રહેવાનું કીધેલું છે, જે સ્થિરજ હોય તે સ્થિર એવો શબ્દ પ્રયોગ બનતું નથી, માટે એ સર્વે ખગોળના કાયદાથી વિરૂદ્ધ છે. ભૂગોળ તથા ખગોળ વિરૂદ્ધ ૫૦૦ ભૂલ હું લખી શકવા તૈયાર છું. આટલી બધી ભૂલો છતાં બીજાની ખેતી ભૂલ કયુક્તિએ કરી બતાવવી અને પિતામાંની ખરી ભૂલ પર ઢાંક પીછો કર એ ન્યાયયુક્તિનું કર્તવ્ય નથી. જેવું હોય તેવું બતાવવામાં અમે દેષ સમજતા નથી અને તેટલામાટેજ આ ટુંક હકીકત અહીં દર્શાવી છે. - વિરોધ સાત–ઉત્પત્તિ. ૬:૬ અને પ્રભુએ પૃથ્વી ઉપર માણસે ઉત્પન્ન કીધાં તે માટે તેને પસ્તાવો થયો. અરે! ઈસુના For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ પિતા જે પ્રભુ તેમને પસ્તા થયે ત્યારે તે તેમણે માણસોને ઉત્પન્ન કર્યા એ મેટી ભૂલ કરી કહેવાય. અહો આવી ભૂલ કરનારને અપારજ્ઞાની શી રીતે કહેવાય? માટે મારા ખ્રિસ્તી મિત્રે ! દર્ઘદૃષ્ટિથી પોતાનું અને પરનું એ લેશમાત્ર ભાવ નહીં રા ખતાં સારાસાર તપાસશે તે ખરૂં અને સત્ય શું છે તે સારી રીતે સમજી શકશે, પણ જ્યાંસુધી મેરી લાપશી ઔર દુસરેકી કુચકી, એ ન્યાય પર જે તે કદિ પણ તમને ખરૂં તત્ત્વ હાથ લાગનાર નથી, માટે પરિપૂર્ણપણે પરીક્ષા કરી જગમાં સત્ય અને સર્વજ્ઞ પ્રરૂપિત એવો જે જૈનધર્મ ગ્રહણ કરે અને આભવ અને પરભવ સુધારી મેલના અધિકારી બને. વિરાધ આઠમે પહેલું કાલ વૃત્તાંત ૨૨ઃ૫ માં ઈશ્રાયલ પુરૂષે તલવાર ખેંચનારા અગીયાર લાખ લખેલા છે અને ૨ સમુએલ ૨૪:૮ માં આઠલાખ લખ્યા છે. ખ્રીસ્તીઓએ ધર્મ લડાઈમાં ચાલીસ હજાર મુસલમાનેને યરૂસલેમમાં મારી નાખ્યા. જુઓ માથી. ૨૬૫૧. વિરોધ નવમો–પ્રેરીતેનાં કૃત્ય ૫-૯-૧૦ જતાં માલુમ પડે છે કે પીતરે હત્યા અને તેની બઈરીને જરા વાતમાં મારી નાખ્યા અને પીતર ઈસુને શિષ્ય હતે. વિરોધ દશમોન્તેહફતુલહિંદ નામના પુસ્તકના ૧૪જી મા પાનામાં લખ્યું છે કે-ખ્રિસ્તિઓના ટેળામાં મૂળ તત્વમાં ઘણે ફેરફાર છે. યુનીટરીન ટેળાવાળા તલસીલને માનતા નથી તેમ માત્થીના આગલા બે અધ્યાયને બનાવટી ગણે છે અને બીજાઓ બાપ દીકરે અને પવિત્રઆત્મા એ ત્રણ પ્રભુ અને ત્રણને મે ની એક પણ દેવ માને છે. કેટલાક ટેળવાળા ઈસુને પ્રભુ દીકરે માને છે. ઈસુએ થંભે ચઢી સરવેને છોડાવ્યા એમ કેટલાક ખ્રિસ્તીઓ માને છે. પણ પલળીયુસનું ટેળું એવા અકીદા રા For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર ખાવા તે ખેટુ કેરવે છે. બાસદેલી સરંથી, કાકકટા, બનાસ્તી, દોસતી, અરમની, નાસરીટેળાવાળા ઈસુને વધસ્થભ ચઢાવ્યાને લેખ માન્ય કરતા નથી. અને મૂળ તત્ત્વમાં ઘણે ફેરફાર છે. માટે ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકે પ્રભુના પવિત્ર આત્માથી લખાયેલાં માનવાં એ ખોટું કરે છે. માટે આવી કડાકૂટમાંથી નીકળી અને રિહંતને શરણે આવે કે જેથી તમારું કલ્યાણ થાય. ઈસ્લામી ધર્મમાં ૭૩ પંથ છે, પણ ખ્રીસ્તીઓમાં તે ૯૦ પંથ છે. ત્યારે નેવું પંથમાંથી કયે પંથ સા? એક કહેશે કે મારે સાચો ત્યારે બીજે કહેશે કે મારે. એમ નેવું પંથ વાળા પોતપોતાને સાચું કહેશે. હવે બધા સાચા માનવા એને બને જ નહીં ત્યારે તેમને કયે એક સારો અને બાકીના બધા બેટા એનું નિરાકરણ કેણ કરશે? વળી અમારા જેવામાં આ વેલાં અને ઉપર બતાવેલાં પુસ્તકો વિષે વિચારી જેમાં તે બનાવટી અસત્ય માલુમ પડે છે તેથી તે ઉપર ભરૂ રાખી શકાતે નથી તેમાં દયા, સત્ય આદિ સદ્દગુણે માટે જે કંઈ લખ્યું છે તે સત્ય છે. ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવા કેટલાક ટેળાવાળા જેવા કે, અબુજીન મારસીયુની, કેતી, અરથમનને પંથ, મોટા નેસને પંથ, પરગયુસનું ટેળુ, યાકુબી ટેળુ, યુની તેરીઅન, સાસી, સાસીનીયન, પ્રોટેસ્ટન્ટ, રોમનકાથલીક, યુનાની, આરમીની, સુરીયની, વલકીન્ટીનસ, મરમીન, ઈત્યાદી ફરે છે, તેમાં કેટલાક હિંદુસ્તાનમાં સ્ત્રીઓ અને પુરૂષના ભેગા સમુદાયથી પણ ફરે છે. તેમનાં મીઠાં મીઠાં વચનોથી બીચારા કેટલાક ભેળા હિંદુઓ, મહના માર્યા પિતાને સનાતન ધર્મ તજી કઈ પેટ અર્થે તે કઈ પિસાદિપરિવ્રડના લોભે તે કે સ્ત્રી માટે તેમાં દેરવાઈ જઈ ઇતિભ્રષ્ટ સ્તતેજણ જેવા બની બેસે છે. તેવા આર્યવાસી હિંદુભાઈઓ પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે કે ધર્મ એ પિતાના આત્માનું કલ્યાણ ક For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ * * રવા માટે ખરું અને સત્ય સાધન છે તેની જ્ઞાનદષ્ટિએ ખરેખરી પરીક્ષા કરીનેજ અંગીકાર કર. નહીં કે ઉપરઉપરની વાત સાંભળી મહજાળમાં મુંજાવવાની માફક કેઈથી ફસી પડવું અને આત્મ અહિત કરવું. જગતમાં અનાદિ જ્યવતે જનધર્મ સર્વજ્ઞ પ્રણીત છે તે અંગીકાર કરી મેક્ષ સુખ મેળવવા સાવધાન થવાને મારી મનુષ્યમાત્રને સવિનય વિનંતિ છે. પુનર્લગ્ન સંબંધી ચર્ચા. . હિંદુસ્તાનમાં હજારો વર્ષથી શાસ્ત્રધારે પુનર્તન કરવું અને નુચિત સાબીત કરી ચૂકેલું છે અને તેથી ઊંચે વર્ણમાં તેવું કોઈ પુનર્લગ્ન થતું નથી. એ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, છતાં હાલ કેટલોક વખત થયાં પરદેશી ખ્રિસ્તીઓ હિંદુસ્તાનમાં આવી પુનર્લ ન કરવું એમ કહેતા ફરે છે. પણ અજ્ઞાની વિષયના લાલચુજ તેવું કાર્ય કરવા પ્રવર્તે છે, જેને ભવને ભય છે તે કદિ તે વાત માન્ય કરશે નહીં. એક દિવસ આ દેખાતું શરીર નાશ થઈ જશે અને પુણ્ય પાપ સહિત આ આત્મા અન્ય સ્થાને જશે ત્યાં જેણે જેવાં કર્મ કર્યા હશે તેવાં તેને ભેગવવાં પડશે. પુનર્લગ્ન કરનાર અને તેને પ્રેરનારની ગતિવિષે જ્ઞાનીજ કહી શકે કેમકે હું છઠસ્થ હે તેવાની ગતિ વિષે અમુક કહી શકું નહીં. પરંતુ તે પાપાનુગે દુસહ દુઃખ ભેગવવાં પડશે એમ તે શાસ્ત્રાધારે કહી શકાય છે. માટે તેથી વેગળા રહેવું. ઉન્હા અગર ઠંડા વાયુ આ પણે ખી શકતા નથી, પરંતુ શરીરે લાગવાથી ઉન્હા અગર ઠંડો વાયુ છે તે જેમ જાણી શકાય છે, તેમ પુનર્લગ્ન કરવાથી પાપ છે તે આંખે દેખાતું નથી તેમ તાત્કાલિક પગલિક સુખનો અપેક્ષાએ તે કરનારને કદાચ ઠીક લાગતું હશે પણ પરિણામે તેનાં ફળ મીઠાં નથી અર્થાત્ તેથી પાપકર્મ બંધાતાં માઠી ગતિ પ્રાપ્ત થતાં ત્યાં ઘણાં દુઃખ ભોગવવા પડે તેમ છે અને તેથી આછા, ચાર ગતિમાં ભ્રમણ કરતે ઠેકાણે પડવે બહુ મુશ્કેલ છે. માટે અર્થશાસે એકમતે તે ખેટાને ખોટું જ કહે છે, તે પર અર્થાત For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪. ખરેખરી જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા કરી એવા પુનર્લવન કરવાનું કહેનારનાં તેનાં વચન ઉપર વિશ્વાસ રાખવો નહીં અને કોઈપણ લાલચને લીધે પણ તેવું કાર્ય કરવાથી, તેમાં પ્રેરણું કરવાથી તેમજ તેને ઠીક માનવાથી જે વિમુખ રહેશે તેને આ અને પર એવા બન્ને ભવ સુધરેલાજ સમજવા. મતલબ કે તેથી તે પાપબંધ નહીં બંધાય. પુનર્લગ્ન જેનના કોઈપણ શાસ્ત્રમાં કરવાનું કહ્યું નથી. ખ્રીસ્તી-મી. જૈમલ કહે છે તે મુજબ તમારા પ્રથમ તીર્થકર કષભદેવસ્વામી, મરી ગયેલા જુગલીઆની આ પરણ્યા, તે પુનર્લગ્ન કહેવાય. કારણકે જુગલીયણને ધણી મરી ગયા અને જુગલીયણ વિધવા થઈ તે વિધવાનાં ફરીથી ઋષભદેવ સાથે લગ્ન કર્યો માટે પુનર્લગ્ન તમારામાં થએલું છે અને તે સત્ય છે, તેમ છતાં તમે કહો છો કે-તે ખોટું છે અને અમારા કોઈ શાસ્ત્રમાં કરવાનું કહ્યું નથી એમ જે કહે છે એ વાત મનાય તેવી નથી. આને તમે શું ખુદા આપી શકે તેમ છે કે ? જૈન–વાહ ! હજુ પણ તમે જેનધર્મને જરાપણ મર્મ સમજ્યા હોય એમ જણાતું નથી. વળી લગ્ન એ શું છે તેનું પણ ભાન હોય તેમ લાગતું નથી, અને પોતે માની લીધેલ પુનર્લન સિદ્ધ કરવાને કયુકિત તરફ સહજમાં દેશઈ. જઈ એને ખરૂં માની બેસે છે; એ ઘણું શોચનીય છે. એ બાબતને થોડે ટુંકામાં હું તમને ખુલાસે બતાવું છું, તેથી તમારા મનમાં જે કુયુક્તિ ઘર ઘાલી બેઠી છે તે દુર થતાં ખરી અને સત્ય વાત સમજાશે. તે એ છે કે યુગલીઆ તે લગ વહેવાર જાણ ના નથી તેમ તેમનામાં લગ્ન કહેવાતું નથી અને તેની કોઈપણ (શાકત અગર લૌકિક) ક્રિયા પણ થતી નથી. અનાદિથી ચાલતા આવેલા વ્યવહાર મુજબ યુગલ જન્મે છે અને ઉમ્મરમાં આવતાં તેમને વ્યવહાર ચાલે છે. પરંતુ રાજભા For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સ્વામી જે યુગલીઅણુને પરણ્યા તેની સાથેનુ' યુગલ વ્યવહારમાં આવ્યા પહેલા મરણ પામ્યું હતું અને તે ચુગલીણી એકલીજ હતી. તેથી વગર પરણેલી અને અને કોઈપણ રીતે સસારના વ્યવહારમાં શાવ્યા વગરની સ્ત્રી ( યુગલીયણુ ) ને ઋષઋદેવ સ્વામી પરણ્યા તેને પુનર્લગ્ન કાંઈ પણ પ્રકારે કહેવાઈ શકાશે નહીં. પુનર્લગ્ન કોને કહેવાય છે? એ તમા સારી રીતે સમજો છે એટલે તે બાખત મારે તમને વધારે સમજાવવાની જરૂર જોતા નથી, એટલે કે જે સ્રીએ શાસ્રાત અગર લૌકિકરીતે એક પુરૂષની સાથે લગ્ન કર્યું હાય અગર સસાર વ્યવહારમાં જોડાઇ હોય તે વિધવા થાય અને ખીજા પુરૂષ સાથે લગ્ન કરે એ લગ્નને પુનર્લગ્ન કહેવાય. ઋષભદેવ સ્વામીએ જે સ્ત્રીસાથે લગ્ન કર્યું" તે પરણેલી નહાતી તેમજ કોઇપણ પ્રકારે સંસાર વ્યવહારમાં પડેલી નહાતી. તેની ખાલ્યાવસ્થામાં તેની સાથેનું યુગલ મરણુ પામ્યું અને તે એકલી રહી. તેને પિતાની આજ્ઞાથી ઋષભદેવ સ્વામી પરણ્યા, એને કદાપિ પણ જેનામાં થાડી પણ બુદ્ધિ હશે તે પુનર્લગ્ન કર્યું એમ કહી શકશે નહીં. યુગલધર્મ નિવારી લગ્ન કરવાના વ્યવહાર ઋષભદેવ સ્વામીથી પ્રવતેલા છે. તેથી તેઓ જીગલધર્મનિવારક કહેવાય છે. માટે મી॰ જેમલે ઋષભદેવે પુનર્લગ્ન કર્યું એમ જે કુકિત લગાવી છે તે ખાટી છે અને તેમણે પુનર્લગ્ન કર્યું જ નથી એ વાત સિદ્ધ છે, વળી યુગલોઆ સાથે જન્મે અને સાથે મરે, એવા નિયમ જે જૈમલ પદ્મમીંગજીએ જેનેાનાપક્ષતરીકે કર્યો છે તે પણ ખોટા છે; અને વળી જીગલીગ્માને જન્મથીજ લગ્ન ડાય છે એમ તેમણે જે મન ફાવતા તર્ક કરી લોકોને ઉલટ્ટુ ઠસાવવા પગલું ભર્યું છે તે તન ગેરવાજબી છે. લગ્ન એ શબ્દની સમજણુ ઋષભદેવે પાડી અને પ્રવર્તાવી અને જીગલીમાં લગ્ન કરવાનું હતું જ નહી. તે તેને જન્મથી લગ્ન શીરીતે કહી શકાય ? તાં તેમના કલ્પ હતા તે પ્રમાણે તેઓ પતતાં છતાં માટે તેમનામાં નાનુંજ નહીં For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વાત સત્ય છે. પુનર્લગ્ન નહેિતું એ વાત સત્ય છે. તેમજ રાષભદેવ જે ચુગલીયણ ( સ્ત્રી) ની સાથે પરણ્યા તે તદ્દન વગર પરણેલી તેમજ યુગલની સાથે પણ સંસાર વ્યવહારમાં આવ્યા વગરની હતી તેથી તેને કેઈપણ પ્રકારે પુનર્લગ્ન કહી સકાય નહીં. વળી જુઓ હાલમાં જૈનધર્મમાં મહાન અને પ્રખ્યાત વિદ્વાન બાલચંદ્રજી મહારાજે આપેલા પ્રશ્નના ખુલાસા. પ્રશ્ન–જુગલીઆ સાથે જન્મ અને સાથે મને એ નિયમ છે કે નહીં? ઉત્તર—એ કાંઈ નિયમ નથી. કારણ કે તેઓનું આયુષ્ય પકમી હોય છે.. આ પ્રશ્નનાષભદેવસ્વામી અને શીખબદેવની માતા મરૂદેવી જુગલી કહેવાય કે નહીં? ઉત્તર–જુગલપણે ઉત્પન્ન થયા તેથી તે અપેક્ષાએ) યુગ લીઆ કહેવાય, પરંતુ તેનાથીજ જુગલાધર્મ નિવારણ થયે તેથી યુગલીઆ કહેવાય નહીં. કારણ કે ચુગલી કલ્પવૃક્ષને આહાર કરે છે અને મારીને દેવલોકમાં જાય છે, પણ ગષમદેવ સ્વામી તથા મરૂદેવીમાતાએ તે અનાદિકને પણ આહાર કર્યો છે અને કાળા કરીને મુક્તિમાં ગયાં છે, માટે જુગલી કહેવાય નહી. પ્રશ્ન-જીગલીઓ મરી અને જુગલીઅણને ઋષભદેવે સ્વામી પરાયા તે પુનર્લગ્ન કહેવાય કે નહીં? ઉત્તર-પુનર્લગ્ન એટલે એકવાર લગ્ન થયાં હોય તેના બીજી વાર લગ્ન થાય તે પુનર્લગ્ન કહેવાય. પણ જુગલીઓમાં પહેલાં લગ્ન હતાંજ નહીં તે પુનર્લન આવેજ કયાંથી? જુગ લીઆ સાથે લગ્ન થયું નથી અને રાષભદેવ સાથે લગ્ન થયું તે પુનર્જન કેમ કહેવાય? ઈત્યાદિ. (અથવા પુનર્લગ્ન નજ કહેવાય) For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાહરે ખ્રિસ્તી મિત્ર ! તમે કુયુકિત કરી પુનર્લગ્ન સત્ય કાકી બેસાડવા કસર રાખતા નથી પણ તે વ્યાજબી રીતે તે કઈ પણ પ્રકારે સાબીત થાય તેમ નથી અને તે કરવામાં ઘણું જ પાપ છે એ સત્ય માનજે. વળી પુનર્લગ્ન સંબધે આ નીચે દીવાળી નામની પરણેલી અને મણ નામે કુંવારી કન્યા હતી, તે બે બેનેને સંવાદ આપના લક્ષમાંલેવા મૂકું છું તે ધ્યાન પૂર્વક જોશે. - દીવાળી-કેમ મારી નાની બહેન મણી! આજ કાલ પુનલગ્ન થાય છે તું જાણે છે? - મણ-મટી બહેન? પુનર્લગ્ન શું છે તે હું કાંઈ સમજતી નથી. મેં આજેજ તમારે મેં એવું નામ સાંભળ્યું દીવાળી-વાહ? શું તું એટલુંએ જાણતી નથી. આજકાલ સુધારાને નામે એ પશ્ચિમને પવન ફુકાય છે તેમાં તું સમજી ન હોય તે વાત જૂહી, પણ તે સાંભળ્યું પણ ન હોય એવું તારા બોલવા ઉપરથી જણાય છે, તેથી હું તાજુબ થાઉં છું. . મણું-ખરું કહું છું કે બેન એ શું છે તે વિષે હું કાંઈ સમજતી અને જાણતી નથી. દીવાળી-ઠીક, લે ત્યારે હું તને તે જણાવું, સાંભળ એક વાર લગ્ન કર્યા પછી જે સ્ત્રીને ભરતાર મરી ગયે હેય તે સ્ત્રી બીજા પુરૂષની સાથે પરણે તેને પુનર્લગ્ન કહેવાય છે. મણ–રૂ! સમજી!! પણ પરણેલે પતિ મરી જાય ત્યારે તે સ્ત્રી રડાય-વિધવા થાય અને વિધવા થયા પછી વળી બીજા પુરૂષને પરણે એવું તે થતું હશે ? એને જ સાંભળ્યું. ત્યારે કહે જોઈએ તેવું પુનર્લગ્ન કરવાથી શું ફાય? દીવાળી-વાહરે મારી નાની વસ્ત! એટલુંએ ન સમજા મનમાન ન ધારણ કરી વિષયસુખ ભોગવીએ અને લહેર કરીએ. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ-આ તારું કહેવું મને ઠીક લાગતું નથી. કેમકે હું શામાભ્યાસ કરું છું. તેમાં સ્ત્રીએ પતિવ્રતા ધર્મ સાચવ એ આનું ખરેખરૂ ભૂષણ છે એમ કહ્યું છે અને પતિના મરણ પછી વેપષ્યધર્મ પાળે એમ કહેલું છે, અને તે ન પણ કરવાનું કહે છે એતે બનતું હશે ? ભરતાર હયાત છતાં બીજો કેમ કરાય અને તેના મુઆ પછી કરીયે ત્યારે તો આપણે લીધેલું લગ્ન વખતનું પણ અને વચન ભંગ થાય તેનું કેમ?' દીવાળી–એવાં વચનને ભંગ ગણીએ તે મનમાનતું સુખ કયાંથી મેળવાય? એમાં વચન ભંગ બંગ કાંઈ થતું નથી. મણ–વચન ભંગ ન થાય એ તારું કહેવું વાસ્તવિક નથી. માટે એક ભરતાર કર્યા પછી બીજે મનમાનતે ધણું શી રીતે થાય ? દીવાળી–મારી બેન હજુ તું ન સમજી, જે સાંભળ. પરણેલે પતિ હયાત હોય ત્યારે તે તે આપણને રોકી શકે. વળી કાયદાની બારીકીમાં પણ આવી જવાય. માટે પતિ મરણ પામેલ હોય ત્યારે મનમાનતે બીજે મેળવવામાં બાધ આવે નહીં; તેથી જેની સાથે આપણે લગ્ન કર્યા હોય તેની સાથે ફાવટ આવે નહીં અને બીજો ધણી કરવાની ઈચ્છા થઈ તે આપણુ ધણુને હરેક રીતે ઠેકાણે કરીએ કે મનના મરથ બીજે ધણું કરી પાર પાડી શકાય. - મણી–અરે! મારા મનમાં પણ આવી કલ્પના હૈ વાત કરી ત્યારથી આવી હતી કે એવી વિષયસુખની વાંછાવાળી સીએ તેવા સુખની ઇચ્છાએ મનમાનતે અર્થાત્ ફાવતે ધણી મેળવવા એ ઘાતકી કર્મ કર, કારણકે જ્યારે તેણીને વૈધવ્ય પ્રાપ્ત થતાં અર્થાત્ પરણેલે પતિ મરણ પામતાં બીજે પતિ કરવાની છૂટ છે અને હયાત પણ હોય ત્યાં સુધી બાજે કરી શકાતે તથા તેથી શીના મનમાં બી મનમાનતા મેળવવા ઈચ્છા જ કે For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ હરેક પ્રકારે થાય, પણ પરણેલા પતિ સાથે સેજ સાજ પણ નહીં ફાવટ થઈ તે તે માઠું કામ કરવા ઉપર આવે એ સંભવિત છે. અને વળી મને તે એ વાત નિ:સંદેહ લાગે છે કે તેમ થાય જ. કેમકે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એવી લેક વાણી અને શા વાક્ય ખોટું ન હોય અને તેથી કરીને તેવું કૃત્ય કરવાને વિષય વાસનાવાળી સ્ત્રી પાછી પડે એ નહીં માનવા જોગ છે. માટે પુનર્લનું નામ પણ મને તે સાંભળ્યું ગમતું નથી. એક તે વચન ભંગ થાય, બીજું બુદ્ધિ બગડતાં પરણેલા પતિને ઠેકાણે પાડવાનું મન થાય. એવાં ઉગ્ર પાપનાં કારણ થવા સંભવ છે, તેથી તેમજ શીયળ ભંગનું મોટું પાપ પાર્જન થાય, માટે એ મહા દુખદાયી પુનર્લગ્નનું નામ સ્વપ્ન પણ સાંભળવું વ્યાજબી નથી તે કરાય, કરવાનું કહેવાય અને કરનારને સારું મનાય જ કેમ? શું જગતમાં સતી સ્ત્રીઓ થયાનું તમને માલુમ નથી અને તેથીજ તેમનાં નામ મરણ પામ્યા છતાં પણ અમર રહ્યાં છે, તેની શું તમને ખબર નથી. માટે હવે તેનું નામ પણ દેશે નહીં. તે વિશે શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળે– ॥जलमज्जेमच्छिपयं, अवगासे पंखीयाणगयगपणं ॥ | બાળતિ પુતિના, માવરિ ન ગારિ ? અર્થ–જળમાં માછલાંને પદસંચાર, (અને) આકાશમાં પંખીઓના પગને સંચાર થતે બુદ્ધિમતે જણે પણ સ્ત્રીના ચરિત્રને જાણું શકતા નથી. માટે ખચીત એવી પુનર્લગ્ન કરવાની જે છૂટ હોય તે સ્ત્રીઓ શું શું અકાર્ય કરે એ હું કહી શકતી નથી, માટે પુનર્લગ્ન એવું નામ કાને સાંભળ્યાથી મને દુઃખ થાય છે અને પુનર્લગ્ન કરવું એ મેટું પાપ છે. તે વળી શાસ્ત્રમાં આઠ પ્રકારનાં લગ્ન કહ્યા છે. તેમાં પણ પુનઉરનું નામ નથી માટે એ કઈ વિષયવાસનાવાળી સ્ત્રી પર એ ઉત્પન્ન કરેલું મને લાગે છે. માટે એ મહાપાપમય ધન For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ A લગ્નનું નામ સાંભળવું નહીં અને અરિહંત ભગવાનના ઉપદેશેલા ધર્મને અનુસરવું એજ હિતકારી છે. ઇત્યાદિ. આતે કાપનાએ કરી સંવાદ કરાવ્યા છે એમાંથી સાર લે એજ સુજ્ઞ સ્ત્રી પુરૂને શ્રેયસ્કર છે, અને એજ મારી ભલામણ છે. ખ્રિસ્તી–અષભદેવ સ્વામીએ પુનર્લગ્ન કર્યું તે તમારે પણ તમારા પ્રભુના અનુસારે ચાલવું જોઈએ. જૈન–અમારા પ્રભુએ પુનર્લગ્ન કર્યું નથી, એ વિવેચન આગલ ઉપર અમે બતાવી ગયા છીએ. જે શાસ્ત્ર સિદ્ધ વાત છે તેમાં તમારી કુયુક્તિ ખપ આવશે નહીં. પુનર્તન કરવું એ ખોટું છે એ વાત તે નિસંદેહ છે, અને અમારા પ્રભુ વત્ય છે તે પ્રમાણે ચાલવાથી જ મોક્ષ મળનાર છે એ સત્યજ છે. પરંતુ તમે જેને પ્રભુના પુત્ર માને છે તે વર્યા હોય તેમ તમારે વર્તવું જોઈએ કે નહીં, તે જરા કહેશે? ખ્રિસ્તી–હા, અમારા ઈસુએ જે જે કામ જેવાં કથા હોય તે પ્રમાણે હમારે બેશક ચાલવું જોઈયે. જૈન-પ્રભુએ પિતાના દીકરાને મરીયમને પેટે જન્માવ્યું તે મેટ થયે, ગામે ગામ ફર્યો અને સદાચરણ આચર્યો પણ સી પર નહીં અને કુંવારે રહે તે તેના ચરિત્રને અનુસકરીને સરખ્રિસ્તી મિત્રોએ કુંવારા રહેવું જોઇએ, પરણવું જેઇએ નહીં. અને પરણે છે તે ઈસુના ફરમાનથી વિરૂદ્ધ વર્તન કરે છે એમ હવે તમે ના પાડી શકે તેમ નથી, અને તેથી સર્વે પરણનાર પ્રભુના ગુન્હેગાર ઠરે છે, અને જ્યારે એકવાર પરણનાર ગુનહેગાર કરે છે તે બીજીવાર અને તે વળી એક પત્ની પ્રાપ્ત કરી તેના મરણ પછી વિધવા થએલી સ્ત્રીને પરણવી અને તેવી ને પરણાવવા ઉપદેશ દેવે અને તેનું સારું માનવું એ ઈસુને કેટલો મોટો ગુન્હ કહેવાય!! તેને તમે જ વિચાર કરે. વળી અજુએ, સુસાને પ્રભુએ દેખાડેલા દસ કાયદા. તેમાં પણ પુરૂષ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીની સાથે લગ્ન કરવું. વળી એક ધણી મરી ગયે હેપતે બીજે ધણું કરે એવું કાંઈ બતાવ્યું નથી. છતાં ફકટ પ્રભુના કાયતાથી વિરૂદ્ધ ચાલી પુનર્લગ્ન કરવું કહે છે અને એને સારું માને છે તે એગ્ય નથી અને તમારા પ્રભુના કાયદાથીજ તમારા પ્રભુના તમે ગુન્હેગાર થયા બરાબર અને આથી પણ દીસે છે. ઈસુ કુંવારા રહે તેનું શું કારણ તે આપણે તપાસીએ તે સ્ત્રી કરવી તેમાં તે પાપ ગણતે હોવું જોઈએ અથવા તેને કેઈએ દીકરી આપી નહીં હોવી જોઈએ. વળી તમે કહેશો કે પ્રભુએ તેને પરણવાની ના કહી હતી તે તે પણ કલ્પનાજ છે, કેમકે તેમ તમારા શાસથી શાબીત થતું નથી કે મારા પુત્ર ઈસુ તું પરણીશ નહીં એવું વાકય પ્રભુએ કહેલું તમારા શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. ઈસુ કે જેને પ્રભુને પુત્ર કહે છે તેને કઈ કન્યા ન આપે એવું તે માની શકાય નહીં, ત્યારે પાપ ગણીને તે પરણ્યા નહિ હશે એવા અનુમાનપર આવ્યા વિના છૂટકે જ નથી, અને જ્યારે તે એકવાર અને તે પણ કુંવારી કન્યાને પરણવામાં પાપ માની પરણ્યા નહીં, તે પરણ્યા પછી રંડાએલી એવી જે સ્ત્રી તેનાં પુનર્લગ્ન કરવાં એ મહાપાપના કારણને તમે સારું માને છે એ તદ્દન ખોટું છે. માટે મારી સર્વપ્રીસ્તી ભાઈઓ પ્રત્યે એજ ભલામણ છે કે એ મહાપાપનાકાર્યથી દૂર રહે અને એવું અઘટિત થતું કાર્ય સારું ન માને. ખ્રિસ્તી-જેમલ કહે છે કે તીર્થકરને એ અતિશય છે કે સાડીપચ્ચીસજન ફરતાં ઉપદ્રવ ન થાય, ત્યારે શાળે ભગવાનના બે શિષ્યને તેજેશ્યાથી બાળી મૂકયા તેનું કેમ? * જૈન–તમે એ જૈનધર્મના સર્વગ્રથનું અવલોકન કર્યું છે નહીં. જે માણસ સંપૂર્ણ વસ્તુ ઓળખે છે તેને કેઈ જાતની શંકા રહેતી નથી. પરંતુ વસ્તુને ચેડા થડે ભાગ જુવે છે. તેને સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન કદિપણ થતું નથી. તે ઉપર ગુજરાતીમાં For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२ એક કહેવત છે કે, ' કયાં તા વગર ભણ્યા ભલા, ક્યાં તે ભલા ભણેલ; અધવછરા જનથી જુઓ, બહુ બીગાર્ડ અનેલ. " વળી આ નીચે હૃષ્ટાંતથી તમારી વિશેષ ખાત્રી થશે કે કોઇપણ વસ્તુનુ ા થાડુ જાણપણું' હોવા છતાં તે વિષેના અભિપ્રાય આંધવાથી કેટલી હાનિ અને હાંસી થાય છે. તે એ છે કે એક ગામમાં પાંચ આંધળા રહેતા હતા. તેમની પાસે એક પતિ બ્રાહ્મણુ આવ્યા. તે સમયે રાત્રીના વખત હતા. પ ંડિત બ્રાહ્મણે પેલા આંધળાએાને કહ્યું ચાલેા ગામની બહાર હું ત મને હાથી દેખાડુ. તેઓએ તે એવાની મરજી બતાવી એટલે તેમને દ્વારી પરત હાથી પાસે આવ્યેા. પંડિતે તેઓને કહ્યું કે, આ હાથી ઉભા છે તેને હાથ લગાડી તપાસી જુઓ, એટલે હાથી કેવા હાય તે તમા સમજી શકશે. આમ કહેવાથી કાઇ આંધળાએ હાથીની સુંઢ ઝાલી. કોઇએ પગ ઝાલ્યેા. કાઈએ પુડું આપ્યું, એમ હાથીનુ' એકેક અંગ ઝાલીને સર્વ આંધળાએ પતિ પાસે આવ્યા. પડિતે પૂછ્યું હાથીને બરાબર તપાસી જોયા? સર્વાં આંધળાએ હા કહી. ત્યારે પંડિતે પુછ્યું, કહેા ભાઇ, હાથી કેવા હાય ? એકે કહ્યું કે સાંબેલા જેવા હાય, ખીજાએ કહ્યું કે સુપડા જેવા હાય. એમ પાંચે આંધળાએ જુદા જુદા અંગ તપાસેલા હૈાવાથી જુદા જુદા જવામ આપ્યા; પણ હાથીનુ ખરૂં સ્વરૂપ તેઓમાંના એક પણ બતાવી શક્યા નહીં. એજ પ્રમાણે જેને શાસ્ત્રના થાડા ખાધ છે, થાડાં પુસ્તકા જોયાં છે. ગુરૂગમથી તેનુ રહસ્ય જાણ્યું નથી, એવા અપૂર્ણજ્ઞાનવાળા ખરૂં તત્ત્વ પામી શકતા નથી, અને તેથી ખાટા ખેાટા તર્ક વિતર્ક તેને થયા કરે છે. તેમાં વળી પૂજ્ઞાનીનુ અભિમાન ધરાવવા રૂપ કૅયુક્તિઆને જે વળી લેાકેાને ભ્રમમાં નાખવા માટે કરે છે, તેને અમે શું કહીએ, પશુ વિદ્વાન દક્ષ પુરૂષ તા તરતજ તેવી કુયુક્તિઓને સમજી કર્મની બહેાળતા વિના આ મતિ ન સુજે For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ એમ માન્યા વિના રહેનાર નથી. પ્રસંગોપાત્ત આટલુંજ કહી તમાએ પુછેલા પ્રશ્નને ખુલાસે આપું છું. વીર ભગવાનને લોહીખંડવાડા થયા તથા બે શિષ્યને બાળી મૂક્યા એને અહેરામાં સમાવેશ થાય છે. માટે શંકાની જગા રહેતી નથી. જેન શાસ્ત્ર કથકે, સર્વજ્ઞ હતા અને તેમને કેઈપણ પ્રકારની લાલચ, લાભ વિગેરે હતું નહીં, તેથી યથાર્થ જે વાત એમ હતી તેમજ બતાવેલી છે. ' પ્રીતી-જ્ઞાતામાં કહ્યું છે કે, શેલાંગ રાજરૂષિએ ત્રણ વાર દારૂ પીધે તેનું કેમ? જૈન–પી તે આચાર નથી પણ અનાચાર દેષ છે. કર્મ વિશે પ્રાણુઓથી અકર્તવ્ય વસ્તુ બની જાય છે અને તેથી તેનું પાપ તેને ભોગવવું પડે છે. તેમાં કોઈ શાસ્ત્રની આજ્ઞા નથી કે દારૂ પી. દારૂપી એ મહાપાપ કાર્ય છે. અકામ નિર્જરા ૪ ખ્રિસ્તી–અજ્ઞાનવડે તથા ઇરછા વિના દુઃખ ભેગવવું તેને અકામ નિર્જરા કહે છે. વળી નિજાવડે જીવે કરેલાં કર્મ દૂર કરીને બેર દ્રિય તેરદ્રિય વિગેરેભવ પામતે મનુષ્ય થાય છે. તેમ કહેવું ખોટું છે. કેમકે નિર્જરાવડે કર્મનું છોડવું થાય છે પણ જેવાં કર્મ છોડ છે તેવા સમયે સમયે સાત આઠ કર્મ બાંધે છે, એવી રીતે કર્મનો વ્યવહાર ચાલી રહ્યો છે અને અજ્ઞાની છવ કર્મ છોડ છેડાને બાંધે વધારે એ વચન પણ બાધકારક છે. જૈન-અજ્ઞાની છવ પણ જેમ નદીને પથ્થર કેર ખાતે ખાતે મળ થઈ જાય છે. તેમ યથાપ્રવૃત્તિકરકરીને અજ્ઞાની અવસ્થામાં તથા દ્રવ્યમનરહિત અવસ્થામાં પણ જન્મ મરણ કરતે જીવ કદાપિ કર્મ બંધ થડે બાંધે છે, તેમ તેમ એકહિયાદિકની એરંઢિયાદિક ગતિની પ્રાપ્તિ થાય છે અને યાવત મિહનીય કર્મની અગતરકેટકેડી સાગરોપમની સ્થિતિ ખપાપીને એક સાડી સાગરોપમની સ્થિતિ જાણી શકે છે, પણ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ કર્મને બંધ સમયે સમયે થાય છે, પણ આયુષ્યકમને બંધ તે એકભવમાં એક જ સમયે થાય છે. જે સમયમાં આયુષ્ય કર્મને બંધ થાય તે સમયમાં કાંઈ ઓછી પ્રકૃતિ બાંધતે બેહિયાદિકથી તેરક્રિયાદિકની ઊંચી ગતિમાં જાય એ સ્વભાવથી છે. માટે કર્મને નાશ કરી અનુક્રમે પંચેંદ્રિય થવું તથા સંપૂર્ણ કર્મ ને નાશ કરે એ પણ સર્વ સત્ય છે. પ્રીસ્તી-જેમલ કહે છે કે, જૈનોએ પ્રભુને વીતરાગ વિશેષણ આપી નકામે બનાવી દીધું છે, અને ઇ પ્રભુની સ્તુતિ કરી તેમાં વીતરાગ એવું વિશેષણ આપ્યું નથી. આવિષે શો ખુલાસે હવે તમે આપી શકવાના છે? - જૈન–સાંભળે, નામ માત્ર સાધુપણું મી. જેમલને થયું, નમુત્થણું ભણ્યા પણ ગણ્યા નહીં, અર્થાત્ એને તાત્પયાર્થ સમજાયો નહીં અને શાસ્ત્રને બદલે શસ્ત્રારૂપ સદૃહણ થઈ એ કર્મની વિચિત્રતા વિના બીજું શું કહી શકાય ? નgય રિતi આદિપદ તેમાં ગરિ એટલે રાગ દેષરૂપી શત્રુ તેને તાણે એટલે હણનાર એ ઉપરથી ખુલ્લુંજ છે કે, રાગ દ્વેષ રહિત એવા પ્રભુ ઠર્યા, અર્થાત્ વીતરાગ પ્રભુ એટલે રાગ વિનાના એ અર્થ પ્રથમ અરિહંતાણું પદમાંથી નીકળે છે અને મહિતા એ પદને જ વીતરાગ થાય છે તે ફેર શા કારણથી વીતરાગ વિશેષણ ની લખું? તેને પણ એટલી બુદ્ધિ પહોંચી નહીં અગરતે જાણ બુજી લેકેને અવળાપાટા બંધાવાને પ્રયત્ન કરી પિતાની તુલના કરાવી આ બેમાંથી એકનીતો તેમનાથી ના પાડી શકાશે નહીં એવું જ હું કહેવું તે શું ઠીક એમ કેઈ કાળે પણ કહેવાશે. વળી જુઓ, ના વીરાય નમyહ એ પદને એમાં “ જગતના ગુરૂ એવા વીતરાગ ભગવાન જયવંતા વાર્તા ” એ સ્પષ્ટપદ કહ્યું છે માટે વીતરાગ પદ સત્યજ છે. વળી જગત્ કર્તા ઈશ્વર માનવે જોઈએ એવું અમારા કઈ પણ ગ્રથમાં છે નહીં તે નીકળે કયાંથી? ઈશ્વર For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કત્તા છે જ નહીં માટે જગતુક્ત ઈશ્વર માનવામાં જેજે વિરોધ આવે છે તે તે સર્વ પહેલાં લખી બતાવ્યા છે ત્યાંથી જોઈ લેવા. જૈમલ !! જે ભ્રમતમને પડે છે તે દૂર કરી સર્વજ્ઞપ્રણીત અનાદિ કાલથી સિદ્ધ શ્રી જૈનધર્મ અંગીકાર કરી આ મનુષ્ય જન્મ સફળ કરી મુક્તિપદને ભવ્ય પામે. મી. જેમકે તેના પુસ્તકમાં જેજે શંકાઓ ઉઠાવી કુયુકિત જાળ ગૂંથી છે તેની દરેક બાબત ઉપર ઘણું ઘણું વિવેચન કરવાનું અને લખવાનું છે, પરંતુ ગ્રંથ ગૈરવના ભયને લીધે ટુંકમાંજ અહીં દર્શાવ્યું છે. જે કાઈને વિશેષ એ સંબધે ખુલાસે લેવા જાણવાની ઈચ્છા હોય તેઓએ વિદ્વાનપુરૂષોને રૂબરૂમાં મળવું. નિર્યુરિવાર, જાન રિસિવારે, રાજા રાણઃ વારા #ારા મારા માધ્યસ્થટણિયુક્ત માધ્યસ્થપુરૂાજ ધર્મની પરીક્ષા કરી શકે છે. હવે હું ગ્રન્થના અંતમાં અરિહંત ભગવાનની સ્તુતિ કરૂં છું કે હે ભગવન !! આ પંચમ કાળમાં પંચઝેર ભેગાં થયાં છે જ્ઞાની પુરૂને વિરહ પડે છે પણ આપના મુખથકી નીકળેલી જે સિદ્ધાંતરૂપ વાણી છે તે ભાવિક જીના હૃદયમાં આપના પ્રતાપથી વાસ કરે અને કપિલ કલ્પિત ધર્મ એવું નામ અને અધર્મભૂત જે અંધારું તે ભાવિકજીના હૃદયમાંથી દૂર જાઓ. ફવિતરે. લે. મુનિ બુદ્ધિસાગર. મુળ સુરત વિ. સં. ૧૯૫૭ વૈશાખ પૂર્ણિમા-ગેપીપુરા, ખેમુભાઈની વાડીમાં ॐशान्ति અભ્યાસ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अमहावीराय नमः જૈન ખ્રીસ્તી સંવાદ. (ગ્રન્થ ૨ બીજો) પ્રાંતિજમાં વિ. સ. ૧૯૮૦ ના પાશ માસમાં અમારૂં જવાનું થયું ત્યાં પ્રીસ્તિયાનું સ્ટેશન પાસેનુ દેવળ જોયું, ખ્રીસ્તિચ પાસે હિન્દી પ્રીસ્તિયેાનાં ઘર છે ત્યાં કાઈ કાઇ વખત જ વાનું થતું તે પ્રસંગે જૈનધમ અને પ્રીસ્તિધર્મ સંબંધી ચર્ચા ચાલતી હતી, પ્રીસ્તિા અમારી સાથે રસપૂર્વક જ્ઞાનગેાષ્ટી કરતા હતા. તે સમધીના સંવાદ નીચે પ્રમાણે જૈન અને ખ્રીસ્તિના સવાદનામે લખવામાં આવે છે. ખ્રીસ્ત—જૈનાચાર્ય ! અમાશ ખ્રીસ્તિધર્મ એક સત્ય ધર્મ છે અને અન્યહિંદુ, ખૌદ્ધ, મુસલમાન, અને જૈનધર્મ, અસત્ય છે એમ મારૂ માનવું છે. જૈન—પ્રીસ્તિભાઈ તમારૂ માનવું સત્ય નથી. સર્વ ધર્મોમાં અપેક્ષાએ થાડુંઘણું તરતમયેાગે સત્ય રહેલુ છે. એકલા ખ્રીસ્તિ ધર્મમાં સથા સત્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સતષ, પાપકાર, ક્ષમા, સરલતા, શાચ, પ્રભુભક્તિ વગેરે ધર્મ ગુણા જે જે ધર્મોમાં રહેલા છે તે તે ધર્માં તે તે ગુણ્ણાની અપેક્ષાએ સત્ય છે. ખ્રીસ્તિ-ખ્રીસ્તીધમી આવડે આખી દુનિયા જીતાઈ છે માટે એક ખ્રીસ્તિષમ સત્ય છે. જૈન—ખ્રીસ્તિભાઇ, તમારૂ એવું કહેવું પણ સત્ય નથી. બહારથી પશુખલથી જે લેાકા આખી દુનિયાને વશ કરે તેથી તે લોકોનેાજ ધર્મ કઇ સત્ય ઠરતા નથી. એક વખત આએિ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખી દુનિયાને જીતી લીધી હતી, એક વખત મુસલમાનોએ તમારા સમાન રાજ્ય વિસ્તાર્યું હતું, તેમાં તે પશુબલ છે. એ કંઇ ધર્મનું સત્યબળ નથી માટે તેથી તમારેજ ધર્મ સત્ય કરતે નથી. તમારા પૂજ્ય ઈશુ કાઈસ્ટને યહુદીઓએ શૂળીપર ચઢાવીને મારી નાખ્યા હતા તેથી કંઈ યાહુદીઓને સત્યધર્મ ઠર્યો નથી. મહાત્મા મહમદ પૈગંબરને મૂર્તિપૂજકોએ પર્વતેમાં નસાડી મૂકયા હતા તેથી કંઈ મહમદપેગંબરને ધમ અસત્ય કરે નહીં. ઈશુ કાઈટે પણ કહ્યું છે કે “ તમારું રાજ્ય અંતરમાં છે. તમારું સ્વર્ગ અંતરમાં છે બાહામાં નથી ” તેવા વચનને પણ ‘તમો સમજી શકતા નથી તેથી બાહ્યરાજ્યસત્તાના મેહથી તમારા ધર્મને સત્યઠરાવવા માગે છે, એ તમારી ભૂલ છે. તમારા પ્રીસ્તિયે પરમેશ્વરને ભૂલીને અને બાઈબલને હડસેલીને યુરોપમાં પરસ્પર લડી મર્યાં. લાખો મનુષ્ય મરી ગયાં તેમાં તમારા ધર્મની તેમના પર શી અસર થઈ ? તે વિચારશે તે તમારું અજ્ઞાન ટળી જશે... - ખીસ્તી–જે પ્રાપ્તિ થાય છે તેમાં પ્રભુ ઉતર્યો છે અને પ્રભુ તેને ઉદ્ધાર કરે છે, માટે અમારે ધર્મ સત્ય છે, અને એવું બાઈબલમાં કહ્યું છે. * * જેન–દુનિયાના સર્વધર્મમાં અને સર્વધર્મશામાં એ પ્રમાણે કહ્યું છે, તેથી કંઈ તમારે એકજ ધર્મ સત્ય કરતો નથી. પ્રીસ્તિ દેશરાજ્ય લક્ષમી મેહે પરસ્પર પ્રીસ્તિને સંહાર કરે છે. તેનામાં જે પ્રભુ ઉતર્યો હત તે તેઓએ આજ સુધી સેંકડો લડાઈઓ કરી અને પરસ્પરપ્રીતિને મારી નાખ્યા અને પાપી બન્યા તે બનત નહીં. જેનામાં પ્રભુ ઉતરતે હેય તે પ્રભુને ભક્ત ખોસ્તિ કહેવાય, એમ જે કહેતા હેવતે તે પ્રોસ્તિ કંઈ બાપટીઝમલેવાથી જ થતો હેય વા. પ્રીતિ બનવાથી બને તે હેય એવું છે જ નહીં, જેનામાં સત્ય, દયા, અસ્તેય, પ્રેમ, બ્રહ્મચર્ય પરોપકાર, પ્રભુપ્રીતિ, નીતિ, સદાચરણ, ક્ષમા, શાંતિ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir INTRIGHT પ્રગટે તે પ્રભુ ભક્ત ગણાય અને તેનામાં પ્રભુ ઉતર્યો ગણાય. બાકીનામાં નહીં અને એજ વ્યાખ્યા ખરી માને તો સર્વ પ્રકારના ધમીઓની કેમમાં કઈ કઈમાં તેવા ભકતે સતે હેય છે, એકલા પ્રીસ્તિમાં તે તેવા ભકત સંત હતા નથી, તેથી પ્રીસ્તિમાંજ પ્રભુ ઉતરે છે એ વાત અસત્ય ઠરે છે. તમારી કેમમાં પ્રભુ ઉતરે અને અન્ય હિંદુ વગેરે ધમકોમાં પ્રભુ ન ઉતરે એ કંઈ પ્રભુને પક્ષપાત નથી. પ્રભુ તે અવર નથી તથા ઉતરતું નથી. પ્રભુને પ્રીસ્તિયો વહાલા છે અને જૈન, હિંદુ, શ્રદ્ધ, મુસલમાન વગેરે વ્હાલાનથી એવું નથી. પ્રીતિ કેમમાં મોટાભાગે હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, કૅધ, લોભ, કપટ, અહંકાર, રાજ્ય લક્ષ્મી લેવાની તૃષશું, અન્યાય, જૂલ્મ, વગેરે દુર્ગણો વધે છે, યુરેપી પ્રીતિ અન્યદેશી પ્રીતિએને પિતાના પગતળે કચરે છે, તેથી તેઓમાં પ્રભુ ઉતરેલો દેખાતું નથી પણ શયતાન ઉતરેલો છે, તેથી તે લેકે પરસ્પર લડાઈ, રાજ્યલક્ષમીભથી જૂમ, અન્યાય વગેરે પાપમાં તણાય છે, તેઓ શયતાનના કન્જામાં રહે છે, પ્રભુને ઠેકાણે શયતાનને હૃદયમાં રાખે છે. હિંદમાં પ્રીસ્તિોની સંખ્યા વધારવાના લેભમાં અન્યાય, જૂઠ, કરે છે. દગા, વગેરે પાપકર્મોને તેઓ કરે છે તેથી હાલ પ્રત્યક્ષથી પ્રભુ તેઓના હૃદયમાં ઉતરેલે દેખાતો નથી અને તેઓને ઉદ્ધાર થએલો પણ દેખાતો નથી, કારણકે તેઓ જડવાદની ઉંડી ખીણમાં જ્યાં શયતાનને વાસે છે તે તરફ ધસ્યા જાય છે માટે હું તે એમ કહું છું કે જે સદગુણ હેય તેમાં સ્વાત્મારૂપ પ્રભુ પ્રગટે છે અને સ્વાત્માને આત્મપ્રભુ ઉદ્ધાર કરે છે અને એવા ગુણ ભકતે સર્વધર્મી કેમેરામાં કેઈ કઈ હોય છે. માટે પ્રીતિ ધર્મ સત્ય ઠરતે નથી અને અન્ય ધર્મો સર્વથા અસત્ય ઠરતા નથી. પ્રીસ્તી-જેઓ ઈસુકાઈસ્ટને કબલે છે અને તેના શરણે જઈ પ્રીતિ ધર્મ માને છે તેઓને મુક્તિ મળે છે. બીજાઓના મુક્તિ થતી નથી. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન—તમારૂં એવું એકાંત માનવું અસત્ય હરે છે. જે રાગદ્વેષને જીતે છે અને સમભાવે વર્તે છે તે ગમે તે ધર્મીન તના હાય તાપણુ તે મુક્તિ પામે છે. ઇસુ એ મનુષ્ય હતા. તે પ્રભુની ભકિત કરતા હતા. યાહુદીઓએ તેને શૂળીપર ચઢાવી મારી નાખ્યા, તેતા એમ કહે છે કે-બીજાનું પાપ હું ધાઇ નાખતા નથી અને મારૂં પાપ ખીજા ધાઇ નાખતા નથી. જે પ્રભુની ભકિત કરશે, અને સદ્ગુણી બનશે તે પોતાનું પાપ ધેાઈ નાખશે. બીજાને તરવું અગર મરવું તે તેમની ભક્તિ અગર પાપ ઉપર આધાર રાખે છે. માટે ઈસુ તા મરી ગયેા તેથી તેના શરણે ન જતાં અને પ્રીસ્તિધર્મ ન કબૂલ કરતાં જે જિન પ્રભુપર પ્રેમ રાખે છે અને રાગદ્વેષાદિ કષાયાના નાશ કરે છે તે મુકત થાય છે. પ્રભુને કંઇ એવા પક્ષપાત કે માઠુ નથી કે જે પ્રીસ્તિ થાય તેનેજ તારે અને ખીજા-અન્યધર્મીએ કે જે પ્રભુનું ભજન કરે તેઆનાપર તે દ્વેષ રાખી તેને ન તારે. જો તે ખ્રીસ્તિયાપર રાગ રાખે અને અન્યપર દ્વેષ કરે તે તે રાગી દ્વેષી પ્રભુ થાય અને પ્રભુ તા રાગી, દ્વેષી, પક્ષપાતી, હિંસક નથી, તેથી ઇસુ કાઇસ્ટના શરણે જવાની અને ખ્રીસ્તિ થવાની કંઈ પણ જરૂર નથી. દુર્ગુણ ઢોષ પાપાને હઠાવી પ્રભુના ભકત બનવાની જરૂર છે. ઈસુ જેવાતા પ્રભુના કરાડા ભકતા થઈ ગયા છે. હિંદુસ્થાનમાંતા ઈસુ જેવા લાખા મનુષ્યેા હાલ પ્રભુના ભકતા છે. જે પ્રભુના ભકતા થાય છે તે આત્મપ્રભુને પામે છે. ઇશુએ તેા દ્રાક્ષારસ માંસ વાવ હતા. હિંદમાં તે પ્રભુના એવા પણ ભકતા પડયા છે કે જેઓએ વંશપર પરાએ આજ સુધી દારૂમાંસ વાપર્યા નથી અને યા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાદિ સદ્ગુણુ સદાચારથી હાલ પણ ઈશુ ક્રાઈસ્ટ કરતાં ઉચ્ચા દરજળે છે. તમા, ઇશુ ક્રાઈસ્ટના દૃષ્ટિરાગીછે, તેથી તમને ખીજા ભકતા ન દેખાયતા તેમાં આ શ્ચર્ય નથી. પ્રભુના કેટલાક ભકતા તા ગુપ્ત ડાયછે તેઓ કોઇની જાણુમાં પણ આવતા નથી. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્રીસ્તી ઈશુ ક્રાઈસ્ટ તે ખાસ પ્રભુને પુત્ર હતો, તેણે આંધળાઓને દેખતા કર્યા. પાંગળાઓને ચાલતા કર્યા. બકે રાઓને સાંભળતા કર્યા. મરેલાઓને જીવતા કર્યા. એ કે બીજે પ્રભુને ભકત થયો નથી, માટે ઈશુ ક્રાઈસ્ટના શરણે જવું જોઈએ અને પ્રીતિ થવું જોઈએ. જૈન–બંધુ ! તમો હજી પ્રભુના પુત્રનું સ્વરૂપ જાણતા નથી. જે જે મહાત્માઓ સંતે ભકતે છે તે સર્વે પ્રભુના પુત્ર છે. ઈશુએ જેમ માતાના પેટમાં અવતાર લીધો હતો તેમ સર્વે ભકતો સતે માતાના પેટમાં જન્મે છે. ઈશુને મરીયમ મા હતી તેમ સર્વ ભક્તને માતા હોય છે, પિતાના વીર્યથી અને માતાના રકતથી ગર્ભમાં મનુષ્ય અવતરે છે. તમે કહેશો કે પિતાના વીર્ય વિના ફકત માતાના પેટમાં ઈશુ રહા એમ માનવું તમારું ખોટું છે. કારણુ કે પિતાના વીર્ય વિના શરીર બંધાય નહી અને પુત્ર થાય નહીં. તમે એમ કહેશો કે મરીયમના પેટમાં પરમેશ્વરે વીર્ય મૂક્યું. તમારું એવું કથન પણ અસત્ય છે. કારણ કે પરમેશ્વર પ્રભુ છે તે નિરાકાર છે, તેથી નિરાકારને વીર્યબિંદુ હોય નહીં. તમે પ્રભુએ વીર્ય નાંખ્યું એમ કહેશે તે તે ખોટું કરે છે, કારણ કે તે નિરાકાર હોવાથી સ્ત્રી સાથે ભેગભગવી શકે નહીં અને ભોગવિના વીર્ય પડે નહીં ઈત્યાદિ અનેક દે આવે છે, તેથી તમારાથી તેમ માની શકાય તેમ નથી. પ્રભુને પુત્ર અર્થાત્ પ્રભુને ભકિતથી પુત્ર સમ હાલે એ અર્થ કરશે તે તેથી સંત ભકતે જેટલા થયા અને થશે તે સર્વે સર્વધર્મના સંત-ભકત-મહાત્માઓ ખરેખર પ્રભુના પુત્ર કર્યા અને કરશે. કંઈ એકલા ઈશુજ પ્રભુના પુત્ર કર્યા નહીં, તેથી એકલા ઈશુને પ્રભુને પુત્ર માની બીજા ભકતેને પ્રભુના પુત્રો ન માનવા તે તમારે પક્ષપાત, અન્યાય, મેહ કરે છે. આંધળા એ કે જે ડું દેખતા હોય તેઓને દવાના બળે દેખતા કરી શકાય છે, પગે લુલા થએલાઓને દવાથી સાજા કરી શકાય છે, ઓિ મરણ પામવાની તૈયારીમાં હોય તેઓને દવાથી તથા આ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્રરૂપ પગથી ભકતા છે, તે અજ્ઞાન માહથી " શીહસ'પથી જીવતા કરી શકાય છે. અજ્ઞાનથી આંધળા થએલાઓને જ્ઞાન આપીને દેખતા કરી શકાય છે. આજાર થએલાએને પ્રભુના પુત્ર સમાન સતા ચારિત્રપુરૂષાર્થ રૂપ પગવાળા કરી શકે છે. મરેલા લેકેાને સતા શક્તા ખરેખર આત્મજ્ઞાનના આધ આપીને જીવતા કરી શકે છે અને એવા જ્ઞાનીજીવને જીવતા થએલાઓને દ્વિજ કહેવામાં આવે છે. હિંદમાં હિંદુ-જૈન—ખૌદ્ધ શાઆમાં એવા ચમત્કારિ ઋષિમુનિયાની સેંકડા વાતા આવે છે. મહમદ પેગખરે ચમત્કારી બતાવ્યા છે. પ્રભુ મહાવીરદેવે અનેક ચમત્કારા ખતાવ્યા છે, તેમની પાસે ઇન્દ્રા અને દેવા આવતા હતા. બુદ્ધની પાસે પણ દેવા આવતા હતા, કબીર. નાનક, સ્વામીનારાયણુ, વગેરે સતાએ પણ એવા ચમત્કારી ખતાવ્યા છે, તેથી સૈાકિક વ્યવહારે સ જાતના ધમીઓની કેમામાં એવા ચમત્કારી થએલા મહાત્મા—સતા-ભક્તાને પ્રભુના પુત્રા કહેવા પડશે અને એવા સર્વોને પ્રભુના ભક્તા માનીને તે સર્વે એ ઉપદેશેલા ધર્મ તે પ્રભુએ કચેલા ધર્મ માનવા પડશે અને એમ જો નહીં માનેાતા તમા પક્ષપાતી ઠરશેા અને અજ્ઞાન ઠરશેા, તમેા કહેશેા કે માઈ ખલમાં પ્રભુના પુત્ર ઈશુની વાત આવે છે તેથી માઈમલ અને ઇશુ એને સત્ય માનીશું પણ બીજાઓને નહીં માનીએ, જો એમ માનશે તે એકાંતપક્ષપાતી અસત્ય માન્યતાવાળા તમે ઠરશે અને સધમ માં થએલા ભકતા, ઋષિ મુનિયાને અને તેમનાં કથેલાં શાસ્ત્ર વેઢા, પુરાણા, કુરાન આગમા, ધર્મપિટફાને સત્ય માનશે તે તમારે બાઇબલ અને એકલા ઈશુપર આગ્રહ ન રાખવા જોઇએ અને હિંદુ મુસલમાન અને જૈનાને ખ્રીસ્તિ બનાવવાની જે અજ્ઞાન ચેષ્ટામેાહુ છે તે છેડી દેવા પડશે, ખ્રીસ્તિ—મનુષ્ય ખ્રીસ્તિ થાય છે એટલે તે દુર્ગુણ દોષ દુરાચારીથી મુક્ત થાય છે માટે પ્રીસ્તિ થવાની જરૂર છે. પ્રીસ્તિબધ !!! એવું ખેલવું એતા તમારા મિથ્યા For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહુ છે. કારણ કે પ્રીતિ થએલા સવે દુર્ગુણુ દુરાચારથી મુકત થએલા દેખાતા નથી. ફકત તમે ખ્રીસ્તિ બનાવવાના માહથી એવું ખેલે છે. હાલમાં અમુકધર્મવાળાજ સર્વથા સર્વ સદ્ગુણી છે એવું કયાંય દેખાતું નથી. ચુશપમાં હવે રામનકેથાલીક અને પ્રોટેસ્ટટગુરૂઓ અને પ્રીસ્તિધર્મ ઉપરથી ઘણા યુરેાપવાસીઓની શ્રદ્ધા ઉઠી ગઈ છે. પ્રીસ્તિઓમાં દુર્ગુણુ દુરાચારે ઘણા પ્રવેશ કર્યો છે એમ હાલ ત્યાંની સ્થિતિથી માલુમ પડે છે, તેા હિંદમાં પ્રીસ્તિઓ નવા કરવાના કરતાં ત્યાંના પ્રોસ્તિયાને સુધારા તા ખસ છે. હિંડસા, જૂઠ. ચારી, વ્યભિચાર, દારૂ, પાન, ખૂન, માંસભક્ષણુ, જુલમ, વગેરે દુર્ગુણાથી મુક્ત થવું એમ હિંદુ, જૈન, ઐાદ્ધ વગેરે સર્વ ધમીઓને તે તે ધર્મના ઉપદેશકેાએ કહેલું છે તે તેનાથી તમે કંઈ વિશેષ શેા ઉપદેશ દેવાના હતા? માટે હવે પ્રોસ્તિયા કરવાના મેહ તથા અજ્ઞાન છડીને તમે પાતેજ સજ઼ી સદાચારી વીતરાગ પ્રભુના ખરા ભક્તા મના તેા બહુ સારૂં. ખ્રીસ્તીસ્તિ મનુષ્ય; આત્મિકમળ ખીલવી શકે છે અને તે ધન સત્તા વગેરેથી સાહેબ લેાકેાની પેઠે સુખી થાય છે. જૈન—ખ્રીસ્તિ થનારાઓ સુખીજ થાય છે એવા હાલમાં નિયમ દેખાતા નથી, કારણ કે ચુરાપ, અમેરીકા વગેરે શામાં પ્રીસ્તિયેા ખરા સુખી નથી અને ખરી શાંતિ કે સુખ તેમને મળી શકતુ નથી. હાલમાં પ્રીસ્તિ સમાજ, દેશ રાજ્ય વ્યાપારાદિ ભેદે એકબી જાનુ' ગળું પીસવાની તૈયારીમાં હાય છે, તેમજ અન્યધમી આપણ દેશ રાજ્ય લક્ષ્મી માહે પરસ્પર એકમીજાનાં ગળાં રે સવા તૈયાર થતા હોય છે ત્યાં સુખશાંતિ ઉન્નતિ નથી. ખ્રીસ્લિમનનાર રાજા વગેર કંઈ સર્વે અહિંસાવાદી શાંત સુખી બન્યા નથી અને મનનાર નથી. પૂર્વ દેશના વાસીએ જો પ્રીસ્તિયાનું અનુકરણ કરી પ્રીસ્તિ થશે તે તે કંઈ સુખી થવાના નથી. ગમેતે ધર્મ વાળી કામમાં યા, સત્ય, શ્રદ્ધા, પ્રેમ, નીતિ, અસ્તેય, અવ્યભિચાર, સતાષ, ઉપકાર, ભક્તિ, સેવા અને આત્મજ્ઞાનથી શાંતિ છે અને એવા સદ્ગુણ્ણા ... અને y For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . સદાચાર ધરનારા હિંદુ વગેરે હાય વા મુસલમાન હોય વા ખ્રીસ્તિ વા આદ્ધ હાયતા તે સુખી થાય છે પણ પ્રીસ્તિ થવા માત્રથી કઈ કાઇ સુખી થઈ શકતા નથી. પ્રભુ કંઇ ખ્રીસ્તિને સુખી કરે છે અને અન્ય ધર્મવાળાને દુઃખી કરે છે એવા કઇ પ્રભુ, પક્ષપાતી નથી. પરમેશ્વર તેા એમ ક્રમાવે છે કે માહ્યનું સુખ તે સુખ નથી. સદ્ગુણાથી સુખ છે અને દુર્ગુણાથી દુ:ખ પડતી છે, માટે ખ્રીસ્તયેાની સખ્યા વધારવાના જે માહ છે તે શયતાન છે, તેનાથી મુક્ત થવું જોઇએ, જે ધી કામમાં સમતાદિ સદ્ગુણ્ણા પ્રગટશે તે સુખી થશે, પછી તે ગમે તે ધર્મવાળા હાય પશુ આત્મામાં પ્રભુનું સ્વર્ગ રાજ્ય મેળવનારી હાવા જોઈએ. ખ્રીસ્તિત્વ જૈનમ !!! જેવુ... પ્રીસ્તિધર્મમાં તત્ત્વજ્ઞાન છે તેવુ કાઈ ધર્માંમાં તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન નથી, અને ઇશુ જેવા કોઈ વૈરાગી પ્રભુભકત મહાત્મા થયા નથી. જૈન—પ્રીસ્તિમ' !! તમા એક બાજુની વાત કરા છે. તમાએ પક્ષપાત રહિતથૈ સ ધીના મહાત્માઓનાં ચરિત્રા વાંચ્યાં હાત અને તેઓનું તત્ત્વજ્ઞાન વાંચ્યું હાત તા એકાંત પક્ષપાત વાળું ખેલત નહીં. દુનિયાના ટોકી કૃષ્ણને અને વેદાંત તત્ત્વજ્ઞાનને વખાણે છે. તેમજ જિનેશ્વરમહાવીર અને જૈન તત્ત્વજ્ઞાનને વખાણે છે, તથા બુદ્ધઅને ઐદ્ધશાસને જેટલા પ્રમાણમાં વખાઘે છે તેટલા પ્રમાણમાં મધ્યસ્થમનુષ્યા, આઈબલને વખાણુતા નથી. આર્યધર્મ જૈનશાસ્ત્રામાં જેટલું તત્ત્વજ્ઞાન છે તેટલું ખાઈમલમાં તત્ત્વજ્ઞાન નથી. યુરોપીયન લેાકા હવે જૈનશાસ્ત્રા, વેદાંતશાસ્ત્ર, અને આશા ભણીને કહેવા લાગ્યા છે કે બાઈબલમાં એવું તત્ત્વજ્ઞાન નથી. બાઇબલમાં એક પ્રભુ છે તેણે છ દિવસમાં જગત્ રહ્યું. રવિવારે થાક ખાધા. પ્રભુએ પાતાની ભક્તિ કરવા માટે મનુષ્યે મનાવ્યાં છતાં પ્રભુના જેવા અળવાન સેતાન છે તે પ્રભુનાં બનાવેલાં મનુષ્યોને સમાવી ટુ છે. મનુષ્યા, પ્રભુની પ્રાર્થના કરે છે. પ્રીસ્તિ દર રવિવારે પ્રભુની પ્રાર્થના For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir と દિલથી કરે છે તેા પણ પ્રભુ, ખ્રીસ્તિયેાના હૃદયમાંથી હજી સુધી શયતાન દૂર કરવા માટે શક્તિમાન થયા નથી. મનુષ્યએ પ્રભુની પ્રાર્થના કરવી, સાતતુજાર વર્ષ પહેલાં પ્રભુએ જગત્ મનાવ્યું છે. ઈશ્વર, પેાતાની ઈચ્છાથી માક્ષ આપે છે એવા મૂલ સારભૂત ભાઇઅલ' છે. ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે લાખાવ પહેલાંની દુનિયા છે. તેથી માઈમલની હકીકત પૃથ્વી સૂર્ય વગેરે છ સાત હજાર વર્ષ વાળી સત્ય જણાતી નથી, ખ્રિસ્તી—પ્રભુએ મનુષ્ય વગેરેના આત્માએ બનાવ્યા, તેમજ ગાયા વગેરે પશુઓને અને પખી વગેરેને મનુષ્યના ખાવા માટે બનાવ્યાં, તથા પ્રભુએ શયતાનને મનાવ્યે કે જે મનુષ્યાને પ્રભુની ભક્તિમાંથી નાસ્તિક પાપી કરે છે. જૈન—પ્રીસ્તિ ખંધુ! સર્વ ધર્મનાં પુસ્તકાને એકવાર મધ્યસ્થ દૃષ્ટિથી વાંચી જવું જોઈએ અને વિવેકદૃષ્ટિથી વિચાર કરીને તેમાંનું સત્ય વિચારવું જોઇએ, માઈબલ પુસ્તક વાંચ્યું એટલે તે બધું સત્ય છે એમ અનુભવ કર્યા વિના વિશ્વાસ ન કરવા. પ્રભુ, મનુષ્ય વગેરેના આત્માઓને મનાવી શકતા નથી તેમજ જીવાનાં ક્રર્માને પણ ખનાવી શકતા નથી. પ્રભુ, રાગદ્વેષરહિત છે તેને કાઈ જીવાને મનાવવાની ઈચ્છા થતી નથી, તેમજ ગાયા વગેરેને પણ મનુષ્યના ખાવા માટે મનાવી નથશે. તેમજ પ્રભુ, દયાળુ જ્ઞાની છે તે જીવાને દુ:ખ આપનાર એવા શયતાનને બનાવેજ નહીં. આપણે કાઈને દુ:ખ થાય એવું કરતા નથી તેા પછી પરમેશ્વર, મનુષ્યને દુ:ખી કરનાર એવા શયતાનને શામાટે બનાવી શકે ? તમે કહેશેા કે મનુષ્યા પ્રભુની આજ્ઞા માનતાં નો, તેથી તેઓને શયતાન દુ:ખ આપે છે તે અમારે તમને પુછવાનું કે મનુષ્યાએ શે! ગુન્હો કર્યો છે કે શયતાન તેના હૃદયમાં પેસે છે ? તમે કહેશે કે એવી પ્રભુની મરજી છે, તેથી મનુષ્યના હૃદયમાં શયતાન પેસે છે તે પછી પ્રભુએ મનુષ્ય વગેરેના હૃદયમાં શયતાનને દાખલ કર્યો તેા પછી મનુષ્યા વગેરેને દુઃખ આપનાર પ્રભુ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતે દેશી ઢો. કારણ કે પ્રભુના હુકમ વિના શયતાનનું જોર નથી કે મનુષ્યના હૃદયમાં પેસી પાપ કરાવે. ખ્રિસ્તી–પ્રથમ પ્રભુએ આદમને બનાવ્યો અને તેના પાંસળામાંથી હવાને બનાવી. બેને એડનની વાડીમાં મૂક્યાં. પ્રભુએ આમને કહ્યું કે તું ફળ ખાઈશ નહીં, એવામાં શયતાન આવ્યા તેણે આદમને લલચા અને આદમે ફળ ખાધું તેથી મનુષ્ય જાતિપર પ્રભુને કેપ ઉતર્યો અને તેઓને શયતાન પીડવા લાગે. પ્રભુની આજ્ઞાને આદમે ન માની તેથી તેની ઓલાદ શયતાનના તાબામાં ગઈ છે અને પાપ કરે છે, તેથી પ્રભુ, તેઓને દુઃખ આપે છે. તેમાં પ્રભુએ તે ન્યાય કર્યો છે અને મનુષ્ય જે પ્રભુની પ્રાર્થના કરે છે અને પ્રભુની કૃપા તેઓ પર થાય છે તે તેઓને તે સુખી કરે છે. જૈનપ્રીતિબંધુ!! જે બાબત જ્ઞાન અને ન્યાયથી સિદ્ધ ન થાય તે ૯૫નારૂપ સિદ્ધ થાય છે. પ્રભુએ શયતાનને ઉત્પન્ન કર્યો તેમાં પ્રભુની ભૂલ થઈ. કારણ કે, પ્રભુ એટલું જાણું શક્યા નહીં કે આ શયતાન ખરેખર મારા બનાવેલા આદમને ભમાવી દેશે. પ્રભુનો બીજી ભૂલ એ થઈ કે આદમ અને હવામાં સત્ય જ્ઞાન આપ્યું હેત તો તે બે ખરેખર શયતાનના કપટને જાણી શક્ત અને શયતાનની ભૂલમાં સપડાત નહીં. ત્રીજી ભૂલ પરમેશ્વરની એ થઈ કે તેણે શયતાનને વાંક હતો છતાં શયતાનને દબાવ્યા નહીં, દંડ નહીં અને બિચારા આદમ અને હવા ઉપર કપ કરી શાપ આપે. એથી ભૂલ પરમેશ્વરની એ થઈ કે પોતાની શકિત છતાં પાછા શયતાનને મારી નાંખે નહીં. પાંચમી ભૂલ, પરમેશ્વરની એ થઈ કે તેણે જીવેને બનાવતી વખતે પક્ષપાત કર્યો અને કેટલાકને રાજા શેઠ બનાવ્યા અને કેટલાકને દુખી બનાવ્યા અને મનુષ્ય વગેરેને ખાવામાટે પશુઓ પંખીઓ વગેરેને બનાવી તેઓને દુઃખી કરી નિર્દય બન્યું. છઠ્ઠી ભૂલ તમારા પ્રભુની એ હતી કે જેને કારણ વિના બનાવ્યા અને તેઓને પાપ લગાડ્યાં. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ' પ્રભુએ જો પાપ કર્યું બનાવ્યાં ન હત તા જીવાને પાપમ લાગત નહીં. સાતમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે તેણે જીવાને અલ્પજ્ઞ મૂર્ખ બનાવ્યાં તેથી જીવા પ્રભુને જાણી શકતા નથી. આઠમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે પેાતાના મહિમા ગાવા મનુષ્યેાને મનાવ્યા. પેાતાના મહિમા જે મનુષ્યા ન ગાત તા તેથી પ્રભુને શું ગમતું ન હાતું ? આનંદ નહાતા આવતા ? નવમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે પ્રભુએ કેટલાક જીવાને મનુષ્યા બનાવ્યા અને કેટલાકને પશુ વગેરે બનાવ્યાં તેથી પ્રભુએ મનુષ્યેાપર પક્ષપાત કર્યો અને પશુપર અન્યાય જૂલ્મ ગુજાર્યોં, પ્રભુએ જગત્ મનાવ્યુ તેના મશાલે તે કયાંથી લાવ્યા ? કહેશેા કે પરમેશ્વરે પેાતાના માંહીંથી કાઢયા તા કહેવાનું કે પ્રભુ જો જડ હાયતા તેમાંથી અનેલું જગત્ જડ થવું જોઇએ પણ મનુષ્યે વગેરે કંઈ જ નથી, પરમેશ્વર જો ચૈતન્ય સ્વરૂપ હોય તેા પ્રભુનું જગત્ સર્વે ચૈતન્ય રૂપ બનવુ જોઈએ. પ્રભુ જો જગત્ બનાવે તે તેમાં એ પ્રમાણે દૂષણે આવે છે. પ્રભુમાં જો રાગદ્વેષ છે તે તે પ્રભુ નથી, રાગદ્વેષ રહિતપ્રભુને જગત્ રચવાની ઈચ્છા હૈાતી નથી. જેને ઈચ્છા છેતે અધુરા અપૂર્ણ છે. કારણ કે રાગ દ્વેષવાળાને ઇચ્છા થાય છે. જ્યાં ઈચ્છા છે ત્યાં માહ છે અને જેનામાં મેહ છે તે પરમેશ્ર્વર નથી. પરમેશ્વરને જગત્ રચવાનું કંઈ પ્રત્યેાજન નથી. તમે એમ કહેશેા કે જીવાને આનદ આપવા માટે જગત્ રચ્યું છે, તેના ઉત્તરમાં કહેવાનું કે મનુષ્ય, પશુ, ૫ખી, જલચરા વગેરે પ્રત્યક્ષ દુઃખ લાગવે છે, ખૂમા પાડે છે, રાગથી રડે છે. દુનિયામાં જન્મ જરા અને મરણથી જવા દુઃખી થાય છે. દુઃખ સાગર જેટલુ છે અને સુખતા અપ છે, તેથી પ્રભુએ છવાના આનંદમાટે જગત્ મનાવ્યુ એમ પણુ ન્યાયથી સિદ્ધ ઠરતું નથી. પ્રભુ જે સર્વ શકિતમાન છે અને દયાળુ છે તા જગતમાંથી શયતાનને કેમ હાંકી કાઢતા નથી? તમે એમ કહેશે કે જગતના આવા છે તે પ્રભુના વિશ્વાસ લાવતા નથી, તેા તેના ઉત્તરમાં કહેવાતું કે જગતના જીવા અજ્ઞાની છે, તેથી પ્રભુન સમજતા 7 For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી અને તેથી પ્રભુને વિશ્વાસ લાવતા નથી પણ પ્રભુ તે જ્ઞાની અને દયાળુ છે તેણે તે જાણવું જોઈએ કે આ બિચારા છે અજ્ઞાની છે, મારા વિશ્વાસ લાવતા નથી, તેમાં તેઓને વાંક નથી ? પણ શયતાનને વાંક છે તેથી મારે શયતાનને હાંકી કાઢજોઈએ. શયતાન છે તે અને ભમાવીને તેઓની પાસે પાપ કરાવે અને પ્રભુ તે પાપીજીમાટે નરક બનાવે. એતે પાડાને વાંક અને પખાલીને ડામ જેવું છે. તમારા પ્રભુના ઠેકાણે હું જો કે પ્રભુ નથી અને પ્રભુ હેઉં એવી કલ્પનાથી જે જગત્ બનાવું અને સર્વિસ શક્તિમાન હોઉં તે પ્રથમ તે શયતાનને બનાવું નહીં, કારણ કે સર્વજ્ઞપણાથી પ્રથમથી જાણી લઉં કે શયતાન મારા જીવને ભરમાવીને પાપી કરશે. બીજું સર્વમનુષ્ય વગેરેને મારા પ્રભુ જેવા સર્વજ્ઞ બનાવું અને સર્વ પ્રકારના કોધ, માન, માયા, લેબ, સ્વાર્થ, અન્યાય આદિ દુર્ગુણ વિનાના બનાવી દઉં. ત્રીજું દુનિયામાં પાપ બનાવું નહી તેથી પાપી જી થાય નહીં અને નરકમાં જાય નહીં, દયાવાન હોવાથી નરક પણ બનાવું નહીં. એકલું સ્વર્ગ બનાવી દઉં. ચેથું હું જે સર્વ શકિતમાન હોઉં તો એક ક્ષણમાં જગત્ બનાવી દઉ પણ મને જગત્ બનાવતાં થાક લાગે નહીં અને આરામ લઉ નહીં અને સર્વલોકેની આગળ પ્રત્યક્ષ થાઉં અને આકાશમાં રૂપધારી ઉપદેશ આપું કે જેથી લોકોને અને આંખે મીંચીને શોધવાની જરૂર પડે નહીં. પાંચમું હું જે પ્રભુ હાઉ તે સર્વ ને એકસરખા સુખી બનાવું અને જો પરસ્પર એકબીજાને ખાઈ જાય નહીં એવા બનાવું. છછું જે હું પ્રભુ હેઉ અને મેં કઈને જગપર મેક હેય તે સર્વ મનુષ્ય પિતપોતાની ભાષામાં સમજે એવી રીતે દિવ્યરૂપ ધારણ કરીને સર્વ લેકેના દેખતાં સાંભળતાં કહ્યું કે આ મારો મોકલેલ છે માટે એને ઉપદેશ સાંભળશે. અજ્ઞાની લેકે મારા ભક્ત વાપુત્રને શળીએ ચઢાવે તે હજારો શૂળીઓને તેડી નાંખ્યું અને પ્રત્ય ક્ષરૂપ કરીને સર્વ કેની જાહેરમાં એવું કરી બતાવું. છછું હું For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પ્રભુ હોઉ તે સર્વ લેકેને પ્રથમથી એવા જ્ઞાની બનાવું કે તેઓમાટે કેઈ ઉપદેશક મોક્લવાની જરૂર રહે નહીં. સાતમું હું જે પ્રભુ હોઉં તે ને જન્મ જરા અને મરણના ફંદમાં નાખું નહીં અને જેને સદા જુવાન રાખ્યું અને અન્ય જડવસ્તુ એના ભેગેનાં ક્ષણિક સુખ ન આપતાં ને તેઓના અંતરમાં સુખથી ભરપૂર બનાવું અને સમજુ બનાવું કે જેથી તેઓ રાજ્ય, લક્ષમી, સ્ત્રી, જડભેગોની પ્રાપ્તિ માટે મારામારી ન કરે, તેથી જીવોને બનાવીને તેઓ મારૂં ગાન પ્રાર્થના કરે ત્યારે તેઓ પર પ્રસન્ન થાઉં એવી જૂઠી મોટાઈ ન રાખું. આઠમું હું જે પ્રભુ હેઉ તે મારી લીલામાટે અને બનાવીને દુઃખી ન કરું, તથા ઇવેને બનાવીને પશ્ચાત્ આદમપર કેપન કરૂં અને શાપ પણ ન આપું, તેથી બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એમ લાગે છે કે જીને, મનુષ્યોને, તથા જગતને કર્તા ઈશ્વર નથી. તેમજ પ્રભુના સમેવડીઓ જે શયતાન છે તે કંઈ પ્રભુના તાબામાં નથી. જે પ્રભુના તાબામાં શયતાન હેત તે તે શયતાનને શિક્ષા કરત પણ તે તેના તાબામાં નથી, તમે એમ કહેશો કે કયામતના દિવસે તે શયતાનને શિક્ષા કરશે તે કહેવાનું કે તે યોગ્ય નથી. વર્ત માનમાં જીવોની પાસે પાપ કરાવનાર શયતાનને તે કેમ વારતા નથી અને જે તે વારતા નથી તે પાપીજીને નરકમાં પ્રભુ નાંખે તેમાં જીને વાંક નથી. શયતાનને વાંક છે તેથી પ્રભુ અન્યાયી કરે છે માટે જગતને ર્તા પ્રભુ કરતું નથી. ' પ્રીતિ–બાઈબલમાં ઈશુ કાઈટે જે ઉપદેશ આપે છે તે શું? અસત્ય છે, અને ઈશુ ક્રાઈસ્ટ પોતે શું પ્રભુ ભકત હતા? તે વિષે તમારે મત છે. જન–પ્રિય પ્રીતિબંધુ II સર્વધર્મનાં પુસ્તકોમાંથી અપેક્ષા એ જે જે સત્ય હોય તે તારવી કાઢવું જોઈએ. ઈશ ફાઈટે જે જે ઉપદેશ આપ્યા છે તેમાં જે સારું સત્ય છે તેને અમે માનીએ છીએ. તેણે જે દયા, સત્ય, અસ્તેય, પરોપકાર, સૉષ, મા. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરલતા, પવિત્રતા, માટે ઉપદેશ આપ્યો છે તે સત્ય છે અને તેવો ઉપદેશ તે એશિયાના, હિંદના અનેક ભક્તાએ તેમની પૂર્વે પણ આપે છે. તેમણે ઇશ્વરે જગત બનાવ્યું, અને જેને ઈશ્વરે બનાવ્યા તથા ગાય વગેરે પશુઓમાં તથા પંખીઓમાં આત્મા નથી, ઈત્યાદિક જે કહ્યું છે તે અસત્ય છે. બાઈબલમાં પ્રભુ યહેવાહને રાગી, દ્વેષી, કેપ કરનાર તરીકે જણાવ્યું છે, તેથી ઈશ્વરના યથાર્થ સ્વરૂપને ઈશુએ જાણ્યું હોય એમ અમે માનતા નથી. રૂશિયાના મહાત્મા ટેસ્ટેયે ઈશ્વરની માન્યતા કબુલરાખી છે પણ તે દયાળુ હોવાથી કેઈને નરકમાં નાંખતા નથી અને નરક નથી એમ તેણે જણાવ્યું છે. મહાત્મા ઈશુએ ઈશ્વરને પ્રેમ કરનારે તથા કેપ કરનારે જણાવ્યું છે તે બાબત સત્ય નથી, તેનું કારણ અમે પૂર્વે આપ્યું છે. મનુષ્યોના ખાવા માટે પ્રભુએ પશુ પંખી જલચર બનાવ્યાં છે એમ જે કહ્યું છે તે પણ અસત્ય છે. કારણ કે દયાળુ, ન્યાયી ઈશ્વર કદાપિ મનુબેનામાટે પશુઓ વગેરે બનાવે નહીં. કારણ કે પશુઓ વગેરે જીવે છે તેઓને મરણ હાલું લાગતું નથી, ઉલટું તેઓ મૃત્યુના ભયથી નાસી જાય છે અને બહુ દુઃખી થૈ ચીસો બૂમ પાડે છે, તેઓ જીવવાની ઈચ્છા ધરાવે છે, મનુષ્યની પેઠે સુખ દુઃખ જાણે છે અને જીવવા ઈચ્છે છે, તેથી મનુષ્યના ખાવામાટે પશુઓ વગેરે બનાવ્યાં એવું જે ઈશુનું મંતવ્ય હોય તે તે અસત્ય છે અને બાઈબલમાં લખેલું એવું અસત્ય છે. પ્રભુ યહોવાહે, નગરે મનુષ્ય ઉપર કેપ કર્યો ઈત્યાદિ પ્રભુમાં કેપ વગેરે દેશે જે દર્શાવ્યા છે તે પણ અસત્ય છે. છ સદા નિત્ય છે, અનાદિ કાળના છે, તેઓને પ્રભુએ બનાવ્યા ઈત્યાદિ કથન અસત્ય છે. બાકી જે સત્ય છે તેને તે અમે બાઈબલમાં હોય કે ગમે તેમાં હોય તેને માનીએ છીએ, તથા ઇશુક્રાઈસ્ટમાં જે જે દયા વગેરે નીતિના મોક્ષમાર્ગનુસારી ગુણ કેટલાક હતા તેને અમે માનીએ છીએ. સર્વ મનુષ્ય, ઇશુક્રાઈસ્ટના જેવા ભકિત નીતિના ગુણોથી ઈશુએ છે અને આત્માની શુદ્ધિથી સર્વ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ મનુષ્યા પ્રભુ ઈશ્વર બની શકેછે, તેથી અમા ખાસ એકલા ઇશુનેજ ભક્ત માનતા નથી પણ એવા ગુણાવાળા સર્વ મનુષ્યા પૈકી હાલ પણ અનેક પ્રથમણુસ્થાનકવાળા ભક્તે છે અને તે મેાક્ષમાર્ગોનુસારી થૈ પ્રભુપદ પ્રાપ્તિ માટે આત્માન્નતિક્રમપર કાલાંતરે આઢ થાય છે એમ માનીએ છીએ. એથી આગળના ગુણસ્થાનકવાળા જે માર વ્રતધારી શ્રાવકો છે અને પંચમહાવ્રતીત્યાગી ઋષિ મુનિયા છે તે ઇશુ કરતાં મહાચ્ચદશાવાળા છે, કારણ કે તેઓ દારૂમાંસાદિકના પશુ ત્યાગ કરીને પરમાત્મપદ્મની આરાધના કરે છે. ઇશુક્રાઈસ્ટમાં જે સદ્ગુણા ખીલ્યા હતા તેની અનુમાદના છે. ઇશુક્રાઈસ્ટે યજ્ઞવેદીએપર પશુઓનાં બલિદાન અપાતાં હતાં તેના વિરૂદ્ધ ઉપદેશ આપ્યા. હિંદુ, આદ્ધો, મુસલમાના વગેરેમાં ઇશુક્રાઇસ્ટ જેવા હુજારા વિદ્વાના પ્રગટયા છે અને પ્રગટશે, ઈશુએ અંજીરના વૃક્ષ પર કાપ કરી શાપ આપ્ચા હતા તેથી તેમનામાં કાષ હતા એમ સિદ્ધ થાયછે. ઇશુક્રાઇસ્ટ અને ખાઇમલમાં જે જે અશે સત્ય છે તેને અમે સાપેક્ષાએ જૈનધર્મનું અંગ માનીએ છીએ. બાઇબલમાં લખેલ પ્રભુ યહાવાના કરતાં ઇશુ ક્રાઈસ્ટને મનુષ્યપર વિશેષ યા હતી. કારણ કે યહેાવાડે કેટલાક મનુષ્યેાપર કાપ કર્યા છે, મહાવાતુ પાતાને નહીં ભજનાર મનુષ્યાને શિક્ષાની ધમકી આપેછે પણ ઇશુ ક્રાઇસ્ટે યહેાવાહની પેઠે મનુષ્યેાને ધમકી આપી નથી, ઈશુને પ્રભુપર ઘણા પ્રેમ હતા અને તે પ્રભુના માર્ગના અનુયાયી ભક્ત અન્યા હતા એમ લૌકિકભક્ત ષ્ટિએ માનું પણ તેમણે પ્રભુનુ પૂર્ણ સ્વરૂપ અનુભવ્યું હતું એમ અમે માની શકતા નથી. શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું તેમને જ્ઞાન નહાતું. તેમના નીતિના ગુણ્ણા ખીલ્યા હતા અને તેમના વિચારોમાં મક્કમ રહી તે શૂળીપર જીવવાની ઈચ્છાએ અશક્તિએ ચઢયા તે ગુણુ ખરેખર મનુષ્યને સત્યાગ્રહના માર્ગ પર લાવવા માટે ગ્રાહ્ય છે. તેના કરતાં ઉચ્ચ પ્રકાર જૈન અનેક મુનિયાએ ધર્માર્થ પેાતાના પ્રાર્થેાના સમ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવે ત્યાગ કર્યો છે, અનેક હિંદુ ઋષિએ તથા બૌદ્ધમુનિ ચેએ પણ પ્રભુના અને ધર્મના વિશ્વાસથી ઈશુની પેઠે પ્રાણનું બલિદાન આપ્યું છે. પ્રીસ્તી તમારા મત પ્રમાણે પ્રીતિની મુક્તિ થાય કે ન થાય? જૈનપ્રભુ મહાવીરદેવ કથે છે કે જે મનુષે સમકિત સમ્યગજ્ઞાન પૂર્વક સમભાવને પ્રાપ્ત કરે છે તેવા સર્વ મનુષ્યની મુક્તિ થાય છે. કહ્યું છે કે, सेयंवरोवा आसंवरोवा, बुद्धोवा अहव अन्नोवा, समभावभावी अप्पा, लहइ मुख्खं न संदेहो. ભાવાર્થ–ચાહે વેતાંબર હોય, દિગંબર, બૌદ્ધ હેય, વૈષ્ણવ વૈદિક હિંદુ, પ્રીતિ મુસલમાન ગમે તે ધમી હેય પણ જે રાગદ્વેષથી મુક્ત થે સમભાવી બને છે તે તે મુકિત પામે છે, એમાં સન્ટેડ નથી. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિવિના સમભાવની પ્રાપ્તિ થતી નથી. જેઓ પ્રભુનામાં રાગ, દ્વેષ, કેપ માને છે તેનામાંથી રાગદ્વેષ ટળે નહીં અને રાગદ્વેષ ટળ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. રાગદ્વેષવાળા ઇશ્વર જ્યાં સુધી માનવામાં આવે છે ત્યાં સુધી અજ્ઞાન મિથ્યાત્વ છે તેથી મિથ્યાત્વ જ્ઞાનવાળાઓ ગમે તે ધર્મના હોય પણ જ્યાં સુધી તેનામાં મિથ્યાત્વજ્ઞાન, રાગ, દ્વેષ, કૅધ, કામ, વગેરે દે છે ત્યાં સુધી તેઓ મોક્ષ પામી શકતા નથી. રાગદ્વેષનું દ્રત ટળ્યાવિના પ્રાર્થના, ભકિત તપ જ૫ થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગ ષ રહિત હોય છે તેજ સર્વજ્ઞ દેવ હોય છે અને તેના ઉપદેશપ્રમાણે વર્તવાથી મુક્તિ થાય છે. સર્વજીપર અને સર્વધર્મપર તથા ધમી એપર સમભાવ થવાથી મોક્ષ થાય છે અને એવા સમભાવપર મનુષ્ય આવે તે માટે જૈનધર્મને સર્વ ઉપદેશ આપે છે. અન્ય લિંગમાં અન્ય દર્શનીઓમાં સમ્યગદર્શન જ્ઞાન પૂર્વક જે સમભાવ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે છે તે તેઓની મુકિત થાય છે, એ પ્રમાણે જે જે પ્રીતિ માં સમ્યગદર્શનજ્ઞાન પૂર્વક સમભાવ આવશે અને રાગદ્વેષાદિક દે રહિત થશે તેઓની મુક્તિ થશે. સમભાવી જે પ્રીતિ થશે તે જૈનધર્મને સત્ય માનશે પાળશે તેથી તેઓની મુક્તિ થશે. ખ્રિસ્તી અમો જે મુક્તિ માનીએ છીએ તેમાં દિવ્ય શરીર હોય છે અને ત્યાં દિવ્ય પ્રેમ તથા દિવ્ય ખાવું પીવું હોય છે અને ત્યાં ફરી હરી શકાય છે. જૈન–પ્રીસ્તીબંધુ ! તમારી માનેલી મુકિત અમારા દેવલોક-સ્વર્ગલોક જેવી હોય છે. જેનશાસ્ત્રોમાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવે અને દેવીઓ હોય છે. તેઓ દિવ્ય અમૃત આહારને રહે છે. શાતાવેદનીય જન્ય આનંદમાં રહે છે. જ્યાં ત્યાં દિવ્યક્રિયદેહથી દેવે અને દેવીઓ ફર્યા કરે છે, અને શાતાજન્યસુખની મોજમાં મસ્ત રહે છે. ત્યાં દૈવિકપ્રેમથી વતે છે, પાછાં ત્યાંથી બાંધેલું પુણ્ય ભેગવ્યા બાદ ચવીને મનુષ્ય વગેરેમાં જન્મે છે, ઈશુકાઈટે અમારી દેવલોક સ્વર્ગની માન્યતાને મેક્ષ તરીકે માનીને તેને ઉપદેશ આપે હોય એમ લાગે છે. અમારા દેવલોક અને તમારી મુક્તિ તે એકજ છે અને જેનશાસ્ત્રોમાં કથેલી મુક્તિ તે તો સત્ય મુક્તિ છે. એવી મુક્તિમાં અનંત સુખ છે અને અનંત જ્ઞાન છે અને એવા મુક્ત થએલા શુદ્ધાત્માએ યાને પરમાત્મા સંસારમાં પુનઃ જન્મતા નથી. પ્રીતિ–પ્રભુ સર્વજીને બનાવે છે અને જેને પોતેજ સારી માઠી બુદ્ધિ આપે છે. તેની કૃપા થાયતે ગમે તેવા ઘર પાપીને મેક્ષ આપે છે અને તેની કૃપા ન થાય તે તે ગમે તેવા સદ્દગુણીને પણ મોક્ષ આપતું નથી. તેની મરજીમાં આવે છે તેમ તે કરે છે. જૈન–પ્રીસ્તિબંધુ!! હજી તમે અન્ય વિશ્વાસ અને અન્ય For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ રાગથી પ્રવર્તે છે અને સત્યજ્ઞાનની યુક્તિથી સત્ય દેખતા નથી. પ્રભુ સર્વજીને બનાવતું નથી. કારણ કે સર્વે આત્માઓ નિત્ય છે. નિત્યાત્માઓ કેઈના બનાવ્યા બનતા નથી, પ્રભુ જે જીવને અર્થાત્ આત્માઓને સારી માઠી બુદ્ધિ આપે તે પ્રભુ ખરેખર રાગદ્વેષી પક્ષપાતી અજ્ઞાની કરે અને એ પ્રભુજ હોઈ શકે નહીં, તે પાપીને મેક્ષ આપે અને સદ્દગુણીને પિતાની મરજી ન હેયતે નરક આપે એ પ્રભુ કહેવાય છે અને એવા પ્રભુને આદર્શ પ્રભુ માનવાથી દુનિયાના લેકે રાજામાં પણ તે ભાવ કલ્પ છે તેથી રાજાએ પણ તે પ્રભુ જેવા બની અન્યાય, પક્ષપાત અજ્ઞાન મેહમાં ફસાઈ જાય છે, તેથી રૂશિયાના લેકાએ ઝારને પકડી મારી નાખે. પ્રભુની પ્રેરણાથી જ સારી માઠી બુદ્ધિ પ્રમાણે વર્તે તેમાં ચેરને, ભૂમીઓને, શત્રુઓને દોષ ગણાય નહીં. કારણ કે તેવી બુદ્ધિને આપનાર તે ઈશ્વર ઠર્યો, તેમાં જેને વાંક ગણાય નહીં, કારણકે તેઓને બાજીગરની પૂતળીઓ જેવા ઠર્યા. પોતાની મરજી પ્રમાણે બાજીગર, પૂતળીઓને નચાવે તેમાં પૂતળીઓને વાંક દેષ ગણાય નહીં, તથા ઈશ્વરની ઈચ્છામાં આવે તેને તે મોક્ષ કરે તે તેમાં ઈશ્વર, અન્યાયી પક્ષપાતી કર્યો અને જેને દુર્ગણ દુશચાર ત્યાગવાને નિયમ પણ ન રહે. પાપીઓને પણ પાપકર્મમાંથી હઠવાનો નિયમ ન રહ્યો અને તેથી તે સત્ય ન્યાયને કર્તા પણ ન રહ્યો. મને એમ લાગે છે કે—કઈ રછા પ્રમાણે વર્તનાર રાજા, જેમ પ્રજા મનુષ્ય પૈકી કેઈને પક્ષપાત કરીને પાપીને ઈનામ આપે છે અને કઈ સદ્દગુણ હેય પણ તેના પર રાજાની કૃપા ન હોય તે તેને તે શિક્ષા પણ કરી શકે છે એવા રાજાના જે પ્રભુને કલ્પી લીધો, અને શાસ્ત્રોમાં પણ એવી રીતે પ્રભુનું વર્ણન કર્યું, તેથી રાજાઓને પણ પ્રભુની મરજીની પેઠે પોતાની મરજી પ્રમાણે અન્યાય ભૂલમ અને અન્યાયી ઈચ્છાથી વર્તવાનું ઠર્યું. મનુષ્ય પોતાના જેવા પ્રભુને કહે છે, માંસાહારીઓ જાણે છે કે પ્રભુ આપણી પિઠે For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંસ ખાય છે, માટે પ્રભુને યજ્ઞ કરીને પશુઓ ચઢાવો. દારૂ ભક્ત જાણે છે કે પ્રભુ આપણી પેઠે દારૂ પીએ છે. નાગાઓ એમ જાણે છે કે પ્રભુ આપણી પેઠે નાગો છે. જે મનુષ્ય તે તેણે પ્રભુ માની લીધે, એ પ્રમાણે તમે એ પણ એક છાચારી રાજાના જે ઈશ્વરને પણ ઇચ્છા પ્રમાણે વર્તનાર ઠરાવી દેઈને તેને પ્રભુના શાસ્ત્રના નામે શાસ્ત્રમાં ચડાવી દીધું અને અન્ધશ્રદ્ધાકદાગ્રહથી વિવેક બુદ્ધિગ્રહી નહીં પણ મારા આત્મસમાનબંધુઓ !! તમે સત્યજ્ઞાનથી વિચાર કરશે તે જણાશે કે, તમારું એવું માનવું અસત્ય છે. હું જગત્ કર્તા ઈશ્વર છે એમ માનતું નથી તે બુદ્ધિની પ્રેરણું મારામાં પ્રભુએ કરી. પરસ્પર ધર્મભેદે એક બીજાના ધર્મનું ખંડન કરવાની બુદ્ધિ પણ ઈશ્વરે આપી અને હજારે ધર્મો પણ પ્રભુએ બનાવ્યા. આસ્તિક અને નાસ્તિક બુદ્ધિ પણુ પ્રભુએ આપી છે તેથી જીવમાં મનુષ્યમાં સારે ખેટે કેઈ રહે નહીં તેને પ્રભુએ કર્યા તેથી ઉલટું, આતે અજ્ઞાન અંધકાર કર્યું માટે પ્રભુમાં એવા જગતકર્તાપણુને જઠો આરે૫ કરો નહીં અને જેને પ્રભુએ બનાવ્યા છે એમ અસત્ય ન માને તથા પ્રભુ છે તે શુભાશુભ બુદ્ધિને આપનાર છે એમ ન માને. પ્રભુ પરમેશ્વર છે જગત્ કર્તા નથી, તે જીવેને બનાવતું નથી અને જીવને શુભાશુભ બુદ્ધિ આપતું નથી અને છના શુભાશુભ કર્મને ન્યાયકર્તા તથા તેનું ફલ આપનાર પણ પ્રભુ નથી. એમ સત્ય સમજી વીતરાગ દેવના ગુણે પ્રહે. પ્રીતિ–જૈનબંધુ!!! પ્રભુ, દુનિયાના સર્વછનાં શુભાશુભ કર્મને ફલદાતા છે. કર્મો જડ છે. પુણ્યપાપ બેકમ છે તે જડ છે, તે બે તે જડ હેવાથી આત્માને સુખ દુઃખ આપી શકે નહીં માટે જીવને પુણ્ય પાપનું સુખદુઃખરૂપ ફલ આપનાર ઈશ્વર છે. છ. પુણ્ય પાપ કરવામાં સ્વતંત્ર છે પણ તેને ન્યાય તે For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ કરે છે. કના અનુસારેજ તે જીવાને શુભ અશુભ લ આપે છે, એમતા તમારે ન્યાયસર માનવું પડશે. જૈન—પ્રીસ્તિમ‘ધુ !! પ્રભુ છે તે જીવાના શુભાશુભકર્મ પ્રમાણે તેઓને સ્વર્ગ નરક વગેરેને આપે છે એમ તમારૂં કથવું પણ અસત્ય ઠરે છે, કના અનુસારે પ્રભુ જીવાને જો શુભ અશુભ ફૂલ આપે છે તે તેમાં પ્રભુ એક નાકર જેવા પરતંત્ર ઠરે છે, જીવાએ જેવું કર્મ કર્યું ડાય તે કાયદાને અનુસરીને તે પ્રમાણે કુલ આપવું તેમાં કર્મ થી બલવાન ઇશ્વર ઠોં નહીં. કર્મની પાછળ પાછળ ઈશ્વરને ચાલીને તે પ્રમાણે ઇશ્વરને ફૂલ આપવાનું ઠર્યું. જીવા મનુષ્યા પાપકર્મો કરીને ગમે તેટલી પ્રભુને પ્રાર્થના કરે તાપણ પ્રભુને તા થવાને-મનુષ્યોને એમ કહેવાનું રહ્યું કે તમા પ્રાર્થના કરી, રડયા કરા, રૂા પણ મારા હાથમાં તા કંઈ નથી, હુતા તમાએ જે જે વખતે પુણ્ય અને પાપ કર્યા કયાં છે તે અનુસારેલ જરૂર આપવાના. ન્યાયાધીશના હુકમ પ્રમાણે પાપીને કેદમાં ખેચીને લેઇ જનાર સિપાઈના જેવી પ્રભુની શક્તિ ઠરી અને તેમાં કર્મ છે તે પ્રભુના કરતાં ખલવાન્ ડર્યું. તેથી કની આગળ પ્રભુનુ જોર ચાલ્યું નહીં એવું ઠંર્યું, તેથી પ્રભુના અનુસાર કર્મ ચાલે છે, પ્રભુના તાખામાં કર્મ છે, એમ સિદ્ધ ન ઠર્યું. એટલે ઇશ્વરની સેવા ભકિત કરવાનું તમારા મતપ્રમાણે અસત્ય ઠર્યું; કારણકે તમારા માનેલા પ્રભુમાં તમાને લાગેલાં પાપ માકરવાની શક્તિ ન રહી, તેથી તેન્યાંચે તા તમારે પ્રભુની સેવા ભક્તિ પ્રાર્થના કરવી એમાં કઈ સત્યત્વ ન રહ્યું. તમે એમ કહેશેાકે જીવાનાં કરેલાં ગમે તેવાં પાપ કર્યું પણ પ્રભુ ધેાઈ નાખે છે તે પછી જીવેાએ કરેલ પાપ કર્માનું ફૂલ ખરેખર જીવાને ઇશ્વરે ન આપ્યું તેથી તે અન્યાયી ઢર્યો અને મહાપાપકર્મોને પણ ઇશ્વર માફ કરતા હોવાથી મહાપાપા કરીને પણ ઈશ્વરની પ્રાર્થના કરી એટલે ખસ થઈ ગાયું, પછી પ્રભુનો પ્રાર્થના કરવી અને પાપકર્મો કરવામાં બાકી ન રાખવી, આવી માન્યતાથી પાપકર્મોના ત્યાગ કરવાનું ન રહ્યું, For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ તેમજ તે ઈશ્વર જેમ તેના ભક્તનાં પાપ ધોઈ નાખે છે તેમ જે તેને જે કંઈ ઉપર કેપ ઉતરે તે ધમીજીનાં પુણોને પણ જોઈ નાખે, તેથી છને પાપકર્મ ને ત્યાગ કરીને પુણ્ય કારક શુભ કર્મો કરવાને વિશ્વાસ પણ ન રહે એવું બનવા ચાગ્ય છે, તેથી શુભાશુભકર્મફલદાતા અને પ્રાર્થનાથી ભક્તાનાં પાપ ધોઈ નાખનાર અને સત્કર્મ કરનારા એવા અમે કે જે તમારા ઈશ્વરને ઈશ્વર તરીકે નહીં માનનારાઓને દુઃખી કરનાર એવા ઈશ્વરને ઈશ્વર તરીકે માની શકાય નહીં. જેઓ પ્રભુના વિશ્વાસી થાય છે એવા ભક્તો પર પ્રભુ કૃપા કરે છે અને તેઓને મુક્તિ આપે છે અને જે પ્રભુને માનતા નથી તેઓ પર પ્રભુ કેપ કરે છે, એવો પ્રભુતે રાગી અને કેવી ઠરે છે. કારણ કે પોતાને માનનાર૫ર રાગ કરે છે અને પોતાને નહીં માનનાર એવા જ નીતિવાળા પ્રમાણિક હોય છે તે પણ તેઓ પર કેપ કરે છે તેથી તે અન્યાયી રાગ દ્વેષી ઠરવાથી તે પ્રભુ કરતું નથી. હવે તમે કહે છે કે–પ્રભુ, જીને તેઓના શુભાશુભકર્મનું ફલ આપે છે, કર્મ જડ છે તેથી તે જાતે સુખ દુઃખ આપી શકતાં નથી, આબાબતમાં અમારે કહેવું જોઈએ કે અમે કર્મને જડ માનીએ છીએ પણ તે સુખ દુખ આપવામાં જાતે શક્તિમાન થાય છે, પગને અગ્નિમાં મૂકીએ અને હલાહલ વિષને પીવામાં આવેતે જેમ માણનાશમાં અને દુઃખમાં અગ્નિ અને વિષ શક્તિમાન સ્વયં જડ છતાં જણાય છે, તેમ પુણ્ય અને પાપ કર્મ પણ જડ હોવા છતાં જીવેને સુખ દુઃખ આપવામાં નિમિત્તકારણે થાય છે. તમે એમ કહેશો કે જડ પુણ્ય છે તે જીવને સ્વર્ગમાં કેવી રીતે લઈ જાય છે? અને પાપ જ છે તે જીવને નરકમાં કેવી રીતે લઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે આગગાડીનું ઈન છે પણ તે જેમ આગગાડીને ખેંચી લેઈ બીજા સ્ટેશને લેઈ જાય છે અને હવાઈવિમાન જડ હોવા છતાં તેમાં બેસનારને ઈન્દ્રસ્થાને લેઈ જાય છે તેમ શુભ અશુભ કર્મ પણ જીવને વર્ગ નરક વગેરે For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગતિમાં લઈ જાય છે. તમે કહેશો કે ગાડીમાં બેસનાર જેમ ગાડને ચલાવે છે તેમ કર્મને તથા જીવને ઇશ્વર ચલાવે છે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે—ગાડીમાં બેસનાર મનુષ્યની પેઠે કર્મ સંગી આત્મા છે અને તે સૂક્ષ્મ શરીર રૂ૫ આગગાડીમાં બેસનાર છે, તે કર્મરૂપ ગાડીને ગતિ આપે છે પશ્ચાત્ તે ગાડી સ્વયમેવ ચાલે છે, તેમાં જેમ આકાશી ઈશ્વરને આગગાડી ચલાવનાર તરીકે માનવાની જરૂર પડતી નથી તેમ આત્મા, પુણ્ય અને પાપકર્મ કરે છે તેના અનુસારે શુભ અશુભ સ્વર્ગ નરકાદિગતિમાં જાય છે. તેમાં ઈશ્વરને લઈ જનાર તરીકે માનવાની જરૂર રહેતી નથી. કર્મજ પિતાને કરનાર એવા આત્માને અન્યગતિમાં લઈ જાય છે એવી તેનામાં શક્તિ છે, તેથી એવી કર્મની ગતિમાં ઇશ્વરની પ્રેરણા શક્તિ, લેઈ જવાની શક્તિ વગેરેને માનવાની જરૂર પડતી નથી, શુભાશુભકર્મ અને રાગદ્વેષના વિચારે છે તેજ શયતાન છે અને તે શક્તિમાન છે તેથી કમ એજ તમારા પ્રભુ જેવું હેવાથી કર્મથી ભિન્ન ઈશ્વરમાં, જીને અન્ય શુભાશુભ ગતિમાં લેઈ જવાની કલ્પના કરવી તે અસત્ય ભ્રાંતિ છે. જીવને શુભાશુભ ગતિમાં લઈ જવાની પ્રવૃત્તિમાં અને તેઓને સુખદુઃખ આપવાની પ્રવૃત્તિમાં રાગદ્વેષમેહ રહિત ઈશ્વર પડતો નથી. અનાદિકાનથી જેની સાથે કર્મ લાગેલાં છે, અને શુભાશુભકર્મયેગે છિ સુખદુઃખ વેદ્યા કરે છે, આપણે પાકેલી મીઠી કેરી ખાતા હાઈએ છીએ તેને સ્વાદ આપણે વેદીએ છીએ, વચ્ચે કલ્પના કરવીકે પાકેલી મીઠી કેરીમાં મિષ્ટ સ્વાદ આપવાની શક્તિ નથી. ખાનાર અને કેરી, એ બેની વચ્ચમાં પ્રભુએ આવીને મીઠો સ્વાદ ચખાડે, પાકેલી કેરીમાં મીઠે સ્વાદ આપવાની શક્તિ નથી એમ કહેવું તે જેવું અસત્ય છે, તેવું આત્મા, શુભાશુભકર્મના અનુસાર સુખદુ:ખ વેદે છે, કર્મોમાં શુભાશુભ ફલ આપવાની શકિત છે છતાં, તેમાં વચ્ચે પ્રભુ આવીને સુખદુઃખ આપે છે એવું માનવું તે મિલલ અજ્ઞાનભ્રાંતિ છે એમ સમજે. For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીસ્તિ–શુ શૂળી પર ચઢયા અને મરણ પામ્યા તેમાં તે પ્રભુએ ઈશુની પરીક્ષા કરી કે તે મારા માટે શૂળીએ ચઢે છે, કે કેમ, તેમજ પ્રભુએ ઇશને મરણ પામ્યા બાદ પાછા જીવતે કર્યો. જૈન–પ્રીસ્તિબંધુ!!! અમે તમારી એ વાતને અનુભવબુદ્ધિથી વિચાર કરીને અસત્ય માનીએ છીએ. જે વાતને બુદ્ધિ અને હૃદય ન માની શકે તે ગ્રહી શકાય નહીં. પ્રભુ સર્વજ્ઞ ત્રિકાલદશી હેતને ઈશુની ભકિત પહેલાંથી જાણું લેત અને યાહુદીઓ પર કેપ કરવાનું કારણ થાત નહીં. સર્વજ્ઞ હેાયતે પિતાના પુત્રનું શ્રદ્ધાસ્વરૂપ જાણી શક્ત. સર્વજ્ઞ પહેલાંથી જાણે છે તેથી તે પરીક્ષા કરતા નથી પણ અલ્પજ્ઞ પરીક્ષાની ઈચ્છા રાખે છે. તેથી તે પરીક્ષાની વાત સત્ય લાગતી નથી પણ પાછળથી એ સંબંધી એ કલ્પના કરીને કહેવાનું છે કે ઈશુ શૂળીપર ચઢી મૃત્યુ પામ્યા બાદ જીવતે થયે. એ વાતને તમે ચમત્કાર માને છે પણ અમે જૈનશાસ્ત્રો આદિ હિંદુ શાસ્ત્રાના આધારે જણાવીએ છીએ કે મૃત્યુ પામેલ મનુષ્ય જે ચાર પ્રકારના દેવેની ગતિમાં જાય છે તે તે ત્યાંથી મરણ પામેલા શરીરમાં પાછો વૈકિલબ્ધિના બળે પેસે છે અને પહેલાંની પેઠે હાલે છે ચાલે છે બોલે છે, તથા બંતરદેવ તરીકે એલ તે પાછો પોતાના ભકતને તેમના રાગથી દર્શન આપે છે. તેમાં કશો ચમત્કાર નથી, એવા જૈનશાસ્ત્રોમાં મર્યા પછી દર્શન આપવાના ઘણુ દાખલા છે. એક મુનિ મરણ પામ્યા પછી દેવલોકમાં ગયા અને ત્યાંથી પાછા પિતાના મૂળ શરીરમાં પ્રવેશ્યા અને પોતાના શિષ્યને ચેગ કરાવ્યા, પાછા સર્વ હકીકત કહીને કેટલાક માસ પછી દેવ લેકમાં ગયા, ઈત્યાદિ અનેક દૃષ્ટાંતે છે તેથી અમો જેનહિંદુઓ અને બેહે પુનર્જન્મ માનીએ છીએ. આત્મા મરતો નથી પણ તે કર્મના યોગે શુભાશુભ શરીરે રહે છે અને છેડે છે તેથી પુનર્જન્મ માનના૨ અને ઈશુના અન્ય શરીરવડે ઉસ્થાનમાં કશું આશ્ચર્ય થતું For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. યુરોપ, અમેરિકા વગેરે દેશમાં ભૂતાવાહન વિદ્યાના બળથી હવે પુનર્જન્મની તથા આત્માની માન્યતાને અનેક યુરોપીયને માનવા લાગ્યા છે, મરણ પામેલાં ઘણાં માણસે ભૂત દેવ દૈને પાછાં દર્શન આપે છે. થીઓસેટ્ટિસ્ટ યુપીનીયને હવે પુનર્જન્મ વગેરે માન્યતાઓને માનવા લાગ્યા છે, માટે તમારી બાબતમાં અમને સત્ય લાગતું નથી માટે પક્ષપાત ત્યાગી સત્યને ગ્રહે. પ્રીસ્તિ—અમારે પ્રભુ તે બ્રીસ્તિનાં પની માફી આપે છે, તમારા જૈનેને અમારા જે પાપને ઘેઈ નાખનાર પ્રભુ નહીં હવાથી જેને અતકાલે દુઃખી થાય છે. ગભરાય છે. જૈન–પ્રીસ્તિબંધુ !! તમારું એવું કથન ફક્ત અન્ય વિશ્વાસનું છે. પ્રીતિના પાપની પ્રભુ માફી આપે અને અન્યધમીઓના પાપની પ્રભુ માફી ન આપે એ સાંકડી દૃષ્ટિવાળો તથા અજ્ઞાની પક્ષપાતી પ્રભુ નથી, તેમજ સ્વાત્મા એજ પ્રભુ છે. આત્મા પિતે પાપ કર્મોના પશ્ચાત્તાપથી સ્વકૃત પાપનો નાશ કરે છે, આત્મા, રાગદ્વેષના વિચારોથી કર્મોને ગ્રહણ કરીને બાંધે છે અને આત્મા જ્યારે રાગદ્વેષના વિચારને ત્યાગી પશ્ચાત્તાપી, સમભાવી બને છે ત્યારે ઉત્કૃષ્ટદશાએ કાચી બે ઘડીમાં અનંતભવનાં બાંધેલ કર્મોને નાશ કરી સર્વજ્ઞ થિ મુક્તિ પદ પામે છે, તેથી અમારા જૈનબંધુઓને અન્ય કેઈ ઇવર પાપોની માફી આપે તેની આકાંક્ષાની જરૂર રહેતી નથી અને જેને અંતકાલે આત્માના સદ્દવિચારેને પ્રગટાવીને સર્વ પાપથી મુક્ત થવા સમર્થ બને છે. તેઓને અન્ય કોઈ રાગદ્વેષી પ્રભુની કૃપામાટે આજીજી, કાકલુદી કરવાની જરૂર રહેતી નથી. ખસ્તિ– જેનો પિતાના આત્મા સિવાય અન્ય કઈ મદત કરનારી ઉંચી પ્રભુ જેવી શક્તિ માનતા નથી. તેથી તે તપ વગેરે કરે છે પણ તેઓની સહાય અન્ય પ્રભુ કરતું નથી. તેમને કે વળા નથી. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ જૈન–ખ્રસ્તિબંધુ!!! જેને પિતાના આત્માના કરતાં પર માત્માઓને ઉંચા માને છે. બહિરાત્માઓ અને અન્તરાત્મા. ઓ કરતાં પરમાત્માઓ ઉચ્ચ છે. અન્તરાત્માઓ છે, તેઓ પરમાત્માઓની સ્તુતિ કરીને તથા તેઓના આત્માઓનું શુદ્ધ સ્વરૂપ વિચારીને સ્વયં પરમાત્માઓ –પ્રભુએ બને છે. ઈયલ જેમ ભ્રમરીના ધ્યાનથી સ્વયં ભમરી બને છે, તેમ અન્તરાત્માઓ તેજ પરમાત્માઓ સ્વયંસ્વબળથી બને છે, તેથી તેઓને સ્વાશ્રય બળના પ્રતાપે તરવાનું થાય છે, અને અન્ય તમારા માનેલા પ્રભુની કૃપા પર અને તેની સહાયની આશામાં ને આશામાં બેસી રહેવું પડતું નથી. જૈનેની એવી માન્યતા હોવાથી તેઓને જૂઠીરીતે કપેલી કઈ મદત કરનારી પ્રભુની શકિતની આશાપર ઝોકાં ખાવાં પડતાં નથી, પિતાને સહાય કરનાર અને પાપને ધંઈ નાખનાર અન્ય ઉચીપ્રભુની શક્તિની કલ્પના કરવાના કરતાં આત્માજ પિતે પિતાના જ્ઞાનથી સર્વ કર્મોને નાશ કરે છે અને મેહકર્મરૂપ શયતાનને મારી હઠાવે છે, એવી સત્ય માન્યતા માનીને આત્મશ્રદ્ધા અને સ્વાશ્રયી બની સદગુણી બનવાથી મોક્ષ પ્રગટ કરે તેજ સત્ય સિદ્ધાંત છે. પ્રીતિ–જેને, જગત્કર્તા તરીકે ઈશ્વરને માનતા નથી અને તેથી અને જેનેને નાસ્તિક કહે છે તેથી તેઓને ચીડ ચઢે છે. - જૈન–પ્રતિબંધુ—જેને સત્ય એવા જે જગક્તા તરીકે પ્રભુ નથી તેને જ પ્રભુ માને છે તેથી તે ખરા આસ્તિક છે. તેથી તેને કઈ નાસ્તિક કહે છે તેને ચીડ ન ચડે પણ જૈને તમને મિથ્યાત્વી કહે છે તેની તમને ચીડ ચઢે છે. જેઓ આત્મા, પુનર્જન્મ, કર્મ, પુણ્ય, પાપ, બંધ, સ્વર્ગ, નરક, અને મોક્ષને માનતા નથી તે નાસ્તિક મિથ્યાષ્ટિ છે. જેને તે ઉપરની માન્યતા માને છે તેથી ખરા આસ્તિક છે અને જેઓ પરમેશ્વરમાં જગત્કર્તાપણું તથા રાગદ્વેષકે પાદિ દેશે માને છે અને For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ પુનમ માનતા નથી તે ખરેખરા નાસ્તિક મિશ્રાદ્રષ્ટિયા છે, અમે અન્યાને મિથ્યાદૃષ્ટિ અર્થાત્ નાસ્તિકો કહીએ છીએ અને તે અજ્ઞાનથી અમને નાસ્તિક કહે તેથી તે કઇ મિથ્યા દૃષ્ટિવાળા ડાવાથી કંઇ સમ્યગજ્ઞાની બની જતા નથી. ખ્રીસ્તિના, અહિંસા પરમાધમ એવું માને છે અર્થાત્ અહિંસા માને છે પણ મનુષ્યાથી ઘેાડીઘણી હિંસા કર્યાંવિના જીવી શકાતુ નથી, માટે જેનેાના સિદ્ધાંત ખાટો છે. કારણ કે આપણે આપણા જીવનને માટે હિંસા કરવી પડે છે, અને તેના બદલામાં ખીજાઓને મદત કરીએ છીએ એતા નીતિના કાયા છે. જૈન—જૈનશાસ્ત્રના આધારે હિંસા અને અહિંસા તથા દયાનું સ્વરૂપ તમે સમજ્યા નથી. બર્ફિલા મોધમાં એ વાક્ય તે પારાણિક હિંદુઓનુ છે જેના બે પ્રકારના છે. ગૃરુસ્થ જૈને અને ત્યાગી જેને તેમાં ગૃહસ્થ જૈના સવાવીસવાની દયા પાળવાની પ્રતિજ્ઞા લે છે. જેના એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવાને નહીં મારવાની પ્રતિજ્ઞાને લેઈ શકતા નથી. ગર્ભજ પશુ ૫*ખી જલચર અને મનુષ્યા એ પંચેન્દ્રિયજીવા છે, તેઓમાં જે નિરપરાધીઓને નહીં મારવાની પ્રતિજ્ઞા જૈને કે જે વ્રતધારી છે તે લે છે અને તેવા શ્રાવકાને પંચેન્દ્રિય અપરાધી જીવાની વિવેકયતનાથી હિંસા કરવાની કારણે છૂટી હાય છે. જેઓ સમ્યગ દૃષ્ટિ જૈનો હાય છે અને શ્રાવકનાં વ્રતા અગીકાર કરતા નથી, તેઓતા સવાવીસવાની દયા પાળતા નથી. મમત્તયોગાત્માષ્પવરોળ હિંસા: પ્રમાદથી અન્યાના પ્રાણાના નાશ કરવા તે હિંસા છે, એવું હિંસા અને તેથી વિરૂદ્ધ અહિંસાનું સૂત્રરૂપે હજી તમેા જાણતા નથી. તેથી જેનેાની ધ્યાના નિષેધકરા છે. પણ જૈને હિંસા અને અહિંસાની દ્રવ્યભાવથી તથા વ્યવહાર નિશ્ચયથી જે વ્યાખ્યા કરે છે તેનું કંઇપણ સ્વરૂપ તમે જાણી શકતા નથી, તેમજ અમારા જેને કે For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જૈનશાસ્ત્રના શ્રોતા-જ્ઞાની નથી, તેઓ પણ જૈનશાસ્ત્રષ્ટિએ દયાનું સ્વરૂપ જાણી શકતા નથી. મનુષ્ય જે જે અશે હિંસાને ત્યાગ કરીને અહિંસા તરફ વળે છે તે તે અંગે તેઓ દયાળુ, પ્રભુ ભક્ત બને છે. યુરોપમાં પણ હવે વૃક્ષો પશુઓ પંખીઓ વગેરેની ક્રયા કરવી, તેઓની રક્ષા કરવી ઈત્યાદિ વિચારવાળી દયામંડળાઓ સ્થપાવા માંડી છે. જૈનેને અન્ય મનુ મારી નાખે અને જૈનેએ પિતાનું રક્ષણ ન કરવું એવી ગાંડી દયાને તે જેનશાઅકારેએ સ્વીકારી નથી. દયા સંબંધી ખરું સ્વરૂપ સમજવું હોય તો જેનશાસ્ત્રોને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે. ખ્રીસ્તી–જૈને કર્મને માને છે, સર્વ પિતપોતાના કર્મ પ્રમાણે દુઃખ ભેગવે છે, વિધવાઓ પાપકર્મથી ૨ડાય છે, એવું માનતા હોવાથી તેઓ વિધવાઓ વગેરે કેઈપર ઉપકાર કરતા નથી અને કોઈના ભલામાં ભાગ લેતા નથી. - જૈનપ્રીતિબંધુ! તો જનધર્મનું સ્વરૂપ સમજતા નથી. સર્વજી સ્વસ્વિકર્માનુસારે કર્મ ભેગવે છે, તેથી જેને કાંઈ તેઓનું દુઃખ ટાળવા માગતા નથી એમ તમે કર્યો છે તે અસત્ય છે. કર્મ પ્રમાણે દુઃખ થાય છે પણ તેના ભલામાં ભાગ લેવાથી ભલું કરનારાઓને પુણ્ય થાય છે અને કૃતકની નિર્જરા થાય છે, તેથી જેને, મનુષ્ય પશુઓ પંખીઓ અને વનસ્પતિના છની પણ દયા કરીને તેઓનું ભલું કરવા પ્રવૃત્તિ કરે છે. દુઃખીઓના ભલામાં ભાગ લેનાર જેને જ્યાં ત્યાં દેખાય છે. જેનશાએ પણ વિશ્વસ્થ સર્વ જીવોના ભલામાં ભાગ લેવાને ઉપદેશ આપે છે. વિધવાઓ જે કે પાપકર્મથી થાય છે. તેઓના ભલામાં ભાગ લેવા માટે તન મન ધનથી અપઈ જવું એમ જૈિનશાસો જણાવે છે. પ્રભુ મહાવીરદેવે સર્વ વિશ્વનાં દુઃખ ટાળવાને ઉપદેશ આપે છે. તેઓને ઉપદેશ, જેનશાસ્ત્રોમાં ભરપૂર છે. એક પ્રીતિ અમને મળે હતા, એક મનુષ્ય રેગી હતે તેને મદદ કરવા મેં તેમને કહ્યું ત્યારે તે પ્રીતિએ કહ્યું For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે, પ્રભુએ તેને રોગની શિક્ષા કરી છે અને તે દુઃખ ભેગવે એવી પ્રભુની ઈચ્છા છે. દુનિયામાં જેટલા–દુઃખી મનુષ્ય છે, જીવે છે, તે પ્રભુની ઈચ્છાથી દુઃખી થયા છે, માટે પ્રભુની ઈચ્છા આજ્ઞાથી દુઃખી થનારાઓને મદદ કરવી તે પ્રભુની આજ્ઞા તેડવા જેવું પાપ છે. પ્રભુની ઈચ્છાને આડે આવવું તે પ્રભુને ગુહે છે, માટે રાગીને પ્રભુની ઈચ્છા પ્રમાણે એને એ રહેવા દે. આવા વિચારવાળા શુષ્કજ્ઞાની ખ્રિસ્તિ થઈ જવાથી તેઓ સ્વાથી બને છે, તેથી તેઓ જે પ્રભુ મહાવીરના શાસ્ત્રોને સમજીને પ્રવતે તે તેઓ અન્ય લોકેનું વાસ્તવિક ભલું કરી શકે. સમાજ સંઘ વગેરેના ભલામાં ભાગ લેનારા પ્રથમ નંબરે જેનો છે. પ્રીતિ–જેનો જેએને પરમાત્મા માને છે તે માટે પર મેશ્વર નથી. ઘણા માણસે સિદ્ધ થાય છે તે સિદ્ધ કંઈ પરમેશ્વરે નથી. તેઓ કંઇ આપણું દુખ ટાળવા અહીં આવતા નથી. જૈન-પ્રીસ્તિબંધુ!!! અમે જેને પરમાત્માએ માનીએ છીએ તે પૂર્ણ કેવલજ્ઞાન અને અનંત આનંદ સુખથી ભરપૂર છે. સર્વથા રાગદ્વેષાદિદેષ રહિત છે. સર્વ મનુષ્યને પ્રભુ થવાને એક સરખો સમાન હક છે. તેઓના માર્ગે ચાલીને જેઓ આત્મિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે તેજ પ્રભુના ભક્ત સંત છે. તમેએ માનેલા નિરાકાર પરમેશ્વરે આજસુધી કેઈનું દુઃખ ટાળ્યું હોય એ સત્ય જ્ઞાનીએની આગળ પ્રત્યક્ષ પુરા નથી. તમારે પરમેશ્વર અહીં માભ્યોનાં દુઃખ નિવારણ કરવા આવે છે, અને જાય છે, એવું પ્રત્યક્ષ પ્રમાણ નથી. મહને તે એમ લાગે છે કે નિરાકાર પિતાના આત્માને જ તેઓ પરમેશ્વર માને છે. કારણકે આત્મા નિરાકાર છે. આત્માજ પ્રભુરૂપ અનુભવાએલ હેય છે છતાં તે ભિન્ન પ્રભુની માન્યતાને લીધે તેઓ ભિન્ન પરમેશ્વર આવીને દુઃખ ટાળે છે એવું જાંતિથી માને છે. આત્માથી ભિન્ન એ કે પ્રભુ અહીં આવીને દુઃખ ટાળતા નથી. પિતાને આત્મા પ્રભુ છે અને તે સ્વયં દુઃખ ટાળે છે છતાં અન્ય પ્રભુ દુઃખ ટાળે છે એવી જ્યાં સુધી બુદ્ધિ હોય છે For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં સુધી ભેળા અજ્ઞાન ભક્તને પ્રભુ દુઃખ ટાળે છે એમ જણાય છે, માટે એવી શંતિ ટાળીને આત્મામાંજ સુખ છે અને માહથી દુઃખ છે, આત્માજ જ્ઞાનથી પિતાનું સુખ અનુભવે છે અને મેહથી થએલું દુઃખ પિતે ટાળે છે, એમ અંતરમાં ઉંડા ઉતરીને અનુભવે એટલે તમારી ભ્રાંતિ ટળી જશે અને સત્ય સમજાશે. પ્રીતિ–જે પ્રીતિ પ્રભુની પ્રાર્થના કરે છે, પરોપકારનાં કાર્યો કરે છે, પ્રભુની પ્રાર્થના કરીને પાપને પશ્ચાત્તાપ કરે છે, મનુષ્યના ભલા માટે સુકર્મો કરે છે તેને બદલે શું તેઓને નથી મળત? જૈનન્યાહુડી, પ્રીતિ, મુસલમાન, હિંદુએ, જેને વગેરે સર્વને તેઓના શુભકર્મ, તપ, દમ, દાન, દયા, પશ્ચાત્તાપ, ભક્તિ વગેરેને પિતાના ભાવ પ્રમાણે બદલો મળે છે. પ્રથમ ગુણસ્થાનકવતી તપસીઓ, સંતે અને ગૃહસ્થ ચાહે ગમે તે ધર્મના હોય તે પણ તેઓના શુભ વિચારેનું પુણ્યનું સારું ફળ મળે છે અને તેથી તેઓ અન્ય જન્મમાં સુખી થાય છે અને તેઓના પાપવિચારેથી અને પાપ કર્મોથી તેઓ પાપ કર્મ બાંધીને પરભવમાં જન્મ લેઈ દુઃખી થાય છે. તેઓ તપ વગેરેથી અકામ નિર્ભર કરે છે અને પુણ્યકર્મોથી ઉંચા આવે છે. આત્મા, શુભાશુભ વિચારો અને શુભાશુભ કર્મોથી ઉચ્ચનીચ જન્મ લેઈ સુખ દુખ પામે છે અને શુભાશુભ વિચારથી અને શુભાશુભ પ્રવૃત્તિથી મુક્ત થાય છે, ત્યારે તે મુક્ત સિદ્ધ પરમાત્મા બને છે. તેથી દુનિયામાં વર્તતે ગમે તે ધર્મને મનુષ્યાત્મા હોય તેને શુભાશુભ વિચારનું અને શુભાશુભ કર્મનું ફળ સુખ દુઃખ મળે છે, તે પ્રીસ્તિ પોતે પોતાના શુભ વિચારોથી અને શુભાચારોથી શાતા વેદનીય જન્મ સ્વર્ગ સુખ પામે અને પાપકર્મો કરે તે નરક પામે એ તે કર્મના સ્વભાવ પ્રમાણે થાય છે, શુભનું શુભ ફળ છે અને અશુભનું અશુભ ફળ છે. જગત્કર્તા તરીકે ઈશ્વરને માનનારા અને જગકર્તા તરીકે For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • 2. ઈશ્વરને નહીં માનનારાઓ, પોતપોતાના શુભાશુભ કર્મફલને સ્વયમેવ પામે છે અને સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રને પામે છે તો તેઓ મુક્તિ પદને પામે છે એમ જૈનશાસ્ત્રો જણાવે છે. પ્રીસ્તિ–જેને દારૂ માંસના ત્યાગી અને કેવલ વનસ્પતિ આહારી હોવાથી તેઓની વસતિ ઘટી ગઈ, અને તેઓએ યુદ્ધને ન માન્યું તેથી જેનકેમ નબળી પડી ગઈ. માંસાહારી લોકોને જૈનધમી તરીકે રહેવાની પણ તેઓએ છૂટ ન આપી તેથી જૈનકેમ ઘટી ગઈ છે અને તે ભવિષ્યમાં પિતાનું નામ હયાતી નાબુદ કરશે. જૈન–દારૂમાંસ ત્યાગથી અને વનસ્પતિ આહારથી આત્માનું તથા શરીરનું સાત્વિક બળ ખીલે છે. યુદ્ધ કરીને મનુષ્યને મારી નાંખવા તેતે પશુબલ છે પણ આત્મિકબલ નથી. ઈસુ ક્રાઈસ્ટે પણ કહ્યું છે કે તેને જમણા ગાલપર તમાચો મારે તે પાછે ડાબે ગાલ ધર. એમ બેલનાર ઈશુ ક્રાઈસ્ટ કંઈ ધર્મયુદ્ધ કરીને અન્ય મનુષ્યને મારી નાખવાને ઉપદેશ આપે નહીં. યુદ્ધ કરવા તે ઈશુ ક્રાઈસ્ટના ઉપદેશથી વિરુદ્ધ છે. તે પછી જૈન તીર્થકરે તે યુદ્ધને ઉપદેશ આપે કયાંથી? દારૂમાંસ વાપરવાથી આત્મિકલ વધતું નથી અને પશુબલથી મનુષ્ય પરસ્પર લડી મરે છે. તેઓ સત્ય શાંતિથી અને આત્મોન્નતિથી વિમુખ રહે છે. હાલમાં ગાંધીજી વગેરે પણ અહિંસાબલને પ્રયોગ કરીને પ્રીતિ વગેરેમાં જે પશુઅલનું જોર વધી પડયું છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે. જે જૈને દારૂમાંસ વાપરે છે તે અવિરતિસમ્યગઢષ્ટિચોથાણુણસ્થાનકવાળા જેને ગણાય છે. તેવા જેને, કર્મના ઉદયથી જે કે દારૂમાંસ વાપરે છે અને હિંસા કરે છે તે પણ તે દારૂમાંસ હિંસામાં દેષ પાપ માનીને પોતાના દેષને દેષ તરીકે માને છે અને દારૂમાંસ હિંસાના ત્યાગ માટે હૃદયમાં પુરૂષાર્થ કરે છે. જેઓ દારૂમાંસ વાપરતા નથી અને ધુમ્મસુદ્ધાદિક વિના પથેન્દ્રિવજીની હિંસાને ત્યાગ કરી સ્થલ અહિંસાદિ વ્રતને અંગીકાર કરે છે For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ દેશવિરતિશ્રાવક ના ગણાય છે, તેઓ પચમગુણ સ્થાનવાળા ગણાય છે, દારૂમાંસના ભોગી એવા અવિરતિ જૈના પુરૂષાર્થ કરીને દેશવિરતિધર શ્રાવકા થાય છે અને દેશવિરતિ શ્રાવકા સાધુત્યાગીનાં વ્રત ગ્રહે છે. સાધુ અપ્રમત્તઃશા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે છે. એમ ઉત્તરાત્તર આત્માના ગુણા પ્રાપ્ત કરવા માટે તપ, સંયમ, વ્રત, ધ્યાન, સમાધિમાં ઉત્તરાત્તર આગળ વધી શકાય છે અને આત્માની પૂર્ણ શુદ્ધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. અવિરતિ અને દેશ વિરતિ એવા એ પ્રકારના ગૃહસ્થ શ્રાવક જૈન, ગૃહસ્થધર્મના શાસ્રાના અધિકાર પ્રમાણે વર્તે છે અને ધર્મયુદ્ધ કરીને સંઘ ચૈત્યાદિકનું રક્ષણ કરી શકે છે. બ્રાહ્મણુ ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર એવા ચાર વર્ણના મનુષ્યા, જૈનધર્મ પાળી શકે છે. અન્યધમી સમાજની પેઠે તેઓ પણ દેશકાળાનુસારે વ્યવહારમાં વીને સઘખળ જાળવી શકે છે, જૈના જૈનશાસ્ત્રોના અનુસારે વર્તે તે તેઓ મનવાણી કાયા અને આત્માનું મળ પ્રગટાવી શકે છે દારૂમાંસ વાપરનારા બળવાન રહે છે એવા કઇ નિયમ નથી. જર્મની, રૂશિયા, આસ્ટ્રીયા વગેરે દેશેાના મનુષ્ય દારૂમાંસભાગી હતા તા પણ તેઓ ઇ. સ. ૧૯૨૦ની લડાઈમાં હારી ગયા. ભાતખાઉ જાપાને રૂશિયાના સૈન્યને હુરાવી દીધું. સંપ, આત્મભેગ આદિ સદ્ગુણાથી ખળ વધે છે અને દુર્ગુણાથી નમળાઇ આવે છે. પશુખલના દુરૂપયોગથી થએલી જીત છેવટે હારને પમાડે છે. પ્રીસ્તિધર્મ પાળનારાં સ રાજ્યામાં સખળાઈ દેખાતી નથી, પશુખળથી પ્રીસ્તિયાએ અન્યપ્રજાઓને જીતી છે તેના ખલા પશુમલથી તેને મળશે. આફ્રીકા અને અમેરિકાના મૂલ વતનીઓ ઉપર ગુલામી વગેરે દશાના જૂક્ષ્મ ગુજારવાના ઘણા દૃષ્ટાંતા છાપાઓમાં વાંચવામાં આવે છે, રામનકથાલિક અને પ્રોટેસ્ટટ પથના ખ્રીસ્તિયાએ પરસ્પર ધ મતભેદ્દે ઘણી લડાઇ કરી છે અને લાખા મનુષ્યનાં પરસ્પર ખૂન કર્યા છે, એવું ઐતિહાસિક દૃષ્ટિથી જાણવામાં આવે છે. પ્રીસ્તિયામાં ધર્મની માન્યતાના For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેંકડે મતભેદ છે. યુરોપમાં હવે પ્રીતિધર્મ ઉપરથી કેટલાક યુરોપીયનેની શ્રદ્ધા ઉઠી ગઈ છે અને હવે તેઓ હિન્દુસ્થાનના ધર્મશાસ્ત્રાનો અભ્યાસ કરવા લાગ્યા છે. કેટલાક બૌદ્ધધર્મ, પાળવા લાગ્યા છે. કેટલાક મુસભાને પણ બને છે. દાક્તર વૈરન વગેરે જેન બન્યા છે. હાલની યુરોપની મોટી લડાઈથી યુરોપ સમજવા માંડયું છે કે પશુબલથી વિશ્વમાં ખરી શાંતિ થઈ નથી અને થવાની નથી. ગૃહસ્થજૈને, ધર્મસંઘ પ્રજા દેશ રાજ્ય કુટુંબાદિની રક્ષા માટે ધર્મયુદ્ધ અને કર્મયુદ્ધ કરે છે, તે પ્રમાણે સર્વ ધર્મવાળા કરે છે અને એવું જગમાં પ્રવર્યા કરે છે, તેમાં કંઈ વિશેષ નથી. પશુબલિને દેશસમાજ સ્વાત્માથે પણ દુરૂપએગ ન કરે અને પિતાના કરતાં નિર્બલ સમાજે, સંઘ, પ્રજાઓ, રા અને અન્ય ધર્મીઓ પર પશુબલિને દુરૂપગ ન કર, એમાંજ તમારી અમારી અને સર્વધર્મી પ્રજાની વડાઈ છે. આત્મબલથી બ્રીસ્તિઓએ જીત મેળવી હોત તે અમે તેને વખાણુએ. સાણંદમાં એક વિધવા શ્રાવિકાને પ્રીસ્તિઓ ફસલાવી લઈ ગયા અને પશ્ચાત્ તેણીને તેના પ્રીતિ ધણુએ બહુ કષ્ટ આપ્યું અને તે બિચારી મરી ગઈ. અમદાવાદની લલુભાઈ રાયજી જનબેડીગમાં કપડવણજને એક ગરીબ માબાપ વિનાને છોકરે ભણતે હતું, તેને રસ્તામાંથી પ્રીતિએ સમજાવીને લઈ ગયા. અને તેને પાછા મેળવવા કેર્ટ દ્વારા લડયા પણ તેઓએ કળા યુક્તિથી પિતાના કન્સે રાખે અને પાછા એ નહીં આ પ્રમાણે પશુબલ સત્તાયુક્તિપ્રયુક્તિથી ભેળા અનાથ હિંદુઓને વટલાવવા, નામનાજ પ્રીસ્તિ બનાવવા, એમાં કંઈ આત્મિક બળ નથી. મુસલમાનેએ પણ તમારા યુરોપ ઉપર એવું બળ વાપર્યું હતું, માટે તેથી તમારે એવા બળનો મોહ ન કરવો જોઈએ. ખ્રીસ્તી–જેમાં સમાજ સુધારે નથી. વિધવાઓને પરણાવતા નથી અને અંત્યજોને તેઓ અડતા નથી. તેઓ દેશ રાજ્ય સમાજની પ્રગતિમાં ભાગ લેતા નથી તેનું કેમ? For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન-જૈન સંઘમાં દ્રવ્યક્ષેત્રકાળાનુસારે યોગ્ય સુધારા કરી વાની છૂટ છે અને તે ધમ્ય સુધારા કહેવાય છે પણ અગ્ય અધમ વપરને અહિત કરનારા સુધારાને કુધારા ગણવામાં આવે છે. બાલવિધવાઓ બ્રહ્મચર્ય પાળે, તથા સંઘસમાજની સેવા કરે અને કામાદિકના પશુ બળને જીતી એક પત્નીવ્રતની ભાવનાથી મુક્ત થયા પછી પતિ મરતાં અન્ય પતિ ન કરવાની ખાસ ઈચ્છા હોય તેવી વિધવાઓ પુનર્લગ્ન ન કરે તે ચગ્ય છે અને જે બાળ વિધવાઓથી કામ લેગ વિના ન રહેવાય અને વ્યભિચાર કર્મ કરવામાં પ્રવૃત્ત થાય, તેવી વિધવાઓએ તપ સંયમમાં ખાસ પ્રવૃત્તિ કરવી અને કામને રેક. કારણ કે ભેગથી કામની શાંતિ થતી નથી. પુનર્લગ્નની સ્ત્રીને જૈનધર્મ પાળવામાં કઈ જાતની હરકત નથી. જૈન ધર્મની દૃષ્ટિએ જૈન સંઘ, એવી પુનર્લગ્ન કરનારી અને જૈન ધર્મ પાળનારી વિધવાને વસ્તુપાલ તેજપાલની માતાની પેઠે જૈનધર્મની સાથ્વી થવામાં તથા શ્રાવિકા ધર્મ પાળવાનાં હરત કરી શક્તો નથી. જ્ઞાતિની દ્રષ્ટિએ વિચાર કરવા માટે સર્વ નીતિ, સ્વતંત્ર વિચાર પ્રમાણે લાભાલાભની દ્રષ્ટિએનાતિ, વર્તી શકે છે. જેને વિધવા પુનર્લગ્ન કરીને જૈન ધર્મ પાળે તે સંઘ તરફથી કંઈ તેને હાનિ થતી નથી. પણ મારી અંગત માન્યતા તે એ છે કે જૈન શ્રાવિકાએ કામની શાંતિ માટે અન્ય પતિ ન કરતાં વિરાગ્ય તપ સંયમથી કામ વિકાર ટાળવે, એજ ઉત્તમ ઉપાય છે, કારણ કે લાકડાથી અગ્નિ જેમ શાંત થતો નથી તેમ પુનર્લગ્ન મૈથુન વગેરેથી કામ શાંત થતું નથી એ મૂલ માર્ગ છે. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણો છે. હેડ ભંગી વગેરે સદા અસ્પૃશ્ય છે એ નિયમ નથી. અમુક સંગેમાં પવિત્રવસ્ત્રાદિકની સ્થિતિમાં હોય ત્યારે અપવાદે, તથા યુદ્ધાદિક પ્રસંગોમાં તે સ્પેશ્ય છે તેમજ તે તેમનાં ગંદાં કાર્ય કર્યા પછી સુસભાને અને પ્રીતિની પેઠે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરે તે માંસાહારી પ્રીતિને અને મુસલમાન તથા વાઘરીએને જેમ અડી શકાય છે તેમ તેઓને અપવાદકાલે અડી સ્પશી For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શકાય અને પછી સ્નાન કરવું, એમાં કાંઈ વિધિ જણાતું નથી અને હવે મહાત્મા ગાંધીજી તથા માલવીયાજી વગેરે તથા આર્યસમાજી શ્રદ્ધાનંદ સ્વામી તથા લાલા લજપતરાય વગેરે ઢેડ ભંગીઓને સ્પર્શે છે અડકે છે અને તેઓને અડવાની મંદિરમાં જવાની, કુવાપર પાણી ભરવાની તેઓએ છૂટ આપી છે. મારી માન્યતા તે આપત્તિકાલાદિ જે જે પ્રસંગે અડકવાનું કથન છે તે વિના અન્યકાલે અકવામાં વિધવાળી છે. હવે હિંદુઓ તથા જેને જાગ્રત થાય છે. તમે હવે તમારી સુધારાની જાળમાં હિંદુઓ વગેરેને ફસાવવામાં ફાવી શકશે નહીં. યુરોપીયન પ્રીતિઓ, આફ્રિકા, અમેરિકા વગેરેના કાળા લેકેને હલકા ગણે છે અર્થાત્ હેડ ભંગી જેવા ગણે છે, તે કાળી ચામડીવાળા ઓ હવે જાણવા જાગવા લાગ્યા છે, તેથી તમારા સુધારાનું સ્વાર્થ બિંદુસમજવામાં આવી ગયું છે તેથી હવે હિંદુઓ જેને તમારાથી ભાગ્યેજ ઠગાવાના. જેનેએ, હિંદુઓએ રાજ્ય કર્યા છે હજી હિંદુ રાજાઓ હિંદમાં રાજ્ય કરે છે અને હિંદુઓ જેને, દેશ રાજ્ય સમાજ સંઘમાં આગેવાની ભર્યો ભાગ લે છે. તમે જેમ મનુષ્યો છે તેમ હિંદુઓ અને જેને પણ મનુષ્ય છે. તેઓ પ્રાચીન કાળથી રાજ્ય કરતા આવ્યા છે. સમાજ કાયદા રચતા આવ્યા છે. જેનેએ હિંદમાં સર્વ બાબતમાં આગેવાની ભર્યો ભાગ લીધે છે અને હાલ લે છે, તથા ભવિષ્યમાં લેશે. જેનો અને હિંદુઓ સમજે છે કે હવે જે પોતે નબળા પડયા તે તેઓ પિતાનું અસ્તિત્વ ગુમાવી દેવાના. હવે તેઓ જ્ઞાનપૂર્વક સમજીને દેશ, કેમ, સમાજ, રાજ્ય ધર્માદિકના સુધારામાં આત્મબળ પૂર્વક પ્રવૃત્તિ કરશે પણ તમારું બેટું અનુકરણ તેઓ નહીં કરે. ખ્રીસ્તી–જેને એમ માને છે કે કેઈને દુ:ખ પડે છે તે પાછલા કર્મના ઉદયથી છે, તેથી તેઓ દુખી લેકોના દુઃખમાં ભાગ લેતા નથી. જેને પ્રીતિ ધર્મ પસંદ છે પણ તેમને જનાવર મારવાનું પસંદ નથી. For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ જૈન–જે લેકે રેગી દુખી છે તે પાપ કર્મથી થાય છે પણ તમારી પેઠે ઈશ્વરની ઈચ્છાથી દુઃખી થાય છે એમ નથી. દુઃખી લોકોનાં દુઃખ ટાળવા માટે જેનેએ તન મન ધન સત્તાથી પ્રયત્ન કરે જોઈએ એમ જૈન શાસ્ત્રોમાં અને હિંદુધર્મનાં શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે, દુખને ટાળવા પ્રયત્ન કરવાથી અનિકાચિત કર્મોને ઉદય ટળે છે પણ તમારા ઈશ્વરની ઈચ્છાથી લેઓને જે દુખ થાય છે તે દુઃખ ટાળવા તમારાથી ઉદ્યમ નહીં થાય, કારણ કે બાપની ઈચ્છાની વિરૂદ્ધ તમાશાથી જવાશે નહીં અને અમે તે એમ માનીએ છીએ કે કર્મના ઉદય સામો પુરૂષાર્થ-ઉદ્યમ કરવાથી કર્મ ટળે છે રેગ હુકમ ટળે છે. અન્યોનાં રગ દુઃખ ટળે એવા ઉપાય કરવાથી અન્ય લેકેનાં કર્મો તથા દુઃખ ટળે છે તેથી સર્વ વિશ્વજીની લેકેની સેવા કરવામાં અમારા જૈનધર્મ પ્રમાણે અમને બાધ આવત નથી, પણ તમારા ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ વર્તવાથી તમને બાધ આવશે. જૈનેને જૈનધર્મ પસંદ છે. તેમને પ્રીસ્તિતની ઉપર પ્રમાણેની અસત્ય માન્યતાઓ સત્ય જણાતી નથી તેથી તે પ્રસંદ આવે જ નહીં. કોઈ મૂહઅજ્ઞાનીજૈન, ધર્મના અજાણુ એવા જનકુલમાં જન્મેલા નામધારી કેઈક જનને તમારા ધર્મ પસંદ પડે તે તેના અજ્ઞાનથી છે. પ્રીસ્તિ જનાવર ખાય છે એમાં ખરે જૈન, પાપ માને છે. કારણ કે મનુષ્યને જેમ પિતાને આત્મા અત્યંત પ્રિય છે તેમ પશુઓ વગેરેને પણ પિતાના પ્રાણ પ્રિય છે, તેથી તેઓનું માંસ ખાવામાં મહાપાપ છે. તમો ગાયમાં આત્મા માનતા નથી. હિંદુએ ગાયને દેવના જેવી પવિત્ર માને છે. ગાયમાં મનુષ્યના જે આત્મા છે, તેથી ગાય વગેરે પંચેન્દ્રિય તિર્યોને નહીં મારવાં જોઈએ અને તેનું માંસ ખાવું ન જોઈએ. હવે યુરેપવાસી યુરોપીયન પૈકી જર્મની ફ્રાન્સ વગેરેમાં જે વિદ્વાને જૈનશાસાને અભ્યાસ કરે છે તેઓને જૈનધર્મ પસંદ પડે છે અને પ્રીસ્તિ ધર્મ પસંદ પડતો નથી. કેટલાક પ્રીતિ તે ઈગ્લાંડ ફ્રાન્સ વગેરેમાં હિંદુધર્મ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવા લાગ્યા છે અને માંસ ખાવામાં પાપ માનીને વનસ્પતિ આહારી અન્યાછે. હિંદમાં પહેલાં એક અખજ ગાયે હતી. માંસાહારથી ગાયે ભૈસા ઘટવા લાગી છે અને હાલ લગભગ ચરાડ ગાયા અને સેાળકરાય ભેંસ રહી છે. `િક્રમાં માત્રનલાખ ગાયાની કત્લ થાય છે તેમાં પચ્ચાસ લાખ ગાયા તે પરદેશ માટે કપાય છે. અને એ લાખ અહીંના મુસલ્માન પ્રીસ્તિ માટે કપાય છે. આ સબધી હિંદુઓએ પરદેશાથે ગાયા ન કપાય એવા ઠરાવ કરવા જોઈએ, જે તે આ પ્રમાણે ઓછી થશે તેા ઘી દહીં છાશના તાટા પડશે અને તેથો હિંદીઓને ઘણી હાડમારી ભાગવવી પડશે. હિંદવાસી હિંદી પ્રીસ્તિયાને પણ તેથી ભવિષ્યમાં ઘણી હાડમારી ભોગવવી પડશે, માટે હિંદુઓએ-મુસલમાનાએ અને હિંદીોસ્તિયે એ ઢારાંની રક્ષા માટે પ્રમા રચવા જોઇએ. અમેરિકા વગેરે દેશના લેાકાની હવે આંખા ઉઘડવા લાગી છે અને તેથી ત્યાં દયા મંડલે સ્થપાવા લાગ્યાં છે. પ્રીસ્તિ—જૈનમાં ઘણા ધર્મશાસ્ત્રઓના કાયદાઓ ખાંધ્યા છે તેથી તેઓની ગુલામ જેવી સ્થિતિ થઇ છે. અમારા માઈલમાં તે માટે મનુષ્યાપર ઘણા કાયદા ખાંધ્યા નથી. જૈન—જનધર્મ શામાં જે કાયદાએ છે તે આત્માને પરમાત્મા બનાવવા માટે છે, આત્માનું અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રગટાવવા માટે છે. મહાકિર્ગુણા જીતવા માટે છે. તમારા ધર્મોના અભિમાની ખ્રસ્તિયેાએ અન્યધર્મી પ્રજાઓને ગુલામ ખનાવી છે અને માહુના પશુ ખલથી પેાતે ગુલામ અને છે તે પાતે પણ રૂખી શકતા નથી. ઇક્ષુએ બાઈબલમાં કહ્યું છે કે—સાયના નાકામાંથી કદાપિ હાથી ચાઢ્યા જાય પણ લક્ષ્મી રાજ્ય સત્તાવાળા પ્રભુના સ્વર્ગમાં જઈ શકતા નથી. ધર્મ કાયદાના ગુલામ પની અન્યાને ગુલામ નહીં કરવા, સારૂં પણ તમારી પેઠે ધર્મ કાયદાના ગુલામ નહી ખનતાં પાપના તે For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ ગુલામ બનવું અને મનુષ્યની સ્વતંત્રતા હરી અને ગુલામ બનાવવા તે કઈ રીતે સારૂં નથી. હિંદવાસીઓને પરતંત્ર ગુલામ જેવા રાખવા એ શું બાયબલમાં લખ્યું છે! માટે સમજીને આત્મબળ પ્રાપ્ત કરવું અને અન્યને ગુલામ બનાવવામાં પિતાના ધર્મનું બળ મહત્વ ન સમજવું એજ પ્રભુનો સત્ય ઉપદેશ છે. જૈનધર્મશાનમાં અનેક ધર્મ નિયમ હોય છે તેમાંથી જેને જેટલી રૂચિ શક્તિ હોય તેટલું પાળી શકે છે, અને તે કારણથી શ્રાવકેના ચેથા ગુણસ્થાનસ્થ અને પંચમગુણ એવા બે ભેદ છે અને ગૃહસ્થ દશામાંથી જેને ત્યાગ દશાની રૂચિ થાય તે છઠું પ્રમત્તગુણસ્થાનક અંગીકાર કરીને મુનિ થાય છે. યથા શકિત ધર્મવ્રત નિયમ પાળવાના હેવાથી કેઈને અરૂચિ થતી નથી અને તેથી જૈન પ્રજાસંધનું વ્યવહારમાં અને આત્મામાં પરતંત્રપણું ગુલામીપણું રહેતું નથી. જે જે અંશે મેહ, કેધ, માન, માયા, લોભ, સ્વાર્થ, કામવાસના, ભય, વગેરે નિવૃત્તિના તાબામાં રહેવાય છે તે તે અશે સર્વવિશ્વવર્તિ અનેક ધમીઓનું અને જડવાદીઓનું પણ ગુલામણું છે. કર્મ યાને શયતાનના તાબામાં રહેનારા છ વસ્તુતઃ શયતાનના ગુલામ છે. કમ મેહરૂપ શયતાનના તાબામાં રહેલા સર્વજીને આત્માનું જ્ઞાન, સત્યસુખ અને સત્ય શાંતિની પ્રાપ્તિ થતી નથી. દુનિયાની ગુલામી અને મેહ શયતાનની ગુલામી હઠાવનાર અને બાહાંતર શક્તિથી પ્રભુતા પ્રગટાવનાર જિનધર્મનાં શાસ્ત્રો છે, તે અનુભવ થશે ત્યારે સમજી શકશે. પ્રીસ્તિ–પ્રીસ્તિયેની સહાય કરવા કહેવા પ્રભુ આવે છે. તમારા જૈનેને પ્રભુ તે વીતરાગ સમભાવી લેવાથી જેનેની વ્હારે આવતું નથી. અમને પ્રભુ દર્શન આપવા આવે છે, જેને પ્રભુ જેને દર્શન આપી શકો નથી, માટે જેનેએ અમારા યહેવા પ્રભુને માનવો જોઈએ. જન-પ્રીતિબંધુ!!! તમે નિરાકાર પ્રભુને માને છે. જે સ્વભાવે નિરાકાર હોય તે સાકાર થાય નહીં. નિરાકાર પ્રભુ એક For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ કકાણેથી બીજે સ્થાને આકાશવત જઈ શક્તા નથી. પ્રીસ્તિની હારે પ્રભુ આવે છે અને અન્યની વહારે આવતું નથી એ પ્રભુ યહોવા પક્ષપાતી નથી. તમારા ખ્રસ્તિા ઉપર તમારા પ્રભુની મહેરબાની સહાય હેત તે તે યુરેપનાં યુદ્ધ અને હાલમાં થએલું મહાયુદ્ધ તથા રોગો થવા દેત નહીં. યુરોપી રાજ્યો અને પ્રજાઓ પરસ્પર એક બીજાને ગળી જવા માટે ટાંપી રહી છે, તેમાં જે પ્રભુની સહાય હેત તે એવું બને નહીં. પ્રીતિ પરસ્પર પ્રીતિધર્મના અનેકદમાં વેંચાઈ ગયા છે અને એક બીજાના મતને જાહો કહે છે, અનેક રાજ્યના મતભેદમાં વેંચાઈ ગયા છે, તથા હજારે યુરોપીયને બાઈબલને માનતા અટકી પડ્યા છે. જે યહવા પ્રભુ, પ્રીતિની વ્હારે આવે તે હેાય તે એવું બનવા પામે નહીં. તમને સાકાર પ્રભુનાં દર્શન થાય છે કે નિરાકાર પ્રભુનાં દર્શન થાય છે? તમે જે પ્રભુને સાકાર માનતા હતા તેને કે આકાર છે તે મૂતિ કરીને જણાવવા જોઈએ. જે મનુષ્યાકારે પ્રભુનાં દર્શન માનતા હેવત મનુષ્પાકારવાળા કરડે દે છે તે પિકી કઈ દેવે તમને દર્શન આપેલાં હોવાં જોઈએ. પ્રભુને સાકાર માનતા હાવતે તેની મૂર્તિ માનવી જોઈએ, નિરાકાર પ્રભુ, દર્શન આપે છે એમ જે માનતા હેવતે તે કેવી રીતને નિરાકાર છે તે જણાવે. આકાશના જે નિરાકાર હોય તે આકાશ જેમ એક ઠેકાણેથી બીજા સ્થાને જતું નથી તેમ પ્રભુ પણ આકારવિના એક ઠેકાણેથી બીજા ઠેકાણે જઈ શકે નહીં. તથા તે સદગુણીઓનેજ હાર-સાહાય કરતે હેાયતે તે સર્વજાતિ ધમી પ્રજાને હાર સહાય કરી શકે, પણ એકલા બ્રીતિને હાર કરે એવું બને જ નહીં. તથા જૈનશાસેામાં જૈનધર્મની હાર પ્રભુવિનાના જે દિવ્ય શરીરવાળા દે કે જે દેવલોકમાં રહે છે તે આવે છે. તમારા માનેલા યહેવાપ્રભુના જેવા તે અમારા સ્વર્ગના દેહધારી મહાશક્તિવાળા દે છે, તે ધમી મનુષ્યની સહાયે આવે છે. એવા દેવે કઈ વખત ભક્તોની (ષ્ટિ પ્રમાણે તેમના મતના દેવના નામે દર્શન આપે છે. નરસિંહ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેતા, મીરાંબાઈ વગેરેને પણ એવા દેવેજ તેનાં ઈષ્ટ દેવનારૂપથી દર્શન આપીને તેઓને ખુશ કર્યા હતાં. તે પ્રમાણે તમારા પ્રભુના સાકાર દર્શન તથા સહાય વિષે સમજી લેવું. પિતાના આત્માને પોતાના પુણ્ય કર્મ ધર્મથી આપોઆપ સહાય મળે છે અને તેમાં દે તથા મનુષ્ય પણ ધર્મબલથી સહાયકારી થાય છે, તેથી જેનેને અન્યની સહાયની આકાંક્ષા રહેતી નથી. અમાએ માનેલ કર્મ તે તમારા કહેવા પ્રભુ જેવું છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે પ્રકૃતિ રાગદ્વેષ પરિણતિવાળું તથા પુણ્ય પાપરૂપ હોવાથી તે જીવેને સુખદુ:ખ આપે છે તેથી તે તમારા પ્રભુ યહેવા જેવું છે અને તે હિંદુઓના કૃષ્ણ જેવું છે. કમરૂપ પ્રભુની સત્તાતળે રહેલા અને કર્મ પિતાના બળે ચાર ગતિમાં ભટકાવે છે. પુણ્યરૂપ પ્રભુની આરાધના તેજ કહેવાની શુભ કૃપા અને તેનાં દર્શન સમજે. પુણ્ય ધર્મ કર્મ કરનારાઓ ગમે તે ધર્મના હોય તે પણ તે છે. આત્મારૂપ પ્રભુનાં દર્શન કરવા સમર્થ થાય છે મનુષ્ય પિતે પિતાના આત્માને જે માને છે તે રૂપે તે પિતાના આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે. જેવા આકારવાળા પ્રભુને માનીએ અને તેવા આકારવાળી પ્રભુની મૂર્તિ પર પ્રેમ ધારણ કરીએ તે તેવા આકારવાળા પ્રભુનાં દર્શન થાય છે, એમ મેગા ભ્યાસી તત્ત્વજ્ઞાનીઓ જાણે છે. જ્ઞાનધ્યાનસમાધિથી મને સંકલ્પ વિકલ્પ રાગદ્વેષ રહિત થતાં સમજાવીને આત્મારૂપ પ્રભુનાં અનુભવ દર્શન થાય છે અને તે નિરાકાર દર્શન છે. જેને એવી રીતે સાકાર અને નિરાકાર પ્રભુનાં દર્શન કરી શકે છે અને સ્વાત્માને જ્ઞાનધ્યાનસમાધિથી શુદ્ધ કરી પરમાત્મા પ્રભુ બનાવી આપોઆપ ઈશ્વર બને છે, તેથી જિનેની તમારી માન્યતાવાળા પ્રીતિ પ્રભુ કે જે શુભાશુભ કર્મ પરિણતિ શક્તિ જેવા છે, તેમનાં દર્શન અને તેમની સહાય લેવાની જરા માત્ર જરૂર રહેતી નથી. અમારા દેવ વીતરાગ સમભાવી સિદ્ધ છે પણ અમારા પુણ્ય ધર્મબળથી વીતરાગદેવના રાગીદે ધમશાસનદેવે અમારી સહાય કરે છે અને અમને એવી બાહ્યા સાહાસ્યની ઇચ્છા પણ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ સ્વર્ગના રહેતી નથી. જેના કર્મરૂપયહાવાને જાણી તેને પણ સ્વયં દેખે છે અને આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે તથા દેવાને પણ ટ્રુખે છે સ્વર્ગના દેવા તેમની પાસે આવે તે પણુ તે આત્માની જ્ઞાન દર્શન ચારિત્રદેશાને ઈચ્છે છે. આત્મા તેજ પરમાત્મા છે એમ જૈના નિશ્ચયથી જાણે છે, અને ધર્મ ક કરે છે. સુખદુઃખ થાય છે તે પુણ્યપાપથી થાય છે એમ જાણું છે, તેથી તે આત્મશ્રદ્ધાવાન સ્વાશ્રયી બની પાપકર્મો ત્યાગીને ધર્મકર્મો કરે છે અને તે આત્મબળમાં આગળ વધે છે, તમા જો જૈન અનીને આત્માની શક્તિયા ખીલવા તા આત્મપ્રભુનાં દર્શન કરી શકશેા અને આપે!આપ સ્વાત્માને પ્રભુરૂપ અનુભવી જ્ઞાનય્યાનસમાધિખળે માહુ વગેરે કર્મને હઠાવી કેવલજ્ઞાન પ્રગટાવીને પ્રભુ મનશે. પ્રીસ્તિ——જૈનમ ! ! ! તમારા જૈનશાસ્ત્રમાં હિંદુઓના ભગવાન કૃષ્ણને ત્રીજી નરકમાં ગયાનુ લખ્યું છે અને ભાગવતમાં ઋાલદેવ વગડામાં પેાતાના કેશે અને કાષ્ટાના સંઘર્ષણથી અગ્નિ પ્રગટી તેમાં બળી ભસ્મ થયાનું લખ્યું છે, તેથી તમારે અને હિંદુઓને મેળ ન હોવાથી પરસ્પર એક બીજાની સાથે દ્વેષ ધારા છે. જૈન—શ્રીસ્તિમ !!! જૈનશાસ્ત્રાના કૃષ્ણ જૂદા છે અને ભાગવતમાં લખેલા કૃષ્ણ જુદા છે. જૈનશાસાવાળા કૃષ્ણ જે ચારાશી હજારવર્ષ ઉપર થયા છે અને હિંદુઓના કૃષ્ણને પાંચહજાર વર્ષ થયાં છે. જૈનશાસ્ત્રના ઋષભદેવ જૂદા છે અને ભાગવત કથિત ઋષભદેવ જૂદા છે. મહાભારતમાં એક શ્લાક છે તેમાં અનેક પાંડવ કર્ણ દ્નાણુ થયાનું લખ્યું છે. અત્ર દ્રોળરાત ધ, પાંડવાનાં રાતયં, નસંખ્યા ન વિદ્યત્તે । અહીં શત. દ્રાણુ અન્યા છે. પાંડવાનું શતક અને કણુની તા સખ્યા નથી, એટલા બન્યા છે. ઇત્યાદિ શ્લેાકેાથી અનેક પાંડવ કૃષ્ણ દ્વેાણુ કર્યું હુજારા યુગેામાં થયા કરે છે. પાંડવા સિદ્ધાચલપર મૃત્યુ પામ્યા છે. એમ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનશામાં છે અને વૈષ્ણવશાસ્ત્રોમાં હિમાલયપર પાંડે મૃત્યુ પામ્યા છે. ઈત્યાદિ પાઠ ભેદ હોવાથી તથા જૈનકૃષ્ણ રાષભદેવ તથા હિંદકૃષ્ણ, કષભદેવ ભિન્ન હોવાથી અમારે પરસ્પર તમારી પેઠે શાસ્ત્રોના યુદ્ધવડે હજારે મનુષ્યની કલ થઈ નથી. તમારા પ્રીતિના રેમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ મતભેદ હજારો લાખો મનુષ્યનાં પરસ્પરનાં મસ્તક કપાયાં છે. પ્રીતિ પાદરીઓએ પણુ શસ્ત્રો વડે હામાં પક્ષનાં મસ્તક છેદ્યાં છે, તેને ઇતિહાસ મોજુદ છે. જૈન અને હિંદુઓમાં ધર્મભેદ છે પણ તેથી તમારી પેઠે પરસ્પર ખૂનામરકી થઇ નથી. જેને અને હિંદુએ એક મા બાપનાં સંતાને છે અને બને આર્યો છે અને બને અસલના હિંદના વતની છે. દેશરાજ્યાદિક બાબતમાં પરસ્પર સંપીને વતે છે. ઘણી ખરી બાબતમાં બન્ને એકજ છે અને એક રહેશે. બોદ્ધો પણ હિંદુધમી છે. ત્રણના ધર્મની ઉત્પત્તિનું સ્થાન હિંદ છે. મહમદ પયગંબર સાહેબ અને ઈશુ જેવા મહાત્માઓ એશિયામાં થયા છે. એશિઆ અને એશિયામાં પણ હિંદ, સર્વધર્મની ખાણ છે. ધર્મની બાબતમાં એશિયા અને હિંદ સર્વદેશને ગુરૂ છે અને ગુરૂ રહેશે. હિંદુજૈનશાસ્ત્રમાં જેટલું તરવ જ્ઞાન છે તેટલું અન્યત્ર નથી, જૈન, બ્રાહ્મણ અને માદ્ધનાં ધર્મશાસ્ત્રો છે તે હિંદુ ધર્મશાસ્ત્ર ગણાય છે એ ત્રણ પુનર્જન્મને માને છે. જગકર્તા અને જગતું નહીં કત એવારૂપે ત્રણે ઈશ્વરને ભજે છે. તમારા કરતાં અમારા હિંદુઓમાં ધર્મમસહિષશુતા વિશેષ છે અને તેવી ધર્મમતભેદ સહિષ્ણુતા તમારામાં નથી. જૈનશાસ્ત્રના અભ્યાસી યુપીયને પણ મુક્તક કે જેનશાની પ્રસંશા કરે છે અમે જેનહિંદુઓ પરસ્પર દ્વેષ કરતા નથી અને એક ગામમાં સાથે ઘર કરી રહે છે. તમારા જેવા પરસ્પર લડાવવા દાવ પેચ કરે પણ તેથી તે છેતરાશે નહીં. - ખીસ્તી–ઈશુએ અનેક ચમત્કારે બતાવ્યા તથા પ્રભુએ તેને આકાશનું તથા પૃથ્વિનું રાજ્ય સંખ્યું તેથી ઈશુ પ્રભુને પુત્ર For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે એમ સિદ્ધ થાય છે તેની પછી કઈ પ્રભુ તરફથી સંદેશે લાવનાર પ્રગટનાર નથી. ઈશુના જે કઈ ક્ષમાવાન થયે નથી. જેન–પ્રીસ્તિ બંધુ ! ! ! સર્વધર્મનાં શાસ્ત્રો વાંચશે તે તમને પ્રભુ ભક્તના, ઈશું કરતાં પણ મોટા ચમત્કારે જણાશે. ચમત્કારથી કઈ પ્રભુને પુત્ર ગણાતું નથી એમ ઈશુએ કહ્યું છે. જુઓ. નવા કરારમાં “ ત્યારે જે તમને કઈ કહેશે કે જુઓ તે ખ્રીસ્ત હીયાં અથવા ત્યાં છે તે તમે માનતા ના કેમકે મિથ્યા પ્રીસ્ત તથા મિથ્યા ભવિષ્ય વાદિએ ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદભુત કામ દેખાડશે કે જે બની શકે તે પ્રસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે. * બાયબલના આ વાકયથી સમજવાનું એટલું છે કે ઈશુને પણ ચમત્કારથી ભૂલાવે એવા ચમકારીઓ પ્રગટવાના, તેથી સમજવાનું એ છે કે, ચમત્કારોથી ઈશુ અગર અન્ય કેઈ પ્રભુને દીકરે સિદ્ધ થત નથી. પ્રભુએ ઈશુને આકાશ પૃથ્વીનું રાજ્ય આપ્યું એ પણ કંઈ મહત્વની બાબત નથી. કારણ કે જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે પવિત્ર જ્ઞાન દર્શન ચારિત્રને પાળનાર એવા મનુષ્ય મૃત્યુ પામીને સ્વયં આકાશ પૃથ્વી અર્થાત્ ત્રણભુવનના પ્રભુ બને છે અને એવું પ્રભુરાજ્ય સર્વ લેકે, આત્માના શુદ્ધ બળથી પામે છે. અનંત જીવે તેવા સિદ્ધ પ્રભુ થયા થાય છે અને થશે. તમારા શાસ્ત્રોમાં તો પ્રભુએ ઇશુને રાજ્ય આપ્યું પણ અમારા શાસ્ત્રાધારે તે સર્વ ભક્ત-સંત-મહાત્માઓ પોતે પ્રભુ થાય છે, તેથી તમારી બાબતમાં વિશેષ કંઈ પણ મહત્વ નથી. ઈશુ પછી કઈ પ્રભુને પયગામ લાવનાર નથી એમ તમે માને છે પણ મુસલ્મને તેમના પછી થનાર મહમદ પયગંબર સાહેબને પ્રભુને સંદેશો પયગામ લાવનાર માને છે. જુઓ કુરાને શરીફ, વાંચે. મુસલમાને કુરાનના આધારે જણાવે છે કે પ્રભુ અર્થાત્ બુકાના પુત્ર તરીકે ઈશુ નથી, કારણ કે પ્રભુ નિરાકાર છે For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તેને સ્ત્રી નથી તેથી તેનાથી પુત્ર થઈ શકે નહીં. ઈશુ પછી મહમદ પયગંબર પ્રગટયા તેથી તમારું વચન સત્ય ઠરતું નથી. તથા ઈશુએ અંજીરના વૃક્ષને કેધ કરી શાપ આપે તેથી તે બળી ગયું. અંજીરના વૃક્ષને કાંઈ વાંક નહોતે. તમારા મત પ્રમાણે તે પ્રભુની ઈચ્છાથી એવું બન્યું હતું તેથી ક્રોધ વિના શાપ ન દેવાય છે અને કેપ થયે તેથી તે કેવી ઠર્યો. માટે ખરેખરા ક્ષમાદિ ગુણવાળા તે શ્રી મહાવીર વિતરાગ દેવ સિદ્ધ કરે છે. પ્રીસ્તિ—ઈશુએ મનુષ્યના શરીરમાં રહેલાં ભૂતને કાઢયાં, તેમનામાં બાપટીઝમ વખતે પ્રભુ કબૂતર રૂપે ઉતર્યો, તેમણે પ્રભુને પ્રકાશ દઠે. ભૂખ્યાઓને જેટલી અને માછલીઓ ખાવાની આપી, માટે તે પ્રભુને પુત્ર છે તે સમાન અન્ય કેઈ નથી, જેન–પ્રીતિબંધુ!!! તમ શાસધર્મ મતવાસનાના બધનથી મુક્ત મધ્યસ્થ થઈ અમારા કહેવા પર ધ્યાન રાખે. સામાન્ય ભક્ત મહાત્માઓ પણ ભૂતેને કાઢી શકે છે અને રોગને પણ દૂર કરી શકે છે. પ્રભુનું ધ્યાન તપચારિત્ર પાળતાં સર્વ ધર્મવાળા મહાત્માઓ, ગાભ્યાસબળે થોડા ઘણા ચમત્કારી બને છે અને એવા ચમત્કારની વાત તે જૈન શાસ્ત્રો, હિંદુ શા બૈદ્ધશાસ્ત્રો અને મુસલમાન શાસ્ત્રોમાં પણ મોજુદ છે. પ્રભુ મહાવીર દેવની પાસે ચેસઠ ઈન્દ્ર અને અનેક દેવે તથા દેવીઓ આવતી હતી અને મહાવીર પ્રભુની સેવા કરતી હતી. પ્રભુ મહાવીર દેવે બાલ્યાવસ્થામાં જમણ અંગુઠાથી મેરૂ કંપાવ્યું. જે મહાત્મા એને દેવેની અને દેવીઓની સહાય છે, તથા જેએનામાં આત્મબળ ખીલ્યું છે તેઓ અનેક ચમત્કાર બતાવી શકે છે. મહાત્માઓ આકાશમાં ઉડીને લાખ કરોડે ગાઉ ઉપરાંત જાય છે, તેમની ઇચ્છા પ્રમાણે દેવો અને દેવીઓ કાર્ય કરે છે. શ્રીૌતમસ્વામીએ એક શેર ખીરવાળી તર૫ણમાં વા પાત્રમાં અંગુઠા મૂકીને પરસે તાપસને પરિપૂર્ણ ભેજન કરાવ્યું હતું. જે તે વખતે લાખ તપાસીઓ ભૂખ્યા હતા તે તેઓને પણ ભાજન For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરાવી શકત, માટે એ બાબતમાં પણ કાંઈ વિશેષ મેટું આશ્ચર્ય નથી. તમેએ કહ્યું કે બાપટીઝમ વખતે ઈશુના ઉપર આકાશમાંથી કબતરરૂપે પ્રભુ ઉતર્યો. તેને ઉત્તર એ છે કે–પંખીઓમાં કબૂતર જેવું કંઈ દયાળુ નથી તે સડેલે દાણે ખાતું નથી. અને રાત્રે ભજન કરતું નથી તેથી તે અત્યંત દયાલુ હેવાથી કબૂતરને ઈશુએ પ્રભુનું રૂપક આપ્યું છે અથત ઇશુમાં મનુગેની દયા પ્રગટી પણ માછલાં તે તે મનુષ્યોને ખવરાવતા. હતા, તેથી તેમનામાં જલચરપંખી પશુની ખાસ દયા પ્રગટી હતી એમ તે કહી શકાય તેમ નથી. પ્રભુ કબૂતરરૂપે ઉતર્યો તેને અર્થ એ છે કે પિતાના આભામાં દયા પ્રગટી. પ્રભુ કંઇ કબુતરનુંરૂપ લેઈ આવતું નથી, કારણ કે તે નિરાકાર છે. તમે કહેશે કે પ્રભુ ગમે તે વખતે ગમે તેવું રૂપ લેઈ શકે છે તે તેના ઉત્તરમાં કહેવાનું કે એવા તમારા પ્રભુની પડે તે અમારા જૈન શાસ્ત્રમાં વર્ણવેલા દેવ અને દેવીઓ પણ હજારો લાખે રૂપ લે છે અને બદલે છે, તેથી તેમના જેવા તમારા પ્રભુ ઠર્યા. કે દયાળુદેવે કબૂતરનું રૂપ કર્યું હોય તે જ્ઞાની જાણે, એવા દેતે. અસંખ્ય છે તેથી પરમેશ્વર તે ન્યારે નિરાકાર જ્યોતિરૂપ છે. પ્રભુ નિરંજન નિરાકાર છે. તેથી તમે તેની મૂર્તિ માનતા નથી તે જે કબૂતર થાય તો તે સાકાર કર્યો અને તેથી સનાતન હિંદુઓની પેઠે તમારે પ્રભુની મૂર્તિ માનવી જોઈએ. ઈશુએ પ્રભુને પ્રકાશ દી. તેના ઉત્તરમાં કહેવાનું કે, ઈશુ તે શું? પણ સર્વ જાતના ધર્મવાળા મહાત્માઓનાં ચરિત્રમાં તેઓએ પ્રભુને પ્રકાશ દીઠો એવી વાત આવે છે. મેં પોતે આત્મારૂપ પ્રભુને પ્રકાશ ખરે. ખર અંતરની દૃષ્ટિએ દેખે છે. પાઉલ વગેરે પ્રેરિતાએ બાહ્ય ચક્ષુ વડે પ્રકાશ દીઠે તેથી તેમની બાહ્યાની આખે અંજાઈ ગઈ આંખો દાબી દીધી પણ તેમના તેવા પ્રકાશને આત્મપ્રભુને પ્રકાશ કહી શકાય નહીં કારણ કે આત્મપ્રભુને પ્રકાશ છે તે તે અંતરની ચક્ષુથી દેખાય છે, પણ બાહચક્ષુથી દેખાતું નથી. બાહાના પ્રકાશ વિજળી જેવા અનેક હોય છે અને તે તે કઈ સ્વરાગી For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ શરીરધારી દેવ દેખાડે છે અને તે આકાશમાં રહી બેલી પશુ શકે છે, વાતા કરે છે, તેથી ચાર નિકાયના દેવાનુ અને પરમેશ્વરનું સ્વરૂપ જે જૂઠ્ઠુ જાણતા નથી તેએ પરમાત્મા અને દિવ્યદેહધારીદેવને એક સમજી લે છે અને તેથી પાઉલ વગેરેની પેઠે એમ જાણે છે કે અમાએ પ્રભુને પ્રકાશ દીઠા. ખરા પ્રભુના પ્રકાશથી અંતર્ની આંખા પ્રભુના તેજથી અંજાઈ જતી નથી અને આત્મા ભયભીત થતા નથી અને મૂર્છા પામતે નથી. ચાર નિકાયના દ્વિવ્યદેહધારી દેવા છે, તે ખાદ્ય પ્રકાશ દેખાડે છે અને પેાતે આકાશમાં ગુપ્ત રહી ખેાલી શકે છે, તેને ભક્તા પરમેશ્વર માની લે છે. કેટલાક મહાત્મા મરીને દિવ્યદેહધારી દેવ થાય છે, તે દેવ થવાથી પુનરૂત્થાન પામેલા કહેવાય છે અને તેમણે જે ધર્મ ચલાવ્યા. હાય છે તેની પુષ્ટિ પ્રચાર કરવા માટે લાકોને દર્શન આપે છે તથા અનેક ચમત્કાર કરી બતાવે છે તેથી લાક તે ધર્મને પ્રભુના સમજી પાળે છે એમ અહીં ઈશુના પુનરૂત્થાનમાં પણ અન્ય ડાયતા સ`જ્ઞ પરમાત્મા જાણે. જૈન શાસ્ત્રના આધારે સમજાય છે કે ક્રેઇ મનુષ્ય પ્રભુના ભક્ત અની ધર્મ પ્રવર્તાવ્યે હાય છે, અને તે મરણ પામી દિવ્યદેહધારી દેવ થયા હોય છે તેા તે પોતાના મૂત્ર મનુષ્યના રૂપે લેાકાને દર્શન આપે છે અને પેાતાના પન્થીઓની વૃદ્ધિ કરે છે. ઇજીએ ભૂખ્યા આને ખાવા આપ્યુ. રોટલીઓ અને માછલીઓ ભૂખ થઈ ગઈ ઇત્યાદિ ચમત્કાર તા દેવની સહાયથી અને આત્મબળથી થાય છે તેથી તેમાં કંઈ અમાશ ધી સતા કરતાં વિશેષ ચમત્કાર નથી. આત્માની અનત શક્તિ છે. આત્માના સંકલ્પ અળથી દેવ જેવા ચમત્કારો કરી શકાય છે. આત્મા તે પરમાત્મા છે. અમારા સર્વેના આત્મા તેજ પરમાત્મા છે, તે પ્રમાણે સત્તાએ ઈશુના આત્મા પણ પરમાત્મા છે તેથો સત્માએ સત્તાએ અનંત શક્તિ વાળા છે, તે શક્તિયાના પ્રકાશ ખરેખર તપ, જપ, સેવા, ભક્તિ, ધ્યાન જ્ઞાન સમાધિથી થાય છે, તેથી સર્વધર્મ વળા ભકતા સતા-મહાત્માએ આત્મશક્તિયાને પ્રગટાવીને થાડા For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘણ અશે લષિયોને ચમત્કારને પ્રગટાવે છે. તેવું જો ત્યાં થોડું ઘણું દેખવામાં આવે છે તેથી કંઇ અમુકજ ચમત્કારી પ્રભુને પુત્ર છે અને બીજા નથી એવું સિદ્ધ થતું નથી. પિતાના પુત્રની પેઠે આપણે પ્રભુને પિતા માનીને પુત્રની પેડ વતી પ્રભુની ભક્તિ કરવી તેમાં પ્રભુ પુત્ર એવી ઉપમા ઘટી એવી પ્રભુ પુત્રની ઉપમા સર્વ ભકત સતેને ઘટી શકે છે તે પ્રમાણે ઈશુ પણ પ્રભુ પુત્ર તરીકે ગણાય તે વિરાધ નથી પણ પ્રભુને પિતાના પુત્રની પેઠે પુત્ર માનતાં વિધ અસત્યતા આવે છે, માટે વિવેકદ્દષ્ટિથી સત્ય વિચારને સત્યને માને તે આત્માની ઉન્નતિ થશે. ઈશુ ક્રાઈસ્ટ સંબંધી જનામાં અને નવાકરારમાં જે કંઈ લખવામાં આવ્યું છે તેમાં તેમના શિષ્યોએ રાગમહિમાષ્ટિથી કંઈક વિશેષ કેમ ન લખ્યું હેય તે વિચારવા જેવું છે. લેકે પિતાના ગુરૂને પ્રભુ સમ મહિયા વધારવાને તેમની પાછળ ચમત્કારીચરિત્ર લખે છે, તેથી ચમકારે તરફ ન જોતાં આત્માના સદ્દગુણેની વૃદ્ધિ થાય અને દુષ્ટાચાર હિંસાદિ દુર્ગણ દેશને નાશ થાય તે તરફ ખાસ હામ રાખી પ્રવર્તવું જોઈએ. અને ગમે તે ધર્મવાળાના સદગુણના સગી બનવું જોઈએ અને દુર્ગ તરફ લક્ષ્ય ન રાખવું જોઈએ. ' ખીરિત-તમા જૈન હિંદુઓ અને બૌદ્ધો પુનર્જન્મ માને છે અને અમે આત્માને પુનર્જન્મ માનતા નથી. જૈનપ્રીતિબંધુ! તમે પુનર્જન્મ માને અગર ન માને તે તમારી મરજીની વાત છે. તમો ભૂતેને માને છે તે એકવાર મનુષ્ય હતાં. એક શરીર પછી બીજુ શરીર લેવું તે પુનર્જન્મ છે. તમે બાયબલના આધારે માને છે કે એક દિવસ પ્રભુ આવશે તે સર્વ મરેલાઓને ઉઠાડશે અને પાપી ધર્મીઓની હારમાં વેંચી નાખશે, જેઓએ ધર્મ કર્યો હશે તેઓને આકાશનું અનંત રાજ્ય આપશે અને જેઓએ પાપ કર્યો હશે તેઓને સદાનું નરક આપશે; પ્રભુ, સર્વજીને ઉઠાડશે તે For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતે પાછાં બન્નેનાં શરીશ પ્રગટવાં એ પણુ પુનઃ શરીર દ્વારાછત્રન હાવાથી અલ્પાંશે પણ પુનર્જન્મ છે. કર્મ પ્રમાણે જન્મ થાય છે. શુભ કમીને પુણ્યાત્માને સ્વર્ગ મળે છે અને પાપકમી ને નરક મળે છે તેમાં તેમનાં પુણ્ય અને પાપકર્મજ હેતુભૂત છે, અને પુણ્ય તથા પાપના અનુસારે ખીજા દેહધારીને તે સ્વર્ગમાં સુખ અને નરકમાં દુ:ખ ભાગવે છે. કર્મરૂપ પ્રભુએ તેમને ન્યાય કર્યો. તમા કહેા છે કે અમારા પ્રભુએ ન્યાય કર્યો. જેને તમે તમારા પ્રભુ કથા છે તે અપેક્ષાએ અમેાએ માનેલ શુભાશુભકર્મ તેજ પ્રભુરૂપકથી છે. અને શુભાશુભ કર્મના અનુસારે સ્વર્ગ નરકમાં જવું તે પુનર્જન્મ છે, તે અપેક્ષાએ સિદ્ધ થાય છે. આપણા આ જન્મની પહેલાં જન્મ હતા. આત્મા અનાદિ કાલથી છે તે ઉત્પન્ન થયા નથી અને તેના કેાઈ ઉત્પન્ન કર્યાં નથી માટે અજ છે. જે ઉત્પન્ન થાય છે તે કાર્યરૂપ હાવાથી ઘટની પેઠે નષ્ટ થાય છે. આત્મા જો ઘટની પેઠે માના તા તે અનંત જીવનવાળા હાય નહીં. બાઈબલમાં પણ આત્માનું અનંતજીવન લખ્યું છે, તેથી પ્રભુએ આત્માને બનાવ્યા નથી અને આત્માની સાથે કર્મના સંચાગ પણ પ્રભુએ કર્યો નથી. અનાદિકાલથી આત્માની સાથે કર્મોના સંખપ છે. તેથી શુભાશુભકર્મોના અનુસારે અનાદિકાલથી આત્મા શરીરરૂપ વસ્રાને ધારણ કરતા જાય છે અને બદલતા જાય છે એમ પુનઃ પુનઃ નવાં શરીર પ્રગટાવવાં અને જૂનાંના ત્યાગ કરવા તે પુનર્જન્મ છે અને એવા પુનર્જન્મ આત્માએ અન"તીવાર લીધા અને આત્માની સાથે જ્યાંસુધી કર્મ રહેશે ત્યાંસુધી આત્મા અનેક જન્માને લેવાના અને છડવાના કર્માનુસારે શુભાશુભ અવતાર થાય છે. તમે પણ માના છે કે પુનરૂત્થાનના દિવસે પ્રભુ મરેલાંને ઉઠાડશે અને તેના શુભાશુભકર્મના અનુસારે સ્વર્ગ નરકને આપશે એ ઉપરથી સિદ્ધ થયુ કે જીવાની સાથે તમારા પુનરૂત્થાનના દિવસસુધી પણ કા રહ્યું અને પ્રભુ પણ કના અનુસારે કુલ આપશે અર્થાત્ કના કાયદાને For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ઉલ્લધીને સર્વ જીવાને તે સ્વર્ગમાં લેઇ શકશે નહીં. પ્રભુ પણ કર્મના કાયદાને અનુસરીને કર્મના આધીન જીવાને *લ આપશે અર્થાત્ તે પ્રભુ, કર્માંના આધીન પરત ંત્ર થયે પાપી જીવાને તે દિવસે સ્વર્ગ માં લેઇ જવાની ઇચ્છા કરે પણ તેની મરજી શું કરે ? કારણ કે તેને કર્મના અનુસારે જીવાને સુખદુઃખ આપવું પડશે, તેમાં પ્રભુ કરતાં કર્મ ખલવાન થયું. જીવાએ ઇશ્વરને અકર્તા માની તથા સાક્ષીરૂપ માની શુભકર્મો-પુણ્યકર્મો કર્યો હશે તેઓએ જો કે પ્રભુને પેાતાના તથા જગત્ના કર્તારૂપ નહીં માન્ચે હશે તાપણ તેને શુભકર્મના અનુસારે સ્વર્ગ આપવુ ‘પારો તેમાં ઈશ્વરનુ કંઇ ચાલશે નહીં. તમેા એમ કહેશેા કે પ્રભુને જગતકર્તા તરીકે નહીં માનનારા અને પરમાર્થ પુણ્યકર્મા કરનારા એવા જીવાને તે સ્વર્ગ નહીં આપે પણ પેાતાને માનનારા પણુ પાપ કરેલાઓને તે સ્વર્ગ આપશે, એમ કહેવામાં પ્રભુનું અન્યાયી પક્ષપાતીપણું અને અજ્ઞાન ઠરશે, માટે તમારે કર્મની સત્તાના તાએ રહીને જીવાને સુખદુઃખ આપનાર પ્રભુ માનવા પડશે, તેથી કર્મ કરતાં પ્રભુ બળવાન નહીં કરે. કારણકે તે ક્રરૂપ કારણના અનુસારે વર્તે છે તેથી, કૃષ્ણે સભામાં ટ્રોપદીને વસ્ત્ર પૂર્યા. તેજ કૃષ્ણ રૂપપ્રભુ જ્યારે મરણુ પામ્યા અને તેમની સ્ત્રીઓને લેઇને અર્જુન દિલ્લી જતેા હતેા, અને વગડામાં કામા લેાકાએ અર્જુનને લુંટા અને કૃષ્ણની કેટલીક સ્ત્રીઓને પકડી પોતાના ઘરમાં ઘાલી, કૃષ્ણની સ્ત્રીઓએ કૃષ્ણની સ્તુતિ કરી પણ કૃષ્ણે સહાય કરી નહીં, એમ વિષ્ણુપુરાણમાં લખ્યુ છે, કૃષ્ણની સ્ત્રીઓએ પાછલા ભવમાં એક ઋષિની મશ્કરી કરી હતી તેથી તેમના કર્મના અનુસારે કાખાએએ ઘરમાં ઘાલી. દ્રૌપદી સતી હતી તેથી આકાશમાં રહેનાર દેવાએ વજ્ર પૂર્યા ત્યારે કૃષ્ણના ભક્તા કહે છે કે શ્રીકૃષ્ણે વજ્રા પૂર્યાં. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્માની સાથે અનાદિ કાલથી ક્રમ છે અને તેના અનુસારે જીવાનાં જન્મ મરણા થાય છે તેમાં પ્રભુને વચ્ચે કર્મના અનુસારે ન્યાય કરનાર તથા સુખદુ:ખ આપનાર છે For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ કલ્પના કરવાની જરૂર રહેતી નથી. કારણકે પુણ્ય પાપ કર્માનુસાર અને સ્વયમેવ શુભાશુભ જન્મો અને સુખદુ:ખ થાય છે તેમાં અન્યજીવ અને જડવસ્તુઓ સુખદુઃખમાં નિમિત્તકારણરૂપ થાય છે. હવે મૂલ વિષય ઉપર આવીને કહેવાનું કે આત્માના અને કર્મના ગે પુનર્જન્મે છે અને તે સિદ્ધ થાય છે. શૈદ્ધા પુનર્જન્મના સિદ્ધાંતને માને છે. હિંદુઓ પુનર્જન્મના સિદ્ધાંતને માને છે. જૈન શાસ્ત્ર પુનર્જન્મના સિદ્ધાં. તને સ્વીકારે છે. બુદ્ધને પગમાં ખીલે વાગ્યો તેથી તેના શિષ્યએ પુછયું કે ભગવન !! તમને ક્યા કર્મથી ખીલે વાગ્યે? ત્યારે બુદ્ધ મહાત્માએ કહ્યું કે અહીંથી એકાણુમા ભવમાં મેં શકિત વડે એક પુરૂષને હર્યો હતે તે પાપ કર્મ હાલ આ ભવમાં ઉદયમાં આવ્યું અને તેથી પગે વિધાયે, અર્થાત્ ૌતમ બુદ્ધના આ દ્રષ્ટાંતથી પુનર્જન્મો સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ ભગવદગીતામાં કહ્યું છે કે–અનેરાગભસંહિતાનો પતિ viળતિમ અનેક જમેથી જેણે આત્માની સાધના કરીને સંસિદ્ધ થયેલ છે તે પરગતિ અર્થાત્ મુક્તિને પામે છે. ભગવગીતામાં અર્જુનને કૃષ્ણ કહે છે કે વન વારિ પરીતાનિ મેતવાળું- હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મ થયા. જૈનશાસામાં તીર્થંકરના અને અન્યના જન્મનું વર્ણન ઘણું છે, તેથી અમે આ પુનમ માનીએ છીએ. “તમે એમ કહેશો કે સાતહજાર વર્ષ પૂર્વે પ્રભુએ જગત રચ્યું,” તે પણ અસત્ય કરે છે. પ્રભુ જે મનુષ્યોને પેદા કરે છે તે પુછવાનું કે તે ન્યાયથી સર્વ જીને બનાવે છે? એમ કહશે તે સર્વજને એક સરખું કર્મ લગાડવું જોઈતું હતું. તેવું તે છે જ નહીં. તમે કહેશે કે મનુષ્ય જન્મની પહેલાં કર્મનહોતું, કર્મ તે મનુષ્ય જન્મ પછીથી લાગે છે તે કહેવાનું કે-કર્મને લગાડનાર કોણ જે કહેશો પ્રભુએ લગાડ્યું તે કર્મનો દેષ ખરેખર પ્રભુના શિરપર આવશે. જે કહેશે કે શયતાને કર્મ લગાડયું તે તેમાં જીને દેષ નહીં હોવાથી છેલ્લા દિવસે પ્રભુએ પાપીઓને પણ નરકમાં ન નાંખવા જોઈએ, કારણ કે તેમાં For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સયતાનને વાંક હતો. શયતાનને બનાવનાર પ્રભુ છે, તેથી તેમાં, પ્રભુનો વાંક ઠર્યો, તેથી નિર્દોષી ઠર્યા તેથી જ કર્મ રહિત ઠર્યા તથા તેઓને તેમાં વાંક ન ઠર્યો ઈત્યાદિ ઘણા દેશે આવે છે, તેથી તે તથા ગર્ભમાં બાલક આંધળાં ફૂલાં જન્મે છે તે કયા કર્મથી અને તેમણે ગર્ભમાં કંઈ પાપ નથી કર્યું તેથી ત્યાં પ્રભુએ તે છને આંધળા લુલા કેમ બનાવ્યા? તેનો ઉત્તર પણ પૂર્વભવનું કર્મ માન્યા વિના મળતું નથી, તથા ગર્ભમાં જે બાલકે મરી જાય છે તે ક્યા કર્મથી? તથા પ્રભુએ એવાં બાળકને કેમ બનાવ્યાં? તે કર્મની માન્યતા માન્યા વિના પ્રભુના કર્તાપણાથી કંઈ સિદ્ધ થતું નથી. મનુષ્યને પૂર્વભવનું જ્ઞાન થાય છે તેથી પુનર્જન્મની સિદ્ધિ થાય છે. થીઓસોફીકલ સોસાયટીની સ્થાપક તથા એનીબેસન્ટ પણ બાયબલના આધારે પુનર્જન્મની સિદ્ધિ કરે છે. આ ભવમાં કેધ વગેરેની જે લાગણીઓ થાય છે તેનું કારણ પૂર્વ ભવના સંસ્કાર છે, તથા તુર્તનું જન્મેલું બાલક પોતાની માતાને ધાવે છે તે ક્રિયાને સંસ્કાર ખરેખર પૂર્વભવેથી ચાલ્યા આવે છે. તેથી આવી પ્રવૃત્તિ થાય છે. માટે પુનર્જન્મની સિદ્ધિ થાય છે. પુનર્જન્મની સિદ્ધિમાં અનેકદલીલે મળે છે. પુનર્જન્મ માનવાવાળાઓ પરમાર્થ કાર્યોમાં મરણાદિકનો ભય ગણતા નથી. આ જન્મ પછી બીજે જન્મ છે એમ માનતાં શરીર છોડવાને ભય રહેતું નથી તેથી આર્યો અસલથી પ્રાણાપણમાં નિર્ભય બનેલા જણાય છે, યુરોપીયને પણ હવે પ્રેતાવાડન વિદ્યાથી પુનર્જન્મ માનવા લાગ્યા છે. મનુષ્ય મરીને ભૂત વગેરે થાય છે અને તે પૂર્વજન્મનું વર્ણન કરે છે. તેથી પુનર્જન્મો છે એમ હવે જડવાડીઓ પણ સ્વીકારવા લાગ્યા છે. પુનર્જન્મની સિદ્ધિ કરવા માટે લખવામાં આવે તો એક અલગ ગ્રન્થ થઈ જાય માટે આટલા કથનથી તમો પુનર્જન્મની માન્યતા સ્વીકારશે. પ્રીતિ–જેને કર્મવાત માનીને કર્મના ગુલામ દાસ શકિતહીન બન્યા છે. કર્મ પ્રમાણે થાય છે એવું માનવાથી જેનોના For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘરમાંથી કઈ સ્ત્રીઓ ઉઠાવી જાય તે તેઓ કહેશે કે એ તે કર્મના અનુસાર બન્યું. સીઓને એવાં કર્મ લાગ્યાં હશે તેથી તેને બીજાઓ ઉપાધ ગયા, તેમાં અમે શું કરીએ એમ માનવાથી જેને મડદાલ નિવીય બની ગયા છે અને અમે તો પ્રભુની ઈચ્છાને સર્વ બાબતમાં હેતુ માનીએ છીએ તેથી બલવાન છીએ. જેન–પ્રસ્તિબંધુ!! તમે જે કહ્યું છે તે યુક્તિયુક્ત નથી. અર્થાત્ જેનોની માન્યતા પ્રમાણે નથી. પ્રભુની ઈચ્છાથી સર્વ થાય છે એવી શ્રદ્ધાવાળા ખ્રિસ્તી વગેરે મનુષ્યના ઘરમાં બીજાએ પેસી ગયા અને તેઓની સ્ત્રીઓને ઉપાડી ગયા ત્યારે તે પરસ્પર કહેવા લાગ્યા કે–પ્રભુની ઈચ્છા હતી તેથી બીજાએ અમારી સ્ત્રીઓને લે ગયા. માટે આપણે પ્રભુની ઇચ્છાથી વિરૂદ્ધ વતી આપણું એને પાછી લાવવી ન જોઈએ, કારણ કે જે એમ વતીશું તે પ્રભુની ઈચ્છાથી વિરૂદ્ધ વલ્ય એમ ગણાઈશું. આવી પ્રભુની ઈચ્છાને માનનારાઓ મડદાલ-પરતંત્ર-ગુલામ બને છે. તમારે સિદ્ધાંત પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે એમ છે તેથી તમો પણ બાયલા નિર્બલ શક્તિહીન થાઓ તેમાં ઉપરની યુક્તિ વ્યાજબી કરે છે. કેઈ બ્રીતિ માંદો હોય છે તે તે પ્રભુની મરજીથી માં પડે એમ જાણે છે, તે પણ તે દવા કરે છે, તે પ્રમાણે જેન પણ માં પડે છે ત્યારે જાણે છે કે કર્મના ઉદયથી રેગ થયે છે, પણ જૈનશાસ્ત્રોના આધારે તે પાછો જાણે છે કે, દવા વગેરેના પુરૂષાર્થથી-ઉદ્યમથી અનિકાચિત કર્મોગ ટળે છે તેથી તે હવા કરે છે અને રોગને મારી હઠાવે છે. તીવ્ર નિકાચિત કર્મને પણ જ્ઞાન, ધ્યાન, તપ, સંયમથી નાશ થાય છે, તેથી જ્ઞાની છે કે જે ગૃહસ્થ હોય છે તેના ઘરમાંથી કેઈ સ્ત્રી અગર દીકરી ઉઠાવી જાય છે તે તે તેને પાછી લાવવા માટે તન મન ધનથી કોટિ ઉપાયે કરે છે અને તેને દુશ્મનને હઠાવીને ગમે તે રીતે પાછી લાવે છે. તે જાણે છે કે કર્મના ઉદયથી તે વાત બની છે પણ તેની સાથે એમ પણ જાણે છે કે ઉદ્યમથી ખંતથી કર્મના જાયને નાશ કરી શકાય છે. ઉદ્યમથી કર્મ બંધ છે અને તે પાછું For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ઉદ્યમથી હઠે છે, માટે ખરે જ્ઞાની જૈન, ઈદગીના છેલ્લા શ્વાસો છવાસ સુધી કર્તવ્ય કર્મ ઉદ્યમ કરે છે. તેના ઉદ્યમમાં તે આત્મશ્રદ્ધા, આશા અને ઉત્સાહથી મં રહે છે. કેઈ કાર્ય કરતાં લાખો વખત કોડા વખત નિષ્ફલ ગયા છતાં પણ તે આશાને ઉત્સાહને મૂકતો નથી, તેથી તે મડદાલ-દાસ–ગુલામ બનતું નથી. આત્મબળના વિશ્વાસી જૈને, કદાપિ નિર્બલ-મડદાલ બનતા નથી જ્ઞાની જેને, સાંસારિકવ્યાવહારિક કાર્યોમાં તથા ધાર્મિકકાર્યો કરવામાં કર્મના ઉદયની સાથે યુદ્ધ કરે છે. મેહરૂપ શયતાનની સાથે યુદ્ધ કરે છે અને આત્માની શક્તિ ફેરવીને આદર્શ કર્મ યેગી બને છે, તેઓ ન્યાયથી પ્રવર્તે છે. કેઈના ઉપર અન્યાય પક્ષપાતથી જુલમ ગુજારતા નથી. મેહરૂપી શયતાનના બલની બહારીને તે ખરી બહારી સમજતા નથી. તમારા નવા કરારમાં પણ “ ઈશુએ તરવારથી કોઈને માર નહીં ” વગેરે ઉપદેશ આપીને શયતાનીયત અધર્મ બલને ધિક્કાર્યું છે. જે જેને ધર્મા પરમાથે અપઈ જાય છે અને પોતાના દેહવિતાદિક મેહને લાત મારે છે અને ધર્મ કર્મો કરતાં મોહરૂપ શયતાનના તાબે થતા નથી તે પવિત્ર જૈન છે, એવા પવિત્ર જૈન સત્ય, દયા, અસ્તેય, અવ્યભિચાર વગેરે સદ્દગુણેના માર્ગે વળે છે અને હૃદયમાં આત્મારૂપ પ્રભુને પ્રગટાવતા જાય છે. તેમજ સેવાભક્તિ કર્મગ અને જ્ઞાનથી આત્મશુદ્ધિ કરતા જાય છે. સાંસારિક સમાજ સેવા, રાષ્ટ્રસેવા વગેરેમાં અાત્મભાવે અપાઈ જાય છે. તેઓ જે કંઈ કરે છે તે આત્માની શુદ્ધિ માટે કરે છે. તેઓ ખરેખણ ધર્મે યુદ્ધને કરીને સંસારમાંથી શયતાનના કાવાદાવાએને હઠાવીને આપોઆપ પ્રભુરૂપ બને છે. કમમેહરૂપ શયતાનના ફંદાઓને ઓળખીને તેઓથી બચી જવા સદા આત્મપગ ધારણું કરે છે. ગૃહસ્થ જેને પોતપોતાના ચોથા ગુણસ્થાનકના અને પાંચમા ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે વર્તે છે અને ત્યાગી સાધુઓ, સ્વધર્મના અધિકાર પ્રમાણે વર્તે છે. ખરેખરા જો, પ્રાણતે પણ જૈનધર્મને અને સ્વાધિકારકર્તકર્મરૂપ અને ત્યાગ કરતા નથી. કર્મને ઉદય, કર્મને ઉદય એમ કરી For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ જેને બેસી રહીને ઉદ્યમ કરતા નથી તે ખરા જેને નથી. આત્મ રૂપપ્રભુની ઇચ્છા અને કર્મ એ બે અપેક્ષાએ એક છે. કારણ કે ઈચ્છા છે તે ભાવકમ છે. પ્રીસ્તિ પ્રભુની ઈચ્છા છે એમ માની બેસી રહેતા નથી તે જેને જેન શાથી વિરૂદ્ધ ખોટી રીતે કર્મનો ઉદય માની કર્મને નાશ કરવા પ્રયત્ન ન કરે એમ કેમ બને? અથત ન બને, અને જૈને કર્મના ઉદયના હામે કામ કરે કરેને કરેજ. જળમાં ડૂબેલું લાકડું જેમ જલ ઉપર આવે છે, તેમ જ કર્મ જીતવા તત્પર થયા હોય છે અને જે મોહને જીતવા, કર્મને જાણીને કમરૂપશત્રુ શયતાનના હામે યુદ્ધ કરવા તૈયાર થાય છે તે જૈન હોવાથી મડદાલ-નિવાર્ય બનતું નથી. ચેટકરાજા, ખારવેલ, ચંદ્રગુપ્તરાજા, કુમારપાલરાજા, વસ્તુપાલ તેજપાલ પ્રધાન, હેમચંદ્ર સૂરિ, હરિભદ્રસૂરિ જેવાએ વિશ્વમાં આત્માદિકશક્તિથી ભરપૂર થયા હતા. જેને પચ્ચે યુદ્ધથી પાછા હઠતા નથી, માટે જેને, પિતાનું તથા દેશ સમાજ તથા સ્વસંઘનું રક્ષણ કરવાની શક્તિનું શિક્ષણ લેઇ બલવાન બને છે, અને જેને એ બલવાન બનવું જોઈએ. નિવીર્ય મડદાલ ભીરૂ એવા જેનને દુનિયામાં જીવવાને અધિકાર નથી. જેનેએ જનની સેવા ભક્તિમાં અપઈ જવું જોઈએ. નાતવરા, લગ્નનાં અધિકખર્ચ, વધુ નવકારશી જમણ ખર્ચો વગેરેનાં ખર્ચો ન કરતાં જેનેની વ્યાવહારિક ધાર્મિક શક્તિ ખીલવવામાં તનમન ધનથી અપાઇ જવું જોઈએ અને જૈનેની સેવામાં જીવવાને મોહ ત્યાગ કરીને જીવતાં જ મરજીવા બનીને ખરા જૈન બની આત્મારૂપ પ્રભુને અંતરમાં સાક્ષાત્કાર અનુભવ જોઈએ અને મડદાલ દાસ, જીરુ, કાયર, સ્વાથી ન બનવું જોઈએ. જેનકેમ સંબ, જનમંદિર તથા સ્વબંધુઓની રક્ષામાં સ્વાશ્રયી સ્વાત્મભોગી બનવું જોઈએ. ધનસત્તા કરતાં પોતાના ધર્મને અનંત ઉત્તમ માનીને ધર્માથે અપઈ જવું જોઈએ. જેનાશ્રમો, જનગુરૂકુલે, નિ બ્રહાચર્યાશ્રમ કાઢવામાં પિતાની જાતને ભૂલી જવી. જનબધુઓના દુખમાં પ્રાણાર્પણ કરીને આત્મભોગ આપવો જોઈએ. અહસ્થ વ્રતધારી જેનેને નિરપરાધી પંચેન્દ્રિય છની હિંસાનો ત્યાગ છે, For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજયક વેની તે તે કાર્ય કરતા યતના કરી શકે અને સાધુત ધરી વીશવશા દયા પાળવાની ઈચ્છા રાખે છે. ઈસ. ૧૯૧૪ થી શરૂ થએલ યુરોપના મહાકુંઢમાં ખિતિઓએ શયતાનના વશ થે પરસ્પર પ્રીતિને રેસી નાંખ્યાકાપીનાખ્યા, આવી પ્રીતિ ની બહાદુરી તે ખરેખર અધમ શિથતાનીયત બહારી છે. એવી શયતાનીયત બહાદૂરીથી હિંદમાં મહાભારત યુદ્ધ થયું અને તેથી હિંદની પડતી હૈ. દેશ, રાજ્ય, કેમ, જાતિ, ચામડી, લક્ષમી, સત્તાના બળને શયતાનના વશ છે દુરપયોગ કરી તરવાર ન ઉઠાવવી એમ ઈશુએ ઉપદેશ આપે છે, છતાં પ્રીતિ તેથી અશ્રદ્ધાળ બન્યા છે અને પિતાની બહાદરી બલવાનપણું જણાવે છે તે અસત્ય છે. કારણ કે તેવા રાજય, ધન, દેહબલમાં મેહરૂપ શયતાનને વાસ થવાથી અને મેહબળ તે પશુબળ હોવાથી તેવા બળમાં મુસ્તાક રહેનારાઓ પશુઓના બળથી કંઇ આગળ આવ્યા નથી. મનુષ્યનું શરીર તે જીવ દેવળ છે અને તેમાં આત્મારૂપ પ્રભુને વાસો છે તેને નાશ કરે તે પ્રભુ મહાવીર દેવની આજ્ઞા વિરૂદ્ધ છે તથા બાઈબલમાં પણ મનુષ્ય શરીરને દેવલ સમાન કહી તેમાં પ્રભુ વસે છે એમ જણાવ્યું છે, તેથી યુરોપીયમહાયુદ્ધની પેઠે મનુષ્યસહારની છતમાં ખરેખરૂં બલ ન માનતાં આત્મ ક્ષણથેજ ફક્ત દેહારિક બને ઉપગ કરીને આત્મબળથી જીવીને માહરૂપશયતાનને હરાવી ખા જેન બનવામાંજ સ્વતંત્રતા, સ્વરાજ્ય, આકાશરાજ્ય અને અનંત જ્ઞાનમય સુખી જીવન છે, એમ જાણી આત્મબલની મસ શા કરે. દેહબલને અહંકાર ન કરવો જોઈએ. રાજયમલ, ધનબલ અને વિદ્યાબળ તથા સત્તા અને અહંકાર કરનારાએ શામેશાથી પતિત થાય છે અને માહરૂપશયતાનને વશ થાય છે. યુરોપસ્થીસ્તિયે હવે હા ચુલથી સમજવા લાગ્યા છે કે હિંસાયુદ્ધથકી શાંતિસુખ નથી. પ્રેમથી શાંન્તિ છે. તાપને અમાથી છતવમાં શક્તિ છે. મેહરૂપશયતાન બને જીતનારે ક્ષમા, સરળતા, સત્ય, અહિંસા, બહાચર્ય, સંતાપ, હતો, નમ્રતા, કામ, જ્ઞાન, તપ, દમ, દાન. પરમાર્થ, નીતિ, , , , * * * ' For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિચાહ્યાગ, વગેરે સગુણાથી પ્રગટે, આરએએલ તેજ ખરખરે બલ છે. કારણ કે તેથી આત્માની અનત કવનવાની મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જેન, હિં, શાસ્ત્રોમાં જણાવ્યું છે અને તમારા ઈશુપ્રભુએ બાઈબલમાં પણ જણાવ્યું છે, માટે એ આત્મબળને પામવા પ્રયત્ન કરે. જો કર્મને માને છે અને આત્માને માને છે પણ તેઓ કર્મરણશયતાનબલને હઠાવીને આત્માના બલને પામવાના જ અભિલાવી છે અને તે માટે જનધર્મની આરાધના કરે છે. મહાનિ કર્મરૂપ શયતાનથી આત્માને મુત પૂર્ણ શુદ્ધ કરવું એજ જેનશાનું મણ રહસ્ય છે અને તે આત્મજ્ઞાન પામીને મેહને છતી શરા મઈ આત્મ ભાગી જેને બને છે, તે ખરા જૈનો છે. કટિકટિવાર ઉદ્યમ કરતાં પણ જયારે કર્મ ન હઠે ત્યારે તે ગાવલી-પારબ્ધનિકાચિતકર્મ છે એમ જાણનારા જૈને, કર્મના તાબે થે રાંક દાસ શક્તિહીન બનતા નથી. પ્રતિ જેમ સર્વત્ર પ્રીસ્તિધર્મ ફેલાવવા આત્મગ આપી રહ્યા હતા તેમ સંપ્રતિ, અક, વગેરે શજોના સમયમાં જેને પણ પ્રવૃત્તિ કરતા હતા. જ્યારથી નિધર્મને રાજ્યાશ્રય મળતું બંધ થશે ત્યારથી જૈનધમીએ જેર ન્યૂન થવા લાગ્યું છે. અા ના, રાજ્યાશ્રયને પણ ઈચ્છતા નથી, તે આત્માની શક્તિના બળે સ્વાશ્રયી બની પોતાના પગપર ધર્મને ઉભે રાખે છે, રાજ્યાશ્રયી એવા ઘણા ધર્મો દુનિયામાં રહ્યા નથી, તે હાલના રાજ્યાશ્રયીધર્મોની પણ એક વખત એવી અવસ્થા થવાની, માટે રાજ્યાશ્રયધર્મના મેહથી અહંકારી ન બનવું. એવી બહારથી તે ચડતી પડતી સર્વની થાય છે માટે તેમાં ન મુંઝાતાં આત્માના સફગાવડે આતાનું શકાત્મ માક્ષરતને જીવતાં અંતરમાં પ્રગટાવી આત્મબેલી વુિં લઈએ. હિંસાદિ દુષ્ટ દુર્ગણ દુરાચારના જીવનથી નરક છે એને પુરા વિચાર તથા પુણથ કર્મથી વર્ગ થાય છે અને આત્માને શુદ્ધ વાપમાં પરિણમવાથી મોક્ષ થાય છે. દુષ (ાચાર પાપનેલ છે તે મરૂપ શયતાનનું અલ છે, તેની એણે મુખ શાંતિ કંતિ થઈ નથી અને થવાની નથી. . કે For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ-પ્રભુ જ્યારે છેલ્લો દિવસ આવશે અને ન્યાય કરશે ત્યારે શયતાનને ઘેર શિક્ષા કરશે અને તેના ફંદામાં ફસાચલાઓને પણ ઘર શિક્ષા કરશે અને નરકમાં નાખશે. , જેને–પ્રસ્તિબંધુ! ઈશુ અગર ઈશુને પિતા બને જે દયાળુ છે તે તેઓ છેલ્લા દિવસે પણ પાપીઓને નરકમાં નાખી શકે નહીં. રૂશિયાને મહાત્મા ટેસ્ટથું કહે છે કે પ્રભુ દયાળુ છે તેથી કેઈને નરકમાં નાખે નહીં, અને નરકને બનાવે નહીં. જેનશામાં અનાદિકાળથી નરકે છે. તથા તેમાં પાપીઓ પાપકર્મથી જાય છે પણ પ્રભુ તેઓને નરકમાં નાખે છે એવું લખ્યું નથી. પ્રભુ જે છેલ્લા દિવસે શયતાનને ઘોર શિક્ષા કરે તે શયતાન પ્રભુને પુછશે કે તે મહેને જે બનાવ્યું તે હું થા, તે પછી મહિને ઘેરશિક્ષા જે કારણથી કરી છે તે કારણું તે મારામાં હે દાખલ કર્યું. તે મારામાં મેહ મૂકો, તેથી મેહ આબે, હારા વિના બીજે કઈ મારામાં ખરાબ વિચાર મૂકી શકે નહીં તે ને તું નરકની શિક્ષા કરે તેમાં ત્યારે વાંક છે, તથા તેં મને વાર્યો પણ નહિં. માથા પર હારૂં બળ અજમાવ્યું નહીં. એમ પ્રભુને શયતાન કહીને પ્રભુ પાસે ન્યાય માગે તે પ્રભુને પોતાની ભૂલ કબૂલ કરવી પડે કે મેં શયતાનને બનાવ્યો તે ઠીક કર્યું નહીં અને મનુષ્ય, શયતાનથી લલચાયા તેમાં પણ પરંપરાએ મારી ભૂલ થઈ અને પાપીઓને નરકમાં નાખતી વખતે પણ શયતાનની પેઠે પ્રભુને વાંક કહાડે. પાપી મનુ એમ કહે કે અમે એ પ્ર! હારા પર વિશ્વાસ ન કીધે તેમાં હે પ્રભો ! હારી ભૂલ છે, કારણ કે હું હારામાં વિશ્વાસ રહે એવું જ્ઞાન કેમ ન આપ્યું? તથા જે અને બનાવ્યા તે ઈશુના જેવા શ્રદ્ધાળુ કેમ ન બનાવ્યા? ઈશુને સારા ભક્ત બનાવ્યું અને અમને શયતાનના ફંદામાં કસાઈ જઈએ એવા બનાવ્યા તેમાં હારો અન્યાય પક્ષપાત છે. છતાં અમને નરકની શિક્ષા કરતાં અન્યાય કેમ કરે છે? પાણીમાં જે રંગ નાખીએ તેવું પાણી થાય, હે પ્રભો!! હે અમારામાં સારી શ્રદ્ધા મૂકી હતી અને પહેલાંથી શયતાનને ન બનાવ્યા હતા For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ અને બનાવવાની સાથે તેની શક્તિ હરી લીધી નહી અને પછી હુજારા લાખો વર્ષ પછી પાછા ન્યાય કરતી વખતે શયતાનના તથા અમાશ વાંક કાઢા ન્યાય ગણાય નહીં. ઇશુના ઉપદેશથી અમને શ્રદ્ધા ન થઈ તેનું કારણ એ છે કે હું અમારા આત્માને અનાવ્યા પણ ઈશુના ઉપદેશ અમે સમજીએ તેવી બુદ્ધિ શ્રદ્ધા કેમ ન આપી ? મુસા અને ઈશુના જેવા અમને કરવામાં વચ્ચે શયતાન નતા હતા તેને તેજ વખતે કેમ તે· દૂર કર્યો નહીં? અને હવે છેલ્લા દિવસે અમને નરકમાં માકલે છે ? માટે અમે નરકમાં જઈશું નહીં, તમેાએજ શયતાનને બનાવી માછલાંની પાછળ પારધી બનાવવાની પેઠે ભૂલ કરી છે, એવું જ્યારે પાપીએ પુછશે ત્યારે પ્રભુને તેરી મી ચૂપ આર મેરી બી ચૂપ કહી ખેલ ખલાસ કરવા પડેશે. એથી એવી વાત ન માનતાં અનાદિકાળથી જગત્ અને જીવા છે, તથા અનાદિકાળથી જીવાને કર્મ લાગ્યાં છે અને જીવા પુણ્ય અને પાપના અનુસારે સ્વર્ગ તથા નરકમાં જાય છે એમ સિદ્ધાંત માનવામાં કાઇ જાતના દોષ આવતા નથી. તથા પરમેશ્વર ઉપર પૂર્વોક્ત કર્તાપણાના દોષો પણ આવી શકતા નથી, : ખ્રીસ્તી—જ્યારે પુનરૂત્થાનના છેલ્લા દિવસ આવશે ત્યારે સૂર્ય ચંદ્ર વગેરેના નાશ થશે. દરિયા પહાડા વગેરેના પ્રભુ નાશ કરશે. પ્રભુ સ થવાને ઉઠાડશે અને ધમી અને પાપી આત્માઆને બે વિભાગમાં વહેંચી નાખશે. ધર્મીઓને સ્વર્ગમાં પેાતાની પાસે લેઇ જશે અને પાપીઓને શયતાનની સાથે નરકમાં નાખશે ખાઈબલના પ્રગટીકરણમાં પ્રભુ સ્વર્ગમાં સિહાસન ઉપર બિરાજે છે અને ધ્રુવતા તેની પાસે એસે છે તથા જે છેલ્લા દિવસ આવશે તે વખતનું ભવિષ્ય લખ્યું છે તેને અમે સત્ય માનીએ છીએ. જૈન—ખ્રીસ્તિમ !! તમેાએ જે હકીક્ત કહી તેને અમા જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ હાવાથી તથા તે બુદ્ધિગમ્ય તથા શ્રદ્ધાગમ્ય નહીં થવાથી તેને સત્ય તરીકે સ્વીકારતા નથી. તમારી એવી માન્યતાને તા આદ્ધો, હિંદુ અને જૈનો સત્ય તરીકે માનતા નથી. છેલ્લા દિવસે પ્રભુ સર્વને ન્યાય કરશે, એવી માન્યતામાં સત્યતા નથી. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂર્ય ચંદ્ર આકાશ વગેરેને નાશ થવાને નથી. કેટલાક હિંદુઓ મહાપ્રલય માને છે તે વખતે સર્વ વિશ્વને નાશ માને છે, પણ પ્રભુ, સર્વને ઉઠાડી ઉભા કરી એક દિવસે ન્યાય કરે છે એવું તેઓ માનતા નથી. જેને તથા બાદ્ધો મહાપ્રલયને માનતા નથી, જેને જગને અનાદિ અનંત માને છે. તેથી મહાપ્રલય થત નથી એમ શ્રદ્ધા ધારે છે. જગન્તવાલીઓને ઈશ્વર છે તે જગતૂને કર્તા છે એમ માનવાપા હેવાથી તેઓ દુનિયાની આદિ અને અંત માને છે. બાઈબલના પ્રગટીકરણના ભવિષ્યવાદ જેવા સુવિષ્યવાદી જે મારે લખવા હોય તે અનેક લખી બતાવું, તેમાં સત્યતા હોય એવું અમારું મત નથી. દુનિયામાં ચાલતા અનેક ધર્મશાસ્ત્રમાં એવા પણ રૂપાંતરે ફેરફારવાળા પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ભવિષ્યવાદે છે તેથી અમુક ઉપર વિશ્વાસ મુક, તે વખતને દિવસ આવ્યા પહેલાં શ્રદ્ધા મૂકી શકાતી નથી. અનેક યુરોપદે શાસ્થવિદ્વાને પણ આવા ભવિષ્યવાદને શંકાની દૃષ્ટિ. થી દેખવા લાગ્યા છે. મનુષ્ય મરે છે કે તુર્ત સ્વકમાનુસાર બીજે ભવ ધારણ કરે છે પણ તેને છેલ્લા દિવસ સુધી કચ્છમાં પડી રહેવું પડતું નથી, એમ જૈનહિંદુશાસાથી સમજાય છે, માટે અમને તે બાબતમાં અમારે સિદ્ધાંત સત્ય લાગે છે. પ્રલય મહા પ્રલયની વાત ન કરતાં આત્માની, મનની અને કાયાની પવિત્રતા કરવી. મનમાંથી સર્વ ભૂરા વિચારોને દૂર કરવા અને સદ્દવિચારથી મનને ભરી દેવું અને જ્ઞાનાનન્દમયપ્રભુજીવને જીવવાને નિશ્ચય કરી આત્મધ્યાન ધરવું. શરીર જીવતાં છતાં શરીરમાં માહરૂ૫ શયતાનને મારી તેની કબ્ર કરવી અને આત્મારૂપ પિતાને શુ જાણી પરમાત્મા પ્રભુની સાથે લયલીન થઈ શુકલધ્યાન રૂ૫ આકાશમાં ઊંચા જવું અને આત્મા તેજ પરમાત્મા છે એમ તરમાં અનુભવ કર. શરીર પેઠે આત્માને ન ભાવ પણ તેથી ત્યારે ભાવે અને હું તેના સંકલ્પવિકલપથી મુકત થે શરીરમાં જીવતા આત્માથી જીવતા થવું અર્થાત્ દેવ થવું તેજ શરીરમાં પુનરૂત્થાનને છેલ્લો દિવસ માની શુહાત્મસ્વરૂપમાં સૂન થઈ જવું. શરીર તેજ જગત છે એમ માનીને મન એક For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ શયતાનથી દૂર રહેવું. શરીરમાં આત્માને સમ્યજ્ઞાનથી પ્રગટ કરે તેજ મરેલા એવા પિતાને જીવતા કરવાનું છે. પરમાત્મા–સર્વશ–વીતરાગ દેવ છે તે પિતા છે અને સમ્યજ્ઞાની અન્તરાત્મા તે પ્રભુ પરમાત્માને પુત્ર છે. શુકલધ્યાન તે વધ સ્તંભ છે, તેમાં અન્તરાત્મારૂપીઈશુને લગાડવામાં આવે છે એટલે અત્તરાત્મારૂપ ઈશુનું સર્વથા મેહનાશ રૂપ બાઢા મરણ થાય છે અને તેજ શરીરમાં અન્તરાત્મા, પિતાના કેવલજ્ઞાનથી પ્રકાશીને પરમાત્મા પ્રભુ ઉઠી લેકેને બોધ આપી છેવટે ઊંચે આકાશમાં સિદ્ધશિલાપર બિરાજમાન થાય છે. આત્મા પોતાની સમ્યગ્રષ્ટિ પામે છે તેજ સમ્યગ દર્શનરૂપ બાપટિઝમ છે. પવિત્ર શુદ્ધાત્મા રૂપ થએલા સર્વે આત્માઓ દે થાય છે, એવી જૈન શાસેની માન્યતા છે. કેધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ અરતિ, આદિ સર્વ મોહ પ્રકૃતિને ક્ષય કરવાથીજ આત્મારૂપ પ્રભુને પ્રગટભાવ થાય છે અને આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. એવું જ્ઞાન અને આત્માનંદ પ્રાપ્ત કરી શુદ્ધાત્માના અનંત જીવન જીવવામાટેજ બાહ્ય જીવનનું પ્રયોજન છે. ' પ્રીતિ–જેનબંધુ! તમારી સાથે વાત કરવાથી અમને ઘણું જાણવાનું મળ્યું, “શુક્રાઈસ્ટ અને બાઈબલમાંથી તમે તમારી દષ્ટિએ શું સત્ય માને છે તે જણાવશે. ' જૈન–પ્રીતિબંધુ!!! જેનશાસ્ત્રોના ગુરૂગમપૂર્વક અને ગુરૂ કૃપાપૂર્વક સમ્ય અભ્યાસથી આત્મામાં સમ્યજ્ઞાનદષ્ટિ પ્રગટે છે, તેથી મિથ્યાત્વ શાને સાત નયેની સાપેક્ષા સમ્યમ્ દૃષ્ટિથી સમ્યગુ રૂપે પરિણમાવવાની શક્તિ પ્રગટે છે, મિથ્યાત્વીઓને સમક્તિવાળાં શાસે પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે. જેનશાસ્ત્રને જેઓએ પૂર્ણ અભ્યાસ કર્યો છે તેઓને બાઈબલમાં જે કંઈ સત્ય સારું છે તે નશામાં છેજ એમ અનુભવાય છે, ઈશુ, સ્વર્ગ અને નરક માને છે. પુણયથી સ્વર્ગ અને પાપથી નરક માને છે તે જનશાસ્ત્રમાં છે. ઈશુએ યહુદીઓના વખતની જુની રૂઢિ કે જે વેલી આગળ પશું કાપવાની હતી તેને ના કબુલ કરી તે સારું For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું. તથા યહુદીઓના સમયની સુન્નતની રૂઢીને હિસાબમાં ન ગણ એમ પ્રેરિત પાઉલના વિચારથી માલુમ પડે છે. રોટલી ઉપર ઈશુનું લોહી કલ્પી તેનું ભક્ષણ કરવું તેમાં મિથ્યાત્વ પાપ બુદ્ધિ છે. ઈશુએ આકાશમાં સાકાર પ્રભુ માન્ય છે, પણ આકાશમાં પરમાત્મા નિરાકાર છે અને એમ મુસભાને પણ કુરાનના આધારે માને છે. ઈશુએ હિંસા ન કર એમ કહ્યું છે તે મનુખ્યાની હિંસા ન કરવા માટે કહ્યું છે, પણ જલચર, પશુ, પંખીએની હિંસાના ત્યાગ માટે ખાસ ઉપદેશ આપ્યો નથી. માછલાંનું માંસ ઈશુ ખાતા હતા અને કાક્ષારસ પીતા હતા. મર્યા પછી પણ તેમણે માછલીઓ પકડાવવામાં અન્યભકતેને સહાય કરી છે. તેમણે ચોરી, વ્યભિચાર અને અસત્યના ત્યાગ માટે ઉપદેશ આપે છે. પાપને ત્યાગ કરવા તેમણે ઉપદેશ દીધે છે. પ્રભુમાં અન્યવિશ્વાસ મૂકવા માટે ઘણું અસરકારક વચને કહ્યાં છે અને પિતાને પ્રભુના પુત્રતરીકે ઓળખાવીને તે વિશ્વાસ મૂકવા માટે ઘણી વખત લેકેને કહ્યું છે. તેણે રાગીઓ વગેરેની પર દયા ખાધી છે અને મોહરૂપ શયતાનને જીતવા હિંદુસ્થાનના કબીર વગેરે ભક્તોની પેઠે ઉપદેશ આપે છે. પ્રભુના ઉપર તેમને વિશ્વાસ પ્રેમ હતે પણ જેનશાસ્ત્રોમાં લખેલ પ્રભુ સ્વરૂપને તેમણે જાણ્યું નથી. સ્વામી રામતીર્થ કહે છે કે, ઈશુએ તિબેટ સુધી મુસાફરી કરી હતી અને ત્યાંના મહાત્માઓ પાસેથી ઈશ્વર ભક્તિનું જ્ઞાન કરીને તેમના દેશમાં જઈ ઉપદેશ દીધા હતા. નીતિના ગુણેનું બાઈબલમાં વર્ણન છે પણ બાઈબલના સર્વ વિચારોની શ્રદ્ધા કરનારાઓને અંતે અન્યધમએના હેપી બને એવું થાય છે. કારણ કે તેમાં અન્ય ધમીઓ સાથે સ્વયમ જેવું વર્તન રાખવાનું ખાસ લખ્યું નથી. ઈશુમાં નીતિના ગુણે કંઈ કંઈ ખીલ્યા હતા. નવા કરારનાં વાક- શરીરને જે મારી શકે છે પણ આત્માને મારી શકતા નથી તેથી બીહે મા.” પૃથ્વી પર શાંતિ કરવાને હું આ છું એમ ન ધારે, શાંતિ નહીં પણ તરવાર ચલાવવાને હું આછું કેમકે માણસને તેના બાપને ઉલટ તથા For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir il દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી ફેરવવાને હું આવ્યો છું અને માણસના વૈરી તેના ઘરમાં થશે (માત્થી તેઓ કહે છે કે જુઓ ખાવાને દારૂબાજ માણસ પાપીઓને અને દાણુઓને મિત્ર,” મંદિર કરતાં હિયાં, એક મટે છે, યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.” પવિત્ર આત્માને ઉ. લટું જે કઈ કંઈ કહેશે તે તેને માફ નહિ કરાશે. આ યુગમાં નહિ ને આવનાર યુગમાં પણ નહિ ” “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ કેમકે જે સઘળા તરવાર પકડે છે તે તરવારથી નાશ પામશે” ઈશુએ પાસે આવીને તેઓને કહી કે આ કાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને સોંપાયે છે “પ્રભુના નિયમશાસ્ત્રમાં કહેલા પ્રમાણે હોલાના એક જોડાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંને યજ્ઞ કરવા સારૂં તેઓ તેને યરૂશાલેમમાં લઈ ગયા (ઈશુના જન્મ પછીની ક્રિયા લુક) જે કઈ મારી પાસે આવે ને પોતાના બાપને તથા માને તથા વહુને તથા છોકરાંને તથા ભાઈઓ તથા બહેનો તથા પિતાના જીવન પણ છેષ ન કરે તે તે માટે શિષ્ય થઈ શકતું નથી. “દેવનું રાજ્ય પ્રગટ રીતે નથી આવતું અને એમ નહિ કહેશે કે જુએ તે હિયાં છે, અથવા તે ત્યાં છે, કેમકે જુઓ દેવનું રાજ્ય તમારા મળે છે? જે કે પિતાને ઊંચે કરે તે નીચે કરાશે ને જે પોતાને નીચે કરે તે ઉચે કરાશે.” (લુક) “જે કેઈએ ઘરને કે મા બાપને ભાઈઓને કે વહુને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂકયાં હશે તે આકાળમાં બહુ ઘણું તથા આવનાર કાળમાં અનંત જીવંત પામ્યા વિના રહેશે નહીં” (લુક) “(હાન) જે ઉપરથી આવે છે તે સર્વના ઉપર છે. જે પૃથ્વીને છે તે પૃથ્વીને છે ને પૃથ્વીનું કહે છે “ઈશુએ તેઓને કહ્યું કે હું તમને ખચીત કહું છું કે તે જેટલી મુસાએ આકાશથી તમને આપી નથી પણ આકાશથી જે ખરી જેટલી છે તે મારા બાપ તમને આપે છે. જીવનની રોટલી હું છું કે મારી પાસે આવે છે તેને ભૂખ નહિજ લાગશે હાન” કેઈ મારૂં માંસ ખાય છે ને મારું લેાહી પીએ છે તેને અનંતજીવન છે. જે મારું માંસ ખાય છે અને મારું લેાહી '' For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર પીએ છે તે મારામાં રહે છે ને હું તેમાં રજ્જુઉંધું, જે મને ખાય છે તે પણ મારાથી જીવશે” ચાહાન ( અધ્યાય. ૬) જે કાઈ તરસ્યા હાય તા તે મારી પાસે આવીને પીએ. મારાપર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે” (ચાહાન અધ્યાય (૭) મારી વાત તમે સાંભળતા નથી માટે તમે તમારા માપ સેતાનના છેા, તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતા. જે દેવના છે તે દેવની વાતા સાંભળે છે” તમે દેવના નથી માટે સાંભળતા નથી. બ્રાહીમ થયા અગાઉ હું છું હું તથા ખાપ એક છૈયે” તું માણસ છતાં પેાતાને દેવ ઠરાવે છે. ઈશુએ તેને ઉત્તર દીધુ શું? તમારા શાસ્ત્રમાં એ નથી લખ્યુ કે, મેં કહ્યું કે તમે દેવા છે. જે દેવની વાત પામ્યા તેને જો તેણે દેવા કહ્યા તે જેને આપે દેવ ઠરાબ્યા ને જગતમાં મેકલ્યા તે હું દેવના દીકરાજી. ખાપ મારામાં છે ને હું તેનામાં છું. પુનરૂત્થાન તથા જીવન હું છું. તમે એક બીજાપર પ્રેમ કરો. જેવા મેં તમપર પ્રેમ કીધા તેવા તમપણ એક બીજાપર પ્રેમ કરેા. “ રસ્તા તથા સત્ય તથા જીવન હું છું” હું ખાપમાં ને છાપ મારામાં એવા મારાપર વિશ્વાસ કરા (યોહાન) દેવે તેઓને ભ્રષ્ટબુદ્ધિમાં મેલી દ્વીધા ” અધ્યાય. ૨ “ દેખાતા યહુદી તે યહુદી નથી ને દેખાતી દેહની સુનત તે સુનત નથી. માંહેનેા યહુદી તે યહુદીને સુન્નત હૃદયની ને જે અારિક નથી પણ આત્મિક છે. જેટલા દેવના આત્માથી ઘેરાય છે તે દેવના દીકરા છે, આપણે દેવનાં છેાકરાં છેચે” અધ્યાય. ૮) તમારા સતાવનારાઓને ભાશીર્વાદ આપા, આશીર્વાદજ આપે ને શ્રાપ આપતા ના. હરખનારાએની સાથે તમે હરખા અને રનારાઓની સાથે રા. માંડુમાંહે તમે એકજ મન ધરા, મોટાઈ પર મન ન રાખેા પણ દીનાની સાથે મળતા જાએ; તમે પાતાને બુદ્ધિવ ત ન સમજો, ભુઢાને બદલે ભુંડું કાઇને વાળતા ના, સઘળાં માણુસાનાં દેખતાં જે સુશાભિત છે તે (કરવાને) ધ્યાનમાં આણા, જે અની શકે, તા જેમતેમ કરીને સઘળાં માણસાની સાથે સમાધાનમાં ચાલા. આ વહાલાઓ, તમે પાતાપરનું વૈર ન For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળા, પણ કાપને સારૂ જગ્યા છેડા, કેમકે લખેલું છે કે “પ્રભુ કહે છે કે વેર વાળવું' એ મારૂં છે, હું પાછુ વાળી આપીશ. ” એ માટે જો તારી બૈરી ભૂખ્યા હાય, તા તેને ખાવાનું આપ; જો તુષિત હાય તા તેને પોવાનું આપ, કેમકે એવું કરતાં તું તેના માથા પર આગના અંગારા ઢગલા મૂકીશ. જે ભુંડ તેથી તું જીતેલા ન થા, પણ જે સારૂ તેથી ભુંડું છત. એક બીજા ઉપર પ્રેમ રાખવા એ સિવાય બીજું દેવું કાઇનુ ન કરા, કેમકે જે બીજા ઉપર પ્રેમ શખે છે. તેણે નિયમને પુરા પાળ્યા છે. કારણ કે “ તારે વ્યભિચાર ન કરવા, હત્યા ન કરવી, ચારી ન કરવી, જુઠી શાહેદી ન પુરવી, લાભ ન કરવા ” ઇત્યાદિ, જે આજ્ઞાઓ છે તેઓ સક્ષેપે કરીને આમાં સમાયલી છે, એટલે “ જેવા પાતા પર છે તેવા પાતાના પાડાશી પર પ્રેમ રાખવા ” પ્રેમથી પડોશીનું કંઇ ભુડુડું કરાતું નથી, તેથી પ્રેમ નિયમની સ'પૂર્ણતા છે. (અધ્યાય ૪ તમે દેવનું મદિર છે ને ધ્રુવના આત્મા તમારામાં વસે છે.) જો કાઇ ધ્રુવના મદિરના નાશ કરશે તા દેવ તેનેા નાશ કરશે. કેમકે દ્વેષનુ મદિર જે તમે છે। તે પવિત્ર છે તમારાંના કાઈ પાતાને જ્ઞાની જાણે તેા જ્ઞાની થવા સારૂં તે મૂર્ખ થાય “ સુનત તા કઇ નથી ને એ સુન્નત કંઈ નથી પણ દેવની આજ્ઞાનુ પાલન તેજ બધું છે” ( અધ્યાય ૭ ) “ તમે જીવતા દેવનું મંદિર છે ” ( અધ્યાય ) શૈતાન પોતે અજવાળાના દૂતના વેષ ધરે છે. પાઉલ કહે છે ( પેાતાના પત્રમાં તમારી સેવાને સારૂં શ્રીજી મડળીમાંથી નાણાં લેઇને મેં તેને લુટી ” ( અધ્યાય ૧૧) “ વ તા કે જે ચાદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં લઇ જવાયા ” તુ જેમ પાતા પર તેમ મારા પાડાશી પર પ્રેમ કર ર ટ્રુડે આત્માથી ઉલટી ઈચ્છા કરે છે અને આત્મા દેહુથી ” આપણ્ પ્રજાપણુ આકાશમાં છે ! અધ્યાય ૪ ૫ સાતમે હાટ ધ્રુવે પાતાનાં સ કામેાથી વિશ્રામ લીધેí ! ( અ. ૫. ) અધ્યાય નવમામાં લખ્યું છે કે મુસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે હરેક હુકમ સત્ર લાકોને કહીને For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણી તથા કિરમજી ઉન તથા જુફ સુદ્ધાં વાછરડાનું તથા બકરાનું લેહી લીધું. મંડપપર તથા સેવાનાં સઘળાં પાત્રપર લેહી છાંટયું. નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વસ્તુઓ લેહીથી શુદ્ધ કરાય છે ને લેહી વહેડાવ્યા વગર માણી થતી નથી. યાથી વર્ષો વર્ષે પાપનું સ્મરણ ફરી થાય છે કેમકે ગેધાઓનું તથા બક એનું લેહી પાપે કહાડી નાખવાને સમર્થ નથી મુસાએ કહ્યું કે હું બહુ બિહુ છું ને ધુજુ છું (અ. ૧૨) “તું હત્યા ન કર” જગતુ પર અથવા જગતમાંનાપર પ્રેમ ન કરે. જે પુત્રનો નકાર કરે છે તેને બાપ પણ નથી” જે પાપ કરે છે તેણે તેને દીઠો નથી. હરેક જે પોતાના ભાઈપર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે. આપણે તેનામાં રહીએ છીએ અને તે આપણામાં દેવપ્રીતિ છે, ને જે પ્રીતિમાં રહે છે તે દેવમાંને દેવ તેનામાં રહે છે. જે ભયભીત છે તે પ્રીતિમાં પૂરો થએલ નથી. ઈત્યાદિ બાઈબલનાં વાકમાં બાઈબલનો સાર આવી જાય છે. એમાંનાં કેટલાંક વાક્ય નીતિનાં છે તથા કેટલાંક પ્રેમમાં છે તથા કેટલાંક આમા સંબંધી છે. કેટલાંક યાહુદીઓના નિયમ શાસ્ત્રો નાં છે અને તેમાં કેટલાંક નવા કરાર સંબંધી છે. નિગમનની સાપેક્ષદષ્ટિથી આત્માઓ, પ્રભુ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરેનું સ્વરૂપ છે, તેને જૈનદર્શનમાં અન્તર્ભાવ થાય છે. ભક્તિની ઓપચારિક દૃષ્ટિએ પ્રભુનું જગત્કર્તાહર્તાહિક વર્ણન જાણવું પણ તત્વદૃષ્ટિએ પ્રભુનું અન્ય જગત્ સંબંધી કર્તાહર્તાપણું નથી. આ પચારિકક્રુષ્ટિએ, પુણ્ય તેજ પ્રભુની કૃપા અને પાપ તેજ પ્રભુને કેપ કહેવામાં આવે છે, તથા ઔપચારિક દૃષ્ટિએ શતાવેદનીયન ફલને સ્વર્ગ અને અશાતાદનીય ઉદ્મપાપને નરક કહેવામાં આવે છે. શરીરને નાશ તેજ દિવસ, પુનરૂત્થાનને દિવસ છે, કારણ કે તે દિવસે આત્મા, પુણ્ય પાપાનુસારે સ્વર્ગ નરક વગેરેમાં જાય છે, નગમનયની દૃષ્ટિએ શરીરમાંથી પ્રાણેને અને આત્માને વિગ તે બીજા અવતારજન્મરૂપ ઉત્થાનને છેલ્લે દિવસ છે અને તે કાલે અર્થાત મૃત્યુબાદ દેહરૂપસૃષ્ટિને નાશ થાય છે અને ચંદ્રનાડીસ્વરૂપ ચંદ્ર અને સનાડીસ્વરૂપ સૂર્યને નાશ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ થાય છે તેથી તે પ્રલય કહેવાય છે અને સર્વથા કર્માદિકના અભાવને મહાપ્રલય કહેવામાં આવે છે, એમ મૈગમનયની અધ્યાત્મ દૃષ્ટિએ સમજવું. મરણુ સમયે આત્માને પુણ્યથી નિર્ભયદશા રહે છે અને પાપથી ભય રહે છે. આત્મા પાતે પેાતાના ઈશ્વર છે તેની સાથે લાગેલાં કર્મો પણ કર્મની દૃષ્ટિએ પ્રભુ અર્થાત્ શક્તિમાન છે. ઈશુ ત્રીજા આકાશમાં ગયા અર્થાત્ જૈનશાઓના ત્રીજા દેવલેાકમાં ગયા તેથી તે દેવ મહિમાથી પાછે જન્મસ્થાનમાં આવ્યા અને તેણે ચમત્કારી દેખાડયા. પહેલા બીજા અને ત્રીજાદિ દેવવેા કામાં તા ઘણા મુનિયા જઇ શકે છે, તે જૈનશાસ્ત્રાના વાચનથી સમ્યગ્ અનુભવાય છે, ઈશુનાં કેટલાંક વચના આધ્યાત્મિક છે, અને તેના વેદાંતજ્ઞાનમાં તથા જૈનતત્ત્વજ્ઞાનમાં અંતર્ભાવ થતા હેાવાથી અધર્મ કરતાં તેમાં કંઇ વિશેષ જણાતુ નથી. ઇશુનું અતિ મનુષ્યામાટે દયાલુ દેખાય છે અને તે છેલ્લા દિવસે કોપાયમાન થશે, પાપીઓને માફ઼ી નહી' આપે એવા વિચારોથી તે તે પ્રભુના પુત્ર, કાપ-ટ્રાપ્ત કરનાર ઠરે છે માટે તેથી ઇશુમાં પૂર્ણ દયા સિદ્ધ થતી નથી. ઐ!પચારિકદૃષ્ટિએ ઇશુમાં પ્રભુમાં જીવાની કોઠુર્તાપણાની ભાવના મૂકીને જીવાને પાપકર્મોથી મુક્ત કરવાની નગમનયની સાપેક્ષિક ભાવનાએ કથંચિત્ ખ્રીસ્તી દર્શનના જૈનદર્શનમાં સમાવેશ થઇ શકે છે પણ તે એવુ નૈગમન યકથિતસાપેક્ષિક જ્ઞાન જે જાણે છે, તેને માટે તે છે પણ અન્ય જૈન મનુષ્યા માટે નથી. પ્રભુમાં કર્તાહર્તાપણાની ભાવનાના રાજાઓમાં આશપ કરાય છે અને તેથી મનુષ્યા, રાજાના દાસ, ગુલામ પરતંત્ર બની જાય છે અને પ્રભુના સેવકો છે તે રાજાઓના સેવકો બને છે, પણ રાજાએ સમાન પાતાના આત્માને નહીં અનુભવવાથી અને પ્રભુ સમાન સ્વાત્માને નહીં અનુભવવાથી તેએ ગુલામ અને છે, પરતંત્ર અને છે અને તેથી રૂશિયાના ઝાર અને તેની પ્રજા જેવી દુર્દશા થાય છે. જૈનશાઓમાં આત્મા તે પરમાત્માએ થાય છે, એવી શ્રદ્ધાથી જૈના, ટ્રાન્સ, અમેરિકાની પેઠે પ્રાવત ત્ર સામ્રાજ્યવાદીઓના સરખા સ્વતંત્ર અને છે અને For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યવાદના સાપેક્ષિક હિમાયતી બને છે અને પિતાની સ્વતંત્રને પ્રાપ્ત કરે છે અને કર્થચિત્ પરમાત્માની સાધનદશામાં ભકતે હોવાથી બ્રિટીશરાજ્યના રાજા પ્રજી સ્વતંત્ર સામ્રાજ્યવાદીઓ સરખા બને છે અને છેવટે સર્વકર્મથી મુક્ત-સ્વતંત્ર સિદ્ધાત્માઓ બને છે. માટે જેનશાસ્ત્ર આત્માઓની સ્વતંત્રતા શીખવે છે અને પિતાની પ્રભુમયતા પ્રગટાવવાનું શિખવે છે, એ પ્રમાણે કથીને હું પ્રીતિની સાથે મૈત્રીભાવથી વર્તવાનું જણાવું છું. હને તેઓ પર આત્મભાવ છે, હુને તેઓ પર શ્રેષ નથી. બ્રિટીશ રાજ્યમાં સર્વધર્મવાળાઓને પરસ્પર ધર્મત વગેરેની સમાલોચના કરવાને નીતિસર હક છે તેને લાભ લઈને પ્રીતિ પાદરીઓ વગેરેએ જૈનધર્મની સમાલોચના કરેલી તેના પ્રત્યુત્તરરૂપે દ્વેષ વિના મેં પ્રીસ્તિ ધર્મ બાયબલ વગેરેની સમાવેચના કરી છે. પ્રીતિમાં જે જે દયાદિ ગુણે છે તેઓનું અમને માન છે, તેઓ ગુણાનુરાગી અને સત્યના ઈચ્છક છે, તેથી અમારા લેખમાંથી હંસચંચુવત્ સત્ય ગ્રહણ કરશે અને અમારી સાથે મિત્રભાવથી વર્તશે, એમ આશા રાખું છું. પ્રભુ મહાવીર સર્વજ્ઞ દેવનાં ધર્મશાને જે તેઓ મધ્યસ્થષ્ટિએ અભ્યાસ કરશે તે તેઓને ધર્મ સંબંધી ઘણે લાભ થશે. તેઓ જૈનધર્મને સમજી જૈન અને એમ ઈચ્છું છું શાસનદે, સર્વત્ર જૈનધર્મ પ્રગટાવે, इत्येवं ॐ अई महावीर शान्तिः ३ સુકામ. પ્રાંતિજ. વિ. સં. ૧૯૧૯ગુનદિ પચમી. શેઠ, પાચાલાલ ડુંગરશી બોવેલ જૈન તપાગચ્છીય સાગર ઉપાશ્રય. લે. બુદ્ધિસાગર For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only