________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
ગયુ અને બીજા પદાથાને રહેવા માટે જગા પશુ નહી' મળવાની, માટે ઇશ્વર, શરીરવૐ સર્વવ્યાપક ઠરતા નથી, જ્ઞાનેકરી સવ્યાપક માનશે ત્યારે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ ઇશ્વર શરીરવાળા માનેલા છે. ૪ ઇશ્વર સર્વજ્ઞ પણ ઠરતા નથી, કેમકે જો ઈશ્વર સર્વજ્ઞ હોત તે જગત્કર્તા ખ’ડન કરવાવાળા અમને તેણે કેમ ઉત્પન્ન કર્યો? વળી કહેશે કે જન્માંતરમાં ઉપાર્જિત કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે તે ઈશ્વર સ્વતંત્ર ( સ્વાધીન ) કરતા નથી, કેમકે કવિના ઇશ્વર ફળ આપવાને સમર્થ નથી, ત્યારે ઈશ્વરને આધીન કાંઇપણ રહ્યું નહી, જેવાં ક કયા હશે તેવાં ફળ મળશે. વળી ઈશ્વર જગત્કર્તા નિત્ય માનશેા જો એકાંતથકી તો તે જગત્ નવું નવું મનાવ્યા કરશે કારણકે જગ રચવાના સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશેા કે જગતને ખનાવવાના ઈશ્વરમાં સ્વભા નથી ત્યારે તે કોઇપણ વખત જગને ઇશ્વર રચી નહીં શકે. વળી જીવાને રચવાના સ્વભાવ ઈશ્વરના એકાંત નિત્ય માનશે। તા સદા જીવા ઉત્પન્ન થયા કરશે અને કદી પણ જીવાના નાશ થશે નહી. વળી તમા ઇશ્વરમાં જગત્ રચવાની તથા નાશ કરવાની પ્રેમ એ શકિત માનશેા તે તે પશુ ખાટુ' ઠરે છે. કારણકે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરૂદ્ધ શક્તિ કાઇપણ વખતે એક ઠેકાણે રહી શકશે નહીં. જે કાળમાં જગત રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શિત નાશ કરી નાખશે. એમ જ્યારે પરસ્પર એ શકિતઓના વિધિ થશે ત્યારે જગત મનશે પણ નહી અને તેના નાશ પણ થશે નહા; ત્યારે અમારા મત સિદ્ધ થાય છે. અમારા મતમાં કાઇએ જગત્ મનાવ્યું નથી. આ જગતના કર્દિ પ્રય (નાશ) પણ થવાના નથી અને આ જગત્ અનાદિ અનત છે તે સિદ્ધ યુ. આ પ્રમાણે વિચારી શ્વેતાં જગતના કર્તા ઇશ્વર સિદ્ધ ઠરતા નથી. ઈશ્વર એક છે તે પશુ કહેવુ ખાટુ યુ. એમ છએ પક્ષા પણ ખેટા ઠરે છે. તેમ બીજા ઢાકા પણ જગતૢ સિદ્ધ કરવાને જેટલી યુક્તિઓ કરે છે.તેટલી આકાશના કુલની પેઠે ખાટી કરે છે. વિશેષ જગ
For Private And Personal Use Only