________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
શરીરધારી દેવ દેખાડે છે અને તે આકાશમાં રહી બેલી પશુ શકે છે, વાતા કરે છે, તેથી ચાર નિકાયના દેવાનુ અને પરમેશ્વરનું સ્વરૂપ જે જૂઠ્ઠુ જાણતા નથી તેએ પરમાત્મા અને દિવ્યદેહધારીદેવને એક સમજી લે છે અને તેથી પાઉલ વગેરેની પેઠે એમ જાણે છે કે અમાએ પ્રભુને પ્રકાશ દીઠા. ખરા પ્રભુના પ્રકાશથી અંતર્ની આંખા પ્રભુના તેજથી અંજાઈ જતી નથી અને આત્મા ભયભીત થતા નથી અને મૂર્છા પામતે નથી. ચાર નિકાયના દ્વિવ્યદેહધારી દેવા છે, તે ખાદ્ય પ્રકાશ દેખાડે છે અને પેાતે આકાશમાં ગુપ્ત રહી ખેાલી શકે છે, તેને ભક્તા પરમેશ્વર માની લે છે. કેટલાક મહાત્મા મરીને દિવ્યદેહધારી દેવ થાય છે, તે દેવ થવાથી પુનરૂત્થાન પામેલા કહેવાય છે અને તેમણે જે ધર્મ ચલાવ્યા. હાય છે તેની પુષ્ટિ પ્રચાર કરવા માટે લાકોને દર્શન આપે છે તથા અનેક ચમત્કાર કરી બતાવે છે તેથી લાક તે ધર્મને પ્રભુના સમજી પાળે છે એમ અહીં ઈશુના પુનરૂત્થાનમાં પણ અન્ય ડાયતા સ`જ્ઞ પરમાત્મા જાણે. જૈન શાસ્ત્રના આધારે સમજાય છે કે ક્રેઇ મનુષ્ય પ્રભુના ભક્ત અની ધર્મ પ્રવર્તાવ્યે હાય છે, અને તે મરણ પામી દિવ્યદેહધારી દેવ થયા હોય છે તેા તે પોતાના મૂત્ર મનુષ્યના રૂપે લેાકાને દર્શન આપે છે અને પેાતાના પન્થીઓની વૃદ્ધિ કરે છે. ઇજીએ ભૂખ્યા આને ખાવા આપ્યુ. રોટલીઓ અને માછલીઓ ભૂખ થઈ ગઈ ઇત્યાદિ ચમત્કાર તા દેવની સહાયથી અને આત્મબળથી થાય છે તેથી તેમાં કંઈ અમાશ ધી સતા કરતાં વિશેષ ચમત્કાર નથી. આત્માની અનત શક્તિ છે. આત્માના સંકલ્પ અળથી દેવ જેવા ચમત્કારો કરી શકાય છે. આત્મા તે પરમાત્મા છે. અમારા સર્વેના આત્મા તેજ પરમાત્મા છે, તે પ્રમાણે સત્તાએ ઈશુના આત્મા પણ પરમાત્મા છે તેથો સત્માએ સત્તાએ અનંત શક્તિ વાળા છે, તે શક્તિયાના પ્રકાશ ખરેખર તપ, જપ, સેવા, ભક્તિ, ધ્યાન જ્ઞાન સમાધિથી થાય છે, તેથી સર્વધર્મ વળા ભકતા સતા-મહાત્માએ આત્મશક્તિયાને પ્રગટાવીને થાડા
For Private And Personal Use Only