________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવા લાગ્યા છે અને માંસ ખાવામાં પાપ માનીને વનસ્પતિ આહારી અન્યાછે. હિંદમાં પહેલાં એક અખજ ગાયે હતી. માંસાહારથી ગાયે ભૈસા ઘટવા લાગી છે અને હાલ લગભગ ચરાડ ગાયા અને સેાળકરાય ભેંસ રહી છે. `િક્રમાં માત્રનલાખ ગાયાની કત્લ થાય છે તેમાં પચ્ચાસ લાખ ગાયા તે પરદેશ માટે કપાય છે. અને એ લાખ અહીંના મુસલ્માન પ્રીસ્તિ માટે કપાય છે. આ સબધી હિંદુઓએ પરદેશાથે ગાયા ન કપાય એવા ઠરાવ કરવા જોઈએ, જે તે આ પ્રમાણે ઓછી થશે તેા ઘી દહીં છાશના તાટા પડશે અને તેથો હિંદીઓને ઘણી હાડમારી ભાગવવી પડશે. હિંદવાસી હિંદી પ્રીસ્તિયાને પણ તેથી ભવિષ્યમાં ઘણી હાડમારી ભોગવવી પડશે, માટે હિંદુઓએ-મુસલમાનાએ અને હિંદીોસ્તિયે એ ઢારાંની રક્ષા માટે પ્રમા રચવા જોઇએ. અમેરિકા વગેરે દેશના લેાકાની હવે આંખા ઉઘડવા લાગી છે અને તેથી ત્યાં દયા મંડલે સ્થપાવા લાગ્યાં છે.
પ્રીસ્તિ—જૈનમાં ઘણા ધર્મશાસ્ત્રઓના કાયદાઓ ખાંધ્યા છે તેથી તેઓની ગુલામ જેવી સ્થિતિ થઇ છે. અમારા માઈલમાં તે માટે મનુષ્યાપર ઘણા કાયદા ખાંધ્યા નથી.
જૈન—જનધર્મ શામાં જે કાયદાએ છે તે આત્માને પરમાત્મા બનાવવા માટે છે, આત્માનું અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રગટાવવા માટે છે. મહાકિર્ગુણા જીતવા માટે છે. તમારા ધર્મોના અભિમાની ખ્રસ્તિયેાએ અન્યધર્મી પ્રજાઓને ગુલામ ખનાવી છે અને માહુના પશુ ખલથી પેાતે ગુલામ અને છે તે પાતે પણ રૂખી શકતા નથી. ઇક્ષુએ બાઈબલમાં કહ્યું છે કે—સાયના નાકામાંથી કદાપિ હાથી ચાઢ્યા જાય પણ લક્ષ્મી રાજ્ય સત્તાવાળા પ્રભુના સ્વર્ગમાં જઈ શકતા નથી. ધર્મ કાયદાના ગુલામ પની અન્યાને ગુલામ નહીં કરવા, સારૂં પણ તમારી પેઠે ધર્મ કાયદાના ગુલામ નહી ખનતાં પાપના
તે
For Private And Personal Use Only