________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
૧
આ દુનિયા ઉત્પન્ન 'કરવાનું કારણ શું છે. ?
૨ દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે? ૩ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ર છે કે અનિત્ય છે ?
૪ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સત્ત છે કે અસજ્ઞ છે?
૫ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતા નથી તેનુ શું કારણ ?
७
૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કર્યો ઠેકાણે રહે છે ? આ દુનિયાને ઇશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે શત્રુ ? . આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જીવા કરે ઠેકાણે હતા ? આ દુનિયામાં જીવા કાઈ પશુ રૂપે, પ ́ખી રૂપે, કોઇ મનુષ્ય રૂપે, એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણુ ?
૧૦ આ દુનિયાને ઇશ્વરે એક કાલાવચ્છેદેન ઉત્પન્ન કરી કે કેમ ?
પક્ષ પહેલે–દુનિયા ઉત્પન્ન કરવાનું કારણુ શું છે? તેના જવાબમાં તમા કહેશેા કે, ઈશ્વરે સર્વજીવાને સુખી કરવાને દુનિયા ઉત્પન્ન કરી, તે પણ તમાશથી કહેવાશે નહીં. કારણ કે પહેલાં ત્યારે શું થવા દુ:ખી હતા? જ્યારે દુઃખી હતા ત્યારે
તે દુઃખ તેમને કયાંથી વળગ્યું અને તે દુઃખ વળગવાનું કારણુ પશુ જોઇએ, તે તે કવિના ( સારાં ખાતાં કામ વિના ) શ્રીજી કહેવાશે નહીં, અને જ્યારે કર્મ માનશે ત્યારે કર્મ શ્રેણુ વની સાથે દુનિયા ઉત્પન્ન કર્યો પહેલાનું કર્યું, તે તે કર્મ જીવની સંગાતે છે એમ નક્કી ઠર્યું, અને જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પણ પહેલું કર્મ કે પહેલા જીવ? તેવા પ્રશ્ન ઉત્પન્ન થરો, ત્યારે પહેલા છત્ર ચા કમ` એમાંનું કાંઈપણ કહી શકાશે નહી. અલખત્ત અને સાથેજ છે એમજ કહેવાશે, જેમ અને સૂર્યના પ્રકાશ, જેમ કુકડી અને કડીનું ઇંડું, જેમ ાત્રી અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કાણુ
For Private And Personal Use Only