________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
છે તે જેમ કહી શકાતું નથી તેમ પહેલુ કામ કે જીવ તે પણ કહી શકાતુ નથી. દુનિયા ઉત્પન્ન કર્યો પહેલાં જીવ અને કર્મ કેટલા કાળથી સચાગી છે તે કાળની પશુ ભાદિ મળી શકવાની નથી, માટે અનાદિ કાળથી જીવ અને કર્મના સચાળ છે તેમ સિદ્ધ થયું, ત્યારે કર્મના સંચાગથી જીવ દુ:ખી થાય છે માટે કઈ પણ એક પદાર્થ છે તેમ સિદ્ધ ઠર્યું; તા તે કર્મ જુદા જુદા પ્રકારનુ છે તેથી જુદા જુદા પ્રકારનાં સુખ દુઃખા જીવ ભગવે છે. તે કમની મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિને, સર્વજ્ઞ તીર્થંકરમહારાજએ જ્ઞાનથી પ્રકાશી છે તે સત્યજ છે. વળી ઈશ્વરને દયા આવી તેથી દુનિયા ઉત્પન્ન કરી લેાકેાને સુખી કરવા એવી ઇચ્છા થઈ તે પણ ઈચ્છા ખાડીજ છે. કેમકે શ્વમાં જે શક્તિ હાત તા દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખના નાસ કરી શકત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુ:ખ કાપવાની શક્તિ નહાતી કે શુ? એ કદાપિ શક્તિ નહોતી એમ કહેશો તે દુનિયા ઉત્પન્ન કર્યા બાદ પણ તેનાથી શક્તિ નહીં હોવાને લીધે દુ:ખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લેવા અજ્ઞાનયુક્ત ઠર્યો, વળી સાંભળીએ છીએ કે ઈસુપ્રીસ્તને શણે નારા સર્વ જીવાના દુઃખને ઈસુ પાતે લે છે. આ પણ એક તાજુબી ભરલું સમજાય છે. દુ:ખ તે રૂપી છે કે અરૂપી છે? નિત્ય છે કે અનિત્ય છે? સ્વતંત્ર છે કે પરતંત્ર છે? દુઃખ રૂપી છે તેને ઇશ્વરે લઈ લીધુ તે ઇાર પશુ અત્યંત દુ:ખી થઈ જશે. જેમકે, કાઇ માણુસ ખીનો માણસ ઝેર પીતા હાય તેનું ઝેર પાતે લઈ પીએ તા પાતે મહા:ખી થાય; તેમ ઈશ્વર બીજાનાં દુઃખને લઈ શકે તો તેને અત્યંત પીડા થાય. આ ઠીક તમારી જ્ઞાનશિકત. પારકી પીસ પાતાના ઘરમાં ઘાલી અને જૈમલ પદ્મમીંગજી વળી તેના વિના કાની પ્રાર્થના કરે? વળી ઇશ્વર તે દુઃખા સર્વે થઈ લે છે તેમાં કંઇ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ તો દેખાતુ નથી, અણુ કે ખો લઈ લેતા હોત તો તેના કાઇપણ શા મા
For Private And Personal Use Only