________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
મિથ્યાત્વ મેહનીને ક્ષય થયે છતે મિથ્યાત્વ પ્રગટ થયું તે સિદ્ધમાં પણ મિથ્યાત્વ આપ્યું; કારણ કે તેમને મિથ્યાત્વ માનવું જોઈએ.
જૈન–ભાઈ! સાંભળો. મિથ્યાત્વમેહની એટલે અસત વસ્તુમાં સની બુદ્ધિથી મુંઝાવે તેને મિથ્યાત્વ મોહની કહે છે, કુદેવમાં દેવનું જ્ઞાન, દેવમાં કુદેવનું જ્ઞાન, અને કુગુરૂમાં ગુરૂનું જ્ઞાન, તેને મિથ્યાત્વ મેહની કહે છે.
અસત્ વસ્તુમાં મુઝાવાપણું ટળી જાય છે ત્યારે સત્ વસ્તુનું ભાન થાય છે. પણ તેથી સત્ વસ્તુને ક્ષય થતું નથી. કુદેવને દેવ તરીકે માનવાને નાશ થાય છે ત્યારે સુદેવને જ માનવાપણું રહે છે.
જેમ મેલા સેનાને નાશ થયે છતે શુદ્ધ સોનું રહે છે, તેમ મિથ્યાત્વ મેહનીનો નાશ થયે છતે શુદ્ધ સમતિ પ્રગટ થાય છે.
મિશ્ર મેહની એટલે સુદેવતામાં પણ દેવની બુદ્ધિ અને કુદેવમાં પણ દેવની બુદ્ધિ તેનો નાશ થયે છતે શુદ્ધ ખરા દેવની બુદ્ધિ થાય છે. તે પ્રમાણે મિથ્યાત્વ મેહની જે અનાદિ કાળની હતી, તે નાશ પામી એટલે શુદ્ધ સમકિત પ્રગટ થયું.
તે પ્રમાણે સિદ્ધના જીવને મિથ્યાત્વમેહનીનો ક્ષય થયો છે તેથી તેમને ક્ષાયિક સમક્તિ પ્રગટ થયું છે. આ
મિથ્યાત્વમેહની તે તે અજ્ઞાનજન્ય છે. તેને નાશ થવાથી આત્માને ગુણ, શુદ્ધ સમકિત પ્રગટ થાય છે, તેમાં કાંઈ સંશય નથી. તે પ્રમાણે સિદ્ધમાં મિથ્યાત્વ મેહની વગેરેને ક્ષય થવાથી ક્ષાયિકસમક્તિ પ્રગટ થયું છે અને ત્યાં મિથ્યાત્વ કરાવવા કેઈ યુક્તિ કરવી તે નિષ્ફળ છે.
નાના મોટા સર્વે લેકે સમજે છે કે કુદ્રષ્ટિને નાશ થાય ત્યારે સુદૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનને નાશ થાય છે ત્યારે જ્ઞાન
For Private And Personal Use Only