________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
પ્રગટ થાય છે, મિથ્યાત્વ માહનીના નાશ થયે છતે યુદ્ધ સમ કિત થાય છે, તેથી સિદ્ધેાને મિથ્યાત્વમેાહનીયના નાશથી શુદ્ધ સમક્તિરૂપ સમ્યગ્ દર્શન છે પણ અજ્ઞાન નથી એટલુ પણ જેમલ ન સમજ્યા તેથી ભ્રાંતથૈ ગ્રીસ્તિ થયા. તે વાત નિ:સશય છે.
ખ્રીસ્તી-જેમલ જણાવે છે કે, બીજી શુ અતિચારમાં લખે છે કે ગ્રહપૂજા કરે તે અતિચાર લાગે, ત્યારે તમારા માનીતા મોટા શ્રીભદ્રબાહ્ સ્વામીએ ગ્રહપૂજા કરવાની વિધિ કેમ બતાવી છે? ગ્રહશાંતિ સ્તાત્ર મનાવ્યું છે. રવિ પીડા કરતા લાલ ફુલેકરી પદ્મપ્રભુની પૂજા કરવી. ચંદ્ર પીડા કરતા સેવતિના કુલે ચંદ્રપ્રભુની પૂજા કરવી. એ આદિ નવ ગ્રહનીપૂજામાં તીર્થંકરનાં નામ અને ઉપર લખેલી વિધિએ બતાવી છે, અને જણાવ્યું છે કે આ પ્રમાણે કરવાથી જે ગ્રહ નડતા ડાય તે ગ્રહ શાંતિ થાય માટે એ પણુ વિરૂદ્ધ છે. આ વાતતા એવી છે કે દુઃખ તા કાઇ એક જણ આપે અને તે દુ:ખ દૂર કરવાને માટે બીજાને વિનતિ કરવી. પણ એમ કરવાથી દુઃખ કેમ દૂર થાય ? આ વિશે તમે હવે શું કહેવાના છે. ?
જૈન—હજી પણ તમે ખરાખર સમજ્યા નથી, જુઓ, કર્માંતા આત્માને લાગે છે, પણ સુળીયે ચઢાવી મારી નાંખવું તેતા ખીજા માણસો કરે છે. જેમકે આપણે કેાઇ જીવને મારી નાંખ્યા તેનું આપણા આત્માને પાપ લાગ્યું, હવે અહીંથી આપણે મરી ગયા અને ખીજો જન્મ પામ્યા ત્યાં જે પૂર્વે બીજા જીવને મારી નાંખવાનું પાપ ખાંધ્યુ હતુ તે ઉદયે આવ્યુ. એથી આપણા માથે કાઈ ખાટા આરાપ આવે તેથી ખીજા માણસા આપણને મુળીયે ચઢાવે, તેમાં ક્રમે કરીનેજ આપણુ સુળીનુ દુઃખ પામ્યા તેવા પ્રત્યક્ષ અનુભવ સાચા છે. પાંચ કારઊાથી કાર્યની ઉત્પત્તિ થાય છે. ૧ કાલ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪ કર્મ, ૫ ઉદ્યમ; આ પાંચ કારણેાથી એક કાર્ય ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે દુઃખપી કાર્યમાં પણ પંચ કારણેા હોય છે.
For Private And Personal Use Only