________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન–કોઈપણ દિવસ સવે અનંતાભવી જીવે સંસારમાંથી ખૂટવાના નથી. તેને માટે સમુદ્રના પાણીનું દષ્ટાંત જાણવું, તથા ગંગા નદીમાંથી સમુદ્રમાંથી જનારરેતીનું દષ્ટાંત પણ જાણવું. નિદ સંબંધીની ઘણી સૂકમ હકિકત છે, દષ્ટાંતથી એ વાત સમજી શકાય છે. દષ્ટાંત પણ એક દેશી, કેટલાક હોય છે. માટે કેવલીના વચનમાં જરાપણ શંકા કરવી નહીં એજ હિતકારી છે.
પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે. તેઓનાં મનેવાંછિત કલ્પવૃક્ષે પૂરા પાડે છે.
સર્વત્રતી.
(પ્રકરણ સાતમું ) महाव्रतपराधीरा, भैक्षमात्रोपजीविनः ।। सामायिकस्था धर्मा,-पदेशका गुरवो मताः ॥
ગુરૂઓ, અહિંસાદિપાંચ મહા વ્રતના ધારણ કરનારા હોય છે, તથા પાળનાર હોય છે. આપદા આવે તે પણ પિતાના વ્રતને દૂષણ લગાડે નહીં, તથા બેતાલીસ દેષ રહિત મધુકરની (ભમરાની) પિઠે ગેચરી લેવી, તેમાં પણ પાંચ દોષ માંડલાના ટાળે છે અને શરીરનું પોષણ કરે છે, તથા ભવીજીને સંસારસમુદ્રમાંથી તારવાને માટે ઉપદેશ આપે છે.
જેન–જૈમલ પદમીંગજીને સાધુનું પહેલું વ્રત કર્યું હોય છે તેની પણ ખબર હોય એમ માલમ પડતું નથી, અને જેમ ફાવે તેમ બીજાનાં ખોટાં દૂષણ કાઢવા પ્રયત્ન કરે છે. કારણ કે એને જે પહેલા અહિંસાવ્રતની ખબર હતી માછલી ખાવામાં ધર્મ છે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા નહીં, કારણ કે સર્વે લેકે જાણે છે કે આપણે જીવ આપણને વહાલે હોય છે તેમ સને પિતાના પ્રાણ વહાલા હાયજ છે, પણ ખ્રિસ્તી ધર્મમાં માછલી ખાવામાં પાપ માન્યું નથી એ મડાન અજ્ઞાન ભરેલું છે.
For Private And Personal Use Only