________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે છે તે તેઓની મુકિત થાય છે, એ પ્રમાણે જે જે પ્રીતિ
માં સમ્યગદર્શનજ્ઞાન પૂર્વક સમભાવ આવશે અને રાગદ્વેષાદિક દે રહિત થશે તેઓની મુક્તિ થશે. સમભાવી જે પ્રીતિ થશે તે જૈનધર્મને સત્ય માનશે પાળશે તેથી તેઓની મુક્તિ થશે.
ખ્રિસ્તી અમો જે મુક્તિ માનીએ છીએ તેમાં દિવ્ય શરીર હોય છે અને ત્યાં દિવ્ય પ્રેમ તથા દિવ્ય ખાવું પીવું હોય છે અને ત્યાં ફરી હરી શકાય છે.
જૈન–પ્રીસ્તીબંધુ ! તમારી માનેલી મુકિત અમારા દેવલોક-સ્વર્ગલોક જેવી હોય છે. જેનશાસ્ત્રોમાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવે અને દેવીઓ હોય છે. તેઓ દિવ્ય અમૃત આહારને રહે છે. શાતાવેદનીય જન્ય આનંદમાં રહે છે. જ્યાં ત્યાં દિવ્યક્રિયદેહથી દેવે અને દેવીઓ ફર્યા કરે છે, અને શાતાજન્યસુખની મોજમાં મસ્ત રહે છે. ત્યાં દૈવિકપ્રેમથી વતે છે, પાછાં ત્યાંથી બાંધેલું પુણ્ય ભેગવ્યા બાદ ચવીને મનુષ્ય વગેરેમાં જન્મે છે, ઈશુકાઈટે અમારી દેવલોક સ્વર્ગની માન્યતાને મેક્ષ તરીકે માનીને તેને ઉપદેશ આપે હોય એમ લાગે છે. અમારા દેવલોક અને તમારી મુક્તિ તે એકજ છે અને જેનશાસ્ત્રોમાં કથેલી મુક્તિ તે તો સત્ય મુક્તિ છે. એવી મુક્તિમાં અનંત સુખ છે અને અનંત જ્ઞાન છે અને એવા મુક્ત થએલા શુદ્ધાત્માએ યાને પરમાત્મા સંસારમાં પુનઃ જન્મતા નથી.
પ્રીતિ–પ્રભુ સર્વજીને બનાવે છે અને જેને પોતેજ સારી માઠી બુદ્ધિ આપે છે. તેની કૃપા થાયતે ગમે તેવા ઘર પાપીને મેક્ષ આપે છે અને તેની કૃપા ન થાય તે તે ગમે તેવા સદ્દગુણીને પણ મોક્ષ આપતું નથી. તેની મરજીમાં આવે છે તેમ તે કરે છે.
જૈન–પ્રીસ્તિબંધુ!! હજી તમે અન્ય વિશ્વાસ અને અન્ય
For Private And Personal Use Only