________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંસ ખાય છે, માટે પ્રભુને યજ્ઞ કરીને પશુઓ ચઢાવો. દારૂ ભક્ત જાણે છે કે પ્રભુ આપણી પેઠે દારૂ પીએ છે. નાગાઓ એમ જાણે છે કે પ્રભુ આપણી પેઠે નાગો છે. જે મનુષ્ય તે તેણે પ્રભુ માની લીધે, એ પ્રમાણે તમે એ પણ એક
છાચારી રાજાના જે ઈશ્વરને પણ ઇચ્છા પ્રમાણે વર્તનાર ઠરાવી દેઈને તેને પ્રભુના શાસ્ત્રના નામે શાસ્ત્રમાં ચડાવી દીધું અને અન્ધશ્રદ્ધાકદાગ્રહથી વિવેક બુદ્ધિગ્રહી નહીં પણ મારા આત્મસમાનબંધુઓ !! તમે સત્યજ્ઞાનથી વિચાર કરશે તે જણાશે કે, તમારું એવું માનવું અસત્ય છે. હું જગત્ કર્તા ઈશ્વર છે એમ માનતું નથી તે બુદ્ધિની પ્રેરણું મારામાં પ્રભુએ કરી. પરસ્પર ધર્મભેદે એક બીજાના ધર્મનું ખંડન કરવાની બુદ્ધિ પણ ઈશ્વરે આપી અને હજારે ધર્મો પણ પ્રભુએ બનાવ્યા. આસ્તિક અને નાસ્તિક બુદ્ધિ પણુ પ્રભુએ આપી છે તેથી જીવમાં મનુષ્યમાં સારે ખેટે કેઈ રહે નહીં તેને પ્રભુએ કર્યા તેથી ઉલટું, આતે અજ્ઞાન અંધકાર કર્યું માટે પ્રભુમાં એવા જગતકર્તાપણુને જઠો આરે૫ કરો નહીં અને જેને પ્રભુએ બનાવ્યા છે એમ અસત્ય ન માને તથા પ્રભુ છે તે શુભાશુભ બુદ્ધિને આપનાર છે એમ ન માને. પ્રભુ પરમેશ્વર છે જગત્ કર્તા નથી, તે જીવેને બનાવતું નથી અને જીવને શુભાશુભ બુદ્ધિ આપતું નથી અને છના શુભાશુભ કર્મને ન્યાયકર્તા તથા તેનું ફલ આપનાર પણ પ્રભુ નથી. એમ સત્ય સમજી વીતરાગ દેવના ગુણે પ્રહે.
પ્રીતિ–જૈનબંધુ!!! પ્રભુ, દુનિયાના સર્વછનાં શુભાશુભ કર્મને ફલદાતા છે. કર્મો જડ છે. પુણ્યપાપ બેકમ છે તે જડ છે, તે બે તે જડ હેવાથી આત્માને સુખ દુઃખ આપી શકે નહીં માટે જીવને પુણ્ય પાપનું સુખદુઃખરૂપ ફલ આપનાર ઈશ્વર છે. છ. પુણ્ય પાપ કરવામાં સ્વતંત્ર છે પણ તેને ન્યાય તે
For Private And Personal Use Only