________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શબ્દથી પ્રભુનું જ્ઞાન થાય છે તેમ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુનું જ્ઞાન થાય છે. માટે એ જવસ્તુ, પ્રભુને ઓળખાવનારી થઇ. તેમાં મૂર્તિને માનવી નહી" ને ફક્ત મુખ્યને માનવા એ ન્યાય કહી શકાય નહી. અને વસ્તુ પ્રભુના સ્મરણપ્રત્યે
ઉપકારક છે. જેમકે, કૈાઇ એક પુરૂષને એક સારી સ્ત્રી હતી ને તે મ રૂપવાન હતી. તેની તેણે છમી પડાવી લીધી. ખાદ ચાડા દિવસે તે સ્ત્રી મરી ગઈ ત્યારે તે પુરૂષ પોતાની સ્ત્રીની છબી હાથમાં લઈ જોવા લાગ્યા એવામાં તેના એક મિત્ર તેની પાસે આવ્યે અને કહેવા લાગ્યા કે, તું આ કાના સામું જુવે છે ને તે કાણુ છે? તેના ઉત્તરમાં પેલા પુરૂષે કહ્યું કે આ મારી સ્ત્રી છે, હું તેના સામું જોઉછું. હવે વિચાર કરેા કે, સ્ત્રી તા મરી ગયેલી છે અને તેની આ છમી છે તેને મારી સ્ત્રી તરીકે એલી શકાય છે ને તે છમ્મીને જોઈ તે પુરૂષ કેટલા ઉદાસ થાય છે. વળી શું તે સ્રીમાં જે જે ગુણા હતા તેનુ' સ્મરણુ ( જ્ઞાન ) થયા વિના કદાપિ રહે? ના, કર્દિ ના રહે અર્થાત થાય. તેમજ પૂર્વ જેવા શરીરવાળા પ્રભુ હતા તેવા પ્રભુની મૂર્તિ પણ પ્રભુની છી તરીકે છે. તેથી પૂર્વે થઈ ગયેલા પ્રભુના આરાપ મનાવેલી મૂર્તિમાં સાક્ષાત્ કરવામાં આવે છે, અને તેમની આગળ ઉભા રહી તેમની ભક્તિ કરવામાં આવે છે. જુએ, આપણે હાલ વિકટારીયા મહારાણીની છબી જોઇચે છીએ ત્યારે તે પ્રજાપાળક, યાળુ અને નીતિમાન હતાં એમ તેના ગુણાનુ' સ્મરણ થાય છે. તેમજ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુના ગુણેાનુ` સ્મરણ થાય છે. વિ. કટારીયા એવા શબ્દ જરૂપ છે પણ તેને વાંચવાથી પૂર્વે થએલાં મહારાણી વિકટારીયાનુ સ્મરણુ થાય છે તેમ તેની મૂર્તિ (ખાવલા, ચિત્ર, છમીથી પણ તેનુ (મહારાણી વિકટારીયાનુ) સ્મરણ થાય છે. શુ મહાશણીજીને પોતાની જરૂપમૂર્તિ, ચિત્ર કે છબી અનાવવી અયુક્ત છે એવા કદિ પણ ખ્યાલ આવ્યેા હશે કે ? ના, નહીં; કદિ નહીં. કારણ કે પવિત્રન્યાયથી ચાલનારી મહારાણીનાં દર્શન સાક્ષાત્ કરવાને સર્વપ્રજા ઇચ્છતી પણ
For Private And Personal Use Only