________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–તેઓ બીજા દેવની પૂજા બંધ નહી કરે તે પ્રભુ મેટે છે તે શાથી જણાય ? તે વાસ્તે બંધ કરી.
જૈન–અમે ઉપર કહ્યું તેમજ બીજા દેવોને બનાવનાર પણ પ્રભુ કર્યો, તે તે તમારે પ્રભુ તે બીજા દેને દેવ તે મેટે એ સિદ્ધજ છે છતાં વળી અન્ય દેવની પૂજા બંધ કરવાનું શું કારણ ?
પ્રીસ્તી–બીજા દેવો પ્રભુના કાયદામાં નથી તેથી તેની પૂજાની મનાઈ કરી છે.
જેન–ત્યારે અન્ય દેવેને પ્રભુના ઉપર ક્રોધ ચઢતે હશે કે નહી? કેમકે પિતાની પૂજા બંધ કરી માટે.
પ્રીતી–હા, ક્રોધ ચઢે પણ પ્રભુના સામે તેમનું શું ચાલે ! કેમકે પ્રભુ બળવાન છે.
જૈન–અન્ય દેવે ઉપર તમારા માનેલા પ્રભુને કેપ. થાય છે કે નહીં ?
ખ્રીસ્તી–અન્ય દેવ ઉપર પ્રભુને કેધ ચઢે છે.
જૈન–ઠીક ત્યારે અન્ય દેવે તથા તેની પૂજા કરનારા ઉપર તમારા માનેલા પ્રભુને કેધ ચઢતે હશે પરંતુ તેમાં પ્રભુથી છેડી શક્તિવાળા પુરૂષને તે કેધ ફળ આપતા જણાય છે પણ બીજા દેવો તે પ્રભુ કરતાં અધિક શક્તિવાળા હશે તેથી બીજા દેને પ્રભુને કેધ શું કરી શકે? કાંઈ નહી. કેમકે બીજા દેવની ભક્તિ કરનારને માર્યા કહેવાય છે પણ દેને કાંઈ કરી શક્યા જણાતું નથી. આમ હોવાથી વિચારવાનું એ રહે છે કે, બીજા દેવો તમારા માનેલા પ્રભુ કરતાં અધિક શક્તિવાળા ઠરતાં પ્રભુની પૂજા કરનારને દુ:ખ દે એ કેમ ના પાડી શકાય ? અને જો એમ હોય તે માણસો ની ભક્તિ પૂજા કરે? જે પ્રભુની ભકિત કરે તે અન્ય દેવે મારી નાખે. આ તે એક તરફ વાઘ અને એક તરફ નદી એવા ન્યાયથી મનુષ્યએ કોની ભક્તિ પૂજા કરવી અને કેની નહીં કરવી એ મેટી વિટંબનાની
For Private And Personal Use Only