________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
વાત જેવું દીસે છે. અરે મારા ખ્રીસ્તી હવે શું કરવુ. જે ક્રોધવાન અને તેવા દેવા અગર પ્રભુ કહેવાતા હોય કેમકે પાતા પાસે જે વસ્તુ નથી તે શકનાર છે ? માટે ખૂત્ર વિચાર કરી ભગવાનને ગ્રહણ કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઇએ ? વિચાર કરો કે રાગદ્વેષાદ્ધિથી ભરેલા હોય તે તેથી વળવાનું શું* ? ખીજાને શી રીતે આપી અરે સત્ય દેવ તીર્થંકર
ખ્રીસ્તી—નહી”, નહી’, સાંભળેા પ્રભુજ મેાટા છે અને તેનુ ધાર્યું જ થાય છે. જીએ; પ્રભુ મનુષ્યનુ આયુષ્ય પચીસ; પચાસ કે સેા વર્ષનું નિર્માણ કરે છે તે પ્રમાણે તે જીવે છે; પછી મરી જાય છે. અન્ય દેવાથી મનુષ્યનું આયુષ્ય છુટતું નથી. જૈન—તેમાં પ્રમાણ શું ? ખ્રીસ્તી—પુરાતન પુસ્તક જુઓ.
જૈન—કાઈ ઠેકાણે પ્રભુએ મનુષ્યનુ આયુષ્ય માંધ્યુ. હાય એમ વ્હેવામાં આવતું નથી. માટે આયુષ્ય માંધનાર ઇશ્વર કહેવાય નહી.
ખ્રીસ્તી-સર્વે માણસે પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂ ને ?
જૈન—મનુષ્ય પહેલાંથી પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂ છે; અને તે ઉપરથી પાછલા ભવમાં તે મનુષ્યે પાપ કીધેલ તે સિદ્ધ થાય છે; નહીં તેા પાપ સહિત કેમ જન્મે ? માટે પુનર્જન્મ, જીવને કર્મના વશથી કરવા પડે છે તે સત્ય છે; અને જીવને કર્મ પણ અનાદિ કાળથી લાગી રહયું છે તે પણ
સત્ય છે.
ખ્રીતી—જગમાં એકજ ધ્રુવ છે. બીજા દેવા નથી. જૈન—દેવ એક નથી પણ ઘણા છે એવુ' તમારા પુશતન સ્થાપનાના પુસ્તકપરથી સાખીત થાય છે. એ તમારા પ્રભુએ લેાકાને કહયું કે મારા વિના ખીજા દેવાની પૂજા પ કરશે તેને હું મારી નાખીશ અને દુ:ખ આપીશ. આથી ખીન્ત
For Private And Personal Use Only