________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેતા, મીરાંબાઈ વગેરેને પણ એવા દેવેજ તેનાં ઈષ્ટ દેવનારૂપથી દર્શન આપીને તેઓને ખુશ કર્યા હતાં. તે પ્રમાણે તમારા પ્રભુના સાકાર દર્શન તથા સહાય વિષે સમજી લેવું. પિતાના આત્માને પોતાના પુણ્ય કર્મ ધર્મથી આપોઆપ સહાય મળે છે અને તેમાં દે તથા મનુષ્ય પણ ધર્મબલથી સહાયકારી થાય છે, તેથી જેનેને અન્યની સહાયની આકાંક્ષા રહેતી નથી. અમાએ માનેલ કર્મ તે તમારા કહેવા પ્રભુ જેવું છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે પ્રકૃતિ રાગદ્વેષ પરિણતિવાળું તથા પુણ્ય પાપરૂપ હોવાથી તે જીવેને સુખદુ:ખ આપે છે તેથી તે તમારા પ્રભુ યહેવા જેવું છે અને તે હિંદુઓના કૃષ્ણ જેવું છે. કમરૂપ પ્રભુની સત્તાતળે રહેલા અને કર્મ પિતાના બળે ચાર ગતિમાં ભટકાવે છે. પુણ્યરૂપ પ્રભુની આરાધના તેજ કહેવાની શુભ કૃપા અને તેનાં દર્શન સમજે. પુણ્ય ધર્મ કર્મ કરનારાઓ ગમે તે ધર્મના હોય તે પણ તે છે. આત્મારૂપ પ્રભુનાં દર્શન કરવા સમર્થ થાય છે મનુષ્ય પિતે પિતાના આત્માને જે માને છે તે રૂપે તે પિતાના આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે. જેવા આકારવાળા પ્રભુને માનીએ અને તેવા આકારવાળી પ્રભુની મૂર્તિ પર પ્રેમ ધારણ કરીએ તે તેવા આકારવાળા પ્રભુનાં દર્શન થાય છે, એમ મેગા
ભ્યાસી તત્ત્વજ્ઞાનીઓ જાણે છે. જ્ઞાનધ્યાનસમાધિથી મને સંકલ્પ વિકલ્પ રાગદ્વેષ રહિત થતાં સમજાવીને આત્મારૂપ પ્રભુનાં અનુભવ દર્શન થાય છે અને તે નિરાકાર દર્શન છે. જેને એવી રીતે સાકાર અને નિરાકાર પ્રભુનાં દર્શન કરી શકે છે અને સ્વાત્માને જ્ઞાનધ્યાનસમાધિથી શુદ્ધ કરી પરમાત્મા પ્રભુ બનાવી આપોઆપ ઈશ્વર બને છે, તેથી જિનેની તમારી માન્યતાવાળા પ્રીતિ પ્રભુ કે જે શુભાશુભ કર્મ પરિણતિ શક્તિ જેવા છે, તેમનાં દર્શન અને તેમની સહાય લેવાની જરા માત્ર જરૂર રહેતી નથી. અમારા દેવ વીતરાગ સમભાવી સિદ્ધ છે પણ અમારા પુણ્ય ધર્મબળથી વીતરાગદેવના રાગીદે ધમશાસનદેવે અમારી સહાય કરે છે અને અમને એવી બાહ્યા સાહાસ્યની ઇચ્છા પણ
For Private And Personal Use Only