________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, પણ સિદ્ધને તા પુદ્દગલના સબંધ હાતા નથી, તેથી તેમને મન પણ હાતુ નથી. વળી તેમને રાગદ્વેષને ક્ષય થયા હૈાય છે અને ઇચ્છાના પણ ક્ષય થયા છે, માટે સુખીને દેખી ખુશી થતા નથી, અને દુઃખીને દેખી દુઃખી થતા નથી, એ તા જેવાં કર્મ કચી હોય તેવાં ભાગવવાં જોઇએ એમ જાણે છે અને તેમનાં એવાં દુઃખ નિવારણુ કરવા માટે જૈનધર્મના ઉપદેશ, સદેહીદશામાં તેમણે આપી પાતાનું ઉત્તમપણુ જણાવ્યું છે. સિદ્ધમાં ગયા પછી પણ વળી તેમના ગણુધરા, આચાર્યો વિગેરે તીર્થંકરનાજ ધર્મના ઉપદેશ આપે છે અને તેથી લાખા કરાડા માણુસા દુ:ખમાંથી છૂટે છે. માટે તેમના ઉત્તમપણાનું કેટલું વર્ણન કરીયે ? અને તમારા પ્રભુને ઉત્તમપણુ" કેવી રીતે કહી શકશેા ? કારણ કે રાગદ્વેષથી તેમનું ઉત્તમપણું' કહી શકાશે નહીં. કેમકે પ્લેગના રાગથી, દુકાળના રાગથી, વિગેરે હજારા કારણેાને લીધે સંસારમાં પ્રાણીઓ લાકા દુ:ખી માલમ પડે છે. તેમનાં દુઃખ તમારા પ્રભુ જ્ઞાની છે. એટલે દેખે છે તેમ છતાં નિવારણુ કેમ કરતા નથી ? વળી તમારા પ્રભુને જગત્ કર્તા માના છે અને તેમણે જગત્ અનાવ્યું છે એમ કહેા છે છતાં જગના પ્રાણીઓની સંભાળ ન લે, દુ:ખ નિવારણ ના કરે, તેા તેનામાં પ્રભુપણું પશુ તમારા મત પ્રમાણે કહી શકાતું નથી, જેમ કાઈ રાજા પેાતાની પ્રજાને દુકાળ વિગેરેના દુ:ખથી બચાવે નહીં તે પ્રજાના તેના પ્રત્યે કેવા ધિક્કાર થાય છે તે તમે સારી રીતે સમજો છે. તેમજ તમારા પ્રભુ ઉપર પશુ દુ:ખી ધિક્કાર થતા હશે તે તમેજ વિચારા. વળી તમે પ્રભુનામાં દુ:ખ નિવારણુ કરવાની શક્તિ છે, પણુ અન્યાય કરવાને લીધે લાકા પાસે અન્યાય ભાગવાવવા જોઇએ માટે અન્યાયનુ ફળ માણસા પાસે ભાગવરાવે છે, તેમ પણ તમારૂં કહેવુ વ્યાજબી માલમ પડતુ` નથી. કારણકે માણસાને ન્યાયી અગર અન્યાયી તે પણ ઇશ્વરે મનાવ્યા છે. જો તેણે જગતમાં અજ્ઞાન ઉત્પન્ન નહીં કર્યું હોત તે લેાકેા કેમ અન્યાય કરત,
For Private And Personal Use Only
માણુસાના કહેશેા કે