________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજયક વેની તે તે કાર્ય કરતા યતના કરી શકે અને સાધુત ધરી વીશવશા દયા પાળવાની ઈચ્છા રાખે છે. ઈસ. ૧૯૧૪ થી શરૂ થએલ યુરોપના મહાકુંઢમાં ખિતિઓએ શયતાનના વશ થે પરસ્પર પ્રીતિને રેસી નાંખ્યાકાપીનાખ્યા, આવી પ્રીતિ ની બહાદુરી તે ખરેખર અધમ શિથતાનીયત બહારી છે. એવી શયતાનીયત બહાદૂરીથી હિંદમાં મહાભારત યુદ્ધ થયું અને તેથી હિંદની પડતી હૈ. દેશ, રાજ્ય, કેમ, જાતિ, ચામડી, લક્ષમી, સત્તાના બળને શયતાનના વશ છે દુરપયોગ કરી તરવાર ન ઉઠાવવી એમ ઈશુએ ઉપદેશ આપે છે, છતાં પ્રીતિ તેથી અશ્રદ્ધાળ બન્યા છે અને પિતાની બહાદરી બલવાનપણું જણાવે છે તે અસત્ય છે. કારણ કે તેવા રાજય, ધન, દેહબલમાં મેહરૂપ શયતાનને વાસ થવાથી અને મેહબળ તે પશુબળ હોવાથી તેવા બળમાં મુસ્તાક રહેનારાઓ પશુઓના બળથી કંઇ આગળ આવ્યા નથી. મનુષ્યનું શરીર તે જીવ દેવળ છે અને તેમાં આત્મારૂપ પ્રભુને વાસો છે તેને નાશ કરે તે પ્રભુ મહાવીર દેવની આજ્ઞા વિરૂદ્ધ છે તથા બાઈબલમાં પણ મનુષ્ય શરીરને દેવલ સમાન કહી તેમાં પ્રભુ વસે છે એમ જણાવ્યું છે, તેથી યુરોપીયમહાયુદ્ધની પેઠે મનુષ્યસહારની છતમાં ખરેખરૂં બલ ન માનતાં આત્મ ક્ષણથેજ ફક્ત દેહારિક બને ઉપગ કરીને આત્મબળથી જીવીને માહરૂપશયતાનને હરાવી ખા જેન બનવામાંજ સ્વતંત્રતા, સ્વરાજ્ય, આકાશરાજ્ય અને અનંત જ્ઞાનમય સુખી જીવન છે, એમ જાણી આત્મબલની મસ શા કરે. દેહબલને અહંકાર ન કરવો જોઈએ. રાજયમલ, ધનબલ અને વિદ્યાબળ તથા સત્તા અને અહંકાર કરનારાએ શામેશાથી પતિત થાય છે અને માહરૂપશયતાનને વશ થાય છે. યુરોપસ્થીસ્તિયે હવે હા ચુલથી સમજવા લાગ્યા છે કે હિંસાયુદ્ધથકી શાંતિસુખ નથી. પ્રેમથી શાંન્તિ છે. તાપને અમાથી છતવમાં શક્તિ છે. મેહરૂપશયતાન બને જીતનારે ક્ષમા, સરળતા, સત્ય, અહિંસા, બહાચર્ય, સંતાપ, હતો, નમ્રતા, કામ, જ્ઞાન, તપ, દમ, દાન. પરમાર્થ, નીતિ,
,
, , * *
*
'
For Private And Personal Use Only