________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–હા. આકારવંત માનવે તેમાં શું વિરેાધ છે ?
જૈન–તમારા સવાલ જવાબથી પહેલી પોથીમાં પાનું ૨૭ પ્રન ૫૭ માં તમે દેવનું વર્ણન કરે છે તેમાં તમેએ કહ્યું છે કે, “દેવ નિરાકાર આત્મા છે.” તે તમારા પુસ્તક પ્રમાણે નિરાકાર અને તમે જે મેહડે સાકર કહે છે તેમાં ખુલ્લે વિરોધ છે. આ વિચારવા જેવી વાત છે.
ખ્રીસ્તી–ત્યે ભાઈ રહ્યું ત્યારે, હવે દેવને નિરાકાર માનીશું પછી તે કાંઈ વિરાધ નથી આવતે ને!
જૈન–તમારા પવિત્ર લેખની વાર્તા ઉપરથી કરેલા સુવૃરાતે ભાગ ૧ લો પત્ર હ૭ અધ્યાય ર૭ માં લખ્યું છે કે – “મુ સીના પર્વત ઉપર ચડયે ત્યારે પ્રભુએ કહ્યું કે, ત્રીજા દહાડા લગી લેકને તૈયાર કર, કેમકે તે દહાડે પ્રભુ સીના પર્વત ઉપરથી સર્વ લેકના દેખતાં ઉતરશે. જે કોઈ પર્વતને અડકશે તેને પ્રભુ મારી નાંખશે. ત્રીજે દિવસે રણસીંગડાને મેટે અવાજ થ. મુ પર્વત ઉપર પ્રભુ સાથે હતા ત્યારે પ્રભુએ કહ્યું કે, હે મુસા. હું તારે દેવ છું, મારા સિવાય બીજા ને ન માનવા. મારે માટે ઘડેલી મુર્તિ તું ના કર, તુ હત્યા ના કર, વ્યભિચાર ના કર, મુસ ચાલીસ રાત દિવસ ત્યાં રહ્યા અને પ્રભુ સાથે વાત કરતા હો ” આ વાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પ્રભુ સાકાર હતા, કેમકે તેમ ન હોય તો સુસાની સાથે વાતચીત શી રીતે કરે! માટે દેવ નિરાકાર નહીં પણ સાકાર હતા એમ આથી સિદ્ધ થતાં દેવ “નિરાકાર” માનવામાં વિરોધ આવે છે.
ખ્રીસ્તી–એવાં અનુમાન કરવા ઉપરથી તે એમ સ્પષ્ટ કેમ માનીએ! પરંતુ દેવ સાકાર છે એવું પ્રમાણુ અમારા બીજા કોઈ ગ્રંથમાંથી બતાવી શકે છે?
જેન–હા. જુઓ પુરાતન સ્થાપનાનું તમારું પુસ્તક ઈમૈયાને ભવિષ્યવાદ પાનું ૯૬૭. તેમાં કહ્યું છે કે “પ્રભુએ પિતા
For Private And Personal Use Only