SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ જ્યારે સિદ્ધમાં છવા જાય છે. ત્યારે સારાપગે જાય છે, સાકાર ઉપયોગવંત જીવને સર્વ લબ્ધિ ઉપજે તે માટે જ્ઞાન મુખ્ય છે. તે જ્ઞાનને આવરે-કે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે, અને તે કારણથી મુખ્ય જ્ઞાનાવરણીય કર્મ કર્યું ૨ બીજે સમયે અનાકાપાગ (સામા પાગ) દર્શને પગ હેય છે તેને આવરે-કે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. તે માટે જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય કહ્યું. ૩ હવે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે પિતાને વિપાક દેખાડતાં સુખ દુ:ખ વેદનીયના વિપાકના હેતુ થાય તે માટે તે પછી વેદનીય કહ્યું, ૪ શાતા અને અશાતા વેદનીયના ઉદયે અવશ્ય જીવને રાગ દ્વેષ ઉત્પન્ન થાય, મેહ પામે તે માટે તે પછી મેહનીય કહ્યું, ૫ મોહનીયકર્મ મુંઝાણુ છ બહુ આરંભ સારંભ કરીને નરક, તિર્યંચાદિનું આયુષ્ય બાંધે તે માટે તે પછી આયુ: કર્મ કહ્યું. ભવથકી ભવાંતરે જતાં જીવને નિશ્ચય ઉદયે આવે તે આયુ: કર્મ કહીયે. યદ્યપિ કર્મતે સર્વે ઉદયે આવે છે જ, પણ શેષ સાતકર્મ છે તે ભવે તથા ભવાંતરે પણ ઉદયે આવે અને આયુઃ કર્મ તે તે ભ ઉદયે નાજ આવે, બીજા ભવમાંજ ઉદયે આવે એટલે વિશેષ છે. ૬ આયુષ્યને ઉદયે અવસ્ય ગતિ-જાત્યાદિક નામ કર્મને ઉદય હેય તે માટે તે પછી નામકર્મ કર્યું. ૭ નામકર્મને ઉદયે અવશ્ય ઉચ્ચ નીચ ગોત્રને ઉદય હેય તે માટે તે પછી નેત્રકમ કા. ૮ ઉચ્ચ નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાન લાભાદિકને ઉદય વિનાશ થાય તે માટે તે પછી અંતશયકર્મ કર્યું. એ આઠ કર્મને ઉપવાસ કમ કહો. For Private And Personal Use Only
SR No.008582
Book TitleJain Dharma And Khristidharma Mukabalo
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy