________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને બંનેનું એક્ય કરવાનું ભાષણ આપ્યું તેથી હાલ બને પક્ષના જેને સંપીને વર્તે છે. પ્રાંતિજથી ચૈત્રસુદિ ૩ ત્રીજે વિહાર કરી મહુડી ગામમાં આવવાનું થયું. ત્યાંથી માણસા થઈ વૈશાખ વદિમાં પેથાપુર આવવાનું થયું, પેથાપુથી જૈન ધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલે અને જેને ખ્રીસ્તી સંવાદ એ બે પુસ્તક અમદાવાદ પ્રજાહિતાર્થ પ્રેસમાં એકલાવી દીધાં, અને આધિન માસમાં બંને પુસ્તકો છપાઈ ગયાં છે. બંને પુસ્તકમાં જે કાંઈ અશુદ્ધિ રહી હોય તેને પંડિત પુરૂષે સુધારે કરશે એમ પ્રાણું છું. આ પુસ્તકનાં મુફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. તિલાલ પાનાચંદ તથા પરીખ. રમણિકલાલ ડાહ્યાભાઈ એ બંનેએ અમને મદદ કરી છે.
ૐ અર્થે મહાવીર શારિત રૂ વિ. સં. ૧૯૮૦ આધિન વિજ્યાદશમી.
મુ. પેથાપુર. લે. બુદ્ધિસાગર.
For Private And Personal Use Only