________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલો
તેમાં
જૈનધર્મની સત્યતા.
જૈન અને બ્રીસ્તીના પ્રશ્નોત્તર જેન–ઓ મારા પ્રિય મિત્રો ! તમોએ આકાશમાં સૂર્ય તે દીઠા હશે !
ખ્રીસ્તી–હા ભાઈ, પણ તે શાથી રો હશે?
જેન–તે પિતાના સ્વભાવથી રહ્યો છે. આ પ્રત્યક્ષ જે દેખાય છે તે તે સૂર્યનું વિમાન દેખાય છે. સૂર્ય તે વિમાનમાં બેઠે છે. વિમાનના પ્રકાશથી જગતમાં પ્રકાશ થાય છે.
ખ્રીસ્તી–-ઠીક. તેમાં કહે છે તે શાથી ખરૂં માનીએ કે, પિતાના સ્વભાવથી સૂર્ય આકાશમાં રહ્યો છે ?
જેન–જેને સંપૂર્ણ જગતનું જ્ઞાન છે. જે ત્રણલેકના ભાવ પ્રકાશક છે, સર્વપ્રાણી માત્રના મનના વિચાર જાણનાર છે, એવા તીર્થકર ભગવાનના કહેવાથી સત્ય જાણીએ છીએ.
પ્રીસ્તી-તીર્થકર એટલે શું અને તે કેણુ? તેનું કહેવું તમે કહો છે તેમાં પ્રમાણુ શું?
જેન–જેને રાગદ્વેષાદિ નથી અને જે સમભાવે વર્તે છે તથા પિતે કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રગટાવે છે અને અષ્ટ મહાપ્રતિહાર્યના જે સ્વામી છે તે તીર્થકર કહેવાય છે. તે ચતુવિંધ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ) સંઘની સ્થાપના કરે છે. તેમણે પ્રરૂપેલાં સિદ્ધાંત-આગમ અને તેમના શિષ્ય ગણુધરે અને ગણુધરથી ચાલતે આવતે આચાર્યને સંપ્રદાય તેના ઉપદેશથી અમે સત્ય જાણીએ છીએ કે સર્વ પદાર્થ માત્ર જ્ઞાન તીર્થકરને છે.
For Private And Personal Use Only