________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ માને તે મિથ્યાત્વી છે, અને જે ઉત્સુત્ર ભાષણ કરે છે, સતુ વસ્તુને અસત્ કહે છે અને અને સત્ કહે છે, તેઓ વીતરાગના વચનના અનુસાર આ ચાર ગતિમાં ભમ્યા કરશે. જે મનુષ્ય પોતે પણ અસત્ વસ્તુને ગ્રહણ કરે છે, અને બીજાની પાસે ગ્રહણ કરાવે છે, તે મહાપાપની રાશિ એકઠી કરે છે. મો. જેમલ પદમીંગજીએ પિતે અસત્ય માર્ગ ગ્રહણ કર્યો અને બીજાઓને પણ અસત્ય માર્ગ ગ્રહણ કરાવવાને વાસ્તે ખરાને ખોટું સમજાવતાં જતાં સૂર્ય સામી ધૂળ ઉડાડવાની જેમ તેને થશે અને તેથી તેની અમને દયા ઉત્પન્ન થાય છે કે આવા જીવની શી ગતિ થશે! ગોપાષ્ટીક ગેળા ફેંકનાર ઉપર આ પ્રસંગે એક દૃષ્ટાંત યાદ આવે છે તે હું નીચે મુકુ છું.
એક નગરીમાં રાજાને એક દીકરો અંધ હવે તેને દાન દેવાની ટેવ પડી હતી. દરરોજ તે પિતાની પાસેનાં કડાં, કંઠી વિગેરે યાચક લેકને આપવા લાગ્યું, તેને પિતા પણ પિતાના અધપુત્રના કહ્યા પ્રમાણે ભડામાંથી ધન આપતે હતે. એમ ઘણા દિવસે થઈ ગયા, ત્યારે પ્રધાને વિચાર કર્યો કે, આ રાજાને અંધ દીકરે ભંડારનું સઘળું ધન ઉડાવી નાંખશે, માટે તેને કેઈ ઉપાય કરવો જોઈએ. એમ ધારીને તેણે પીતળનાં કડાં, કહીઓ વિગેરે ઘડાવીને રાજાના અધપુત્રને આપ્યાં, અને તેને કહ્યું કે, હું તને સેનાનાં કયાં કંઠીઓ આપું છું, યાચક લકે તને કહેશે કે, તે પીતળનાં છે તે તું માનતે નહીં. તને મારા ઉપર વિશ્વાસ હોય તે તે લેકેનું ખોટું કહેલું સાચું માનીશ નહીં. પછી અંધપુત્રે કહ્યું કે, તમારા જેવા પ્રધાનનું કહ્યું કદાપિ કાળે હું બેટું માનવાને નથી. એમ કહ્યા પછી પ્રધાનતે પોતાને ઘેર ગયે. હવે યાચક લોકે રાજાના દીકરા પાસે દાન લેવા આવ્યા. રાજાનો પુત્ર કડાં કંઠી આપવા લાગ્યો તે જોઈ યાચક લેકે કહેવા લાગ્યા કે, અરે રાજપુત્ર ! આ તે પીતળનાં છે. ત્યારે રાજાના અધપુત્રે કહ્યું કે, તમે
For Private And Personal Use Only