________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચમાં ઊભે રાખે, અને તેનું અપમાન કર્યું. તેઓએ ઈસુને પુછયું કે, તું પરમેશ્વરને પુત્ર છે? એટલામાં પિતર, ઈસુને જે શિષ્ય હતે તે ઈસુની શોધ કરતાં કરતાં ત્યાં આવી પરસાળમાં ગયે. ત્યાં દુષ્ટ ચાકર બેસીને તાપ્યા કરતા હતા. ત્યાંથી બીજા ઓરડામાં જવાનું બારણું ઉઘાડું હતું, તેમાંથી પિતર ઈસુને લેતો હતો. તે વખતે એક દાસીએ તેને કહયું કે, તું પણ ગાલીલના ઇસુ જોડે હતો. ત્યારે પિતરે જવાબ દીધો કે, અરે ભાઈ, હું તેને ઓળખતો પણ નથી. એક વખતે ઈસુ કાંઈક તેથી ચાકર ઈસુને તમારો માર્યો, અને નિકાએ ઈસુને મુકકા તથા હડસેલા માર્યો, અને તેના મેં ઉપર થુંકયા, દુષ્ટ પીલાતની પાસે ઈસુને લઈ ગયા. ઈસુને એક ઘરમાં લઈ જઈ કેરડા મરાવ્યા. કે જેથી ઇસુના વાંસામાંથી લેહી વહેવા માંડયું. પલાતે દુષ્ટને કહ્યું કે જુઓ તમારા રાજા યહુદાએ દુષ્ટ લોકોને ત્રીસ રૂપીઆ આપ્યા હતા. અનુક્રમે દુષ્ટ લેકેએ વધસ્થંભ ઉપર ચડાવી ઈસુને મારી નાખ્યો. આ ઉપરથી સાર એ નીકળે છે કે, પિતાને નાશ કરનાર યહુદા તેના તેમજ વળી બીજા શિષ્યોના પગ ધાયા તે ઈસુને ઘટતું નહોતું અને ન્યાય અન્યાય પણ રહે નહીં તે ખેદકારક છે. તેથી ય મને મારી નાખશે એ પિતાના શિષ્યની આગળ યહુદાને મર્મ ઇસુએ ઉઘાડયો તેથી ઈસુ મર્મભાષી પણ કર્યો. પિતાને નાશ કરનાર પિતાને શિષ્ય થશે ત્યારે તે એમ સમજાય છે કે તેને પ્રથમ માલુમ ન હોવું જોઈએ કે તે મારે નાશ કરાવશે. જે તેને તેવું જ્ઞાન હોત તે યહુદાને શિષ્ય કેમ કરે? માટે ઈસુને શ્રેષ્ઠ વધારે જ્ઞાન પણ હતું નહીં એમ ઠરે છે. વળી ઈસુના શિષ્ય પિતરે દાસીની આગળ કહ્યું કે, હું ઈસુને ઓળખતે પણ નથી. વાહ ખુદ ઈશુને શિષ્ય પણ જ્યારે જૂઠું બોલ્યો કે જે ઈસુને તમે પરમેશ્વરને પુરુ કરી માને છે. ત્યારે આજકાલના લેકે જૂઠું બોલે તેમાં શી નવા ઈમાં જે શક્તિ હતી તે તેને દુષ્ટ લેકે કેમ મારી શકે? આ તેમનું ચરિત્ર જે વિદ્વાન પુરૂષ તે પરમેશ્વરના પુત્ર હતો
For Private And Personal Use Only