Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan
Catalog link: https://jainqq.org/explore/005027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન પાટણ અહેવાલ અને નિબંધસંગ્રહ : lisn - ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રાપ્તિસ્થાન શ્રી ભોગીલાલ લહેરવાંદ ટ્રસ્ટ | શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રમુખ : શ્રી હૈમ સારસ્વત સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન : પાટણ એપ્રિલ : ૧૯૩૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન પાટણ અહેવાલ અને નિબંધસંગ્રહ હત્ય પ. | ‘ સક ધરપક અa૮ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રાપ્તિસ્થાન શ્રી ભોગીલાલ લહેરચંદ ટ્રસ્ટ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ ૨૬, રીજ રોડ, મલબાર હીલ, મુંબઈ-૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ એકસો પચાસ રૂપિયા પ્રથમ આવૃત્તિ : પ્રત ૫૦૦, સપ્ટેમ્બર : ૧૯૪૧ પુનર્મુદ્રણ : પ્રત ૫%, જૂન : ૨૦૦૪ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ માટે ભારતીય વિદ્યાભવન અંધેરી : મુંબઈ મુદ્રક : નવજીવન મુદ્રણાલય અમદાવાદ-૩૮૦ ૦૧૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન “શ્રી હૈમ સારસ્વત સત્ર’ પાટણ મુકામે ૧૯૩૦ના એપ્રિલમાં મળ્યું હતું. તેનો અહેવાલ અને નિબંધસંગ્રહ સપ્ટેમ્બર ૧૯૪૧માં ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ભારતીય વિદ્યાભવન, મુંબઈ અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદની પરવાનગીથી તેનું આ પુનર્મુદ્રણ શ્રી ભોગીલાલ લહેરચંદ્ર ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે માટેની પરવાનગી આપવા બદલ, શ્રી ભોગીલાલ લહેરચંદ્ર ટ્રસ્ટ, ભારતીય વિદ્યાભવન અને ગુજરાતી સાહિત્ય પરિષદનું આભારી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન* ઈ.સ. ૧૯૪૦ના સપ્ટેમ્બર માસમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિકારી મંડળે નિર્ણય કર્યો કે પરિષદ-ગ્રંથાવલિ અને પરિષદનાં પ્રકાશનોનું પ્રકાશનકાર્ય ભારતીય વિદ્યાભવન મારફત કરાવવું. વસ્તુત: ભારતીય વિદ્યાભવને જાતે પરિષદના આ કાર્યનો પોતાની પ્રવૃત્તિમાં સમાવેશ કરવાનું માગી લીધું હતું. તદ્નુસાર આ પ્રકાશન ઈ. સ. ૧૯૩૯ના એપ્રિલ માસની ૭, ૮ અને ૯ તારીખના રોજ પાટણ ખાતે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન ‘શ્રી હૈમ સારસ્વત સત્ર'નો અહેવાલ અને નિબંધસંગ્રહ પ્રજા સમક્ષ રજૂ કરીએ છીએ અને એના સંપાદન અને પ્રકાશનમાં નિમિત્ત બનવાનો અવકાશ આપવા માટે પરિષદના અધિકારી મંડળનો આભાર માનીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવામાં જેઓએ સીધી કે આડકતરી એક કે બીજા પ્રકારે, જે કંઈ સાહાય્ય કરી છે તે માટે તે સર્વનો અહીં અમે આભાર માનીએ છીએ. ભારતીય વિદ્યાભવન * સપ્ટેમ્બર ૧૯૪૧ની પ્રથમ આવૃત્તિનું. ५ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નિવેદન (૧૯૪૧ સપ્ટેમ્બરની આવૃત્તિ) પુનરુદ્ધારની પાવન પળોએ می به به ૨૪ ખંડ પહેલો : અહેવાલ (પૃ. ૧-૬૪) શ્રી હેમ સારસ્વત સત્ર : પ્રાસ્તાવિક શ્રી હૈમ સારસ્વત સત્ર, પહેલો દિવસ (શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર’નો ઉદ્ઘાટન વિધિ) શ્રી હૈમ સારસ્વત સત્ર, બીજો દિવસ સ્વાગતાધ્યક્ષ શેઠ શ્રી કેશવલાલ અમરચંદ નગરશેઠનું વ્યાખ્યાન પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશીનું વ્યાખ્યાન શ્રી હેમ સારસ્વત સત્ર, ત્રીજો દિવસ ૪૦ વડોદરાના દીવાનસાહેબનું ભાષણ ૪૧ પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશી : ઉપસંહાર ૪૪ આભારદર્શન પરિશિષ્ટ કલિકાલસર્વજ્ઞ હે! (કાવ્ય) (શ્રી ઉમાશંકર જોષી). ૪૮ (ગ) કલિકાલસર્વજ્ઞને - (કાવ્ય) (શ્રી અશોક હર્ષ) ૪૮ (ગા) પરિશિષ્ટ (5) શ્રી હૈમ સારસ્વત સત્રની નોંધરૂપે લખાયેલો લેખ (અંગ્રેજીમાં) (શ્રી પ્રહલાદ ચન્દ્રશેખર દીવાનજી) ૪૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ (o પરિશિષ્ટ (૨) શ્રી હેમ સારસ્વત પ્રસંગે ડૉ. ભટ્ટાચાર્યું આપેલું વ્યાખ્યાન (અંગ્રેજીમાં) M ૧૧૧ ૧૨૧ ખંડ બીજો : નિબંધસંગ્રહ (પૃ. ૬૫ - ૩૨૮) શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય (શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ) મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ (મુનિશ્રી પુણ્યવિજ્યજી) શ્રીમાન હેમચંદ્રાચાર્ય (શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયા) આચાર્ય શ્રી હેમચંદ્ર (પં. લાલચંદ્ર ભગવાન ગાંધી) પાંચ હૈમ પ્રસંગો (શ્રી ભાઈલાલ પ્ર. કોઠારી) હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ (શ્રી ભોગીલાલ જ. સાંડેસરા) રાજર્ષિ કુમારપાલ (શ્રી જિનવિજય મુનિ) શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિઓ (શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા) ગૂજરાતનો સોલંકી યુગ (પ્રો. કેશવલાલ હિં. કામદાર) આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા (દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી) શ્રી હેમચંદ્રસૂરિ : તેમની સાહિત્યસેવા (શ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી) શ્રી હેમચંદ્રાચાર્ય : ઇતિહાસકાર (શ્રી રામલાલ ચુનીલાલ મોદી) 'સિદ્ધહેમશબ્દાનુશાસન” અને તેના ઐતિહાસિક પાંત્રીસ શ્લોકો (શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા) ૧૪૧ ૧૭૭ ૧૯૨ ૨૦૧ ૨૦૪ 207 ૨૧૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ પરમાર્હત મહારાજા શ્રી કુમારપાળ (મુનિશ્રી દર્શનવિજયજી) ‘દ્દયાશ્રય’ અને મુનિરાજ હેમચંદ્રનો વૈદિક અને ઇતર બ્રાહ્મણ સાહિત્યનો પરિચય (શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે) જૈન પુરાણો અને હેમચંદ્રાચાર્યનું‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' (શ્રી પ્રહ્લાદ ચન્દ્રશેખર દીવાનજી) હેમચંદ્રાચાર્યની અપભ્રંશ સેવા (શ્રી ચતુરભાઈ શંકરભાઈ પટેલ) ગૌર્જર અને નાગર અપભ્રંશ (શ્રી કેશવરામ કા. શાસ્ત્રી) સ્તુતિ (શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા) મહારાજા સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યનો મેળાપ (શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા) હેમચંદ્રસૂરિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંરક્ષક (સારાંશ) (શ્રી મંજુલાલ મજમુદાર) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ (સારાંશ) (શ્રી કુંવરજીભાઈ) ‘દેશીનામમાલા’ અને દેશ્ય શબ્દો વિશે ચર્ચા (ડૉ. મણિલાલ પટેલ) સૂચિ ૨૩૭ ૨૬૮ ૨૮૪ ૨૮૮ ૨૯૬ ૩૧૩ ૩૧૫ ૩૧૮ ૩૧૮ ૩૧૯ ૩૨૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ પુનરુદ્ધારની પાવન પળોએ જિતેન્દ્ર બી. શાહ ગરવી ગુજરાતની સાંસ્કૃતિક ધરતી પાટણમાં સને ૧૯૩૯માં એક ઐતિહાસિક ઘટના નિર્મિત થઈ હતી. ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક, તે સમયની મુંબઈ સરકારના ગૃહસચિવ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશીની અધ્યક્ષતામાં પાટણ મુકામે હૈમ સારસ્વત સત્રનું ખાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનાં બીજ ઈ.સ. ૧૯૩૭માં કરાંચીમાં આયોજિત તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રોપાયાં હતાં. શ્રી કનૈયાલાલ મુનશીએ વિરલ જ્યોતિર્ધર, સમર્થ વિદ્વાન અને પરમ બુદ્ધિમાન હેમચંદ્રાચાર્યનાં સંસ્મરણો પરિષદ સાથે જોડાયેલા રહે તે માટે પાટણમાં હૈમ સારસ્વત સત્ર યોજવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમનો આ વિચાર કલિકાલ- સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પ્રત્યેની અપાર ભક્તિ અને ગુજરાતની અસ્મિતાને જગતમાં સ્થાપિત કરનાર મહાન વિભૂતિની અમર યાદને પુનર્જીવિત કરવાની ઉચ્ચ ભાવનાનો દ્યોતક હતો. તેમના પ્રસ્તુત વિચારને કાકાસાહેબ કાલેલકર અને હીરાલાલ પારેખે વધાવી લીધો અને પાટણમાં હૈમ સારસ્વત સત્ર યોજવાનો ઠરાવ કર્યો. પરિષદે આ સત્ર વિશિષ્ટ રીતે ઊજવવાનું નક્કી કરી સમગ્ર દેશમાં તેનો પ્રચાર કર્યો. ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારો અને જૈન સાહિત્યના પ્રખર અધ્યેતાઓ આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જ પાટણના જ્ઞાનભંડારોને સુરક્ષિત રાખવા માટે નવનિર્મિત હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ઉદ્દઘાટનનો પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો. નવનિર્મિત જ્ઞાનમંદિરના ઉદ્ઘાટનનો પ્રસંગ અને વિદ્યાપર્વની ઉજવણી ગુજરાતના ઇતિહાસમાં યાદગાર બની ગઈ હતી. આ વિશિષ્ટ પ્રસંગની યાદને જીવંત રાખવા માટે તેનો અહેવાલ અને કેટલાક લેખોનો સંગ્રહ સને ૧૯૪૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ વતી ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કર્યો હતો. ૬૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ સમગ્ર ઐતિહાસિક ઘટનાનું સવિસ્તર વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં બે ખંડમાં કરવામાં આવ્યું છે. પ્રથમ ખંડમાં હૈમ સારસ્વત સત્રનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે. ૬૫ પાનાંના આ અહેવાલમાં ત્રણેય દિવસના પ્રસંગો અને વ્યાખ્યાનોનું સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અહેવાલ વાંચતાં જ તે સમયની ઘટનાઓની તાદશ પ્રતીતિ થાય છે. ઐતિહાસિક દષ્ટિએ આ એક મૂલ્યવાન દસ્તાવેજ છે અને પ્રત્યેક ગુજરાતીએ વાંચવા જેવો અમૂલ્ય વારસો છે. આજે પાટણ ભુલાયું છે પણ તે ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ છે. પાટણ માત્ર ભૂતકાળની રાજધાની તરીકે નહીં, તેમ જ સોલંકીઓના પ્રતાપને કારણે જ નહીં પરંતુ તપસ્વીઓ, સંસ્કાર સ્વામીઓ અને વિદ્વાનોને કારણે સુપ્રસિદ્ધ છે. તેની કીર્તિગાથા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. શ્રી કનૈયાલાલ મુનશીએ તો જણાવ્યું છે કે પાટણ સામર્થ્ય અને સમૃદ્ધિમાં, વિદ્યા અને રસિકતામાં, અયોધ્યા, પાટલિપુત્ર, રોમ, એથેન્સ ને પૅરિસનું સમોવડિયું શહેર છે. આ ભૂમિ ઉપર સિદ્ધરાજ અને કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, હેમચન્દ્રાચાર્ય, શાન્તાચાર્ય, સુરાચાર્ય ધનપાલ અને ભાલણ જેવા સમર્થ વિદ્વાનો થઈ ગયા છે. એવી ધરતી ઉપર હૈમ સારસ્વત સત્ર ઊજવવાની ઇચ્છા ઘણાં વર્ષોથી મુનશી સેવી રહ્યા હતા તે સફળ થતાં તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમની ઇચ્છાનો પ્રતિઘોષ આમંત્રણ પત્રિકાના પ્રથમ પૅરામાં વ્યક્ત થયો છે. (પૃ. ૯) આમંત્રણ પત્રિકાના શબ્દો આજે પણ સ્મૃતિપટ ઉપર લાવી વિચારવા યોગ્ય છે. “આર્યાવર્તમાં ગુજરાતને વિદ્વત્તામાં અગ્રસ્થાન અપાવનાર, ગુજરાતના સાહિત્યસ્વામીઓમાં શિરોમણિ કલિકાલનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી હેમચંદ્રાચાર્યું ગુજરાતની અસ્મિતાનું પ્રથમ દર્શન કર્યું. આ વિધાનિધિનું નામ અને સાહિત્ય પ્રવૃત્તિનાં સ્મરણ સતેજ રાખે તો જ ગુજરાતી સાહિત્ય પરિષદ એ મહાન જ્યોતિર્ધરના ત્રણમાંથી મુક્ત થઈ શકે એમ છે.” આ વાક્યોમાં કૃતજ્ઞતાના ભાવ, ભક્તિ અને વિદ્યાપ્રીતિની પ્રતીતિ થાય છે. આ ઉપરાંત સમગ્ર અહેવાલને, ઐતિહાસિક ઘટનાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડમાં હૈમ સારસ્વત સત્રમાં તત્કાલીન સમર્થ વિદ્વાનો દ્વારા હેમચંદ્રાચાર્યના જીવન અને તેમની સાહિત્ય સાધના વિશેના ૨૩ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૬૫ વર્ષ પૂર્વે લખાયેલા લેખો આજે પણ ઘણી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતીની અસ્મિતાનો પાયો નાંખનાર મહાન જ્યોતિર્ધર હતા. કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામ્યાં હતા. ગુજરાતી સાહિત્યકોના શિરોમણિ સમાન આચાર્ય હતા. તેમના જીવન વિશેના લેખ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યમાં જાણીતા ઇતિહાસવિદ્ શ્રી મોહનલાલ દબીચંદ દેસાઈએ સંક્ષિપ્તમાં ઘણી ઘટનાઓ અને વિશિષ્ટતાઓનો સમાવેશ કરતું જીવન વર્ણવ્યું છે. હેમચંદ્રાચાર્યની સમદર્શિતા અને સાહિત્યસર્વજ્ઞતા વિશે જણાવતા તેમના યુગને ‘“હૈમયુગ” એવું અન્વર્થક નામ આપ્યું હતું. મુનિશ્રી પુણ્યવિજયજીએ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્ય સર્જનનો ખ્યાલ આપ્યો છે. કલિકાલસર્વજ્ઞ બિરુદ વિશે કહ્યું છે કે, દેશવિદેશના લાખો જ નહીં બલકે કરોડો કે અબજો વર્ષનો ઇતિહાસ એકઠો કરવામાં આવે તોપણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા નિર્લેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસસર્જક, રાજનીતિ નિપુણ, વ્યવહારજ્ઞ, વર્ચસ્વી, પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિ મુશ્કેલ બને અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરુદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ભાઈલાલભાઈ પ્ર. કોઠારી, ભોગીલાલ જ. સાંડેસરા, આદિએ તેમના જીવનની ઘટનાઓ વિશે તથા શિષ્ય મંડળ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. શ્રી જિનવિજયજીએ કુમારપાળ વિશેની ઐતિહાસિક માહિતી આપી છે. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ હેમચંદ્રાચાર્યની કૃતિઓનો પરિચય આપ્યો છે. કેશવલાલ કામદારે ગુજરાતના સોલંકી યુગ વિશે જણાવ્યું છે. આ ઉપરાંત કૃષ્ણલાલ મો. ઝવેરી, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, રામલાલ ચુનીલાલ મોદી, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, મુનિશ્રી દર્શનવિજયજી, કનૈયાલાલ ભાઈશંકર દવે, પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી, ચતુરભાઈ શંકરભાઈ પટેલ, કેશવરામ કા. 93 Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીજી, આદિ વિદ્વાનોના લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. આચાર્ય હેમચન્દ્ર અને તેમનું સાહિત્ય તથા તે સમયના પ્રવાહો વિશે જાણવા આ એક પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથની ગરજ સારે તેવો ગ્રંથ છે. જ્ઞાનના મહાસાગરને વલોવનાર આચાર્યશ્રીની સાધનાનો સમ્યક્ પરિચય આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળે પરિસંવાદો, સંગોષ્ઠિઓ, વિદ્યાસત્રો તો ઘણાં જ ઊજવાય છે. છેલ્લાં વીસ વર્ષના સમયગાળામાં આવા આયોજનની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ જ થતી રહી છે. પણ લેખોનું સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે ત્યારે આ ગ્રંથ એક આદર્શ પૂરો પાડી શકે તેમ છે. ૬૫ વર્ષ પૂર્વે લખાયેલા લેખોમાં વિષયને પૂરતો ન્યાય, નવી માહિતી અને નિષ્ઠા ભારોભાર જોવા મળે છે. એ દૃષ્ટિએ પણ આ નિબંધસંગ્રહ ઉપયોગી છે. પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અનુપલબ્ધ થયો છે. થોડા વખત પહેલાં શ્રીમતી પ્રભાબહેન ચીનુભાઈ શેઠનો આ ગ્રંથ મેળવી આપવા માટે જણાવેલું. પ્રભાબહેન પાટણનાં અને આ સત્ર ઊજવાયું ત્યારે તેઓશ્રી ત્યાં ઉપસ્થિત હતાં તે સમયે તેમની ઉંમર ૧૮ વર્ષની હતી. આજે ૮૪ વર્ષે પણ તે સમયની ઘટનાઓનું વર્ણન કરતાં આંખોમાં ચમક, મુખ ઉપર આનંદની ઊર્મિઓ અને મન પુલકિત બની ઊઠે છે. તેમની ભાવના ગ્રંથ વાંચવાની હતી તેથી શોધ આરંભી, પાટણના ધનવાનો માત્ર ધન કે વૈભવની જ નહીં પણ વિદ્યા સાચવી રાખવામાં પણ આગ્રહી રહ્યા છે. તેની પ્રતીતિ તેમની આ ગ્રંથને પ્રાપ્ત કરવામાં અને તેને પુન:પ્રકાશિત કરવામાં જણાઈ આવે છે. હૈમ સારસ્વત સત્રને સફળ બનાવવામાં હેમચન્દ્રભાઈ મોહનલાલ ઝવેરીનું અને એ ચારે ભાઈઓનું પ્રમુખ યોગદાન હતું. પિતાશ્રી મોહનલાલ મોતીચંદની સ્મૃતિમાં તેમનું બાવલું ત્યાં મૂક્યું છે. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી મ. સા.ની પ્રેરણા મળતાં સુશ્રાવક શ્રી હેમચન્દ્રભાઈની ઇચ્છા હતી કે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન હસ્તપ્રતોનું સંરક્ષણ થાય તે માટે સુંદર સ્મારક રચાય. આ કામ તેમણે પોતાના ભાઈ મણિલાલભાઈને સોંપ્યું. આ માટે તેમણે બેલ્જિયમના સુપ્રસિદ્ધ સ્થપતિ શ્રી જાસ્પરનો સંપર્ક સાધ્યો. તેમને Page #16 -------------------------------------------------------------------------- ________________ સુંદર ઇમારત નિર્મિત કરવાનું કામ સોંપ્યું. જાસ્પરે આ નવી જવાબદારીને પાર પાડવા અને ભારતીય પરંપરાને અનુરૂપ જ્ઞાનનું સુંદર સ્મારક ઊભું કરવા ભારતના પ્રાચીન સ્થાપત્યનો અભ્યાસ કર્યો એટલું જ નહીં પરંતુ સારનાથ, આદિ સ્થળોની પણ મુલાકાત લીધી. ત્યાર બાદ તેમણે પાટણમાં હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરના નિર્માણનો આરંભ કર્યો. હસ્તપ્રતોને વાતાવરણ, ભેજ, ધૂળ, આદિથી રક્ષણ મળી રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને જ્ઞાનમંદિરના સ્થાપત્યમાં સારનાથનાં મંદિરોના સ્તંભ જેવા સ્તંભોનું આયોજન કરી જ્ઞાનનું એક ભવ્ય સ્મારક રચવામાં આવ્યું. આ સ્મારકના ઉદ્ઘાટન માટે માનનીય શ્રી કનૈયાલાલ મુનશીજીને વિનંતી કરવામાં આવી હતી. માનનીય મુનશીએ પાટણની ભવ્યતાને ઉજ્વળ બનાવવા, પાટણમાં આવેલ આ અદ્ભુત વારસાની સમગ્ર જનતાને જાણ થાય તે માટે તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અને પહેલું હૈમ સારસ્વત સત્ર યોજવાની પ્રેરણા કરી હતી. જે પાટણના શ્રેષ્ઠીઓએ સહર્ષ વધાવી લીધી હતી. આમ, જ્ઞાનના અદ્ભુત સ્મારકનું ઉદ્ઘાટન અને હૈમ સારસ્વત સત્ર જેવી બે ઐતિહાસિક ઘટના ઘટી તેનું સુંદર વર્ણન આ દસ્તાવેજી ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. શ્રી કનૈયાલાલ મુનશીએ તો હેમચન્દ્રભાઈને ભાઈ સમાન ગણાવ્યા છે. અને તેમને બિરદાવતાં કહ્યું હતું કે, હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરના નિર્માણ દ્વારા શ્રી હેમચન્દ્રભાઈએ આખા હિંદની જ નહીં પણ દુનિયાની ભાષા અને વિદ્યાની સેવા કરી છે. તેના ઉપર ઉપકાર કર્યો છે. આ ધનવાન શ્રેષ્ઠીએ પિતૃતર્પણરૂપે ઉત્તમ સ્થપતિ દ્વારા જ્ઞાનમંદિરનું નિર્માણ કર્યું હતું. તેમને આ કાર્યમાં મણિભાઈ મોહનલાલ ઝવેરી (પ્રભાબહેનના પિતાશ્રી), આદિ ભાઈઓનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયેલો. શ્રીમતી પ્રભાબહેન પણ તે જ પરિવારના અને હાલ અમદાવાદના જાણીતા ઉદ્યોગગૃહ લાલભાઈ ગ્રૂપના સ્વ. મેયર શ્રી ચીનુભાઈ શેઠનાં ધર્મપત્ની એટલે ઉભય પરિવારના સંસ્કારોનો, સંસ્કૃતિનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. તેમની જ ભાવનાથી આ ગ્રંથ પુન:મુદ્રણમાં તેમની પાટણની ધરતી પ્રત્યેની મમતા, હેમચન્દ્રાચાર્ય પ્રત્યેની ભક્તિ અને p Page #17 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની સંરક્ષણ ભાવનામાં ઉત્તમ ભાવના જોવા મળે છે. આ ગ્રંથના પ્રકાશનમાં શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે તે પણ યોગાનુયોગ છે. પ્રતાપભાઈના પિતાશ્રી ભોગીલાલ લહેરચંદ્ર હૈમ સારસ્વત સત્ર ટાણે રચવામાં આવેલ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. આમ તેમણે પણ પાટણની ધરતીનું ત્રણ અને પિતૃતર્પણરૂપે પ્રસ્તુત ગ્રંથ પુન:પ્રકાશિત કરવાની યોજના સ્વીકારી વિદ્યાજગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ગ્રંથ વિદ્વાનોને અને જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં નિમિત્ત બનનાર તમામને ધન્યવાદ. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ • ખાસ બેઠક : શ્રી. હૈમ સારસ્વત સત્રઃ પાટણ તા. ૭-૮-૯ : એપ્રીલ : ૧૯૩૯ : સંવત્ ૧૯૯૫ : ચૈત્ર માસ : અહેવાલ હું.સા.સ.-૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનની ખાસ બેઠક પાટણમાં ઊજવાયેલા શ્રી હૈમ સારસ્વત સત્રનો અહેવાલ પ્રાસ્તાવિક ગુજરાતી ભાષા અને સાહિત્યના ઇતિહાસમાં આ ઐતિહાસિક સત્ર ઊજવવાની સુંદર ને પ્રેરક કલ્પના કરવાને યશ શ્રી. કનૈયાલાલ મુનશીને ભાગે જાય છે. ગુજરાતના ઈતિહાસના સુવર્ણ યુગસમા સોલંકીયુગના ગુર્જર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના પ્રતાપી મહારાજ્યનાં સમય, રાજ્યવહીવટ અને લોકજીવન આલેખતી એમની નવલત્રિવેણ--પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ અને રાજાધિરાજ-માં ઐતિહાસિક આચાર્યમણિ શ્રી, હેમચંદ્રાચાર્યના પાત્રના તેજમાં એ કલ્પનાના બીજને વિકાસ માલુમ પડે છે. ખરું જોતાં તે શ્રીયુત કનૈયાલાલ મુનશીની વિદ્યાર્થી જીવનની કારકિર્દી જેટલું એ બીજ એમનામાં જૂનું છે. ગુજરાતના બાલવિદ્યાર્થીઓના હાથમાં મુકાતા ગુજરાતના નાનકડા ઈતિહાસના વાચનકાલે, તેમજ એમના કૉલેજ-જીવનમાં લખાયેલા, “Baroda College Miscellany'માંના Graves of the Vanished Empire '24 22H49341 કલ્પનાબીજનાં દર્શન થાય છે. આ બીજને, તેના બીજાંકુરને, ગુજરાતી ભાષાના અને સાહિત્યના આરંભના અસ્પષ્ટ ઇતિહાસની સાંકળમાં ખૂટતી ઘણી એક કડીઓ પિતાની ભારતવિખ્યાત અષ્ટાધ્યાયીદ્વારા, તેનાં સુભાષિતો દ્વારા, પૂરી પાડનાર શ્રી. હેમચંદ્રાચાર્યને ગુજરાતના એક વિરલ તિર્ધર તરીકે ક્રમાનુસાર ખીલવવામાં આવે છે. પછી અસહકારકાળના કારાવાસનિવાસમાં બહુધા લખાયેલા “Gujarat Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ and Its Literature માં જૂની ગુજરાતી ભાષાનાં મૂળ તપાસતાં, શ્રી. હેમચંદ્રાચાર્યની વિદ્વાન મૂર્તિ શ્રી. મુનશીને માનસપટ પર વધુ ને વધુ રેખાંકિત થતી જણાય છે. આ પછી કરાંચી મુકામે ઈ. સ. ૧૯૩૭ ના ડિસેમ્બરમાં ભરાયેલા તેરમા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનમાં સૈકાંથી નામાવશેષથી માત્ર સ્મરાતા આચાર્યશ્રીના ગુજરાત અને ગુજરાતીઓ પરના મહદ્ અણુ સ્વીકારને જ માત્ર નહિ, પણ તેમની ભુલાઈ ગયેલી અમરતાને પુનઃ સાંગોપાંગ સજીવન કરવાનો સુયોગ પ્રાપ્ત થશે. સુભાગ્યે એ જ સંમેલનના પ્રમુખ તરીકે શ્રીયુત કનૈયાલાલ મુનશી હતા અને નીચેના ઠરાવમાં એમની હેમચંદ્રાચાર્ય પ્રત્યેની પ્રખર ભક્તિને સર્વાનુમતે સ્થાન મળ્યું – - “આ સંમેલન પરિષદને સૂચના કરે છે કે, ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનાં સ્મરણે પરિષદની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને એ નિમિત્તે પાટણમાં “ શ્રી હૈમ સારસ્વત સત્ર” જ.” આ પછી ઉપરના ઠરાવને પરિષદની મધ્યસ્થ સભાએ તેની ૭ મી જૂન ૧૯૩૮ ની બેઠકમાં બહાલી આપી હતી. આ પછી પરિષદના પ્રમુખશ્રી તરફથી સત્ર બાબતમાં નીચેને પત્ર પાઠવવામાં આવ્યો હતે – “કસ્તુભ,” વરલી ચોપાટી, મુંબાઈ શ્રીયુત ભાઈ શ્રીમતી બહેન, કરાંચી ખાતે મળેલા સાહિત્ય પરિષદ સંમેલને કરેલા ઠરાવને અનુલક્ષીને, સાહિત્ય પરિષદની મધ્યસ્થ સભાએ આવતા ડિસેમ્બર માસમાં પાટણ ખાતે “શ્રી હૈમ સારસ્વત સત્ર” ભરવાની અને મુંબાઈ ખાતે શ્રી. હેમચંદ્રાચાર્યના નામ સાથે જોડાયેલું સ્મારક ઊભું કરવાની યોજના કરી છે. આને અંગેની તમામ માહિતી પરિષદના મંત્રીઓ તરફથી વારંવાર તમને મેકલવામાં આવશે. મને ઊમેદ છે કે, આ વિષયમાં તમે તમારી સંપૂર્ણ સહકાર આપી આભારી કરશે. –કનૈયાલાલ મુનશી પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હમ સારસ્વત સત્ર : અહેવાલ આ પછી ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જીવનની રૂપરેખા દ્વારા તેમજ બે પત્રિકાઓ દ્વારા સત્ર સંબંધમાં વ્યાપક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત અને મહાગુજરાતનાં વર્તમાનપત્રોએ પણ આ સત્રને પૂરતી જાહેરાત આપવામાં હૃદયભર સાથ આપ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી. હૈમ સારસ્વત સત્ર : પત્રિકા ૧ કરાંચી ખાતે મળેલા સાહિત્ય પરિષદ સંમેલનમાં શ્રી. કાકાસાહેબ કાલેલકરની દરખારત અને શ્રી. હીરાલાલ પારેખના અનુમોદનથી નીચેને ઠરાવ પસાર થયા હતા – આ સંમેલન પરિષદને સુચના કરે છે કે, ગુજરાતના અગ્રગણ્યા તિર્ધર અને સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનાં સ્મરણે પરિષદની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને એ નિમિત્તે પાટણમાં શ્રી હૈમ સારસ્વત સત્ર પેજ.” પરિષદના પ્રસ્તુત ઠરાવને અનુલક્ષીને મધ્યસ્થ સભાએ તા. ૭ મી જુન ૧૯૩૮ ને રોજ આ વિષયમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતઃ (ક) આવતા ડિસેમ્બર માસમાં નાતાલના તહેવારોમાં પાટણમાં “શ્રી હૈમ સારસ્વત સત્ર” ભરવાની વ્યવસ્થા કરવી. (ખ) મધ્યસ્થ સભાને એ અભિપ્રાય છે કે, ગુજરાતના આદ્ય સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનું નામ પરિષદ સાથે જોડાયેલું રહે તે માટે (૧) એમના નામ સાથે જોડાયેલું સ્મારક પરિષદે મુંબઈમાં ઊભું કરવું અને (૨) શ્રી. હેમચંદ્રાચાર્યનું અને તેમના યુગનું યોગ્ય સાહિત્ય પરિષદે ગુજરાતીમાં પ્રગટ કરવું (ગ) પરિષદના આ હેતુ પાર પાડવા પૈસા વગેરેને પ્રબંધ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ = કરવા સારુ એક સમિતિ નીમવામાં આવે છે. એ સમિતિ મધ્યસ્થ સભાના સભ્યોની અને નીચે જણાવેલા વધુ સભ્યોની પિતાની સંખ્યામાં ઉમેરો કરવાની સત્તા સાથે નીમવામાં આવે છે -- શ્રી. છોટાલાલ કલાચંદ, શ્રી. નંદલાલ કિલાચંદ, શ્રી. તુલસીદાસ કલાચંદ, શ્રી. હેમચંદ મોહનલાલ, શ્રી. ભોગીલાલ લહેરચંદ, શ્રી. માણેકલાલ પ્રેમચંદ, શ્રી. ચુનીલાલ ભાઈચંદ, શ્રી. અમૃતલાલ કાલિદાસ, શ્રી. ચીમનલાલ જેચંદ વગેરે વગેરે. (ઘ) પરિષદના પ્રમુખ આ સમિતિના પ્રમુખ રહેશે. () પરિષદના અધિકારીઓ પિતાના હેદ્દાની રૂએ આ સમિતિના અધિકારીઓ રહેશે, પણ મંત્રીઓની સંખ્યામાં ઉમેરો. કરવાને અધિકાર આ સમિતિને રહેશે. આ ઉપરાંત શ્રી. હેમચંદ્રાચાર્ય વિષે મનનીય નિબંધે ભેગા કરવા તથા તેમના યુગના સાહિત્યમાંથી પસંદ કરેલું સાહિત્ય પ્રગટ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. પાટણમાં, આવતા ડિસેમ્બરમાં આ મહાન સાહિત્યકાર માટે જે સત્ર ઊજવવાનું નક્કી થયું છે, તેને યોગ્ય સ્વરૂપ આપવાની પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી છે. આઠ વર્ષ પહેલાંના એ ઐતિહાસિક નગરમાં આ પ્રસંગ સાહિત્યની દૃષ્ટિએ ઘણો મહત્તવને અને યાદગાર બની રહેશે. ઘણું સાહિત્યરસિકે નાતાલની રજાને લાભ લઈ, પાટણની એ ગૌરવવંતી ભૂમિનાં દર્શન કરવા અને સ્વ. હેમચંદ્રાચાર્યને સ્મરણાંજલિ આપવા આવશે એવી સાહિત્ય પરિષદ આશા રાખે છે. આ વિષયમાં વધુ માહિતી મેળવવાની ઈચ્છા રાખનારે પરિષદ કાર્યાલયમાં મંત્રીઓને લખવું. સાહિત્ય પરિષદ કાર્યાલય, ૮૦, પ્લેનેડ રોડ, મુંબાઈ. ન. ૧. મનહરરામ મહેતા ગોકુલદાસ રાયચુરા અંબાલાલ જાની મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હમ સારસ્વત સત્ર : અહેવાલ ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી. હેમ સારસ્વત સત્ર પત્રિકા ૨ પરિષદને સંક્ષિપ્ત પરિચય ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેરક અને પ્રણેતા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા હતા. એમના જ ઉત્સાહી પ્રયાસોને લીધે સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન અમદાવાદમાં સ્વ. શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના પ્રમુખપણું હેઠળ ભરાયું હતું. ત્યાર પછી પરિષદ ફૂલીફાલીને સમગ્ર ગુજરાતની મધ્યવતી સાહિત્યસંસ્થા બની છે. એની જુદી જુદી બેઠકે અને તેના પ્રમુખની યાદી નીચે પ્રમાણે છે: પરિષદ સ્થળ સાલ પ્રમુખ અમદાવાદ ૧૯૦૫ શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મુંબાઈ ૧૯૦૭ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ રાજકેટ ૧૯૦૯ દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ વડેદરા ૧૯૧૨ દી. બ. રણછોડભાઈ ઉદયરામ દવે સુરત ૧૯૧૫ શ્રી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા અમદાવાદ ૧૯૨૦ રા. બ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા ૭ મી ભાવનગર ૧૯૨૪ . બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૮મી મુંબાઈ ૧૯૨૬ સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૯મી નડિયાદ ૧૯૨૮ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ૧૦ મી નડિયાદ ૧૯૨૯ શ્રી. ભૂલાભાઈ જીવણજી દેસાઈ [ આ પછી પરિષદને બદલે પરિષદ સંમેલન નામ રાખવામાં આવ્યું હતું.] ૧૧ મું લાઠી ૧૯૩૩ દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧૨ મું અમદાવાદ ૧૯૩૬ મહાત્મા ગાંધીજી ૧૩ મું કરાંચી ૧૯૩૭ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી - કોઈ પણ સંસ્થાના તાલબદ્ધ વિકાસ માટે તેનું બંધારણ અને નિયમ હોય એ આજના લેકશાસનના યુગમાં આવશ્યક છે, એટલે Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૯૨૫ની સાલમાં પરિષદને રજિસ્ટર કરવામાં આવી. પરિષદની પ્રવૃત્તિઓનું સંચાલન મધ્યસ્થ સભા કરે છે અને પરિષદ પાસે આવેલા ફંડની વ્યવસ્થા માટે પાંચ સ્ટીઓ નીમવામાં આવ્યા છે. પરિષદનું ફંડ આ ટ્રસ્ટીઓના નામ પર છે. ટ્રસ્ટીઓનાં નામ શ્રી. કનૈયાલાલ મુનશી, દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, આચાર્ય ડો. આનંદશંકર ધ્રુવ, ન્યાયમૂર્તિ શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા અને સર ચીનુભાઈ પરિષદના મંત્રી તરીકે શ્રી. મનહરરામ મહેતા, શ્રી. ગોકુલદાસ રાયચુરા અને શ્રી અંબાલાલ જાની છે. ખજાનચી તરીકે શ્રી. મોતીચંદ ગિ. કાપડીઆ અને શ્રી. મણિલાલ ડાહ્યાભાઈનાણાવટી છે. સ્વ. રણજિતરામે સ્થાપેલી સંસ્થા વધતી વધતી એવી કક્ષાએ પહોંચી છે કે, જેમાં તમામ ગુજરાતીઓ રાજકીય ને ધાર્મિક ભેદ છોડી ગુજરાતી તરીકે ભેગા મળી શકે; ગુજરાતના સાહિત્યરસિક એમાં સરસતાની લહાણ કરી શકે; ગુજરાતી વિદ્વાન ને કલાકાર આદર્શો અને ભાવનાની આપ-લે કરી શકે; ગુજરાતનું જીવન-સાહિત્ય, નાટક, નૃત્ય, સંગીત ને કલાદ્વારા સર્વાગ સુંદર બનાવવાના પ્રયત્નો પરિષદ દ્વારા થઈ શકે અને ગુજરાત ને મહાગુજરાતના વસનારાઓને એની દ્વારા સામુદાયિક અસ્મિતાની સિદ્ધિ સાંપડી શકે. ગુજરાતને એક અને અવિભક્ત કરવાનું સ્વમ સિદ્ધ કરવું હેય અને પરિષદદ્વારા ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને અસ્મિતાની ગંગા ઘેર ઘેર વહેતી કરવી હોય, તો ગુજરાત અને મહાગુજરાતના વસનારાઓએ પરિષદને સંપૂર્ણ સહકાર આપવો જોઈશે. દરેક ગુજરાતી પાસે પરિષદ આટલી આશા જરૂર રાખી શકે. સાહિત્ય પરિષદ કાર્યાલય ૮૦, એસ્કેનેડ રોડ, મુંબાઈ નં. 1. મનહરરામ મહેતા ગોકુલદાસ રાયચુરા અંબાલાલ જાની મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ આ પછી સત્રને અંગે કેટલીક તૈયારીઓને ધ્યાનમાં લઈ ૧૯૩૮ના નાતાલમાં સત્ર ન ભરાઈ શકહ્યું. પછી મધ્યસ્થ સભાની તા. ૨૨-૧-૧૯૩૯ ની બેઠકના ઠરાવ છઠ્ઠા અનુસાર તે ૧૯૩૯ ના ઈસ્ટરના તહેવારોમાં ઊજવવાનો નિર્ણય થયા બાદ નીચેની આમંત્રણપત્રિકા કાઢવામાં આવી હતી : ગુજરાતી સાહિત્ય પરિષદ પાટણમાં ઊજવવામાં આવનાર “શ્રી. હૈમ સારસ્વત સત્ર આર્યાવર્તમાં ગુજરાતને વિદ્વત્તામાં અગ્રસ્થાન અપાવનાર ગુજરાતના સાહિત્યસ્વામીઓમાં શિરોમણિ કલિકાળસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી. હેમચંદ્રાચાર્યે ગુજરાતની અસ્મિતાનું પ્રથમ દર્શન કર્યું. આ વિદ્યાનિધિનું નામ અને સાહિત્યપ્રવૃત્તિનાં સ્મરણ સતેજ રાખે તે જ ગુજરાતી સાહિત્ય પરિષદ એ મહાન જ્યોતિર્ધરના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ છે. આ હેતુથી પરિષદે એમના કાર્યક્ષેત્રના કેન્દ્ર પાટણમાં શ્રી. હૈમ સારસ્વત સત્રની એજના કરી છે. ત્યાં સકારમંડળના પ્રમુખ શ્રી. કેશવલાલ અમરચંદ નગરશેઠ છે અને સત્રનું પ્રમુખપદ લેવા માન્યવર શ્રીયુત કનૈયાલાલ મુનશીએ કબૂલ કરવાની કૃપા કરી છે. સત્રને કાર્યક્રમ નીચે આપ્યો છે. ગુજરાતના સાહિત્યરસિકાને માટે આ પ્રસંગ અને ખે છે અને તેથી અમે ગુજરાતના સર્વ સાહિત્યરસિકેને આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ કે, તેઓએ ગુજરાતની આ અદ્ભુત મૂર્તિને પોતાના તરફથી અર્થ અર્પવા હાજર રહેવું. કાર્યક્રમ તા. ૭-૪-૩૮ શુક્રવાર સવારના ૧૦૬૦ પ્રમુખશ્રીની પધરામણી, સ્ટેશન ઉપર સત્કાર અને સરઘસ. તા. ૮-૪-૩૯ શનિવાર સવારના ૮-૦ શ્રી. હૈમ સારસ્વત સત્ર” સત્કારમંડળના પ્રમુખ નું ભાષણ Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ , ૮–૧૫ , ૮-૩૦ થી ૧૧ પ્રમુખશ્રીનું ભાષણ. સત્રને સંગે આવેલા નિબંધોનું વાચન. પરિષદની મધ્યસ્થ સભાની બપોરના ૪–૦ બેઠક, પરિષદની સામાન્ય સભાની બેઠક. રાત્રે ૮–૦ રંજનને કાર્યક્રમ તા. ૯-૪-૩૯ રવિવાર સવારના ૮ થી ૧૧ સત્રસમાપન. સાંજના ૫-૦ શ્રીયુત મુનશીજીને માનપત્રને મેળાવડે. તા. ક. પાટણના ઐતિહાસિક સ્થળનું અવલોકન કરવા જવા માટે સમયાનુસાર પ્રબંધ કરવામાં આવશે. લિ. સેવક મનહરરામ મહેતા મંત્રીઓ તરફથી સત્રને અંગેના નિબંધો માટે પરિષદ પ્રમુખશ્રી તરફથી નીચેને પત્ર પાઠવવામાં આવ્યો હતો :– ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી. હેમ સારસ્વત સત્ર પ્રિય ભાઈશ્રી, આપને એ વિદિત હશે જ કે કરાંચી ખાતે ભરાયેલા છેલ્લા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં પાટણ મુકામે શ્રી. હૈમ સારસ્વત સત્ર ઊજવવાને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. તે અનુસાર સાહિત્ય સભાની મધ્યરથ સભાએ આવતા ઈસ્ટરના તહેવાર–એટલે કે તા. ૭-૮-૯ ૧૯૩૯, મિતિ સંવત ૧૯૯૫ ના ચૈત્ર વદ ૩-૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સઃ અહેવાલ અને ૫ ના દિવસોમાં એ ઉત્સવ ઊજવવાને નિર્ધાર કર્યો છે. ઉત્સવ સંબંધી વધારે વિગતે નક્કી થયે આપને જણાવવામાં આવશે. આ પ્રસંગે આપને આપની કાંઈક સાહિત્યાંજલિ સમર્પણ કરવાની, અર્થત પ્રસંગને અનુરૂપ કોઈ એક સુંદર લેખ કે નિબંધ લખી મેકલવાની આગ્રહ અને આદરપૂર્વક વિનંતિ કરવામાં આવે છે ઉત્સવની સભામાં નિબંધવાચન થશે અને પછીથી ઉક્ત લેખનિબંધાદિને સુંદર રીતે પુસ્તકાકારે પ્રકટ કરવામાં આવશે. આશા છે કે, આપ આ વિનંતિને સપ્રેમ સ્વીકાર કરશો અને યથાવસર જલદી આપને લેખ કાર્યાલયમાં મોકલી આપી અમને આભારી કરશે. લિ. કનૈયાલાલ મા. મુનશી પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ તા. ક. આપને લેખ નીચેને સરનામે મોકલશે : મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ (૦, એસપ્લેનેડ રોડ; મુંબઈ નં. ૧. શ્રી હેમચંદ્રાચાર્ય જેના જ્ઞાનમંદિર'ના ઉદ્દઘાટન વિધિ અંગે નીચેની આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી :– શ્રી. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરને ઉદ્દઘાટન વિધિ ચાલુક્ય વંશના પરમભટ્ટાર્કે શ્રી જયસિંહ સિદ્ધરાજ અને શ્રી કમારપાળના પાટનગર અણહિલવાડ પાટણના જૈન જ્ઞાનભંડારો જગવિખ્યાત છે. આ ભંડારોમાં પાટણની સ્થાપના થઈ ત્યારથી જૈન સાધુઓએ તેમજ અન્ય વિદ્વાનોએ તૈયાર કરાવેલા જૈન અને જેનેતર સાહિત્યના અમૂલ હસ્તલિખિત ગ્રન્થને સંગ્રહ કરવામાં આવ્યું હતું. ભંડારોના રક્ષણની વ્યવસ્થાના અભાવે કાળક્રમે ઘણા ગ્રન્થને નાશ થયા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આ જ્ઞાનભંડારાને વ્યવસ્થિત અને રક્ષિત રાખવા તેમજ સાહિત્યકારે ને અને પુરાતાત્ત્વિકાને સરળતા કરી આપવા શેઠ હેમચંદ મેાહનલાલની કુાં. તરફથી તેમના પિતાશ્રી શેઠ મેાહનલાલ મેાતીચંદના સ્મારકરૂપે શ્રી. હેમચંદ્રાચાર્ય' જ્ઞાનમંદિર બંધાવવામાં આવ્યું છે, જેની ઉદ્ઘાટન ક્રિયા ના, કનૈયાલાલ મુનશીના શુભ હસ્તે તા. ૭-૪-૧૯૩૯ શુક્રવારે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી. હેમચંદ્રાચાર્યના જીવન અને કૃતિમાં તેમજ પ્રાચીન ગુજરાતના સાહિત્યમાં રસ લેતા તમામ ગુર્જરભાષાપ્રેમીઓને પધારવા વિનંતિ છે. ૧૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ Page #33 -------------------------------------------------------------------------- ________________ else {} LLLLLLL શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર : પાટણ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ખાસ અધિવેશન બેઠકના અહેવાલ પ્રથમ દિવસ [ શુક્રવાર, તા. ૭-૪-૧૯૩૯ ] પાટણનગરી ગુર્જર મહારાજાધિરાજ પરમભટ્ટાર્ક શ્રી. સિદ્ધરાજ જયસિંહદેવની એક સમયની અખિલ ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ રાજધાની પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન અંગે હૈમ સારસ્વત સત્રના તા. ૭-૮-૯ એપ્રિલ ૧૯૩૯ ના ત્રણે દિવસે અપૂર્વ ઉત્સાહ અને ઉલ્લાસના હતા. એક કાલની એ અદ્વિતીય અલખેલી ગુર્જર પાટનગરી સમયની કૂચમાં જાણે નાની થઈ ગઈ હતી, છતાં આ ત્રણ દિવસે માં તા એણે અસંખ્ય માનવમેદનીની ભરવસ્તીથી મઢુત્તા અને વિવિધ રમણીયતા ધારણ કરી હતી. ભૂત અને વર્તમાન તેમના પૂર રંગમાં પાટણની ઐતિહાસિક સુરખીમાં નવીન ભાત પાડતા હતા. પાટણની આસપાસની નાગરિક તેમ જ ગ્રામજનતા તેમજ દૂર દૂરનાં અમદાવાદ, વડાદરા, મુંખાઈ, દિલ્હી વગેરે શહેરામાંથી ઊતરી આવેલા વિદ્વાન, સાહિત્યકલારસિકા, પુરાતત્ત્વરિકા અને અન્ય સંસ્કારી જનસમુદાયથી પાટણની ભૂમિ આહ્લાદમય જણાતી હતી. પાટણના નાગરિકાએ એ મંગળ પ્રસંગને ભક્તિભાવે અપનાવી, વધાવી, પેાતાની પુરાણ પાટણપુરીને પૂર એપથી આપાવી હતી. આખીયે નગરી કલારસિકતાથી શણગારવામાં આવી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખશ્રી કનૈયાલાલ મુનશીની પધરામણું સત્રના વરાયેલા પ્રમુખ મુંબઈ સરકારના ગૃહસચિવ શ્રી. કનૈયાલાલ મુનશી અમદાવાદથી ટ્રેન મારફત સવારે અગિયાર વાગે આવતાં, પાટણન્ના નાગરિકોએ સંખ્યાબંધ સામૈયાથી સ્ટેશન ઉપર તેમનો ભાવભીને સત્કાર કર્યો હતે. મેદનીના ઘેરા જ્યનાદ તથા મીઠા વાઘસરોદ વચ્ચે સત્રના સ્વાગત મંડળના પ્રમુખશ્રી શેઠ કેશવલાલ નગરશેઠે તથા સત્રના મહેમાનના યજમાન શેઠ શ્રી. હેમચંદભાઈ એ ફૂલમાળાઓ અર્પણ કરી. પ્રમુખશ્રી સાથે દીવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી, ન્યાયમૂર્તિ હરસિદ્ધભાઈ દિવેટિયા, દાનવીર શેઠ મૂંગાલાલ ગોયન્કા વગેરે માનનીય અતિથિઓ હતા. પાટણની એકેએક ખાનગી કે સરકારી પ્રતિનિધિઓ અને અન્ય વ્યક્તિઓ સ્ટેશન પર હાજર જણાતાં હતાં. ભવ્ય સરઘસરૂપે મેદની ગોઠવાઈ ચાલવા લાગી. આગળ રાષ્ટ્રીય ધ્વજ સાથે બે ખાદીધારી ઘોડેસવારો, બાદ નાના નાના રાષ્ટ્રીય ધ્વજધારી સોએક સાઈલિસ્ટ, બાલસમૂહે અને વિદ્યાર્થીઓ હતા. તેમની પાછળ બૅન્ડ, બાદ પ્રતિષ્ઠિત ગૃહ, શહેરીઓ અને ગામજનો; તેમની પછી રસિકતાથી ગૂંથાયેલા ફૂલહારોથી શણગારેલી અગીમાં શ્રી. મુનશીજી બેઠેલા હતા. બેએક કલાક સુધી સરઘસ શહેરમાં ફર્યું હતું અને ઠામે ઠામે શ્રી. મુનશીજીને જુદી જુદી સંસ્થાઓ તરફથી પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. શ્રી. હેમચંદ્ર જ્ઞાનમંદિરનો ઉદ્દઘાટન વિધિ બપોરના ત્રણને અમલે શ્રી. હમજ્ઞાનમંદિરના ઉદ્દઘાટનવિધિનું ભર્ત હતું. પાટણ ઐતિહાસિક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથના ભંડાર માટે જગજાણીતું છે. જુદા જુદા ભંડારોમાં આમતેમ વેરાયેલા અમૂલ્ય ગ્રન્થના સંરક્ષણાર્થે અને તેનો સદુપયોગ કરવાની જોગવાઈ અર્થે રૂ ૫૧૦૦૦ ના ખર્ચે શેઠ શ્રી. હેમચંદભાઈ મોહનલાલ ઝવેરીએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીના સ્મરણાર્થે રોકનદાર અને ભવ્ય પુસ્તકમંદિર “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર બંધાવ્યું છે. આ જ્ઞાનમંદિરની રયાપત્યક્તા પૂર્વપશ્ચિમની સંમિશ્રણરૂપ કંઈક નવીન છે. મંદિરના ઉદ્દઘાટનવિધિ માટે સુંદર સમારંભ પાટણના અતિ પ્રાચીન Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ શ્રી. પંચાસરા પાર્શ્વનાથના મંદિરના વિશાળ પટાંગણુ ઉપર કલારસપૂર્વક ઊભા કરેલા રંગમંડપમાં યાજાયા હતા. રંગમંડપને નવસુરોાલિત કમાને કરવામાં આવી હતી. શ્રી. હેદ્દાર, શ્રી. સિદ્ધરાજદ્વાર, શ્રી. કુમારપાલદ્વાર એવાં પ્રવેશદ્વારાને નામ આપવામાં આવ્યાં હતાં. આખા ય રંગમંડપ ચિત્રા, બિ, સૂત્રેાથી કલામય કરવામાં આવ્યા હતા. શ્રેાતાજને માટે લાઉડસ્પીકરાની રંગમંડપમાં સભાસ્થાન, વક્તાએ માટે મંચ, સ્ત્રીપુરુષાની વિભાગવાર બેઠક-યેાજના ચેાજાયાં હતાં. વ્યવસ્થાથી આખા યે કાર્યક્રમ રંગમંડપની બહાર દૂર સુધી ધ્વનિત થાય એમ હતું. ભારે શ્રમ ઉઠાવી તેારણા, વીજળીનાં ઝુમ્મરા, ધ્વજા, પંખા વગેરેથી પ્રેરક વાતાવરણની સજાવટ કરવામાં આવી હતી. ઉદ્ઘાટનવિધિ વખતે મુનિમહારાજો, સ્ત્રીઓ, પુરુષો, સ્થાનિક અમલદારે, વિદ્યાર્થીઓ અને બહારથી આવેલાં જનાની સંખ્યા ચારેક હજારની મેદનીની આશરે હતી. ના.શ્રી. મુનશીજી અન્ય ઍન્ડની સલામી થઈ ને સર્વને વિરાજમાન થયા. ૧૫ અતિથિએ સાથે મંડપમાં પધારતાં વંદન કરતા કરતા એ બેઠક પર આરંભ જૈન કન્યાશાળાની બાળાઓની સ્તુતિ ને ગરબાથી થયે. કવિશ્રી ભોગીલાલે તે પછી એમના ખુલંદ સ્વરે એમનું પ્રાસંગિક ગાયન ગાયું હતું. શેઠશ્રી હેમચંદભાઈનું સ્વાગતવ્યાખ્યાન ના. શ્રી. મુનશીજી અને મેાંધેરા મહેમાને ! આપને સર્વને આ જ્ઞાનમંદિરમાં સ્વાગત આપવાને મને પ્રસંગ સાપ્ત થયા તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. પૂજ્ય મહારાજશ્રી કાંતિવિજયજીના ઉપદેશથી જ્ઞાનભંડાર બંધાવવાની મને પ્રેરણા મળી. મારા પૂજ્ય પિતાશ્રીની ઇચ્છાને અમલમાં મૂકવા હું ભાગ્યશાળી થઈ શકયો. આથી મને તેમજ મારા ભાઈને પિતૃઋણમાંથી મુક્ત થવાના કંઈક અંશે આનંદ થયા છે. આ પછી શ્રી. મનહરનાથ ધારેખાને સત્ર અંગે આવેલા શુભ સંદેશાઓ વાંચી સભળાવ્યા હતા. મોદ શ્રી દિવાળીબાઈ શ્રાવિકા ઉદ્યોગાલય ’ની બાળાઓએ ગરમ ગાયા હતા. . Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનમંદિરને અહેવાલ શ્રી. હેમચંદભાઈએ જ્ઞાનમંદિરને અહેવાલ રજૂ કરતાં જણાવ્યું સને ૧૯૩૩માં પૂજ્યશ્રી મુનિમહારાજને ઉપદેશામૃતથી યોજના શરૂ થતાં તેમાં ઓરડા માટે રૂા. ૩૦૦૦૧ નાં વચન સ્વ. શેઠ ચંદુલાલ કેસરીચંદ રાધનપુરવાળાના સ્મરણાર્થે તેમની વિધવા બાઈ કેસરબહેન તરફથી, સ્વ. શેઠ મણિલાલ નિહાલચંદના સ્મર્ણાર્થે તેમની વિધવા બાઈ તારાબાઈ તરફથી તથા સ્વ. શેઠ ડાહ્યાભાઈ મૂલચંદના સ્મરણાર્થે તથા રૂા. ૧૨૦૦૦ રોકડ, વાસણ, દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૨૧૦૦ એકવીસ હજારની રકમ ભેગી થયેલી. આ પછી મકાન બાંધવાનું કામ હતું તે મેં પૂરું કર્યું છે. તે મકાન હું શ્રી. જેન સંઘને અર્પણ કરું છું.' બાદ ઉદ્દઘાટનવિધિ કરવા શ્રી. મુનશીને તેમણે વિનતિ કરતાં તેમણે બેન્ડના સરદ વચ્ચે તે વિધિ પૂરો કર્યો. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ઉદ્દઘાટનવિધિ પ્રસંગનું શ્રી. મુનશીનું વ્યાખ્યાન મને આજે જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા કરતાં ઘણે આનંદ થાય છે. શ્રી. હેમચંદભાઈ તો મારા એક ભાઈ સમાં છે. પાટણના ધનાઢી વિદ્યા સાચવી રાખી રહ્યા છે, તેમ તેમણે આ જ્ઞાનમંદિર બનાવ્યું છે. એ જોઈને મને ઘણે હર્ષ થાય છે. હું આપના સર્વ તરફથી તેમને અભિનંદન આપું છું. જ્ઞાનને સંઘરનારા ઘણા થઈ ગયા છે, પરંતુ તેમાં શ્રી. હેમચંદભાઈ અને તેમના કુટુંબનું નામ વર્ષો સુધી આગળ પડતું રહેશે. ગુજરાતના વેપારીઓએ વેપાર – ઉદ્યોગ કરી માત્ર પૈસે જ સાચવી જાણ્યો નથી, પરંતુ તેમણે વિદ્યા પણ સાચવી છે અને તેની વૃદ્ધિ કરી છે. તેમણે દેશસેવામાં પણ ઘણું મોટાં કામે કર્યો છે. વર્ષોથી હું મુંબઈમાં અને બીજે જેતે આવ્યો છું કે, દેશનું એક પણ કાર્ય એવું નથી જેમાં ગુજરાતીઓને – ગુજરાતના વેપારીઓને – પૈસે ન હેય. ગુજરાતીઓની કથળીઓ ઉચ્ચ કેટિનાં કાર્યો માટે હંમેશાં ખુલ્લી રહે છે. પાટણના ધનાલ્યોએ જ્ઞાનની જે કિંમતી સેવા કરી છે, તેની કદર તે ભવિષ્યની પ્રજા જ્યારે તેમાં રહેલી વિદ્વત્તા જાણશે અને તેને ઉપયોગ કરશે ત્યારે જ કરશે Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના નિમિત્ત સ્વ. મોહનલાલ મોતીચંદ ઝવેરી (દાદાજી) Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હેમચંદ મોહનલાલ ઝવેરી Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી શ્રી ભોગીલાલ મોહનલાલ ઝવેરી Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચન્દુલાલ મોહનલાલ ઝવેરી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ જેટલે યશ દિવસ સુધી સતત કાર્ય કરી જ્ઞાનને સમૃદ્ધ કરનાર તપસ્વીઓને ફાળે જાય છે તેટલે જ તેને સાચવનાર ધનાઢયોને ફાળે પણ જાય છે. મુસ્લિમોએ જ્યારે તેરમા સૈકામાં પાટણને ઉખેડી નાખ્યું ત્યારે બ્રહ્મણોનું જ્ઞાન નાબૂદ થયું, પરંતુ જેનેએ કોઈ એવી કુનેહ ને મુત્સદ્દીગીરીથી કામ લીધું કે પરદેશીઓ જેનપુરતોને ન આવી શક્યા. દુનિયામાં ભાગ્યે જ એવાં સ્થળ હશે, જ્યાં આઠ નવસ વર્ષનાં જૂનાં પુસ્તકો મળે. તમારા જ્ઞાનમંદિરમાં તે પંદર હજાર જૂનાં પુસ્તક છે, જેમાંનાં કેટલાંક તે તાડપત્રો ઉપર છે. એમાં કંઈ માત્ર અમુક ધમેનું જ કે કેવળ ધાર્મિક જ સાહિત્ય નથી. પરંતુ એમાં નાટક, કાવ્ય, વેદાંત, અને આયુર્વેદ વગેરે વિષય ઉપરનાં પુસ્તક આ જ્ઞાનમંદિર દ્વારા શ્રી. હેમચંદભાઈએ આખા હિન્દની જ નહિ પણ દુનિયાની ભાષાવિદ્યાની સેવા કરી, તેની ઉપર ઉપકાર કર્યો છે. આ બધું જોઈને મને ખૂબ જ હર્ષ થાય છે. પરંતુ આ શાનમંદિર માત્ર નામનું જ મંદિર ન થાય એ વાત લક્ષમાં રાખવાની છે. એમાં એવા વિદ્વાનોને ગોઠવવા જોઈએ કે જે જ્ઞાનને તેમાં પડેલા સાહિત્યને – પુનરુદ્ધાર કરે અને જગતની વિદ્યામાં વૃદ્ધિ કરે. વિદ્યાનું સવરાજ જુદું છે. આપણા સાહિત્યનાં કેટલાંક સુંદરમાં સુંદર પુસ્તકે અહીંથી પરદેશીઓ લઈ ગયા છે અને તેના ઉપર ટીકા કરી તેમણે માન મેળવ્યું છે. જે વિદ્યા હજારો વર્ષો થયાં પેઢી દર પેઢી ચાલી આવે છે, તે સંસ્કારસ્વામીઓ અને તપસ્વી મહાત્માઓને આભારી છે, એમને એ જ્ઞાન આપણે સંધીને જગતને ખેળ ધરીએ તે તેમાં આપણને ખરેખર ગૌરવ મળે. સૈકાઓ સુધી વિદ્વાને જ્ઞાનને પુનરુદ્ધાર કરી શકે એટલું બધું સાહિત્ય આપણું ભંડારમાં પડયું છે. એ જ્ઞાનને વિદ્વાને એ રીતે જ્યારે પુનરુદ્ધાર કરશે ત્યારે જ ભારતવર્ષની વિદ્યા સજીવન થશે અને પૂર્વજોનું જીવન અને કવન સાર્થક ગણાશે. ગુજરાતના એક સુંદર ચિત્રને નમૂને ન્યૂ ર્કમાં છે, આમ આપણું પુસ્તકો રાઈ – લૂંટાઈ ગયાં છે. જે કાંઈ બાકી રહ્યું છે. તેને પણ સાચવી રાખવાની શક્તિ આપણે કેળવવી જોઈએ. છે. સા.સ.-૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગુજરાતી સાહિત્ય પરિષદ હમણાં જ આપણું આ જ્ઞાનમંદિરમાં મેં એક પેટી જોઈ, જે જનાં પુસ્તકનાં પાનાંઓ અને તાડપત્રાના ટુકડાઓથી ભરેલી હતી. એને સાવનારે અખંડ તપ કરીને, જિંદગી ખચીને તે તૈયાર કર્યા હશે, ત્યારે એને ખબર પણ નહિ હોય કે પિતાના દીકરા એવા નાલાયક નીકળશે કે જેઓ પિતાના પૂર્વજોનાં સર્જનો પણ સાચવી નહિ સકે. આ બધું જોઈ આજે આપણું કાળજું ચિરાય છે, મને લાગે છે કે આવી પરિસ્થિતિમાં આ જ્ઞાનમંદિરનો પ્રયાસ આશ્વાસનજનક છે. પાટણનો શ્રી. જેનસંધ જે આ મંદિર સાચવે તેને હું કહું છું કે તેઓ મંદિરને પુસ્તકે સાચવવાને તબેલો ન બનાવી મૂકે, પરંતુ તેને એક વિદ્યાધામ બનાવે. આજે તમારી પાસે એ જ્ઞાનમંદિરના ભંડારમાં પંદર હજાર પુસ્તક છે. જે એક વિદ્વાન જીવનપર્યત એક પુસ્તકનું સંશોધન કર્યા કરે ને તેનો પુનરુદ્ધાર કરી પ્રજાને તે આપે, તે એવા પંદર હજાર વિદ્વાનોને આ પુસ્તકે પૂરાં પાડી શકશે. જે પાટણની વિદ્યાપીઠ નાલંદા કે યુરોપની બીજી કોઈ પણ વિદ્યાપીઠથી જરા ય ઊતરે એમ ન હતી, તે પાટણ એટલું તો કરશે જ એવી મને આશા છે. હું તે આજ એકાવન વરસની ઉંમરે પહેલી જ વાર પાટણ આવું છું. હું પાટણને રહેવાસી નથી, જન્મ પણ પાટણને નથી, પરંતુ છેલ્લાં બત્રીસ વરસથી હું પાટણનો બની રહ્યો છું ને એ માનસિક પ્રદેશમાં મેં સુંદરમાં સુંદર માનવતા, સુંદરમાં સુંદર સ્ત્રીત્વ અને સુંદરમાં સુંદર પુરુષત્વ સરળ્યું છે. પાટણની ગલીઓમાં સોલંકીઓના હાથીઓ કેવી રીતે ઘૂમતા હશે એ અને એવી જ કલ્પનામાં મેં અહોરાત વિચર્યા કર્યું છે. પાટણના ધોકાંટો આજ ઉજ્જડ છે ત્યાં મેં કરોડાધિપતિઓને વેપાર કરતા કર્યા છે ને હિંગળાજ માચરના ઓવારે મેં તે સરસ્વતી નદી વહેતી કરી છે. આમ સ્થૂળ રીતે પાટણમાં આજ આવ્યો છતાં તમારા કરતાં પાટણ મારું વધારે છે, એના ઉપર મારો અધિકાર વિશેષ છે. આજે તે હવે જ્ઞાન વિશે જ હું કહીશ. જે ભૂમિમાં હજાર વર્ષ પહેલાં આવા તપસ્વીઓ, સંસ્કારસ્વામીઓ અને વિદ્વાન થઈ ગયા, તેની ચરણરજ માથે ચડાવવાની ઈચ્છાથી જ હું આવ્યો છું. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : અહેવાલ પૃથ્થા અને શિક્ષ્પા વડે વિદ્યાપીઃ ન બને, જ્યાં મહાન આચાર્યાં મળે ત્યાં જ વિદ્યાપીઠ થઈ શકે. એવી વિદ્યાપીઠે। અહીં વર્ષો સુધી ચાલી છે, જેની કીર્તિગાથાએ સારા ય હિન્દમાં અને જગતભરમાં ગવાતી હતી. જીવંત વિદ્યા અહીંથી પ્રગટતી. પાટણે વિદ્યા અર્થે શું કર્યું તેના જવાબ તેા ભવિષ્યને ઇતિહાસ આપશે. જેમના નામેાચ્ચારની સાથે દિવસ શરૂ કરીએ તે। આખા દિવસ સફળ થાય, એવા એવાએ અહીં થઈ ગયા છે. શ્રી. હેમચંદ્રાચાર્ય ઉપરાંત શ્રો. શાંતાચાર્ય, સુરાચાર્ય, ધનપાલ અને ભાલણ જેવા પણ થઈ ગયા છે; જે સાહિત્ય અને સંસ્કારસ્વામીએએ ભાષાસાહિત્ય સરજ્યું, પુનર્જીવિત કર્યું અને સંસ્કાયું. જ્ઞાનને! મહાસાગર લાવી તેનાં તત્ત્વો પોતાના શિષ્યાને પણ સાંપનારા આ જન્મમ્રહ્મચારી શ્રી. હેમચંદ્રાચાર્યના ઉપકાર જગત ઉપર આછા નથી. તેમના શિષ્યાએ પણ એછું નથી કર્યું. એમનું કર્યું બીજા કાઈ ભાગ્યે જ કરી શકે. વસ્તુપાળ, તેજપાળ, સોમેશ્વર, અને સેમચંદરસૂરિ જેવાએ પણ આ ભૂમિ ઉપર જ થઈ ગયા છે; પાટણની વિદ્યાની પરંપરા લગભગ એક હજાર વર્ષની છે. તેથી જો એ સતેજ રહે તેા જ ગુજરાતનું નામ રહી શકે. માટે જ આ જ્ઞાનમંદિર પાટણની ભૂત વિદ્યાને સજીવ કરનારી પ્રયેગશાળા બને એવી હું આશા રાખુ છું. અન્ય વક્તાઓ આ પછી શ્રી વિદ્વાન મુનિમહારાજ શ્રી. પુણ્યવિજયજી મહારાજે જૈનભંડારેને લગતી કેટલીક વધુ અને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પાટણમાં આજે અગિયાર મહાન ગ્રન્થ ભંડારા છે. તે બધામાં માત્ર જૈન દૃષ્ટિએ જ નહિ પણ તે સમયે ભારતવર્ષમાં જેટલા ધર્મા અને સંપ્રદાયા હતા, કળાએ હતી, તેનાં બધાં પુસ્તકાના શ્રદ્ધાપૂર્વક સંગ્રહ કરવામાં આવતા. આ રીતે પેાતાના ખિલવણી કરવામાં આવતી. આમ માત્ર પરંતુ સાહિત્યની દૃષ્ટિ કેળવવામાં આવતી. દૂર દૂરનાં સ્થળેાનાં, વિખરાયલાં છતાં અમૂલ્ય પુસ્તકે ભારે પ્રેમ ને શ્રમપૂર્વક એકત્રિત કરવામાં આવતાં. પાણુની ભૂમિએ પણ ઘણાં પુસ્તકાની રચના ધર્મ અને મંતવ્યેાની સાંપ્રદાયિક જ નહિં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુજરાતી સાહિત્ય પરિષદ કરેલી છે. તેઓશ્રીએ પિતાની આશા અને શ્રદ્ધા પ્રગટ કરતાં કહ્યું હતું કે, આ જ્ઞાનમંદિરના ઊઘડવાથી ને તેની લોકપ્રસિદ્ધિ થવાથી સાહિત્યના શોખીને આ ભૂમિમાં આકર્ષાશે, સાહિત્યને વિકાસ થશે અને આ ભૂમિ ગૌરવ પ્રાપ્ત કરશે. આ પછી શ્રી. મેતીચંદ ગિરધર કાપડિયાએ કહ્યું: તમારામાંથી કેટલાકે એ આ ભંડાર સંબંધી ડૉ. પિટર્સન અને ડો. ભાંડારકરના અહેવાલે વાંચ્યા હશે. આપ જાણો છો કે આ ભંડારમાંનાં પુસ્તકે સંરક્ષકવૃત્તિથી બધાને અપાતાં નહિ. આ પછી શી સ્થિતિ થાય તે આપ જાણી શકે છે. સને ૧૯૦૬ માં “જૈન પરિષદ” નું અધિવેશન થયું તે વેળા પુસ્તકોના જર્જરિત ભાગો અને વેરણછેરણ ટુકડાઓ બતાવવામાં આવેલા. આથી મજકુર પરિષદે ઠરાવ કર્યો કે સંરક્ષણ માટે પ્રયાસ કરવો જોઈએ. આ પછી સંરક્ષણ માટે થેડેક પ્રયાસ થયે અને આજે આ મંદિર ખોલવાથી વધુ પ્રયાસ થશે, એથી મને તે ઘણો જ આનંદ થાય છે. શ્રી, હેમચંદ્રાચાર્યના સાહિત્યની મહત્તા બેનમૂન જ છે. ગુજરાત-આર્યાવર્ત એની મહત્તા સમજે તે ઘણું જ ઉપયોગી કાર્ય અવશ્ય કરી શકે. આપણું પ્રમુખશ્રીએ કહ્યું તેમ પાટણની આ પવિત્ર જ્ઞાનભૂમિ મહાન વિદ્યાપીઠ બતો પછી શ્રી મહાસુખભાઈ ચુનીલાલ શેઠે કહ્યું શ્રી. મુનશીજીએ તેમના સાહિત્યમાં શ્રી. હેમચંદ્રાચાર્યની કિંમત આંકી હતી તેના કરતાં અહીં અને આ પ્રસંગે વધૂ આંકી છે. એક પ્રખર સાહિત્યકાર અને ગૃહસચિવના શુભ હસ્તે આ જ્ઞાનમંદિરનું ઉદ્દઘાટન થાય છે એથી મને અને સૌને મહાન આનંદ થાય છે. આ જ્ઞાનમંદિર અંગે શેધન, છાપખાનું વગેરેની યાજના પણ થાય તે સારું, એવી મને જરૂર જણાય છે. બાદ ન્યાયમૂર્તિ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયાએ કહ્યું: એક જૈનેતર તરીકે અહીં બોલવાને પ્રસંગ પ્રાપ્ત થતાં મને આનંદ થાય એ સ્વાભાવિક છે. શ્રી. હેમચંદભાઈ તથા તેમના ભાઈઓએ ગુજરાતના સાહિત્યની આ જ્ઞાનમંદિર દ્વારા જે અમૂલ્ય સેવા કરી છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. જે ત આ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : અહેવાલ શહેરમાં સાહિત્યરસિકાએ આ પુસ્તક દ્વારા પ્રગટાવી છે તે અમર રહે અને તે વડે ભવિષ્યમાં ગુજરાતનું સાહિત્ય વધુ જવલંત થાય એવી આશા આપણે રાખીશું. વળી ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણની પ્રભુતાના શબ્દચિત્રનું આલેખન જે હાથે થયું છે તે જ હાથે પાટણની પ્રભુતા જે આ પુસ્તકમાં રહેલી છે, તેનું ઉદ્દઘાટન થાય તે સૂચક અને આનંદદાયક છે. બાદ દીવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ કહ્યું પૂર્વાશ્રમમાં શ્રી. હેમચંદ્રાચાર્ય મોઢ વાણિયા હતા. હું પણ મેઢ વાણિ છું; તેથી બલવાને મને ખાસ હક્ક પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યજી થયા તે વખતે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ હતે. શ્રી. હેમચંદ્રાચાર્યજીએ સાહિત્ય અંગે કેટલું કેટલું કર્યું છે? રસ, નાટક, ગશાસ્ત્ર, અલંકાર, સુભાષિત સંગ્રહ વગેરે વગેરે સાહિત્યનાં વિવિધ અંગે માંથી એક પણ એવું નથી કે જેને આચાર્યશ્રીએ સ્પશી શોભાવ્યું ન હોય. એ સુવર્ણયુગને કાળે કરીને અંત આવ્યો. ગુજરાત ઉપર ઈસ્લામીઓનાં આક્રમણો થયાં; તે પછી મરાઠાઓનાં અને પછી બ્રિટિશ લેકિનાં; પરંતુ આજનો દિવસ જોતાં લાગે છે કે, સાહિત્ય અંગેને સુવર્ણયુગનો ઉદય થવા માંડ્યો છે તેમાં નિમિત્ત એક શ્રી. મુનશી અને બીજા શ્રી. હેમચંદભાઈ છે. કરાંચીમાં તેમને આ વિચાર ન ઉદ્દભવ્યા હોત તો હેમચંદ્રાચાર્યનું નામ છે સુપ્રસિદ્ધ રીતે બહાર આવ્યું છે, તે ને આવત અને તેને મૂર્ત સ્વરૂપ આપવા શ્રી. હેમચંદભાઈ પ્રવૃત્ત થયા ન હતા તે આ પ્રસંગ ન આવત. જૈન ભાઈઓ જે એમ માનતા હોય કે જૈન મુનિઓ કલિયુગને તાબે થઈ ગયા છે, તે તે ભૂલ છે, કેમ કે તેથી શ્રી. હેમચંદભાઈને જે પ્રેરણા મળી છે તે મળત નહિ. આ પછી પાટણ બેડિંગના ગૃહપતિ શ્રી. ફૂલચંદ હ. દેશી, શ્રી. નગીનદાસ સંઘવી તથા શ્રી. મેહનલાલ પોપટલાલ સંઘપતિએ પ્રાસંગિક ભાષણ કર્યા હતાં. બાદ સાહિત્ય પરિષદના મંત્રી શ્રી અંબાલાલ જાનીએ આવતી કાલની સત્રની બેઠકને અને શ્રી. કૃષ્ણલાલ વૈષ્ણવે શ્રી. મુનશીને પાટણના નાગરિક તરફથી અભિનંદનને, કાર્યક્રમ જાહેર કર્યો હતો. Page #47 -------------------------------------------------------------------------- ________________ २२ પ્રમુખશ્રીનો ઉપસંહાર બાદ શ્રી. મુનશીએ ઉપસંહાર · કરતાં મીઠી ટકાર કરી હતી કે, ગુજરાતી સાહિત્યમાં રસ લેનાર તરીકે તેમ જ એક બ્રાહ્મણ તરીકે લવાના મારા જન્મસિદ્ધ હક્ક છે, તેથી હું ખેાલ્યા છું. આજના કાર્યક્રમ અહીં પૂરા થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકી સાંજના શેઠ હેમચંદભાઈ તરફથી નાકારશી હતી. રાતે મંડપમાં આકર્ષક રાશની થઈ હતી અને રંજનને કાર્યક્રમ હતા. રંજનમાં ગઢવી મેરુભાના તથા રાયચુરાના દુહા અને સ્ત્રીઓના ગરબાએની પણુ યેાજના હતી. * Page #48 -------------------------------------------------------------------------- ________________ Page #49 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interational પાટણમાં શ્રી હૈમ સારસ્વત સત્ર પ્રસંગે પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશીના સ્વાગત સમયના સરઘસનું એક દૃશ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: પાટણ બીજો દિવસ શનિવાર : તા. ૮-૪-૧૯૪૦ ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન શ્રી. હૈમ સારસ્વત સત્રની બીજા દિવસની બેઠક આજે સવારના સાડા આઠે વાગે મળી હતી. ગઈ કાલની માફ્ક આજે પણ અસંખ્ય માનવમેદની બેઠકના નિયત સમય અગાઉ એકત્રિત થઈ ગઈ હતી. સ્ત્રીઓની મોટી સંખ્યા પણ ખાસ તરી આવતી હતી. બહારગામથી આવેલા સજ્જને અને સન્નારીએાની સંખ્યા પણ મેટી હતી; તેમાં સુપ્રસિદ્ધ સાહિત્યરસિકા ઉપરાંત જૈન મુનિશ્રીએ અને વિદ્વાન વગેરે નીચે મુજબ હતાં:-. દીવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, ન્યાયમૂર્તિ શ્રી. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા, શ્રી. મોતીચંદ કાપડિયા, શ્રી. અંબાલાલ છુ. જાની, શ્રી. ધર્માનંદ કાસંખી, પડિત બેચરદાસ, મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી. કાઠારી, શ્રી. વલ્લભદાસ ગાંધી, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, શ્રી. ભોગીલાલ સાંડેસરા, શ્રી. કનૈયાલાલ દવે, શ્રી. રામલાલ ચુનીલાલ મેાદી, ડૉ. શ્રી. ખી. ભટ્ટાચાર્ય, અધ્યાપક કે. એચ. કામદાર, અધ્યાપક ચતુરભાઈ શ. પટેલ, અ. મંજુલાલ રણછેડલાલ, પંડિત ખાલચંદ્ર ગાંધી, શ્રી. પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી, શ્રી. ગેાકુલદાસ રાયચુરા, ડૉ. રમણલાલ ક. યાજ્ઞિક, મુનિશ્રી જિનવિજયજી, ડૉ. મણિલાલ પટેલ, શ્રી. ધૂમકેતુ, શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ, શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી. બચુભાઈ રાવત, શ્રી. પ્રાણલાલ કિરપારામ દેસાઈ, શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છેોટાલાલ પરીખ, શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, શ્રી. જ્યાતીન્દ્ર હ. દવે, શ્રી. ચંદ્રવદન Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ મહેતા, શ્રી. ભાનુશંકર બા. વ્યાસ, શ્રી શંકરપ્રસાદ છગનલાલ રાવળ, શ્રી. મનહરનાથ ધારેખાન, શ્રી. મેઃહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી. રજનીકાંત દેસાઈ, શ્રી. રસિકલાલ પરીખ ( ચિત્રકાર ), શ્રી. મે।તીલાલ અમુલખરાય દેસાઈ, શ્રી. કરુણાશંકર માસ્તર, શ્રી. ગટુલાલ ગે।પીલાલ ધ્રુવ, શ્રી. ગજાનન વિશ્વનાથ પાઠક, શ્રી. નવલરામ ત્રિવેદી, શ્રી. ઝીણાભાઈ દેસાઈ, શ્રી. મેાહનલાલ પંચાળા, શ્રો. ડૉ. માધવજી મચ્છર, શ્રી. કાંતિલાલ રૂવાળા, શ્રી. વિનેાદચંદ્ર શાહ, શ્રી. મેઇનલાલ આર. શાહ, શ્રી. કૃષ્ણલાલ શાહ, શ્રી. કપિલપ્રસાદ, શ્રી. ફૂલચંદભાઈ, શ્રી. નટરાજ વશી, શ્રી. રવિશંકર રાવલ, શ્રો. ાટાલાલ સુતરિયા, શ્રી. સંધવી, શ્રી. ગઢે, ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ વગેરે. ૨૪ પ્રમુખશ્રી ના. કનૈયાલાલ મુનશી આવી પહોંચતાં બૅન્ડની સલામી થઈ હતી અને તેમના સ્વાગતમંડળના પ્રમુખ શેઠશ્રી કેશવલાલ અમરચંદ તથા શેઠશ્રી હેમચંદભાઈ એ સત્કાર કર્યા હતા. સભાજનાએ ઊભા થઈ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. આરંભમાં કુમારી સરલાબહેન મુનશી અને તેમના સખીમંડળે નર્મદકૃત જય ! જય ! ગરવી ગુજરાત !” એ ગીત ગાયું હતું. (f આ પછી સ્વાગતમંડળના અધ્યક્ષ શેઠ શ્રી. કેશવલાલ અમરચંદ નગરશેઠનું સ્વાગતવ્યાખ્યાન ઉપપ્રમુખ શેઠશ્રી કૃષ્ણુલાલ મેતીલાલ વૈષ્ણુવે વાંચી સંભળાવ્યું હતું. શેઠ શ્રી, કેશવલાલ અમરચંદ નગરશેઠનું સ્વાગતવ્યાખ્યાન માનવંતા મહેમાન, સન્નારીએ અને સજ્જને ! આજના પુનિત પ્રભાતે પવિત્ર ગુર્જરભૂમિના પ્રાચીન પાટનગર પાટણશહેરના પટાંગણે આપ સર્વેનું પ્રેમપૂર્વક સ્વાગત કરતાં મને ધણા આનંદ થાય છે. ગુર્જરમાતાના સુશિક્ષિત સંસ્કારી પુત્ર ! પાટણના ઇતિહાસમાં પાટણની અપૂર્વ જાહેાજલાલીનાં વર્ણન ઉપરથી, આપે પાટણના આતિથ્યને મોટા ખ્યાલ બાંધ્યા હશે પણુ, “ નીચાઋત્યુર્વાર શ્વા નેતિ મેન” એ કાલિદાસની ઉક્તિની સાક્ષી આજનું પાટણુ 66 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી. હૈમ સારસ્વત સત્ર : અહેવાલ પૂરે છે. કેઈ પણ દેશને ઈતિહાસ એકસરખે રહ્યો નથી, તે તેમાં પાટણ ક્યાંથી અપવાદરૂપ નીવડે? તે પણ અમારા હાર્દિક સ્વાગતના સ્વીકારમાં આપ બહારની સુખસગવડો નહિ, પણ અમારા અંતરના ભાવને નિહાળશો, તે આપને પુરાતન પાટણના ઈતિહાસપ્રસિદ્ધ આતિથ્યની ઝાંખી થશે. પ્રારંભમાં મારાથી એ ઉલ્લેખ કર્યા વિના રહી શકાતું નથી કે, અમારા સાહિત્યરસિક રાજવી શ્રીમંત સયાજીરાવ મહારાજ સાહેબ, જેમણે ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારે ફાળો આપી તેની સુંદર સેવા કરી હતી, તે મહાન રાજવીને કુદરતે અમારી પાસેથી છીનવી લીધા છે. આપણે એ ન જ ભૂલીએ કે આજથી લગભગ ચાળીસ વર્ષ પૂર્વે સં. ૧૯૫૦ માં, અત્રેના જેનઝાનબંદરે જઈ, તે સાહિત્યરસિક રાજવીએ, દ્વયાશ્રય, કુમારપાલપ્રબંધ વગેરે અમૂલ્ય ગ્રન્થોનાં ભાષાંતર કરાવી, પ્રગટ કરાવી, પાટણને અને તેની સંસ્કૃતિના સર્જક ભગવાન શ્રી. હેમચંદ્રાચાર્યને, સાહિત્યક્ષેત્રમાં ચિરસ્મરણીય બનાવ્યા છે. સદ્દગત રા. બે રણછોડભાઈ ઉદયરામના અધ્યક્ષપણ નીચે ઈ. સ. ૧૯૧૨ ના એપ્રિલની તા. ૭મી ને રોજ ગુજરાતી સાહિત્ય પરિષદની ચેથી બેઠક મળેલી; તે પ્રસંગે, શ્રીમંત સાહિત્યના ઉદ્ધાર, વિકાસ અને અભિવૃદ્ધિ વિષે જે ભવ્ય વિચાર દર્શાવ્યા હતા, તે આજના આ પ્રસંગે મારી દષ્ટિ સમક્ષ આબેહૂબ ખડા થાય છે. ગુજરાતના જ્ઞાનોત્સવના આ ઐતિહાસિક ટાણે, પાટણ શહેરને આંગણે ભરાયેલી આ પરિષદ પ્રસંગે કુદરતે છીનવી લીધેલ તે રાજવીની ખોટ અમેને ઘણી જ લાગે આવે છે. મિત્રો ! રાજા જયશિખરીના પંચાસરની ભસ્મમાંથી સંવત ૮૦૨ માં પ્રગટ થતા પાટણની ઈતિહાસકથા ભવ્ય અને અદ્ભુત છે. તેનું સ્થાન નિર્દેશ કરનાર, અણહિલ ભરવાડનું નામ, જયશિખરીના પુત્ર વીર વનરાજે અણહિલપુર પાટણ રાખી અમર બનાવ્યું છે. પાટણના મહેલાઓનાં નામ સાથે આજે પણ જોડાયેલા જોવામાં આવતા “વાડા, પાડા ” અણહિલ ભરવાડના સૂચક છે, એમ લેકકથા કહે છે. પાટણની વિશેષ પ્રાચીનતા, પાટણની પશ્ચિમે આવેલ અનાવાડા Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ગામના નામ માત્રમાં જળવાઈ રહી છે. આજે આપણે જે પંચાસરા પાર્શ્વનાથના દહેરાસરના ચેાગાનામાં ભેગા મળ્યા છીએ, તે દહેરાસરની પંચાસરા પાર્શ્વનાથ ' તે નામે જાણીતી પ્રતિમા, અર્વાચીન પાટણના, પ્રાચીન પાટણના અને પંચાસરના ઇતિહાસપ્રવાહને અખંડિત વહેવડાવી રહેલ છે. પ્રાચીન પાટણના ઇતિહાસમાં, તેની સંસ્કૃતિમાં, વનરાજને સંસ્કૃતિના બાલ્યાવસ્થામાંથી જ પયપાન કરાવનાર શીલગુસૂરિના હાથે પુરાતન પાટણની એ યશગાથામાં, પ્રાથમિક સંસ્કાર રેડાયા છે. વીર વનરાજે ગુજરાતની વિરાટ શક્તિને જાગ્રત કરી, ગુજરાતને વીરતાનાં પાણી પાયાં છે. એ વીર વનરાજની આરાધકદશાની પ્રતિમાનાં દર્શન પણ આપ ‘પંચાસરા પાર્શ્વનાથ’ના દહેરાસરમાં કરી શકશે. २५ પ્રાચીન પાટણના ઘેરાવા અઢાર માઈલ હતા, જ્યારે અર્વાચીનને માત્ર પાંચ માઈલ છે અને તેમાં વસ્તીના અભાવે પડેલ નિર્જન સ્થાનને પણ સમાવેશ થાય છે. પાટણની અવસ્થાએ કેટલા યે રાજપલટાના ઝંઝાવાત, અને કુદરતના કાપ અનુભવ્યા છે. રાજપલટા અને કુદરતના એ વંટાળમાં પાટણને પ્રતિહાસ પણ સ્થિર રહી શકયા નથી. અને એ ઇતિહાસને ગૌરવવન્ત બનાવતા પાટણના જ્ઞાનભંડાર, સંસ્કારભંડા૨ાની મહામૂલી એ મિલકત આ ઉલ્કાપાતની અસરથી વિમુક્ત રહી શકી નથી. આપની નજરે પડતા પાટણના આ જ્ઞાનભંડારા એ સંપૂર્ણ રત્નમાળાઓ નિહ પણ બચી ગયેલ રસ્તે જ છે. પાટણના રાજકીય ઇતિહાસ એ જ ગુજરાતના મધ્યકાળને ઈતિહાસ છે. વનરાજે શરૂ કરેલ ચાવડાવંશને રાજકીય ઇતિહાસ પાટણના રાજકીય પ્રતિહાસ સાથે ૧૯૬ વર્ષ જોડાયેલ રહી, આખરે ભુભટ ઉર્ફે સામંતસિંહના ખૂનમાં અંત પામે છે અને પાટણમાં સેાલંકીઓના તેજસ્વી રાજઅમલની શરૂઆત તેના ભાણેજ મૂળરાજના લાહીભીના હાથે થાય છે. મૂળરાજ, ભીમદેવ પહેલે, કરણ્, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે પાટણના ઇતિહાસ-ગરવી ગુજરાતને તિહાસ, એક પછી એક ઉત્તરાત્તર વધુ અને વધુ તેજસ્વી બનાવતા જાય છે. ભીમદેવ પ્રાયશ્ચિત્તરૂપે રુદ્રમાળ આરંભે છે, ત્રિપુરુષપ્રાસાદ બંધાવે છે, રાણી ઉદયમતી “ રાણીની વાવ” બંધાવે છે, કરણ કરાવતી-હાલનું અમદાવાદ-વસાવે છે, મેઢેરા પાસે કરણસાગર સરાવર બંધાવે છે. કરણરાજ પછી પાટણની ગાદીએ આવનાર સિદ્ધરાજનું નામ, કાણુ એવા હશે જેણે ગુજરાતમાં જન્મ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાષ્ટ લેવા છતાં પણ નહિ સાંભળ્યું હૈાય ? સિદ્ધરાજની વીરતા, એકાગ્રતા, દૃઢતા અને તેને ઊંચામાં ઊંચી કક્ષાએ લઈ જતી તેની ભવ્ય મહત્ત્વાકાંક્ષા, સહજ પ્રશંસાના ઉદ્ગાર માગી લે છે. ગુજરાતના ઈતિહાસ, ગુજરાતની સંસ્કૃતિને ઇતિહાસગુજરાતની માનવતાને ઈતિહાસ અને અહિંસક ગુજરાતની તેજસ્વી તલવારાના, તેની વિજયપતાકાઓને, કુમારપાળના ઉલ્લેખ વગર અધૂરા જ રહે. ગુજરાતની રાજકીય આણુરેખા સિદ્ધરાજના સમય કરતાં વધુ વિસ્તૃત બને છે. ગુજરાતની સંસ્કૃતિના પ્રવાહ સારા ચે આર્યાવર્તને પાવન કરતા વેગવંત વહે છે. ગુજરાતની માનવતા અમારિ પડહ ’ વગડાવી જગતના રાજકીય ઇતિહાસમાં કદી ન પ્રવર્તી હૈાય તેવી માનવતાને અહિંસકયુગ પ્રવર્તાવે છે. અને આ અહિંસકયુગમાં પણ ગુર્જરસામ્રાજ્યની વિજયપતાકા અણુનમ રહી, તેનું સ્વાતંત્ર્ય તેના તેજસ્વી વીરપુરુષોની-પટ્ટણીઓની-ગુજરાતીઓની વીરતા અને ભાગતત્પરતા પર નિર્ભય, અખંડિત રહી, તે યુગના ગુર્જર ઈતિહાસનાં પૃષ્ઠા સર્વ રીતે ઉજ્જવલ અને અમર બનાવે છે. ગરવું ગુજરાત, તે અહિંસકયુગ, માનવતાનેા અપૂર્વ યુગ, ગુજરાતને તે મહાસંસ્કૃતિકાળ આજે પણ ભૂલી ગયેલ નથી. ગુજરાતના મહાન જ્યોતિર્ધર મહાત્મા ગાંધીજીના અદ્દભુત નેતૃત્વ નીચે સારું યે ભારત અહિંસાની તેજસ્વી રાજનીતિ અપનાવે છે, અનુસરે છે, પૂજે છે, અને હિંસાત્રાસિત જગતમાં પ્રચારે છે, પ્રસારવાનાં સાથુલાં સેવે છે. " २७ સિદ્ધરાજ અને કુમારપાળના સમયને, ગુજરાતના એ મધ્યાહ્નકાળને ‘ હેમ – યુગ ’ તરીકે સ્થાપનાર, જે મહાપુરુષના ઉત્સવ ઊજવવા આપણે સર્વે ભેગા થયા છીએ, તે મહાપુરુષને વિષે મે ક્ષો ખેલવાની રજા લઉં છું. આજે વીસમી સદીમાં, એશિયાની તેજસ્વી યુવાન પ્રજા, જાપાનીએના કુટુંબમાં ધાર્માિંક સહિષ્ણુતાના એવા તા સુંદર સંસ્કાર વહે છે કે, કુટુંબની વ્યક્તિએ ભિન્નભિન્ન ધર્મમાં માનવા છતાં પશુ ધર્મને નામે લેશ પણુ કલેશ દેખાતે નથી. આજે નહિ, ગઈ કાલે નહિ, સે બસેા વર્ષ પૂર્વે નહિ, પણ આઠે આઠ સૈકાઓ, પહેલાં, Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કે જ્યારે માત્ર એશિયામાં જ નહિ પણ યુરોપમાં પણ, ધર્મને નામે ધર્મઓ લેહીની નદીઓ વહેવડાવવામાં પુણ્યકાર્ય માનતા હતા ત્યારે, સંવત ૧૧૪૫ ના કાર્તિક સુદિ પૂર્ણિમાને દિને, માતા જેન અને પિતા માહેશ્વરપંથી એવા ભિન્નધમ કુટુમ્બમાં, એ મહાપુરુષ ધાર્મિક સહિષ્ણુતાનું ગળથૂથીમાંથી જ પયપાન કરતાં, જન્મ્યાં હતાં. “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય.” દેવચંદ્રસૂરિએ એવા જ લક્ષણધેલા ગુજરાતના આ મહાન જ્યોતિધરમાં કુમાર ચાંગદેવને નવ વર્ષની ઉમ્મરે દીક્ષા આપી, સોમચંદ્ર બનાવી, સત્તર વર્ષની યુવાન વયે તે તેમણે અને જૈનસંઘે આચાર્ય પદવીને યોગ્ય માની મુનિના સૂરિ બનાવવા, મારવાડના નાગોર નગરમાં ભવ્ય સમારંભ યોજ્યા. એ નરરત્નની ખેજ માટે ગુજરાત દેવચંદ્રસૂરિનું પણ ત્રણ છે. વ્રજસમાં બાહુદડમાં પકડેલી પાણીદાર તલવારની તીખી ધાર, સિદ્ધરાજની સર્વવિજયી સમશેર, માલવરાજને હરાવી શકે છે; સિદ્ધરાજ સમ મહત્વાકાંક્ષી રાજવીની સરદારી નીચે પાટણ ધારાનગરીને મદ નષ્ટ કરી શકે છે. પણ તલવારની તે તીખી ધારમાં સંસ્કાર રેડવાની તાકાત નથી, સર્વવિજયી સમશેર સંસ્કૃતિનાં બીજ રપતી નથી. માલવરાજને હરાવનાર સિદ્ધરાજ “ભેજવ્યાકરણ”ની ઊણપથી ઝાંખો પડે છે. ધારાનગરીના પંડિતની સંસ્કારસભાની સરખામણી આગળ, પટ્ટણીઓની–ગુજરાતની-સમશેરસભા શુષ્ક લાગે છે. સિદ્ધરાજ - સર્વવિજયી સિદ્ધરાજ પુકારે છે – “.. ... ... જિં નમો સ્ત્રપતિઃ . विद्वान्कोपि कथं नास्ति देशे विश्वेऽपि गूर्जरे ॥" અને પુકારને પડ પાડે છે. સભા મૂક વદને હેમચંદ્ર પ્રતિ માત્ર અવલોકી યશાભિલાષી રાજવી ગુજરસભાની અશક્તિ સમજે છે અને પ્રાર્થે છે. ગુર્જર સાહિત્યસ્વામીને – ... ... ... ... ... पूरयस्व महर्षे त्वं विना त्वमग्रे कः प्रभुः ॥ यशो मम तव ख्याति. पुण्यं च मुनिनायक । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥" અને આપણે જોઈએ છીએ ગુજરાતના એ સમર્થ તિર્ધરને, Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ૨૯ ગુર્જર સાહિત્યસ્વામીઓના એ શિરોમણિને સારાયે આર્યાવર્તમાં સાહિત્યના અદ્દભુત સર્જનમાં વિરાટ સ્વરૂપે. તે શું નથી સર્જતા ? "क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवंद्वयाश्रयालंकारौ प्रथितौ नवंप्रकटितं श्री योगशास्त्रं नवम् ॥ तर्कः सञ्जनितो नवो जिनवरादीनां चरित्रं नवम् । बद्धं येन न केन केन विधिना मोहः कृतो दुरतः ॥" ધારાનગરીની વિદ્વતા તો શું પણ કાશ્મીર, કાશી ઇત્યાદિ સર્વધામેની સાથે સ્પર્ધા કરી શકે, તેવું વિદ્યાધામ પાટણને બનાવવાને સાહિત્યને અનેક સ્વરૂપે સજી “કલિકાલસર્વજ્ઞ” નું નામ સાર્થક કરે છે. અને પાટણ તેમજ ગુજરાતનું સ્થાન સાહિત્યમાં અમર કરે છે. મિત્રો ! આપણે ન ભૂલીએ કે સાહિત્યને સંસ્કૃતમાં સમાવી દઈ, સાહિત્યની ઈજારાપદ્ધતિનો વિરોધ કરનાર પ્રાકૃત વ્યાકરણ રચી, કમનસીબે મોટે ભાગે લુપ્ત થયેલ સાહિત્યમાંથી અનેક અવતરણ અને ઉલ્લેખ આપી, લોકસાહિત્ય પણ ઉચ્ચ સાહિત્ય છે, તેનું સમર્થન કરનાર તે લોકસાહિત્યકાર હતા, મૂય-પરિવર્તનકારી સુધારક હતા. ગુજરાતના એ સમર્થ જ્યોતિર્ધરના હૃદયસાગરનાં ઊંડાણ સાગરશાં હતાં. એકાન્તવાદ્દસ્યાદ્વાદને માત્ર પાંડિત્યને વિષય નહિ પણ પિતાના જીવનના અણુઅણુમાં વ્યાપ્ત કરનાર મહાપુરુષની ઉદાર દષ્ટિ, દૂર સુદૂર ક્ષિતિજની મર્યાદાઓને પણ વટાવતી હતી. સોમનાથની યાત્રાને એ પ્રસંગ, શિવવંદનાર્થે થયેલું એ આમંત્રણ, વિરોધીઓની ચાણક્યનીતિને તે પ્રસંગ ગમે તેવી કપરી પરીક્ષાને લાગ્યો હશે, પણ ગળથુથીમાંથી જ ધાર્મિક સહિષ્ણુતાના પયપાન કરનાર, અનેકાન્તવાદને પચાવનાર, મહાયોગીને મન તે તે જીવનને એક સામાન્ય પ્રસંગ માત્ર હતે. "भवबीजाङ्कर जनना रागाद्या क्षयमुपगता यस्य। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनोवा नमस्तस्मै ॥" –ના ભવ્ય અને ચિરંજીવી ઉદ્દગાર એકાકી નથી, જીવનવ્યાપી છે; તેમની રાજનીતિ નથી, જીવનનીતિ છે; તેમના જીવનમાંથી જીવનસાહિત્યમાંથી એકધારાં સૂત્રો વહે છે. " यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्य भिधया यया तया वीतदोषकलुषः सचेद्भवानेक एक भगवन्नमोऽस्तुते ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ 30 અથવા ટૂંકમાં * ગુજરાતી સાહિત્ય પરિષદ तं वंदे साधु वंद्यं बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ " પ્રકૃત વ્યાકરણ અને ‘દેશીનામમાલા ’ ના રચનાર, ગુજરાતની અસ્મિતાનાં પ્રથમ દર્શન કરનાર ગુજરાતના સાહિત્યસ્વામીએ મહારાજ કુમારપાળને પ્રસંગેાપાત્ત જે ભવ્ય અને ગૌરવભર્યો નિસ્પૃહી પ્રત્યુત્તર પાઠવ્યા હતા, તેથી તેમની ભવ્યતા ને મહત્તા અનેકગણી વધે છે અને હેમચંદ્રાચાર્યે તે કુમારપાળના સંબંધ વિષે સ્પષ્ટ ખ્યાલ આપે છે ! શ્રી. હેમચંદ્રાચાર્ય કુમારપાળ મહારાજને કહે છે: ... 4 " मुञ्जीमहि वयं भैक्ष्यं जीर्णेवासो वसी महि | शीमहि महीष्ठे कुर्वी महि किमीश्वरैः ॥ १ જે મહાપુરુષનાં ગુણગાન કરવા આપણે એકઠા થયા તે હેમયુગ 'ની પછી, સેલંકીએ પછી વાધેલા, અને ઈતિહાસપ્રસિદ્ધ કરણઘેલાની મુસલમાન – મેગલ અને પછી, મરાઠા એમ અનેક રાજપલટા અનુભવતું ગુજરાત એ રાજપલટામેથી કુદરતના કાપ-પલટામેથી પાટણ મુક્ત ન જ રહી શકે. અને એ પ્રાચીન પાટણ માત્ર ગૂર્જરદેશની રાજધાનીના ગૌરવભર્યાં સ્થાનેથી જ નહિ પણ પ્રાંતના એ મુખ્ય શહેર તરીકેના સ્થાનેથી યે યિત રહી, તેના અર્વાચીન સ્વરૂપમાં દુર્ભાગ્યવશાત્ જિલ્લાને એક તાલુકા માત્ર બની રહ્યું છે. છેવટે ગયે વર્ષે કરાંચી મુકામે થયેલા ઠરાવાનુસાર શ્રી. હૈમ સારસ્વત સત્ર ’ એટલે ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ ’ની ખાસ ખે*કના આ પ્રસંગે, અમારા સ્વાગતમંડળના આમંત્રણને માન આપનાર આપ સર્વને હાર્દિક આવકાર આપું છું, અને પાટણ અને ગુજરાતને માટે ગૌરવભર્યા આ શુભ પ્રસંગે પ્રમુખપદ લઈ શેાભાવવા, આપણા માનવતા મહેમાન નામદાર કનૈયાલાલ માણેકલાલ મુનશીને વિનંતિ કરું છું. " Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ આવેલા સંદેશાઓ સ્વાગતા ક્ષના પ્રવચન બાદ સત્રને વિજય ઈચ્છતા નીચેની વ્યક્તિ તરફથો તાર તથા પત્રા મળ્યા હતા, તે પરિષદના મંત્રી શ્રી. અંબાલાલ જાનીએ આવ્યા તે ક્રમમાં વાચી સંભળાવ્યા હતાઃ— ૧ શ્રી. વિજયવલ્લભ સૂરિજી, શ્રી ગાવિંદભાઈ દેસાઈ, પંડિત સુખલાલજી (બનારસ); શ્રી. લલ્લુભાઈ દીપચપ ઝવેરી, મુંબાઈ, શ્રી. ભીમજી હ. સુશીલ, શેઠશ્રી રતનલાલ મગનભાઈ હરિભક્તિ, વડેદરા; શ્રી. મણિલાલ મેાહનલાલ કરાંચી; શ્રી. મેાહનલાલ હેમચંદ, મુંખાઇ; ભિક્ષુ જેઠમલજી, ભાવનગર; શ્રી. મગનલાલ હરજીવનદાસ ભાવનગરી, અમદાવાદ; શ્રી. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય, મુંબાઈ, શ્રી. ડૌ. મણિલાલ એલ. પરીખ, વાદરા; શ્રી. વ્યવસ્થાપક, પુસ્તકાલય, વડેાદરા રાજ્ય, વડેદરા; શ્રી. મહારાણા સાહેબ, લુણાવાડા સંસ્થાન; શ્રી. જયકૃષ્ણ નાગરદાસ વર્મો, લુણાવાડા; શ્રી ભગુભાઈ શંભુનાથ ધારેખાન, અમદાવાદ; શ્રી. સંચાલક, શ્રી. આત્માનંદ જૈન ગુરુકુલ પાળ, ગુજરાનવાલા; શ્રી. ભોગીલાલ રતનચંદ વેરા, અમદાવાદ; શ્રી લક્ષ્મીદાસ, મુંબાઈ; શ્રી. જુગતરામ એચ. વૈદ્ય, મુંબાઇ; ના. મહારાણાશ્રી, ધરમપુર સંસ્થાન; મુંબાઈ, શ્રી. રમણલાલ નાનાલાલ શાહ, તંત્રી, બાલજીવન, વડે!દર; શ્રી. જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાલ સુરત; શ્રી. લલિતજી, લાઠી; શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદ; શ્રી. ચુનીલાલ ખી. મહેતા, મુંબાઈ; શ્રી. ડુંગરસી ધરમસી સંપટ, કરાંચી; શ્રી. ભાઈલાલ દાજીભાઈ અમીન, વડાદરા; મુનિશ્રી વિદ્યાવિજયજી, કરાંચી; શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર, મુંબાઈ, શ્રી. વિદ્યાધિકારી, વડેદરા રાજ્ય, વડેાદરા; શ્રી. મણિલાલ હાલાભાઈ, કલકત્તા; શ્રી. વાડીલાલ મેતીલાલ શાહ, મંત્રી, શ્રી. જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ-કેળવણી પ્રચાર સમિતિ, ખેરસદ; શ્રી. વાડીલાલ નગીનદાસ શાહ. મુંબાઈ, શ્રી. ચુનીલાલ ઉત્તમચંદ, મુંબાઈ, શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, મુંબાઈ, પ્રમુખ, સાહિત્યસભા, રંગૂન. દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રસ્તાવ ત્યારબાદ ના. શ્રી. મુનશીને પ્રમુખપદ લેવાની વિનંતિ કરવાના પ્રસ્તાવ દીવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ નીચેના શબ્દોમાં રજૂ કર્યા હતા. પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષ્કની ખાસ બેઠક અને શ્રી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જૈમ સારસ્વત સત્રની ઊજવણી માટે કાઈને વિચાર આવ્યે હાય અને પાટણને આટલે વષે આટલું ગૌરવ પ્રાપ્ત કરવાનું હાય તે તે શ્રી. મુનશીને લીધે છે અને તેથી જ તેઓ પ્રમુખપદ શાભાવે એ સર્વ રીતે યાગ્ય જ છે. એમની ઉચ્ચ સાહિત્યકાર તરીકેની ખ્યાતિ ગુજરાત અને ગુજરાત બહાર સારી પેઠે જાણીતી છે. તે કરાંચી ખાતે સાહિત્ય પરિષદ સંમેલનના પ્રમુખ નિમાયા તેથી તેઓ પ્રમુખ તે ચાલુ જ છે. પણ આજનેા મેળાવડા ખાસ ભરાયેલે છે, તેથી પ્રમુખપદ લેવા માટે એમને જે વિનંતિ થઈ છે, તેને હું મારા તરફથી હૃદયભેર ટેકા આપું છું. 32 આ પછી આ પ્રસ્તાવને અનુમેદન આપતાં ડૉ. હરિપ્રસાદ દેસાઇએ કહ્યું : શ્રી. મુનશી જ્યારથી સાહિત્ય પરિષદમાં આવ્યા ત્યારથી એનાં રૂપરંગ બદલાઈ ગયાં છે; એટલું જ નહિ, પણ રંગૂન, મદ્રાસ, કાર્લખે સુધી – મહાગુજરાતનાં દૂર દૂરનાં સંસ્થાનાની વેલે સુધી તેની લાગવગ વધારી દીધી છે. સહસ્રલિંગ તળાવનું ખેાકામ અમે કાલે જોયું. તેની પુરાણી મહત્તા, નૃત્યકળા, વીરતા–એનાં ચેડાં દર્શન કર્યાં. સ્વ. શ્રી. પડચાના વિદ્યાર્થીગૃહમાં પણ કાલે જવાનું અમને સદ્ભાગ્ય થયું. શિક્ષકાએ ત્યાં ઘણી વસ્તુએ રજૂ કરી હતી. જૂનાં દેવદેવીઓને સજીવન થયેલાં ત્યાં જોયાં. મને ખાતરી છે કે આ સત્રમાં માત્ર ભડારાને જ સજીવન કરતા નથી, પણુ સાથે સાથે શ્રી. મુનશીના પ્રતાપે જે અસ્મિતા જાગ્રત થયેલી છે, તેને વિકાસ થશે. શ્રી. મુનશીએ ત્રણ વ્યક્તિ ગુજરાત સમક્ષ રજૂ કરી છે, ભગવાન ભાર્ગવ, કવિ નર્મદ અને શ્રી. હેમાચાર્યું. એમાં ભગવાન ભાર્ગવ ઇતિહાસ પહેલાંના યુગના છે. નર્મદાશંકરની શતાબ્દિ ગુજરાત અને ભૃગુજરાતમાં આજે શ્રી હેમચંદ્રાચાર્યની ઊજવાય છે. અને જૈનભાઈએ જે એમને પોતાના જ માનતા તેમને હવે આખું યે ગુજરાત પેાતાના માનતું થઈ ગયું છે. આથી શ્રી. મુનશીજી પ્રમુખ તરીકે આ સત્રને માટે લાયક છે. રમબુલાલ આ પછી દરખાસ્તને વધુ અનુમાદન આપતાં ડૉ. શ્રી. કનૈયાલાલ યાજ્ઞિકે કહ્યું કેઃ— Page #60 -------------------------------------------------------------------------- ________________ Page #61 -------------------------------------------------------------------------- ________________ પાટણમાં શ્રી હૈમ સારસ્વત સત્ર પ્રસંગે પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશીનું સ્વાગત વચમાં શ્રી મણિભાઈ, ઘારેખાન, હર્ષદભાઈ દીવેટીયા, રા.બ.ક.મો. ઝવેરી છેલ્લા હેમચંદભાઈ પાઘડીમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ જેમ સરદારશ્રી વલભભાઈ મહાત્મા ગાંધીજીની Practical Editon છે તેમ શ્રીયુત મુનશીજી શ્રી હેમચંદ્રાચાર્યજીની આ નવીન દેશાકાલાનુરૂપ નવીન આવૃત્તિ છે. આ પછી શ્રી. મુનશીજીના નાનપણના કેટલાક પ્રસંગે ઉલ્લેખ કરી એમની હાલની અનેકવિધ પ્રવૃત્તિઓને ગણાવી કહ્યું કે આવા એતિહાસિક સત્ર માટે એમના જેવા પ્રેરક પ્રમુખ મેળવવા એ આપણું અહેભાગ્ય છે. શ્રી કનૈયાલાલ મુનશીનું વ્યાખ્યાન આ પછી શ્રી. મુનશીજીએ શ્રોતાજના ચાલુ તાળીઓના નાદ વચ્ચે વ્યાખ્યાનપીઠ ઉપર જઈ પિતાના છાપેલા વ્યાખ્યાન સાથે કેટલુંક મૌખિક વ્યાખ્યાન શરૂ કર્યું હતું – “હૈમ સારસ્વત સત્રમાં પધારેલાં સન્નારીઓ અને સદ્દગૃહસ્થ ! આ હેમ સારસ્વત સત્રનું પ્રમુખપદ લેતાં મને ઘણો સંકોચ થાય છે. હૈમ સારસ્વત સત્રની યોજના કરાંચી સાહિત્ય પરિષદ સંમેલન સમક્ષ મેં રજૂ કરી હતી, ત્યારે, ઘણું વર્ષોથી મેં જે સંકલ્પ કર્યો હતો, તે પાર પાડવાની મેં તક સાધી હતી ને અને તે સંકલ્પ એ હતું કે, ગુજરાતી સાહિત્ય પરિષદ. હંમેશને માટે, જે ગુજરાતી ભાષાના અને સાહિત્યના અગ્રણે વિધાતા છે, તેની સાથે જોડી દેવી; તેથી આપણે ગુજરાતી સાહિત્યના સ્વામીઓને પૂરો ઈતિહાસ મેળવીએ તે નરસિંહ મહેતા કે ભાલણથી નહિ પણ છેક હેમચંદ્રાચાર્યથી જોઈ શકીએ. આમ આ પ્રસંગ સુધી હું હેમચંદ્રાચાર્યની સાથે સંકળાતો રહ્યો છું. પ્રમુખસ્થાનેથી આપેલું ભાષણ અત્યાર સુધી પરિષદ મળતી ત્યારે સાહિત્યની આપ લે કરતા વિવાદમાં વધારે વખત જતે. આજે પહેલી વાર પરિષદ માત્ર સાહિત્યનું સત્ર ઊજવે છે, તે પણ અણહિલવાડ પાટણમાં અને તે વળી ગુજરાતી સાહિત્યના શિરોમણિ એવા શ્રી. હેમચંદ્રાચાર્યના સ્મરણ નિમિત્તે. પરિષદના જીવનમાં આજને પ્રસંગ અનેરે છે, તે ગુજરાતની ઘડતરભૂમિમાં તેની અસ્મિતાના આઘદ્રષ્ટાને અર્થે આપવા મળે છે. આજને પ્રસંગે ગુજરાતી સાહિત્યના સેવકે અને પિષકે એવા હૈ.સા.સ.-૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જે નરે! આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, તેમનું સ્મરણ થયા વિના રહેતું નથી. શ્રીમંત મહારાજા ગાયકવાડના અવસાનથી આપણા સાહિત્યને બહુ મેટી ખેાટ પડી છે. સાહિત્ય પરિષદ સાથે તેમના નિકટને સંબંધ હતા અને ગુજરાતી સાહિત્યનો એમણે કિંમતી સેવા કરી છે. સાથે, આપણી પાસેથી ચાલ્યા ગયેલા બીજા ગૃહસ્થાનું પણ સ્મરણ ચાય છેઃ દી. બુ. કેશવલાલ ધ્રુવ, દી. ખ. નર્મદાશંકર, શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી, શાસ્ત્રી શ્રી. હાથીભાઈ અને શ્રો. બળવંતરાય પી. ઠાકાર. આ બધાએ જુદી જુદી રીતે સાહિત્યસેવા કરી છે. આ બધા સાહિત્ય પરિષદનાં બાહ્ય અંગેા હતા, જ્યારે એનાં અંતરગામાંના એક શ્રી. હીરાલાલ પારેખ આપણામાંથી ચાલ્યા ગયા છે. એમનું અવસાન મારે માથે તે એક ધા સમાન થઈ પડયું છે. શ્રી. પારેખ પરિષદના આત્મા સમાન હતા. તેમના વિના પરિષદનું મંડળ સાવ સસ્તું જ લાગે છે. સને ૧૯૨૨ થી તે છેક મૃત્યુપર્યંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની એકધારી સેવા કરી છે. ૩૪ આ વખતે છેલ્લાં પંદર-સત્તર વરસામાં સાહિત્ય પરિષદે કરેલી પ્રતિના પણ ઉલ્લેખ કર્યા સિવાય રહેવાતું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ અનેક મુશ્કેલીએમાંથી પસાર થઇ છે, અનેક વાર પરિષદનું નાવ ખરામે ચડી ભાંગી જતાં બચ્યું છે; પણ હવે એ તફાનના દિવસેા પૂરા થયા છે. આજે પરિષદ પાસે પૈસે છે. એટલું જ નહિ પણ ગુજરાતનો ચાર-પાંચ અગ્રગણ્ય સાહિત્ય સંસ્થાએને એને પૂરેપૂરો સહકાર છે. ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, ગુજરાત સાહિત્ય સભા વગેરે આજે એને સાથ આપી રહી છે. પાટણમાં આ સત્રનું પ્રમુખપદ લેવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેમાં વિધિને હાથ દેખાય છે. બાલપણુમાં મૈં Graves of Vanished Empire એ નામને લેખ લખ્યા, ત્યારથી પાટણને મૈં ગુજરાતની અસ્મિતાનું આધાબિન્દુ માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષની કથા વિસ્તારથી કહી શકશે. ખરી દૃષ્ટિએ આ ગાયકવાડી મહેસાણા પ્રાંતનું ગામ નથી, પણ સામર્થ્ય અને સમૃદ્ધિ, વિદ્યા અને રસિકતામાં અગ્રેજ્યા તે પાટલીપુત્ર, રામ, એથેન્સ ને પારિણનું સમાવયું શહેર છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ અહેવાલ अणहिल्ल पाटकनगरं सुरमन्दिर रुद्ध तरणिहयमार्गम यस्यास्ति राजधानी राज्ञोऽयोध्येव रामस्य । પાંચમી સદીમાં લાખારામથી તેરમી શતાબ્દી સુધી આ પુણ્યભૂમિએ શા શા ચમત્કારે નથી જોયા? ગામ રૂપે એણે જન્મ લીધો ત્યારથી ઘણું યે બાબતમાં એ પ્રથમ હતું. હેમચંદ્રાચાર્ય પોતે એને ધર્માગાર કહે છે. प्राक् शौर्यवृत्तौ प्राक् शास्त्रे प्राक् शमे प्राक् समाधिषु । प्राक् सत्ये प्राक् षडदर्शन्याम् प्राक् षडङ्गयामितोजनः ॥ આ ભાગ્યશાળી ભૂમિએ વનરાજની વીરતા જોઈને ચાલુક્યવીર મૂલરાજની શક્તિનાં દર્શન કર્યા. બાણાવળી ભીમની હાકે ગાજી, સિદ્ધ ચક્રવર્તી જયસિંહદેવનાં સામર્થ્ય ને વ્યવસ્થાશક્તિથી અંકિત થઈ પરમભટ્ટાકે કુમારપાલનાં નૈતિક શાસનની એ પ્રયોગશાળ, બની અને વસ્તુપાલ તેજપાલનાં ઔદાર્ય ને મુત્સદ્દીગીરીનાં એણે દર્શન કર્યો. નૃત્ય ને ગીત, રસ ને ઉલ્લાસથી એની દિશાઓ ગાજતી. यत्र यत्र प्रसर्पन्ति सलीलं यन्मृगोदशः । दासीर दृष्टिरन्वेति तत्र तत्र विलासिनाम् ।। चीक्षिता वलिनग्रीवं तन्वीभिर्यत्र केऽपि यत् । मन्ये व्यावनितांगेन तेऽनङ्गोमांपिताहिनाः॥ रुपेणाप्रतिमाः कांता यत्र धाग कृताः सिला। तथापि प्रतिमास्नासां संजाना रत्नभित्तिषु॥ અદ્દભુત સ્થાપત્યે એને સૈન્દર્યના સત્વ સરખી બનાવી દીધી હતી. “અશેષવિદ્યાપારંગત” શ્રી. દીર્વાચાર્ય તનિધિ (ઈ. સ. ૯૯૫)ના સંસ્કારેએ, કૌલ કવિ ધર્મની કૃતિઓએ, અભયદેવસૂરિ જેવાનાં આ ઊમિકથએ અને શ્રીપાલથી સેમેશ્વર સુધીના કવિઓની Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ. કાવ્યસમૃદ્ધિએ એને સંસ્કારી કરી. પણ એ બધામાં બે હતા શ્રેષ્ઠ એક શૌર્ય અને વ્યવસ્થાને સ્વામી, જેણે ગુજરાતમાં રાજકીય ઐક્ય સ્થાપી સ્વરૂપ આપ્યું અને બીજા સાહિત્યના સ્વામી, જેણે ગુજરાતને કલ્પી શબ્દમાં ઉચ્ચારી, તેને સાહિત્ય વડે સજી અસ્મિતા આપી. સિદ્ધરાજ ને હેમચંદ્રને એક કરતું સિદ્ધહેમ એ માત્ર વ્યાકરણ નથી. ગુજરાતનું જીવનઝરણું નિઃસારતી કૃપાશ્રયી ગંગાત્રી છે. આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ એને પિતા તે છે સિદ્ધરાજ. મુલરાજે જે શરૂ કર્યું તે એના વંશજે પૂરું કર્યું. ગુર્જરમલ ને લાટ, સોરઠ ને ક૭, એ એના બાહુબળે ભેગાં મળ્યાં અને એના સતત યુદ્ધોત્સાહમાં એકતા પામ્યાં. પણ મેં ફરી ફરી કહ્યું છે તેમ ગુજરાત પ્રાંત નથી, માત્ર જનસમુદાય નથી, માત્ર સાંસ્કારિક વ્યક્તિ નથી; એ તે પેઢીધર ગુજરાતીઓએ સંકલ્પપૂર્વક સેવેલી, પેઢીએ પેઢીએ નવી સિદ્ધિ પામતી, સામુદાયિક ઈચ્છાશક્તિએ સબળ બનેલી જીવનભાવના છે; એ ભાવનાને તીવ્ર ભાન તે ગુજરાતની અસ્મિતા. એ અમિતા હેમચંદ્રાચાર્યની કલ્પનામાં પ્રગટી, બ્રહ્માના માનસમાંથી સરસ્વતી પ્રગટી હતી તેમ. શ્રી. હેમચંદ્રાચાર્યનું સત્ર ઊજવવાની મને પહેલેથી ઈચ્છા હતી. એમને ગુજરાતી સાહિત્યમાં પાછી લાવવાનાં વખાં મૂળથી સેવા હતું. એ ઈચ્છા આજે સફળ થઈ છે, એ Mાં આજે પાર પડ્યાં છે અને હેમચંદ્રાચાર્ય આજે આપણી વચ્ચે પાછા આવ્યા છે. સમસ્ત ગુજરાતની જનતાએ આજે એમને ફરીથી અપનાવ્યા છે. દસમી સદીમાં ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ એવો મારો દા છે; એની પાળ તે દસમી સદીમાં શ્રી. હેમચંદ્ર અને સિદ્ધરાજના વખતમાં બંધાઈ હતી. સાહિત્ય પરિષદ, ભારતીય વિદ્યા ભવન અને શ્રી. હેમાચાર્યના નામ સાથે એક ભવ્ય સ્મારક મુંબઈમાં પણ ઊભું કરવાનું છે. ઈશ્વરની ઈચ્છા હશે તે ડિસેમ્બર સુધીમાં એ થઈ જશે એવી મને આશા છે. કારણ કે એમાં રૂ. પર,૦૦૦ લગભગ પૂરા થઈ ગયા છે. ગઈ કાલે અમે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જોયું. એ જોયા પછી એમાં આટલું સ્થાપત્ય હશે, આટલી વિશાળ લા હશે એને Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ખ્યાલ જ હેતે આવ્યો. જે સૌન્દર્ય આજે જોઈએ છીએ એ અગાઉ અનેકગણું હશે. એની ગત ભવ્યતાને ખ્યાલ આ તળાવ પરથી જ આવી શકે છે. આ તળાવ આખું બદાઈ રહે તે દુનિયાની સૌથી સુંદર વસ્તુઓમાં સહસ્ત્રલિગ ગણાય. સહસ્ત્રલિંગ તળાવમાં, રાણીની વાવમાં ગિઝનોને મારીને હઠાવનાર વીર ભીમદેવનાં પગલાં થયાં હશે ! અને સિદ્ધરાજ જેવા પ્રતાપી રાજાએ અને કેટલાય મહાન આચાર્યો અને વિદ્વાનોએ એ પત્થરોને પવિત્ર કર્યા હશે. ધંધુકાના મઢ વાણિયાને એ છોકર. . ૧૧૪૫ માં એ જમ્યો. પાંચ વરસે એણે દીક્ષા લીધી. એકવીસમે વરસે એ આચાર્ય થયા. એ થયો તપસ્વી, મુત્સદ્દી અને વિદ્યાનિધિ. વરસે સુધી પાટણના સંસ્કારસ્વામીઓમાં એણે ચક્રવતી પદ ભગવ્યું. સિદ્ધરાજના વિજ્યોમાં, ધનિકની વ્યાપારશક્તિમાં, લોકાના ગગનગામી ઉત્સાહમાં એમની કલ્પનાએ એક અને અપૂર્વ ગુજરાતનું દર્શન કર્યું. જૈન સાધુને સાહજિક એવું પરિભ્રમણ ત્યાગી એમણે એમની ક૯પનાના ગુજરાતને ચરણે જીવન ધયું એમની સર્જકતાએ નવી કલ્પનાસૃષ્ટિ રચી. પાટણ અયોધ્યાથી વળ્યું. નગરોમાં પ્રથમ સ્થાન પામ્યું. ગુજરાતી કલ્પનાને તેનાં સહસ પ્રતિબિંબ વડે ચમકાવનાર સિદ્ધરાજ વિક્રમાદિત્યની ભભકે શોભતા થયા. ચાલુક્યવંશે રઘુવંશની અમરકીતિ પ્રાપ્ત કરી ને ઐતિહાસિક મહત્તાની પશ્ચાદભૂમિ રચાઈ. સોરઠ ને માલવાના પરાજયે ગર્વ પ્રેર્યો. રાજપિતામહ આમ્રભટે મેળવેલા વિજયની સ્મરણકથાએ યુયુત્સતાની પ્રણાલી રચી. માંસ અને દારૂનિષેધની ઘોષણા કરાવી એમણે નૈતિક વિશિષ્ટતાને અદ્દભુત રંગ પૂર્યો. અને સાહિત્ય, શાસ્ત્ર, ને વિદ્યાની એમણે સંધરેલી સમૃદ્ધિ વડે શિષ્ય ને સાહિત્યકારોની કલ્પના રંગ, પાટણને ગુજરાતનો આત્મા કરી સ્થાપ્યું; પણ હેમચંદ્ર માત્ર કલિકાલસર્વ નહોતા. એમણે વિદ્વાનો જીત્યા, અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ મુત્સદ્દીઓમાં ઘૂમ્યા અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઊછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપ્યો. પણ એ ઉપરાંત એ મહત્તાને ક૯૫નાજન્ય અપૂર્વતાને એમણે એપ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુજરાતી સાહિત્ય પરિષદ ચડાવ્યા. જ્યારે એ સદ્દગત થયા ત્યારે ચાલુક્યની જાગીર અલેપ થઈ ગઈ. વિજયી સેનાઓનું વિશ્રામસ્થાન અદશ્ય થઈ ગયું. વીરતા, સંસ્કાર ને સામર્થ્યથી શોભતી લેક્સમૂહની કલ્પનામાંથી એક અને અવિજય ગુજરાત બહાર પડયું. આઠસે પચાસ વર્ષ વહી ગયાં છતાં હેમચંદ્રની એ કલપનામૂર્તિ હજી ગુજરાતી બોલતા લેકસમૂહની કલ્પનામાં ને જીવનમાં જીવે છે, દિને દિને વધારે જવલંત ને પ્રતાપી.. ફરીથી ગુજરાતના એક મોઢ વણિયાએ બળથી, બુદ્ધિથી, મુત્સદ્દીગીરીથી, આત્મબળથી ગુજરાતને અને સાથે હિન્દને નવું સ્વરૂપ આપ્યું છે. એની પ્રેરણાથી પ્રતાપ ને સંસ્કાર, સાહિત્ય ને સેવાને સાગર ઊછળ્યો છે. તેનાં તે નૈતિક શાસને વધારે સર્વવ્યાપી લિપિએ ફરી લખાયાં છે. સિદ્ધહેમે સરજાવ્યું તેને ગાંધીજીએ હરપુષ્ટ બનાવ્યું. ગુજરાત આજે ભવિષ્યને આંગણે ઊભું છે. એક વીર, એક સાહિત્યકાર ને એક મહાત્મા એ ત્રિપુટીની શક્તિ, બુદ્ધિ, ને વ્યવસ્થાશીલતાનું ઘણું. પ્રમુખપદ આપવા માટે હું આપને બધાને પુનઃ આભાર માનું છું. મારી એવી પ્રાર્થના છે કે, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી. હૈમ સારસ્વત સત્ર ઉજવાય છે તેથી ગુજરાતમાં નવું જોમ આવે, ઓપ આવે ! આ પછી સત્રને સંગે આવેલા નિબંધનું સારરૂપે વાચન હાથ પર લેવામાં આવ્યું હતું, જેમાં મુનિ પુણ્યવિજયજી, ડે. ભટ્ટાચાર્યજી ડૉ. મણિલાલ પટેલ, શ્રી મોતીચંદ કાપડિયા, પ્રો. મંજુલાલ મજમુદાર, છે. કે. હિં. કામદાર, શ્રી રામલાલ ચુનીલાલ મોદી વગેરેનાં નિબંધ હતા. આ સાથે આજના દિવસને કાર્યક્રમ પૂરો થતાં બાકીનું કાર્ય બીજા દિવસ માટે રાખવામાં આવ્યું હતું Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ૨૯ બપોરના ત્રણ વાગે પાટણ શહેરના નાગરિક તરફથી શ્રી. કનૈયાલાલ મુનશીને જાહેર અભિનંદન આપવા સત્રના મંડપમાં જાહેર મેળાવડે થયો હતો. આ પછી મધ્યસ્થ સભા અને સામાન્ય સભાઓ ભરાઈ હતી. x બાદ સાંજના પ્રમુખશ્રી, પરિષદની મધ્યસ્થ સભાના સભ્યો તથા અન્ય મહેમાને મોટરોમાં પાટણથી વીસ માઈલ દૂર મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર જોવા ગયા હતા. ત્યાંથી મોડી રાતે પાછા કર્યા હતા. ૪ રાતે ગરબા ઉપરાંત ગઢવી મેરુભાના દુહાઓને ડાયરે રાખવામાં આવ્યો હતો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે દિવસ [[રવિવાર, તા. ૯ એપ્રિલ ૧૯૩૯] સત્રને ત્રીજા દિવસને કાર્યક્રમ સવારે આઠ વાગે શરૂ થયો હતું. પ્રમુખશ્રીએ લાઠીના નામદાર ઠાકોર સાહેબ તથા કરાંચીથી મુનિશ્રી વિદ્યાવિજયજીના શુભેચ્છક સંદેશાનો ઉલ્લેખ કર્યો હતે. વખતનો અભાવ હોવાથી–લેખકોને તેમનું વાચન ટૂંકમાં પતાવી દેવાની વિનંતિ કરવામાં આવી હતી. આ પછી શ્રી. વલ્લભદાસ ગાંધી, શ્રી લાલચંદ ગાંધી, શ્રી. ભોગીલાલ સાંડેસરા, મુનિશ્રી જિનવિજયજી અને અન્ય પ્રતિષ્ઠિત લેખકેનાં નિબંધેનું સારરૂપ વાચન થયું હતું. આ નિબંધ વાચન સમયે વડોદરાના નામદાર દીવાન સાહેબની પધરામણ થઈ હતી–જેમને એ સત્કાર કર્યો હતે. આ પછી શ્રી. જોતીન્દ્ર હ. દવેએ તેમની લાક્ષણિક શૈલીમાં પ્રસંગોચિત ભાષણ આપી સર્વને મુગ્ધ કર્યા હતા. આ પછી સત્રના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, હવે આપણે કાર્યક્રમ પૂરો થાય છે. માત્ર ઔપચારિક વસ્તુઓ પૂરી કરી ઉપસંહાર કરો બાકી છે. પહેલાં, હૈમ સારસ્વત સત્રમાં નામદાર દીવાન સાહેબ છેલ્લે છેલ્લે આવી પહોંચ્યા છે, તે માટે આનંદ થાય છે. સદ્દગત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ અને પરિષદને જૂને સંબંધ છે. સાહિત્ય પરિષદની વડોદરાની બેઠકમાં સદ્દગત મહારાજાશ્રીએ જાતે આખો વખત હાજરી આપી હતી. વડોદરા રાજ્યમાં ભરાયેલી આ પરિષદમાં મહારાજા સાહેબ આવ્યા નથી, પણ તેમના પ્રતિનિધિ આવ્યા છે તે દર્શાવે છે કે, આટલે વર્ષે પણ તે સંબંધ છે ને તેવો જ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ છે. સદ્ગત મહારાજ સાહેબ પરિષદ સાથે નિકટને સંબંધ રાખતા. તેઓશ્રી પરિષદના Patron (મુરબ્બી) હતા. તેઓશ્રી પરિષદની ઘણી જરૂરિયાતે અવારનવાર પૂરી પાડતા. વળી તેઓએ ગુજરાતીને માતૃભાષા બનાવી છે. વહીવટની ઓફિસમાં પણ તેઓશ્રીએ ગુજરાતીને જ પ્રચાર કર્યો છે. પરમ દિવસે શ્રો. ગદ્દે મને સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ જેવા લઈ ગયા, ત્યારે મને ખબર નહોતી કે, એ આટલું બધું સુંદર હશે. તે સાચવી ઉદ્ધાર કરવા જે પ્રયત્ન શ્રી. ગાયકવાડ સરકાર કરે છે, તે બદલ સાહિત્ય પરિષદે અભિનંદન આપવાં જોઈએ. દીવાન સાહેબ ખાનગીમાં કહે છે કે, એમને ગુજરાતી સારી પેઠે આવડે છે, પણ તે બોલી શક્તા નથી. પણ જ્યારે તેઓ દીવાનગીરીની પદવી ઉપર આવ્યા ત્યારે એકાદ માસમાં હું તેમને મળવા ગયો ત્યારે તેઓ બેઠા બેઠા “પાટણની પ્રભુતા” વાંચતા હતા. તેમણે પાટણ જોયું છે કે નહિ તેની મને ખબર નથી, પણ મારું પાટણ તેમણે જોયું છે. અને સાહિત્યકાર તરીકે ગર્વ લઉં છું કે, તમારું છે તે કરતાં મારું સારું છે. ત્યાર બાદ ના. દીવાન સાહેબને બોલવા પ્રમુખશ્રીએ વિનંતિ કરી હતી. વડેદરાના દીવાન સાહેબનું ભાષણ નામદાર દીવાન સાહેબે તાળીઓના નાદ વચ્ચે અંગ્રેજીમાં જણાવ્યું હતું કેઃ નામદાર શ્રી. મુનશીએ જણાવ્યું છે તેમ, ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે શ્રી. ગાયકવાડ સરકારને સંબંધ ઘણો જેને છે. કૈલાસવાસી મહારાજા સાહેબ સયાજીરાવ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભારે રસ લેતા હતા. પરિષદની અગાઉની એક બેઠકમાં તેઓશ્રીએ ઘણે આગેવાનીભર્યો ભાગ લીધે હતો. અમારા યુવાન મહારાજા સાહેબ અહીં આવી આ સંમેલનમાં ભાગ લેવા ઘણું આતુર હતા; પરંતુ કેટલાક અનિવાર્ય સંજોગેને અંગે તેઓ આવી શક્યા નથી. મને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુજરાતી સાહિત્ય પરિષદ અહીં આવી કંઈક બલવામાં આનંદ થાય એ સ્વભાવિક છે. દુર્ભાગ્યવશાત ગુજરાતી ભાષા અને સાહિત્યનું મારું જ્ઞાન એટલું થોડું છે કે, હું તેનાથી પૂરપૂરે અજ્ઞાત છું એમ જ કહું તો પણ ચાલે. પરંતુ મેં ગુજરાતી ઇતિહાસ અને સંસ્કૃતિનાં કેટલાંક સ્વરૂપમાં સહેજસાજ રસ લીધે છે અને શ્રી. મુનશીની સુંદર કૃતિ “Gujarat & Its Literature' મેં વાંચી છે. તે વાંચતાં એક વસ્તુએ મારું ધ્યાન ખેંચ્યું હતું અને તે એ છે કે, હિન્દનું પ્રત્યેક પ્રાંતીય સાહિત્ય કેવું લગોલગ રહીને વિકાસ પામ્યું છે ! આમ આપણાં હિન્દી સાહિત્યના વિકાસનાં ધોરણે સમાંતર રહેલાં છે. નોકરીને અંગે મારે કેટલીક વેળા બનારસ જવું પડતું અને પુરસદના સમયની મારી માનીતી મોજ એ હતી કે, હેડીમાં બેસી કલાકોના કલાકો સુધી નદીના પાણીમાં તેને હંકારવી અને એમ કરતી વેળા હું જેતે હતું કે, હિન્દના જુદા જુદા ભાગમાંથી આવતા યાત્રાળુઓ – સ્ત્રીઓ અને પુરો – એક સરખી રીતે એક જ જાતની પ્રાર્થનાઓ – જે બે-ત્રણ હજાર વર્ષ પૂર્વે રચાયેલી હશે – થો દેવની પૂજા કરતાં. મારી સ્મૃતિમાં રહેલ મારે એ એક અનુભવ છે. મારે બીજો એક અનુભવ એ છે કે, તે પછી ઘણાં વર્ષો પછી જયારે હું રામનાડ જિલ્લામાં કલેકટર હતું ત્યારે ત્યાંના રામેશ્વર મંદિરમાં હિંદના બધા ભાગમાંથી દરેક વર્ગના યાત્રાળુઓ આવતા. તેમાંનું પ્રત્યેક જણ પિતાની ભક્તિ દ્વારા જે મંદિર તેની સંસ્કૃતિનું મહાન મૂર્તસ્વરૂપ હતું, તેની પ્રત્યે અનુરાગ બતાવતું. આથી જેનારને મહદ્ આશ્ચર્ય થતું. આ ઉલ્લેખ સમાજના માત્ર અમુક વર્ગને જ લાગુ પડતો નથી. દષ્ટાંત તરીકે ત્યાં નેપાળના મહાન રાજવીઓ આવતા. સંખ્યાબંધ વેપારીઓ, વિદ્વાનો વગેરે પણ આવતા. પરંતુ તેઓ સર્વે એક જ વસ્તુને અનુલક્ષીને બેવતા અને એ જ આપણું સાંસ્કૃતિક જીવનનું એક્ય છે. જ્યારે હું શ્રી. મુનશીનું પુસ્તક વાંચતો હતો ત્યારે અને ગુજરાતી સંસ્કૃતિનાં જે જે સ્વરૂપોમાં હું ડઘણો રસ લઈ તે સમઝતે ત્યારે, જેમાં મારું ધ્યાન ખેંચાયું છે તે આજ વસ્તુ છે. આથી આ પરિષદમાં જે વિચારોનું દર્શન કરાવવામાં આવ્યું છે તેનાથી આપણે બધા પરિચિત છીએ અને હું એક વખત ફરીથી કહું Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ R છું કે, આપણું હિન્દનું સાંસ્કૃતિક જીવન વધુ ને વધુ સમૃદ્ધ થયું છે; કેમ કે આ બધી સ્થાનિક સંસ્કૃતિએ હજારો વર્ષોથી આવશ્યક સમાન્તર ધરણોએ વિકાસ પામી છે. આ જાતનું મારું દષ્ટિબિન્દુ રજુ કર્યા બાદ હું કહી શકું છું કે, ગુજરાતી સંસ્કૃતિના જે જે પ્રેમીઓ અહીં એકત્રીત થાય છે, તેમને એક વિનંતિ કરવાની મને છૂટ છે, એમ હું આશા રાખું છું. 3. ભટ્ટાચાર્ય જે અહીં આવ્યા છે, તેમણે પાટણના ભંડારમાં જે જે જના ગ્રન્થ છે તેની નામાવલિ હમણાં જ પ્રસિદ્ધ કરેલ છે. તે યાદીમાં એવા એક જ્ઞાનસમૂહની હયાતીની જાહેરાત કરવામાં આવી છે કે, જે પ્રસિદ્ધિ પામતાં ઓખાયે જગતને સમૃદ્ધ બનાવશે. હું આશા રાખું છું કે, જેઓ આ સંસ્કૃતિમાં રસ લઈ રહ્યા હોય તેઓ વિચારો અને વિદ્યાના આ ખજાનાને વિસ્તૃત દુનિયાને માટે સુગ્રાહ્ય કરશે. વડોદરા રાજ્ય આ દિશામાં ડે. ભટ્ટાચાર્યની દેખરેખ નીચે કેટલુંક કાર્ય કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, અમે જે કાર્ય કરી રહ્યા છીએ તેના વિકાસને ઉત્તેજિત કરવા અમે શક્તિવાન થઈશું. પરંતુ આ જાતનું કાર્ય નાણું, વ્યવસ્થા અને સહકાર વગેરે માગે છે. જે ગુજરાતી સાહિત્ય પરિષદ આ મેળ સાધી શકે, તે હિન્દની સંસ્કૃતિના કાર્યમાં ઘણી કિંમતી સેવા કરી ગણાશેએક રાષ્ટ્ર સ્થલ પદાર્થો પ્રત્યેના તેના વલણથી મહાન નથી, પરંતુ મન અને આત્માના ગુણે પ્રત્યેના તેના લક્ષબિન્દુથી જ હોય છે. હું આશા રાખું છું કે આ વિનંતિને વ્યાપક અને ઉદાર જવાબ મળી રહેશે. એકવાર ફરી આ એતિહાસિક પ્રસંગ સાથે મારી નમ્ર રીતે હું જે સંબંધ જોડી શક્યો છું, તેથી જે મહદ્ આનંદ થાય છે, તેને ઉલ્લેખ કરું છું. મને હર્ષ થાય છે કે આ પ્રસંગ તેને યોગ્ય એવા મકાનથી અંકિત થાય છે, કે જેમાં ગુજરાતી સંસ્કૃતિના વારસારૂપ જે ઘણા કિમતી ગ્રન્થો છે, તેને સંગ્રહ થશે. હું શ્રી મુનશી, અન્ય માનવંતા ગૃહસ્થ અને પરિષદના કાર્યકર્તાઓને, અહીં આવી, પાટણમાં આ સંમેલન ભરવા માટે, ધન્યવાદ આપું છું. હું માનું છું કે, આ સંમેલન અહીં ભરાયું એ ઘણું ઉચિત જ થયું છે અને હું જરૂર ઈચ્છું છું કે, આ ઐતિહાસિક સ્થળે આપણે વધુ અને વધુ સંમેલને ભરીએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપસંહાર આ પછી સત્રના પ્રમુખશ્રીએ નીચે મુજબ ઉપસંહાર કર્યો હતો – હું માની શક્તિ નહતો કે પરિષદને પિતાને ત્યાં તરી પાટણ આટઆટલું સત્કારકાર્ય કરશે. પરંતુ શ્રી. હેમચંદભાઈએ મકાન અર્પણ કરીને અને દીવાન સાહેબે પધારીને આ પ્રસંગને અતિહાસિક બનાવ્યો છે. શ્રી. હેમચંદ્રાચાર્યને ગુજરાતી સાહિત્યમાં પાછા આણવાને જશ પરિષદલે તેમાં કંઈ જ ખેટું નથી. પણ આ કાર્યમાં, ખરું જોતાં, શ્રી હેમચંદભાઈથી શરૂ કરી સ્વયંસેવક બહેને, ભાઈઓ તથા મુનિરાજે વગેરેએ જે સક્રિય ફાળો આપે છે તેમને બધાને જ છે. તે સૌને પરિષદવતી હું ઋણી છું. ગુજરાતના તિર્ધર” એ શબ્દ એ સને ૧૯૨ માં તે નામનું પુસ્તક લખ્યું ત્યારે વાપર્યો હતો. ત્યારથી તે જ્યોતિર્ધરનાં તેજ લોકજીવનમાં ઊતરે તેવો બનતો પ્રયાસ હું કરી રહ્યો છે. જેને તરફ માર ઠેષ છે એ આક્ષેપને રદિયો મુનિ શ્રી છનવિજયજીએ આપે છે. અને મારા તરફથી પણ ખાતરી આપું છું કે મેં જેનને આમ ચીતયો, બ્રાહ્મણને તેમ ચીતર્યો એવા આક્ષેપ ખોટા છે. ગુજરાતની પ્રજા મારે માટે જેન નથી, બ્રાહ્મણ નથી, અબ્રાહ્મણ નથી. ૧૯૦૭માં “Cities of Gujarat” વાંચી ગુજરાતની જે ઐતિહાસિક મહત્તા મારી નજર આગળ ખડી થઈ તે જ ૧૯૧૩માં મેં નવલક્થામાં આલેખવા માંડી. આજે મને આનંદ એ છે કે જે આશાની તુતુની વર્ષો અગાઉ મેં બજાવી હતી તે મારાં જીવતાં જ મૂર્ત બની છે. હૈમ સારસ્વત સત્ર માટે મેં સૂચના કરી ત્યારે મનાતું હતું કે ગુજરાતના એ તિર્ધરને ઈજારો માત્ર જૈન પ્રજાને છે. પણ ઈજારે મને ગમતું નથી. મારે તે હેમચંદ્ર કાણુ હતા, કેવા હતા તેમણે શું શું કર્યું, તેની રૂપરેખા સૌની સમક્ષ રાખવી છે. તે જૈન સાધુ હતા, તે એક વસ્તુ; મારે તે ગુજરાતના એ સમર્થ ને પરમ બુદ્ધિમાન સંતાનને અર્થ આપે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ૪૫ - - એક વક્તાએ ભાર્ગ તરફના મારાં પક્ષપાતને ઉલ્લેખ કર્યો છે. પણ હમણાં જ મેં “Early Aryans in Gujarat” એ લેખાવલિ લખી ત્યારે મારો ઉદ્દેશ ગુજરાતના ઇતિહાસને સમૃદ્ધ કરવાનું હતું. એમાં પરશુરામ વિષે લખાયું એ ગૌણ વાત. આપણું તિર્ધરની જે પરંપરા ચાલી આવી છે, તેને માનવતાની દષ્ટિએ જેવા હું પ્રયત્ન કરું છું. વાડાઓ ઉલ્લંઘી સમસ્ત ગુજરાતી જીવન હું નહીં જોઈ શકું તે માટે પ્રયત્ન સફળ થયા ને કહી શકું. આ બાબતમાં મને એક વિચિત્ર અનુભવ થયે હતા. મેં નાટક લખ્યું છે – “અવિભક્ત આત્મા તેમાં વસિષ્ઠને અરુંધતી – પ્રમુખ સપ્તર્ષિ ચીતરવાનો પ્રયત્ન છે. આપણે મનુષ્યનાં ખરાં સ્વરૂપ ચીતરવાને બદલે ધાર્મિક ભાવનાથી મનુષ્ય ન હોય તેવા મહાત્મા ચીતરવા પ્રયત્ન કરીએ છીએ; તે મૂર્તિપૂજ (ladolaty) નું ખંડન કરવું તેને હું જીવનનું કર્તવ્ય લેખું છું. તે નાટક લખ્યું એ વખતે ગુજરાતના એક અગ્રગણ્ય સાહિત્યકાર જે પિતાને વસિષ્ઠના વંશના માને છે તે ગુસ્સે થયા. અને તેમણે આવાન આપ્યું કે તે વસિષ્ઠને ખરાબ ચીતર્યો છે તે હું ભગુને ખરાબ ચીતરીશ.” મેં જવાબ વાળ્યો. “તમને ફાવે તેમ ચીતરજે. કર્યું ચિત્ર સરસ એ ભવિષ્યના સાહિત્યરસિકે નક્કી કરશે, એમાં સમકાલીને કંઈ કરી શકે એમ નથી.” વસિષ્ઠ કે વ્યાસ જેવાને હું માત્ર ત્રષિ કે મુનિ તરીકે જોઈ નથી શકતે. કેવી માનવતા તેમનામાં હતી તે હું તમારી સમક્ષ રજુ કરવા મથું છું. તે જ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્ર વગેરે જીવતા હતા ત્યારે કેવા હતા તે કલ્પવાના મેં પ્રયાસ કર્યા છે, બીજું કંઈ નહીં. જ્યારે હું અહીં આવ્યો ત્યારે કેટલાકને દુઃખ થયું હતું કે મુનશીને વળી અહીંયાં ક્યાં લાવ્યા? એમનું દુખ હું સમજી શકું છું. પણ ગુણ અવગુણનાં બીબાં જ આપણે સાહિત્યમાં જોવા માંગીએ છીએ. તેમને ગળે હું ઉતરતું નથી પણ હું બદલાઉં એમ નથી. કેઈ ન માને કે મારી સાહિત્યની દષ્ટિ બદલાઈ છે. મેં તે અનેકવાર સ્પષ્ટ કહેલું છે; સાહિત્યમાં હું રહ્યો છું તે ભાટ ચારણ થવા નહીં. મારાં કલ્પનાચિત્રો જેવા ઉદ્દભવે તેવા મારે ચીતરવાને Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હક્ક હું કશાને માટે જ કરવાનું નથી. જ્યારે પ્રતિષ્ઠા ન હતી, પૈસા ન હતા, ત્યારે જે છોડવું નથી તે હવે કેમ છો? હેમચંદ્રાચાર્ય લગભગ બત્રીસ વર્ષ પહેલાં જે મારા હૃદયમાં કલ્પનામૂર્તિ રૂપે હતા તેને જેમ જેમ તે જાઉં છું તેમ તેમ તેમાં સાચા રંગો પૂરાતા જાય છે. હેમચંદ્રાચાર્યનું સ્થાન માત્ર સંપ્રદાયમાં નથી. એ તે વિદ્યામાં, રાજકારણમાં, જ્ઞાનવૃદ્ધિમાં પણ છે. અને સમય બદલાયો છે તેથી આ બધાની તુલના અર્વાચીન દષ્ટિએ કરવાની છે. આખા જગતના સંસ્કારની કસોટી પર એમને ચડાવી ને એમની માપણું કરવાની છે. તેવી જ રીતે સાહિત્યની બાબતમાં જૈન ધર્મ પ્રણાલિકા જે સાહિત્ય સાચવી રહી છે તેને યશ મુનિરાજોને અને દાતાઓને આપણે સકાહરણ આપીએ છીએ, પણ આજે એ સાહિત્ય માત્ર સંઘરી રાખવાને કાળ નથી. હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. જૈન ધર્મમાં ઉદારતાનો મોટો ફાળો જ્ઞાનના સંગ્રહ અને પ્રચાર માટે રાખેલ છે એ સુંદર વસ્તુ છે. પણ એ સંગ્રહેલું બધું સાહિત્ય બહારની દુનિયા સમક્ષ મૂકાય તે જ પૈસાને યોગ્ય ઉપયોગ થયો ગણાય, નામદાર દીવાન સાહેબે આજે કહ્યું તેમ મેં મુંબાઈમાં કહ્યું હતું. જે આપણી પુરાણી કૃતિઓ છે તેની બધાની એક Standard Edition ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝની માફક પ્રકટ કરવી જોઈએ તે જ. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીજીએ કહ્યું. શ્રી. હેમચંદ્ર અહિસાને સિદ્ધાન્ત રાજકારણમાં લાવવા પ્રયત્ન કર્યો આપણા દેશમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે કે અહિસાથી જીવન તેજસ્વી બને છે. અહિંસા એ બધા ધર્મોનું મૂળ છે. અને ગુજરાતને માટે એ ગર્વની વાત છે કે સિદ્ધરાજ અને કુમારપાળની ભૂમિમાં જ મહાત્મા ગાંધીજીએ જન્મ ધારણ કર્યો છે. હેમાચાર્યો જે થોડે ઘણો પ્રયત્ન કર્યો તેને સામુદાયિક સિદ્ધાંત બનાવી જગતને ઉદ્ધારવા મહાત્મા ગાંધીજી મરી રહ્યા છે. ગુજરાતમાં જે જે સંસ્કાર હતા તે બધાને વારસે ગાંધીજીને કેમ મળે છે, તે એમનું જીવન જેઓ જાણે છે તેઓ સમજે છે. ગુજરાતની સંરકૃતિ આજે આખા જગતની આંધીમાં જે ભાગ ભજવે છે તે માટે જેટલે ગર્વ લઈએ તેટલો ઓછો છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ આભારદર્શન બાદ, સ્વાગતમંડળના પ્રમુખ શેડશ્રી કેશવલાલ અમરચંદ નગરશેઠે સત્રને સફલતા અર્પવા માટે પ્રમુખશ્રીને, દૂર દૂરથી વિવધ પ્રકારને શ્રમ વેઠી. આવનાર મહેમાનેÀા, નામદાર દીવાન સાહેબના અને શ્રી. હેમચંદભાઈના હાર્દિક આભાર માન્યા હતા. બાદ ઉપપ્રમુખ શ્રી. કૃષ્ણલાલ શેઠે કહ્યું કે, નામદાર શ્રીમંતશ્રી પધારનાર હતા, તેએ અનિવાર્ય પ્રસગને લીધે ન આવી શકવાથી, ના. દીવાનસાહેબે પધારી રાજાપ્રજા ઉભયમાં સારા સહકાર છે, તેનું દૃષ્ટાંત પૂરું પાડી અમને ઉપકૃત કર્યાં છે. વળી તેમણે પાટણનાં સજ્જને, સન્નારીઓ, કાયૅવાહકા, સ્થાનિક અમલદારા મહાકાર્યમાં સહકાર આપવા માટે ઉપકાર માન્યા હતા. વગેરેના આ સત્રના 69 બાદ શ્રી. છેટાલાલ સુતરિયાએ વાદરાના નાગરિક તરીકે આભાર માનતાં કહ્યું: શ્રી. મનશી વડે।દરા કૅાલેજમાં હતા તે સમયના એમના એટલા બધા મિત્ર-સંબંધીએ છે કે, તેએ વડેદરાના કે ભરુચના તે પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. હું વડેદરા રાજ્યની પ્રા તરફથી તેમને આભાર માનું છું. શ્રીમતે સાહિત્ય પરિષદને જે મદદ કરેલી તેને ઉલ્લેખ કરી ના. દીવાન સાહેખે જે જે સૂયનાએ આપી છે તથા રાજ્ય તરફથી જે સહાનુભૂતિ પરિષદ પ્રત્યે બતાવાઈ છે, તે માટે આભાર. બાદ સ્વયંસેવકદળના મંત્રી શ્રી. સંધવીએ આ સત્કાર્ય કરવામાં એમને સહકાર સ્વીકારવા બદલ આભાર માન્યા હતા. આ પછી સ્વાગતમંડળ તરફથી તેમ જ તરુણ ભારત જૈન કલબ તરફથી શ્રીમાન મુનશીજી, શ્રી નામદાર દીવાન સાહેબ તથા મહેમાનેાને ફૂલહાર થયા હતા. બાદ મહેમાનપક્ષે ન્યાયતિ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયાએ પાટણ અને તેમના નાગરિકાએ જે ઉદારતાથી સત્રમા આવેલા મહેમાનની સરભરા કરી હતી તેને ઉલ્લેખ કરી, સર્વને! આભાર માનવાની દરખાસ્ત મૂકી હતી. ઉપરની દરખાસ્તને શ્રી. પ્રાણલાલ કિરપારામ દેસાઈ તથા શ્રી ગાકુલદાસ રાયચુરાએ અનુમેદન આપ્યું હતું. Page #77 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આ પછી ગઢવીશ્રી મેરુભાએ એમના ખુલંદ સ્વરે રાષ્ટ્રગીતના દુહા ગાઈ શ્રોતાજનાને શૌર્યરસથી હલમલાવી મૂકાં હતાં બાદ શ્રી. ભોગીલાલ કવિએ પોતાનું એક કાવ્ય ગાઇ સૌના ઉપકાર માન્યા હતા. P પછી સર્વે ‘ વન્વેમાતરમ્ ' રાષ્ટ્રગીત ગવાતાં ઊભાં થયાં હતાં. " બાદ મહાત્મા ગાંધીજીની જય'ના નાદ વચ્ચે સત્ર વિર્સજન થયું હતું. X * આ પછી પ્રમુખશ્રીના માનમાં શ્રી હેમચંદભાઇએ એક ગાર્ડનપાર્ટી આપી હતી. તેમાં આખા ચે મંડપ ઊભરાય એટલી સંખ્યા હતી. X X X પ્રમુખશ્રીના મનમાં બીજી એક ગાર્ડનપાર્ટી શ્રી. ખાલાભાઈ ક્લબમાં શ્રી. જયંતિલાલ પૂનાવાળાએ આપી હતી. X × X પછી પ્રમુખશ્રી પાટણ દેાડી, સિદ્ધપુર થઈ, મુંબઈ જવા રવાના યા હતા. X × X શ્રી. હૈમ સારસ્વત સત્રના ભરચક કાર્યક્રમ આમ ત્રણ દિવસ પછી પૂરા થયા હતા. X Page #78 -------------------------------------------------------------------------- ________________ ( પરિશિષ્ટ ) ૧ કલિકાલસર્વજ્ઞ હે ! ઉમાશંકર જોષી • પૃથ્વી . ‘સુણે। જગજને, દુખ્યાં રખડતાં ન લંકા વિષે દુખે જ હનુમંતનાં ઢિંચણુ એ અહીં ચાલતાં’. પ્રાપ્ત હતું એવું પટ્ટ! સલાડીલું ડેમનુ હતું ? હજી ય એ રહ્યું ! હતું કહેવું તે ચે રહ્યું. ગવાક્ષસુભગા નદી ચિરકુમારિકા વ્હેતી, જ્યાં તટે કૃષિકન્યકા મધુર પંખી ટામાં કરે; પુરે ગૃહની જ સૌમ્ય પડધા પડે સાખ્યના. શમ્યા જ ! પડધા સ્ફુરત પડધા તા માત્ર ત્યાં! ત્રિલુપ્તસલિયા છતાં વદ્દી સરસ્વતી પ્રાનંનાં પ્રફુલ્લ પ્રતિભાજલે સભર કાળવેળુ વીંધી. વિલુપ્ત સમી એ ય; તે નવલ રાજ્યર ંગે ચગ્યા, ક્ષણા ટકીને શમ્યા, શમી સમૃદ્ધિની પૂર્ણિમા. શું એ સહુ ય જાણ્યું'તું જ, કલિકાલસ`જ્ઞ હૈ, અમારી વળી. અના અફલ અનુ-અપ્નની ! હૈ.સા.સ.-૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ २ કલિકાલસર્વજ્ઞને અરાક હ પૃથ્વી . વાસ્થ વહો પ્રથમ ના પ્રકાશ ગુજરાતના જે હવે, મુક્ત પુરપાટ સિદ્ધ જસિંહુના રાષ વડ્યો ભરતભામસદિશ અક્ષ-રેખાંશપે, અને ગુજરરાષ્ટ્ર આસ્ય ભરભગ પૂર્યું લસે. શુરાતન હતું, હતું ધન, ઉદાત્તતા યે હતી, હતાં નં પરંતુ ઐક્ય અવિભાજ્ય ને શારદા. તદા મટી જ સેમ હેમ થઇને, પુરુષ લ ! કર્યું... જ ગુજરાત ઠાઠ સહુ હેમવંતુ ખરું; લગીય સમાન શારદપ્રવાહ વ્હેતે કર્યાં, અને સુભગ આળખી જ અવિભાજ્ય એકાત્મતા; સુસ'હત સમ મૂકી ગુજરાતને આથમ્યા. નિશા ઉતરી રાષ્ટ્ર, ક`ભીરુ કે પછી ભેામ થૈ શમ્યા સહુ ય દ્વેષ શારદ તણા, અસિ મ્યાન થૈ, ગઈ, ગઈ જ પ્રાણુન્ત્યાત, ગઈ તે ન ચેતી ફરી. આ સિદ્ધપેાધ્યા ગુજરાતપ્રાંગણે દૂરનાં પ્રાગડ શું ન ફૂટશે ? વિગિયા અંકુરશે ન શું ફરી? કહેા, કહેાને કલિના મશાલચી ! Page #80 -------------------------------------------------------------------------- ________________ urele 37 શ્રી, હૈમ સારસ્વત સત્રની નોંધરૂપે લખાયેલ લેખ RESURRECTION OF THE JNANA-BHANDARS AT PATAN AND APPRECIATION OF THE WORK OF THE JAIN SAINT HEMACANDRA It was more than half a century ago that Drs. PETERSON, BUEHLER, BHAU DAJI, BHANDARKAR and other oriental scholars carried on extensive searches, for the collection of all the available Mss. of old Sanskrit and Prakrit works at central places like Poona and Bombay where they could be easily available to research students. In the course of their itineraries Drs. PETERSON and BUEHLER had come to know that there were large collections of such Mss, in the private houses of some of the Jain inhabitants of Patan in North Gujarat, Although their attempts to persuade their Page #81 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ possessors to hand over their literary treasures for safe preservation to the then Government of Bombay had failed, they had in their respective reports made appreciative references to them. The Government of His Highness Sir SAYAJIRAQ Gaikwar in whose territory Patan is situated, though not prepared to exert any pressure on the said Jains with a view to inducing them to part with their precious heritage, be it even for the benefit of the world of scholars as a whole, did once manage to persuade them to allow the late Mr. C. D. DALAL, a Jain scholar at the Sanskrit library at Baroda, to examine all the Mss. and take such copious notes from them as to enable him to prepare an exhaustive and up-to-date catalogue thereof. This scholar did not unfortunately live long enough to prepare such a catalogue and publish it, but the task that he had left incomplete was completed by his successor Pandit LALCHAND and the projected catalogue has been recently published in the G. O. Series. It could be gathered from the notes that Mr. DALAL had made that some very valuable Mss. had been partially eaten up by white ants and that if proper steps were not taken to house the remaining ones suitably there was the danger of their similar destruction. The Government of His Highness on being apprised of this appointed a committee with a view to making recommendations for taking proper steps to prevent that catastrophe. As the Jain community at Patan as a whole was unwilling to hand over the collections ૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: અહેવાલ ૫૧ to the State, the committee recommended that the rich amongst the Jain inhabitants of the Patan should be persuaded to raise a subscription amongst themselves in order that all the existing Mss, can be safely kept in an ant-proof building. The Baroda Government took steps without delay to act upon the recommendations of the committee. As a result thereof a spacious, beautiful and imposing structure standing on a plinth more than 10 feet above the level of the adjoining ground and containing three scientifically constructed ant-proof rooms with steel-doors like those of safes was erected on a piece of land close on the east to the compound of the famous Pancasara temple which is traditionally believed to enshrine the idol of the first Tirthankar Parshvanatha which Vanaraj Chavada, who founded Anahilpur Patan, is reputed to have brought with himself from Pancasara in Kathiawar. The completion of this temple of knowledge which by a strange coincidence of identity of names serves to commemorate not only the name of Sheth Hemachand MOHANLAL who has borne the major portion of the financial burden involved in getting it erected but also that of the Saint Hemacandra, the literary adviser of the Solanki King Siddharaj Jayasinh and the saviour and spiritual preceptor of his nephew Kumarapala, who is believed to have kindled in the heart of Siddharaj a desire to emulate the famous Vikramaditya of Ujjain and Bhojaraj of Dhar in the matter of extending state patronage Page #83 -------------------------------------------------------------------------- ________________ પર ગુજરાતી સાહિત્ય પરિષદ to learned men without distinction of caste or creed. And by another strange and happy coinci. dence the completion of this shrine of knowledge took place about the time fixed by the Gujarati Sahitya Parishad for the performance of a sacrifice of knowledge as a tribute to the memory of the saint above-mentioned in appreciation of the pioneer work done by him towards the consolidation of the conquests made by the said two kings of the Solanki branch of the Western Calukyas and the creation of a distinctive cultural consciousness in the minds of the inhabitants of the vast territory now bounded on the north by the Aravalli mountain, on the south by the Damanganga, on the west by the Arabian Sea and on the east by Mewad, Dungarpur, Vansvada, Jabua and Dhar states and the British districts of Khandesh and Nasik. The Honourable Mr. K. M. MUNSHI, the Minister for Home and Legal Affairs of the Government of Bombay, who partly on account of the valuable contribution that he has made to the development of the literary and cultural life of Gujarat and partly on account of his admirable organizing and administrative capacities, is the President of the said Parishad since the commencement of its thirteenth session held at Karachi in the Christmas week of 1937, was naturally to be the Master of Ceremonies at the said sacrifice. Being one of the ministers of the Congress Government and a well-known novelist who had already obtained a hold on Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારવત સવઃ અહેવાલ ૫૩ the hearts of the youths of both sexes, it could confidently be expected that large crowds of persons of both the sexes and of all ages commencing from the one at which a desire for knowledge grows, would be collected there. That occasion was also naturally likely to attract to Patan a fairly large number of the Gujarati litterateurs, both professional and anateur. His Highness the Maharaja Gaikwar too had consented to grace the occasion by his presence. The leading men of the local Jain community therefore thought it expedient to seize that psychological moment to get the opening ceremony of that temple of knowledge performed about the same time as the sacrifice by Mr. Muxshi himsell. It was accordingly arranged that three of the Easter holidays in this year should be utilized for these purposes and that the first of them should be devoted to the opening ceremony and the next two to the sacrifice of knowledge. Experience has proved that the decision was a wise one. The spacious and well-decorated Mandap erected for the performance of the ceremony in the big open space adjoining on the west of the temple to be opened, was not only filled to its utmost capacity but arrangements had to be made for installing one loudspeaker in the open space in front of the hall and another in that adjoining the street leading to the hall and the Mandap and besides the leading literary lights of Gujarat and the principal hosts the seating accommodation on the dais Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગુજરાતી સાહિત્ય પરિષદ at its northern end was occupied by several distinguished guests and the members of the state deputation headed by Dr. B. BHATTACHARYA, Director of the Oriental Institute, Baroda. Another raised platform to the west was occupied by a large number of Jain Sadhus who spend their life-time in the study of their religious literature and in the practice of penances for their souls' uplift. After the Chairman of the Reception Committee had read his address and requested the Honourable Mr. Munshi to open the building the latter before doing so made a speech in which he expressed his pleasure at being asked to perform the opening ceremony of the temple of knowledge which was to house the rich collection of nearly 15000 Mss. which, though preserved religiously for several centuries by the devout Jains, stood in need of a central scienti. fically-constructed building in which they could be kept without fear of further damage by clamp, white-ants etc. and expressed a hope that instead of jealously guarding that precious national treasure in their possession or simply keeping it as a museum, they would be liberal enough to throw it open to all scholars irrespective of caste or creed, allow copies of any of the Mss, to be taken and give sufficient facilities to any scholars who found it necessary to stay at Patan for some time and pursue their study for the benefit of the enlightened public. After he formally declared it open, Sheth HEMCHAND MOHANLAL announced Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર ઃ અહેવાલ 44 that the Committee of Management of the jnana Mandir iad already decided to allow a free use to be made of the valuable Mss. there and that if any scholars so desired, facilities would be given to them for taking copies of any of them and staying in Patan for the purpose of study. The function was over at about 5-15 p. m, The president and the delegates took an opportunity to make a pilgrimage to the Rani Vav and Sahasralinga Talav, parts of which have been recently excavated by the Archaeological Department of H. H. the Gaikwar. The excavated portion of that lake which was the glory of Patan and a place of pilgrimage for all devout Hindus during the times of the Solanki and Waghela Kings of Anahil wad Patan gives an idea of the vast expanse of the purely preMahoinedan Saivite type of architecture, in which the art of sculpture does not seem to have at all suffered in its growth though subordinated to religion. History records that the water of this lake was ever kept fresh by connecting it with the river Saraswati to the north by a stonebuilt canal and this excavation testifies to the truth of that record. The sacrifice of knowledge as a tribute to the memory of the Saint Hemacandra commenced in the morning of the 8th instant, in the same Mandap, and lasted till 12 noon on the 9th with agreeable breaks on the former date for a Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ sojourn to Modhera in the afternoon and for some mental diversion in the form of Garba dances in circles provided by one group of ladies of the town and another of those who had come from Bombay and other places and in that of Duha-singing and story.telling done by a Gadhavi and Mr. Raichura of Kathiawar, Speaker alter speaker mounted the rostrum erected in the middle of the Mandap, and offered vocal oblations each according to his fund of knowledge to the great soul who had departed from this world more than nine centuries ago but after having lived upto a ripe old age of 85 years, nearly 65 out of which had been devoted to the dissemination of knowledge orally to his contemporaries and by his compositions of ever-lasting value to the future generation. There can be no doubt that his name will be on the lips of learned men upto the last days in this manvantara in which the Sanskrit and Prakrit languages will be studied, whether it be in this land of his birth or in any other land on this wide terrestrial globe. Some took a general survey of his literary work while others expatiated on the peculiar merits of some one or other of his works which cover a very wide and varied field of human interest and comprise one and a half crore of verses. Those which formed the subject of frequent mention at their hands were his SiddhaHema, a work on Sanskrit and Prakrit grammar, Kumarapalacarita, a biography of his royal pupil, Dvyashraya a work of Jain logic, Shabılanushasana, Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : અહેવાલ ૧૭ Linganushasana, and Deshinamamala, works on linguistics, Trishashthishalakapurushacarita, lifestories of 63 great men of Bharatavarsha and Yogashastra, a treatise on the practice of Yoga according to Jain tradition. Lengthy and variegated as were these tributes to that Saint of Sarasvati, his soul, which, seemed to have sent an inspiration to the descendant of Bhrigu who was the chief priest at that sumptuous sacrifice, did not seem to have been satiated thereby, for there was one lifeinission of his on which the streams of scholars speaking on two successive days had not laid proper emphasis and that was bound to be so, for, who else but the author of the "Torchbearers of Gujarat," the "Master of Gujarat," and Gujarat and its Literature, " could have conceived the idea of the said saint and savant of the latter half of the 11th century and the former of the 12th, having firmly implanted the seeds of the distinctive culture of Gujarat, which grew up into two generically identical yet nevertheless specifically distinguishable plants in the 15th century and became matured into fully expanded blossoming and fruit-bearing trees in the 17th? Yes! The Jain Sadhus traditionally knew Hemacandra as one of the great exponents of their sectarian philosophy, PETERSON and BUEHLER coming in the 19th century discovered in him the savant of all-India fame but it was left for MUNSHI to discover in him in the 20th century the spiritual grandfather of Gujarat. A sacrifice organized mainly to bring into bold relief this 66 Page #89 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ to little-known aspect of his life-work would not be complete without emphasising it. And so, after the Dewan, the representative of the State, expressed his appreciation of the work of the Sahitya Parishad under the leadership of Mr. MUNSHI, up rose that slim figure with small care-worn eyes, clad in snow-white khaddargarments, politely taunted the scholars who had stood up to pay a tribute to the memory of the great man by saying that he himself was not a savant but a novelist and a statesman that when at the Karachi session of the Sahitya Parishad Sammelan he moved a resolution celebrate the Jayanti of Hemacandra he had particularly in view not that great man's contribution to the development to the Sanskrit and Prakrit literatures but the foundation laid by him of the structure which we so dearly call our Gujarat, and which Narmad and Khabardar have acclaimed in sonorous and soul-stirring verses and that the said service was in his eyes greater than his literary contribution and therefore deserved to be emphasised more than the latter. It there at least remained a mystery from what historical source he had picked up that idea. It was enough for him to say that he had conceived it ever since he wrote his "Torch-bearers of Gujarat " and deserved to be broadcast in this manner. The inquisitive can find that idea somewhat elaborated and supported by broad references to Duyashraya and Kumarapalacarita in Section IV of Chapter IV ૫૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ of his 'Gujarat and its Literature.' This offering of a cocoanut at the altar of the goddess Sarasvati by the chief priest marked the completion of the sacrifice of knowledge. Her devotees who had gathered at her shrine thereafter par. took of her Prasada and then conimenced their exodus in groups to their respective homes. Looking to the success which attended Mr. Munshi's efforts on this memorable occasion, who can differ from the words of the veteran Dewan Bahadur Krishnalal JHAVERI, which he had expressed while proposing that the Honourable Mr. Munshi should be asked to preside over the function, namely, that the latter deserved that honour because he could not only conceive novel ideas but also possessed the requisite skill and resource. fulness to see that they were implemented in such an impressive and adroit manner that even the doubting Thomases were ultimately drawn in to join in the chorus “ Hail MUNSHI." P. C. Divanji New Indian Antiquary, Vol II, May 1939, pp. 122-125. Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વ Dr. B. Bhattacharya's Speech શ્રી હેમ સારસ્વત સત્ર પ્રસંગે । ભટ્ટાચાર્ય આપેલ વ્યાખ્યાન The Hon'ble Mr. Munshi, Ladies and Gentlemen, 1. In this great gathering of Gujarati scholars, I am perhaps the only Bengali intruder who is unable to address you in Gujarati. I, therefore, crave your indulgence, and seek your permission to speak in English. 2. As one of the senior members of the delegation sent to this Conference by the Government of Baroda, I associate myself with the object of the Conference and join with you in the warm tribute that is paid to the celebrated savant Acharya Hemacandra Suri, and to Sheth Hemchand Mohanlal who perpetuates his memory by donating a palatial building for housing old manuscripts of Patan. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ 3. So much has already been said about Acharya Hemachandra that it is hardly necessary for me to dilate on that topic here. I shall therefore touch a few points which perhaps escaped the notice of previous speakers. It pained me to see that no reference has been made to the interest the Ruling House of the Gaekwar took in the manuscripts deposited in the Patan Bhandars, particularly by the late Maharaja Sayaji Rao, The Third. 4. If my memory serves me right, even before my birth in 1892, when oriental scholarship was in its infancy, His Highness sent Mr. Manilal Nabhubhai Dwivedi to examine the Patan Bhandars. He examined everything that was shown to him and conipiled a nominal catalogue of the manuscripts which was later published. This was really the first exhaustive catalogue. 5. Later, in the year 1914, the then Sanskrit librarian, Mr. C. D. Dalal was sent to Patan under orders of the Maharaja with a view to publish a descriptive catalogue indicating beginnings and ends of works, colophons and subjectmatter. The Officer worked hard for months and took hurried notes which were later developed by his successor in office. The first volume describing all palm-leaf manuscripts was published in the year 1937. 6. Again, in 1933, under orders of His Page #93 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ Highness a Committee consisting of the Vidyad. hikari, two members of the Oriental Institute and a few new non-officials was sent to Patan to report to him the condition of the manuscripts and their preservation. At that time it was discovered that several valuable manuscripts in the Khetarwasi Bhandar were destroyed by ants, and leaves were glued together and thus lost. The Committee under the circumstances reconimended to Govrnment that a separate building where all manuscripts could be accomodated should be built. 7. Besides these, it was under the orders of the Maharaja, the Gaekwar's Oriental Series was started primarily with a view to publish important manuscripts as may be found suitable, from the Bhandars. This Series, at a modest estimate has published nearly 25 manuscripts obtained from Patan alone. 8. The most important work to be published in the series with material solely derived from Patan Bhandars is perhaps the Tattvitsangraha of Santarakshita with the commentary of Kamalasila, both professors at Nalanda in the 8th Century A. D. This original Buddhist work in the Sanskrit was entirely lost in India, but there was a Tibetan translation of it in the Tangyur collection. It is a voluminous work of 20,000 verses, and perhaps the only work where Yogacara doctrines are elaborately treated. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ 9. Another work of importance is the Nyayaprakasha which is usually attributed to the famous Buddhist savant, Dinnaga. This work is on logic, and was entirely lost in the original. Translation of the work existed in Tibetan, Chinese and japanese. The Manuscript was supplied by Patan in the original with one comentary and a sub-commentary. 10. The Kaytmimansır of Rajashekhara was another work which came from the Patan Bhan. dars, and had to be printed thrice in the Series. This is replete with information on social. geographical, historical and cultural matters relating to ancient India. It is in this work that we meet with references to literary examinations held at capital cities like Pataliputra and Ujjayini where famous scholars like Panini, Vyadi, Patanjali, Kalidasa, etc., were examined, before they attained universal fame. 11. I do not wish to multiply instances, but I hope sufficient has been said to show how the late Maharaja was deeply and actively interested in the Bhandars, their contents and the publication of the Manuscripts. Our Dewan Saheb is none the less interested and even at present he is deliberating on a scheme which will accelerate the publication of the Jain manuscripts. 12. I hope it will not be out of place if I venture to make a few suggestions to the 2.21.2.-4 Page #95 -------------------------------------------------------------------------- ________________ 98 ગુજરાતી સાહિત્ય પરિષદ keepers of newly-founded Jnana Mandir. Firstly, the Mandir should acquire all the available manuscripts in the eleven Bhandars, and in the numerous smaller collections with private gentlemen and Yatis. These should be catalogued not in the old orthodox manner but on the uptodate scientific lines. Old and fragile manuscripts are required to be copied without delay by a staff of competent copyists. Set of rules should be framed for all purposes, of lending, copying, preserving manuscripts and so forth. We have in Baroda a fully equipped system and advantage of that can always be taken. 13. Finally, I must thank our distinguished President for having given me an opportunity to say a few things I wanted to. Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી. હૈમ સારસ્વત સત્ર : પાટણ નિબંધસંગ્રહ [ શ્રી. હૈમ સારસ્વત સત્ર અંગે મળેલા, આવેલા સ્વીકારાયેલા, ને ઉબોધાયેલા લેખો, નિબંધો અને ભાષણને સંગ્રહ...] Page #97 -------------------------------------------------------------------------- ________________ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય :લેખક: શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ કલિસર્વજ્ઞ! ત્રિકાલ વંદન હો ! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી મહિમા વધાર્યો જૈન શાસન હે-કલિ૦ ૧ અમારી-પડ વજડાવી જતુ દાન અભય દીધું હેમ સુધન્ય હે-કલિ- ૨ ધવલકીર્તિગીત ગાઈ એ હારાં ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન હો-કલિ૦ ૩ કલિકાલસર્વજ્ઞ” એ નામનું ઉત્તમ બિરુદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી. કુમારપાલ રાજદ્વારા અમારી–પહડ વજડાવી માંસાહાર -મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડ આજન્મ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહામુનિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કેણુ અપરિચિત છે? જેન તેમ જ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેમનું નામ સજીવન, જવલંત અને પ્રસિદ્ધ છે. લધુવયદીક્ષાષ્ઠિક બ્રહ્મચર્ય-દીઘજીવન ગુજરાતમાં ધંધુકા નગરમાં સં. ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાએ મેઢ વણિકને ત્યાં જન્મ. પ્રભાવક્યરિત્ર અનુસાર બાલકની સવાપાંચ વર્ષની વય થાય છે. ત્યાં સં. ૧૧૫ના માઘ સુદિ ૧૪ને વાર શનિએ ફકત એની માતાની આજ્ઞા લઈને ખંભાત લઈ આવી, દેવચંદ્રસૂરિ નામે જૈન આચાર્ય તેમને દીક્ષા આપે છે તે અંગદેવ મટી સેમચંદ્ર બને છે. આ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ દીક્ષાનિમિત્તે લઘુતમવય ગર્ભથી આરમ્ભી ૬૮ . દીક્ષાવય સ્વીકારીએ તે જૈનશાસ્ત્રમાં ‘જન્મથી આર્મ્સ્કી – કાઈ કહે છે કે, આઠ વર્ષ પછી ' જણાવી છે (જુ પ્રવૃત્તિ, સૂત્ર ૭૯૧ ), કારણ કે તે પહેલાંની વયવાળાને બાલ ગણી તેને ‘ દીક્ષાચિત ' સ્વીકારવામાં આવેલ નથી; તે ગણતરીએ આ દીક્ષા પણ વાસ્વામીની માફક · કાદાચિત્કી આશ્ચભૂત '— અપવાદજનક લેખાય; પણ તે બાલક પછી મહાન વિજયી આચાય થાય છે, એટલે ‘no success like a success’– વિજય જેવા કાઈ વિજય નથી, એ ન્યાયે આ દીક્ષા સસ્થાને યેાગ્ય સ્વીકારાય. દીક્ષા દૈનાર પશુ વિદ્વાન ગ્રંથકાર આચાર્ય હતા. તેમણે પ્ર.ચ. પ્રમાણે માતાના સ્વપ્ન અને દાઢુલા પરથી, કે તે ખાલકના અંગપ્રત્ય’ગાદિનાં લક્ષણા પરથી સૂચિત મહત્તા તેમાં પારખી હશે; ત્યારે જ પિતાને પૂછ્યા વગર, વયના શાસ્ત્રમાન્ય ધારણથી પણ એછી વયે દીક્ષા આપી હશે. - અન્ય સાધન પરથી જલુાય છે કે, આઠ કે નવ વર્ષોંની વયે દીક્ષા અપાઈ હતી. જો તેમ હાય તા જૈનશાસ્ત્રની વયમર્યાદાના લેપ થતા નથી. દીક્ષા આપનાર આચાર્ય શાસ્ત્રના જાણુ હતા એટલે શાસ્ત્રમર્યાદામાં રહીને જ આપી હશે એ સ્વીકારવું વધુ ચેાગ્ય છે. છતાં આઠ કે નવ વર્ષની દીક્ષાય પણ બાલકવય-નાની વય ગણાય. પ્રવચનસારાહાર– નાની વયે દીક્ષા લેનાર હેમાચા' જેવા થાય જ, તેમ મેટી વયે દીક્ષિત થનાર તેવા ન જ નીવડે એવું કાંઈ નથી; પરન્તુ એટલું તેા ખરું કે અભ્યાસવૃત્તિવાળા નાની વયથી અભ્યાસ માંડી અતિશય પ્રમાણમાં અને વિશેષ ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તેમ થતાં મહાવિદ્વાન નીવડે છે. તે વિદ્વત્તામાં સચ્ચારિત્ર ભળે તે સેાનું અને સુગંધ બંનેનું સુખદ અને વિરલ મિશ્રણ થાય. આ મુનિપુ ગવે નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવ્યું, ૧૭ વર્ષની વયે તે તેમની પ્રતિભાથી મુગ્ધ થઈ ગુરુ આચાયે તેમને “ હેમચંદ્ર ’ એવું બીજું નામ આપી આચાર્યપદ આપ્યું. તેમણે ૮૪ વર્ષ જેટલું લાંબુ જીવન ગાળ્યું. સિદ્ધરાજ અને કુમારપાલ બંને ગુર્જરેશ્વરના રાજકાલમાં તે જીવન્ત હતા. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ - સમદર્શિતા સામાન્ય રીતે સૈને પિતાપિતાના ધર્મ માટે અભિમાન રહે છે. માતાના દુધપાન સાથે મેળવેલા બાળકના સંસ્કાર તેના જીવનના ઘડતરમાં અગ્રપદ લે છે; છતાં જે પરીક્ષાપ્રધાન પુરુષ પાકે છે, તે પિતાની માન્યતાને બુદ્ધિ-તર્કની સરાણે ચઢાવી તેનું સાચું મૂલ્ય આંકે છે. હેમાચાર્ય પિતાના સ્યાદ્વાદ પ્રરૂપતા દર્શન માટે अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपातो समयस्तथा ते॥ હે પ્રભુ! પરસ્પર સ્વપક્ષ અને પ્રતિપક્ષના ભાવથી મત્સરથી પ્રેરિત જુદા જુદા પ્રવાદ છે, તેમ તારા સિદ્ધાંતમાં નથી, કારણ કે તેમાં જુદી જુદી દષ્ટિઓથી એક જ વસ્તુને જોઈ શકાય એમ બતાવેલું હોવાથી તેમાં પક્ષપાત રહેતું નથી-એકપક્ષીપણું નથી; (દ્વાત્રિશિંકા) વગેરે વગેરે. એ જ સ્યાદ્વાદની દષ્ટિથી અન્ય દર્શને પ્રત્યે પોતે જુએ છે અને તે તે દર્શનના મુખ્ય દેવોને સદેવની વ્યાખ્યા પ્રમાણે સંગત હેય તે, પિતે નમસ્કાર કરવામાં જરા ય આનાકાની કરતા નથી. भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितम् । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलिम् । रागद्वेषभयामयान्तकजरा लोलत्वलोभादयो नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥ यो विश्वं वेदवेद्यः जननजलनिधेर्भगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपम निष्कलंकं यदीयम् । तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषंतं बुद्धं वा वर्धमान शतदलनिलयं केशवं वा शिवं वा ।। જેના ભવરૂપી બીજના અંકુરોને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હે, હર (શિવ) હો, અથવા જિન હે તેને નમસ્કાર છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જેને અલક (જ્યાં જીવની ગતિ નથી એ પ્રદેશ) સહિતને સકલ ત્રિલેક જેવી રીતે પિતાની મેળે આંગળીઓ સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે તેમ સાક્ષાત ત્રણે કાલમાં દશ્યમાન છે; જેના પદનું ઉલ્લંઘન કરવામાં રાગદ્વેષ, “ ભય” આમય (ગ) અંતક (કાલ) જરા (વૃદ્ધાવસ્થા), લત્વ (ચપલતા), લેભ આદિ શક્તિમાન નથી એવા મહાદેવને હું વંદન કરું છું. જે વેદવિદ્ય જગતને જાણે છે, જેણે જન્મ – ઉત્પત્તિરૂપી સમુદ્રની ભંગીઓની પાર જોયું છે. જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષને વંદ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાખ્યા છે એવા તે બુદ્ધ હે, વર્ધમાન હે, એ પાંખડી પર રહેનાર કેશવ (વિષ્ણુ) હે કે શિવ છે તેને હું વિદુ છું. “ઉદિતા સમનિઃ ' પંડિત સમદષ્ટિ હોય છે. સમદર્શી થઈ સર્વેએ પોતપોતાના ધર્મ પ્રત્યે પ્રેમ રાખી બીજાના ધર્મ પ્રત્યે પણ આદર દાખવી ચાલવું જોઈએ, એ બધ આ મહાન આચાર્યના જીવન અને કથન પરથી પ્રાપ્ત થાય છે. સાહિત્યસર્વજ્ઞ સાહિત્યપ્રદેશમાં એક એવો વિષ્ય નહેતો કે જેમાં આ આચાર્યો પારંગતપણું મેળવ્યું ન હોય. કાવ્ય, અલંકાર, વ્યાકરણ, નામકશ, છંદ, ન્યાય, નિઘુટકેશ, યોગ અને ચરિત્રકથા એ સર્વે પર, તે દરેક વિષયના પ્રમાણભૂત તત્કાલીન ચ પર દક્ષતાથી કરેલા અભ્યાસ વડે. પ્રભુત્વ મેળવી, તેના દેહનરૂપે તેમજ પિતાની પ્રતિભાને ઉપયોગ કરી, તે દરેક પર પિતે ગ્રન્થ રહ્યા છે – એ પરથી તેઓ તત્કાલીન સાહિત્યસર્વા” અને “સાહિત્યસર્જક' હતા એ નિર્વિવાદ છે. તેથી તે કાળે તેમને “કલિકાલસર્વજ્ઞ” બિરુદ અપાયું તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી... 1 x સ્વર્ગસ્થ સાક્ષર શ્રી. નર્મદાશંકર મહેતાએ તેમને જૈનધર્મની સમયમર્યાદાના કળિકાળસર્વજ્ઞ બિરુદવાળા” પોતાના નડિયાદની પહેલી સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં જણાવેલ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ તેમની પહેલાં, ગુજરાત–ગુર્જરમંડલમાંથી કઈ વિદ્વાન થયે નહેત કે જેણે તેમના જેવા આકરગ્રંથો કોઈ પણ સાહિત્ય-વિષય પર રમ્યા હોય. ગુજરાતની અસિમતામાં રાચનાર તે આ ગુજરાતી મહાવિદ્વાન માટે વાસ્તવિક અભિમાન લઈ શકે તેમ છે. તેમના કાલયુગમાં સાહિત્યના યુગસર્જક તે હેમાચાર્ય જ અને તેથી તે યુગને હૈમ યુગ” કહેવે અન્વર્થક છે. દેશીભાષા-લોકસાહિત્યના પ્રાણાચાર્ય સંસ્કૃત વ્યાકરણના સર્જક પાણિનિ; તે પ્રાકૃત અને ખાસ કરી અપભ્રંશ ભાષાના-લોકભાષાના પાણિનિ તે હેમચંદ્ર. અપભ્રંશનું વ્યાકરણ રચી તેમાં ઉદાહરણાર્થે જે દેહાઓ આદિ આપેલ છે તે સ્વરચિત નહિ, પણ તત્કાલીન જીવંત રહેલ ગ્રંથે પૈકીમાંથી આપીને (તે ગ્રંથે હાલ ઉપલબ્ધ નથી, નાશ પામ્યા છે ત્યારે) તે વખતના લેક્સાહિત્યને તેમણે જીવંત રાખ્યું છે. હાલની પ્રચલિત દેશી ભાષાએનું મૂળ તે અપભ્રંશ ભાષા. પ્રાય: હેમચંદ્રના સમયની તે દેશની દેશભાષા. તેના માટે દેશી નામમાલા એ નામને કાશ બનાવીને તેમણે આપણી ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને વિસ્તારને પારખવામાં જબરી સહાય આપી છે. સાક્ષરશિરોમણિ શ્રી. આનંદશંકરભાઈધ્રુવે નડિયાદની સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી ઉચિત જ કહ્યું છે કે, જેનું વ્યાકરણ હેમચઢે ઘડી આપ્યું છે તે અપભ્રંશ, એટલે એક સ્થિર અવિકારી ભાષા–એમ મનાઈ રહ્યું છે, તેને બદલે હવે એને એક જીવન્ત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવો ઘટે છે. જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એ પ્રકાશમાં મૂકી આ અભ્યાસ શરૂ કરી દેવું જોઈએ. અત્યારે ઉત્તર હિન્દુસ્તાન રાજસ્થાનથી માંડી દક્ષિણમાં રાષ્ટ્રકૂટ રાજ્યના પ્રદેશ સુધીના ભાગમાં જે અપભ્રંશ સાહિત્ય જગ્યું છે તે રચવામાં પણ માટે અંશ જેનોને છે. પણ હેમચંદ્ર વગેરેએ ઉચ્ચારેલાં ઉદાહરણો જોતાં કેટલુંક સાહિત્ય જેનેતર થકી પણ રચાયેલું હોય તે તે સંભવિત છે. એ સઘળું સાહિત્ય ક્ષેધવાને આપણે પ્રબળ પ્રયત્ન Page #103 -------------------------------------------------------------------------- ________________ હર ગુજરાતી સાહિત્ય પરિષદ કરે જઈએ; કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિંદુસ્તાનના ઉત્તરદક્ષિણ બે અપરાન્તનું” છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગુજરાતીઓ છીએ. આપણું ગુજરાતમાં આવ્યાના ઈતિહાસ ઉપરથી આપણી ભાષાનો ઉદ્દભવ પ્રાચીન આર્યભાષા, પછી સંસ્કૃત, પછી પાલી, પછી શૌરસેની પ્રાકૃત, પછી સૌરસેની અપભ્રંશ અને તે ઉપરાંત ગુર્જરેની મૂળ ભાષા દસ્તાની યા પૈશાચીઃ આટલાં તમાંથી થયેલું મનાય છે. હવે આ સઘળાં તને પૃથફ કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણું કેષમાં આપણે બતાવવી જોઈએ. રાજકારણમાં પડયા નથી પંડિત શિવદત્ત શર્મા કહે છે કે, “વળી કુમારપાલના ઈતિહાસમાં એમનું (હેમચન્દ્રસૂરિનું) સ્થાન ચન્દ્રગુપ્ત મૌર્યના રાજ્યમાં ચાણક્યના જેવું જ રહ્યું” એ વાત યથાર્થ લાગતી નથી. તેમના સંબંધી પ્રબંધ તેમ જ ગ્રંથમાંથી જે કંઈ મળી આવે છે તે સર્વમાંથી એવું કંઈ પણ ઉપલબ્ધ થતું નથી કે તેમણે રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગ લીધે હોય એમ જણાય; સિવાય કે કુમારપાલે પિતાના ઉત્તરાધિકારી તરીકે કોણ યોગ્ય થઈ પડશે એ જાતની એક પૂજ્ય પુરુષ અને પિતાના ગુરુપદે નિયુક્ત કરેલ આ આચાર્યની સલાહ લીધી હતી અને તે તેમણે આપી હતી. ( આ સલાહ બહાર પડવાથી જે કે જૈનસંપ્રદાયને તથા મંદિરને અજયપાળના હાથે ખૂબ શોસવું પડયું, તે છતાં તે માત્ર સૂચનરૂપે હતી, ખટપટરૂપે નહિ.) તેમણે સામાજિક અને સાહિત્યવિષયક પ્રવૃતિમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં જ પિતાના જીવનને સવિશેષ ભાગ, ગુરુની આજ્ઞાથી જ, પાટણમાં જ-ગુજરાતમાં વિતાવ્યો હતો. દારૂબંધી, પ્રાણીક્તલનિષેધ, જુગારનિષેધ, મૃત મનુષ્યોનું દ્રવ્ય રાજ્ય ન લેવું વગેરે અનેક સકલ સમાજને ઉપયોગી કાર્યો રાજ્યમાં પિતાના પ્રભાવથી કરાવ્યાં હતાં. એની અસર ચાલી આવી છે અને હજી સુધી તેનાં ચિહને ગુજરાતમાં વિદ્યમાન છે. જેના ધર્મની ઉન્નતિમાં મંદિરનું નિર્માપન, દાનશાળાઓની સ્થાપના, દેવદ્રવ્યને ધર્માદા દ્રવ્યનું વ્યવસ્થાપન વગેરે કાર્યો રાજ્યની સહાયતાથી કરાવ્યાં હતાં. તેમની શક્તિ એટલી બધી હતી કે, તે ધર્મને એક અલગ પિતાના નામને પંથ સ્થાપી શકત; પણ તેમ કરવામાં Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસ ગ્રહ નથી એટલે તેમ તેમણે કરવાની ઈચ્છા પણ કરી નહેાતી, અને સ પક્ષના વિદ્વાન આચાર્યાં વગેરે સાથે સહકાર યા સમદષ્ટિ સેવી હતી. તેમના સંબંધી અવિશ્વસનીય કથા " 65 મારા સ્નેહી મિત્ર પતિ બહેચરદાસ (૧૨-૭-૩૧ ના “ જૈન ના અંકમાં) “ અંગ્રેજ ઇતિહાસકારોની સત્ય શેાધ (!) '' નામના લેખમાં જણાવે છે કે, ફાર્બસ સાહેબે તે હેમાચાય વિષે લખતાં હદ વાળી દીધી છે, તેમણે રાસમાળામાં લખી નાખ્યું છે કે, હેમાચાય અંત સમયે મુસલમાન થયા હતા; ' પણ એના પ્રમાણુ માટે કશું જ મૂક્યું નથી. સત્તા, સામ્રાજ્ય અને રંગના મદ સિવાય આવું હડહડતું જૂઠાણુ કોંણુ લખી શકે? રાસમાળાનું ગુજરાતી ભાષાંતર તપાસતાં સ્વ. રણછેાડભાઈ ઉદયરામની સહી ઉપર હેમાચાર્યની મુસલમાન ચવાની કલ્પિત કે સાંભળેલી વાત મુકાયેલી જણાય છે. તે ઉપરાંત રાસમાળામાં ભાટની વાત પરથી શંકરાચાર્યે મહેલ સુધી સમુદ્રનાં મેાજા ઊછળે તેવાં પાણી પેાતાની અદ્ભુત શક્તિથી લાવી કુમારપાળ અને હેમાચાર્યને જલશાયી મરણના ભયમાં સપડાવી હેાડીનું દૃશ્ય બતાવ્યું, કુમારપાળને પકડી રાખ્યા, જ્યારે હેમાચાય તે હાડીમાં જીવ અચાવવા કૂદી પડી ‘દરિયા ને હાડી એ સર્વ કાર્મિક હતું તેથી તે નીચે ફરસબંધી ઉપર પડવા ને ભેચા નીકળી ગયા. (કેવા સુંદર શબ્દો વાપર્યાં છે?!) જૈન ધર્મ પાળનારાઓની કતલ કરવાનું કામ ચાલ્યું, પછી કુમારપાળ શંકરસ્વામીને શિષ્ય થયા. ’ 1 03 . * * આવી વાત ઉપર કશા આધાર રાખી શકાય તેમ નથી, એટલું જ નહિ પણ તેમાં જરા યે સત્યને અંશ હોય એમ સામાન્ય બુદ્ધિવાળા પણુ સજ્જન હેાય તે સ્વીકારી શકે તેમ નથી, છતાં તેને ઐતિહાસિક ગ્રન્થમાં સ્થાન આપવું અને સ્થાન અપાય તે તે ન મનાય તેવી કાલ્પનિક, જણુાય છે એટલું યે ન જણાવવું એ અક્ષતવ્ય છે. “ સત્યવેષક વિદ્વાનને સ્વભાવ છે કે, તેમણે મૂકેલા વિચારે, મતવ્યેા કે સાંભળેલાં કચને બુદ્ધિમાલ, પ્રબલ પ્રમાણેાથી ફેરફાર કરવાને યે।ગ્ય જણાય, તેા તેઓ પેાતાના વિચારેને ફેરવવાને કદી ચૂકતા નથી; ” તે। આવા ભ્રમે જેમણે ઊભા કરેલા છે તેમણે અગર Page #105 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ t બીજા સજ્જન વિદ્વાનાએ તે વિષે સવિશેષ ઊહાપેાહ કરીને તેનું નિરસન કરવાનું કર્તવ્ય ખજાવવું ધટે અને “ ઈતિહાસને દેશનું ધન સમજીને પ્રત્યેક ઇતિહાસપ્રેમીએ હિંદુરતાનના, ગુજરાતના કે સમાજના કાઈ એ લખેલા ઇતિહાસમાં કોઈ પણ પ્રકારની અસત્ય અને ભ્રામક કલ્પનાને આગળ વધવા દેવી જોઇએ નહિ.” 9) ગુજરાતની અસ્મિતાના પાયા નાખનાર જ્યોતિ ર સુપ્રતિષ્ઠિત સાક્ષર શ્રી. કનૈયાલાલ મુનશી કરાંચી-સાહિત્યસ ંમેલનના પ્રમુખ તરીકે પેાતાના વ્યાખ્યાનમાં કથે છે: ‘ જે કોઈ એ ગૂજરાતને સસંકલ્પ જીવંત ક્તિ તરીકે કલ્પવાના પહેલા પ્રયત્ન કર્યો હેાય તે તે ધંધુકાના મેઢ વાણિયાએ. ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરેમણુિએ, કલિકાલસર્વોત્તમચંદ્રસૂરિએ. એનું ‘કુમારપાલરિત ’ પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાના પહેલા પ્રયત્ન. આ ન્યાતિર્ધરના તેજે વસ્તુપાલ-તેજપાલના કાળમાં અનેક કવિઓએ પાતાની કૃતિમાને ઉજ્જવળ કરી...આ રીતે હેમચંદ્રાચાર્યને ગુજરાતની અસ્મિતાને પામ્યા નાંખનાર જ્યાતિષ ર કહી શકાય. તેઓશ્રી પ્રત્યેનું ઋણ એમણે સર્જેલા-પ્રયેાજેલા આકરગ્રન્થાનું સ્પષ્ટ અને સર્વગ્રાહી ટિપ્પા સહિત સંસ્કરણ વિદ્વાને પાસે કરાવી બહાર પાડવું જોઈએ. તેમના ‘કાવ્યાનુશાસન’ નામના ગ્રન્થનું-અલંકાર ચૂડામણિ અને વિવેક નામની વૃત્તિ સાથેનું વિદ્વ શ્રી. રસિકલાલ છેટાલાલ પરીખે ઈતિહાસસંશાધનવાળી વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના સહિત સંસ્કરણ કર્યું છે, તેમાં ફે॰ આથવલેએ અંગ્રેજી ટિપ્પા આપી, અભ્યાસી માટે ઉત્તમ સાધન પૂરું પાડયુ છે. તે એ વિદ્વાના અને તેના પ્રકાશક મુંખઈની શ્રી. મહાવીર જૈન વિદ્યાલય નામની સસ્થાને ધન્યવાદ ઘટે છે, તેવું સંસ્કરણુ બીજા ગ્રંથે। અને ખાસ કરીને તેમનું, છંદાનુશાસન અવશ્ય માગે છે. ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર' મૂળ ભાવનગરની જૈનધર્મ –પ્રસારકસભા દ્વારા છપાયેલ તે હાલ અનુપલબ્ધ હૈાઈ, શ્રી. આત્માનંદ શતાબ્દિ સ્મારક ફંડમાંથી તેનું પુનઃ પ્રકાશન કરવાની વ્યવસ્થા થઈ રહી; છે તે * Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૭૫ તેમને નમ્ર સૂચના એ છે કે, તેની જુદી જુદી પ્રત પરથી પાઠાંતરે સહિત તે પર પ્રકાશ ફેંકનારી વિસ્તૃત પ્રસ્તાવના, ટિપ્પણુ વગેરે આપીને અસલ છપાયેલમાંની અશુદ્ધિઓ – ભૂલે ટાળીને નૂતન વર્તમાન પદ્ધતિએ તૈયાર કરાવી તે કંડ છપાવશે એવી આશા છે. ચરિત્રમાં તેમ જ અન્ય ગ્રન્થોમાં ઘણાં સુભાષિત ભર્યા છે. તે પૈકીના નમૂનારૂપ શાંતમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજીએ “હેમચંદ્રવચનામૃત' એ નામથી ગૂજરાતી અનુવાદ સહિત એક નાનું પુસ્તક છપાવેલ છે, તે જ રીતે બીજાને પૂરો સંગ્રહ બહાર પડે તે યોગ્ય થશે. આ સાહિત્યસ્વામી સૂરિના જીવન સંબંધી જે પ્રકટ અને અપ્રકટ પુષ્કળ સાધન છે, તે સર્વમાંથી ઐતિહાસિક પ્રમાણેની પુષ્ટિ સહિત સમગ્ર વૃત્તાંત અને તેમના સર્વે ગ્રંથની વિવેકદષ્ટિએ આલોચના તયાર કરાવી, પ્રકટ કરવી એ સૌથી વિશેષ ઉપયોગી કાર્ય છે. જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી તેમના પ્રત્યેના ઋણથી મુક્ત નહિ થવાય. Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ : લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી :પ્રસ્તાવના : ગુણવંતી ગૂર્જરભૂમિના સાર્વત્રિક ગૌરવમાં ઉમેરો કરનાર = મહાન ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવના હદયમાં અને તેમની રાજસભામાં અગ્રસ્થાન પ્રાપ્ત કરનાર, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલ દેવને અને જેન પ્રજાને તારણહાર, ભારતીય પ્રજાના કરકમલમાં અપૂર્વ અને વિશાળ સાહિત્યને વારસો અપ જનાર અને પિતાની વિશ્વમુખી પ્રતિભાથી ભારતભૂમિને તેમ જ જેન પ્રજાને સમગ્ર વિશ્વમાં અમર કરનાર કલિકાલસર્વજ્ઞ મહાન આચાર્ય શ્રી.હેમચંદ્રના સંબંધમાં કાંઈ પણ લખવું, એ આ પળે માની લઈએ તેટલું સહેલું નથી. તે છતાં એ મહાપુરુષની પ્રતિભા, એમનું ગંભીર જ્ઞાન, એમની સાધુતા; એમનું સ્વપરશાસ્ત્રવિષયક પારંગતપણું, એમની રાજનૈતિક નિપુણતા અને વ્યાવહારિક દક્ષતા, પિતાના જમાનાની સમર્થ વ્યક્તિઓમાં તેમનું સ્થાન વગેરે હકીકતેને સામાન્ય જનતાને ખ્યાલ આવે એ બદલ સહજ ભાવે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જન્મસ્થાનાદિ “વિશ્વની મહાવિભૂતિઓના જીવનની કિંમત તેમનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા આદિ ઉપરથી આંકવામાં નથી આવતી” એ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ વાત સંપૂર્ણ રીતે સત્ય હોવા છતાં સામાન્ય પ્રજા તેમના વિષેની આ જિજ્ઞાસાને રોકી શકતી નથી; એટલે સૌ પહેલાં અહીં ભગવાન શ્રી. હેમચંદ્રના જન્મસ્થાન આદિને પરિચય આપવામાં આવે છે. ભગવાન શ્રીહેમચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિકી પૂનમને દિવસે ધંધુકામાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ચાચિગ હતું, માતાનું નામ પાહિણી હતું અને તેમનું પિતાનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની જ્ઞાતિ મેઢ હતી. ભવિષ્યવાણી શ્રી. હેમચંદ્રના જન્મ પહેલાં તેમના ગુરુ ભગવાન શ્રી દેવચંદ્રસૂરિનાં દર્શન તેમના માતા – પિતાને થયાં હતાં. જેઓ ચંદ્રગચ્છમુકુટમણિ અને પૂર્ણતલગચ્છના પ્રાણ સમા હતા, તે વખતે તેમણે ચાચિગ અને પાહિણીને જણાવ્યું હતું કે, “તમારે પુત્ર જૈનશાસનને ઉદ્ધારક મહાપ્રભાવક પુરુષ થશે.” બાલ્યકાળ અને ગૃહસ્થ જીવન આચાર્ય હેમચંદ્રના બાલ્યકાળ અને ગૃહસ્થજીવન વિષે આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ કે, ચંગદેવ બાળક (ભાવિ હેમચંદ્રાચાર્ય) પાંચ વર્ષ થયા ત્યારે, એક વખત તે તેની માતા સાથે દેવમંદિરમાં દર્શન કરી ગુરુવંદન માટે ઉપાશ્રયે ગયે. આ પ્રસંગે ચંચળ સ્વભાવને બાળક ચંગદેવ, વિહાર કરતા કરતા ત્યાં (ધંધૂકામાં) આવીને રહેલા શ્રી. દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી ગયો. આ સમયને લાભ લઈને આચાર્યું બાળકનાં લક્ષણો જોઈ લીધાં અને તેની માતાને તેના જન્મ પહેલાં પોતે કહેલી વાત યાદ કરાવી. શિષ્યભિક્ષાની યાચના આચાર્ય શ્રી. દેવચંદ્રસૂરિએ ચંગદેવમાં જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ તરીકેની યોગ્યતાનાં દરેક શુભ ચિહને અને સ્વાભાવિક ચપળતા જોયા પછી સંઘના આગેવાન ગૃહસ્થોને બોલાવ્યા અને કેટલીક વાતચીત કરીને તેમને સાથે લઈ તેઓશ્રી ચાચિગ અને પાહિણીને ઘેર ગયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આચાર્યશ્રી અને શ્રીસંઘને પિતાને આંગણે પધારેલા જોઈ, પાહિણીએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પૂછયું. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “ તારે પુત્ર જૈનશાસનને ઉદ્ધાર કરનાર મહાપુરુષ થઈ શકે તેવાં શુભ લક્ષણોથી અલંકૃત છે; માટે તારા પુત્રને તું અમને શિષ્ય તરીકે અર્પણ કરી દે.” આ સાંભળી ઘરમાં પાહિણી પિતે એકલી હોવાથી વિમાસણુમાં પડી ગઈ કે, “એક તરફથી બાળકને પિતા ઘરમાં નથી અને બીજી બાજુ ગુરુદેવ અને શ્રી સંધ મારે આંગણે પધારેલા છે. આ સ્થિતિમાં મારે ધર્મ શે હોઈ શકે? તેમજ પિતાના ગુણવાન ને પ્રાધિક પુત્રને આપી પણ શી રીતે દે?” આખરે પાહિણીએ જાતે જ નિર્ણય કરી લીધું કે, “ગુરુદેવ અને શ્રીસંઘ મારા સદ્દભાગે મારે આંગણે પધારેલા છે, તેમના વચનને અનાદર કર જોઈએ નહિ તેમજ મારા પુત્ર જૈનશાસન અને જગતને તારણહાર થતો હોય, તે મારે આનંદ જ મનાવવો જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી પાહિણીએ પિતાના પ્રિય પુત્રને ગુરમહારાજના કરકમલમાં અર્પણ કરી દીધા. દીક્ષા જન્માંતરના શુભ સંસ્કારી બાળક ચાંગદેવે ગુરુમહારાજના નિર્મળ નેહભર્યા ઉપદેશામૃતનું પાન કર્યું અને આંતરિક ઉત્સાહપૂર્વક ગુરુચરણુમાં વિક્રમ સંવત ૧૧૫૦માં સંસારતારિણી પ્રવજ્યા સ્વીકારી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. વિદ્યાભ્યાસ વિશ્વના ઝગમગતા સિતારા સમાન મહાપુરષોમાં કુદરતી જ એવી પ્રતિભા અને બુદ્ધિવૈભવ હોય છે કે, તેઓ અગમ્ય રીતે જ દરેક પ્રકારની વિદ્યાને સહજમાં અને સ્વ૯૫ સમયમાં મેળવી લે છે. તેમને કોઈ સરસ્વતીને પ્રસન્ન કરવા જવું પડતું નથી કે નથી તેમને કાઈના વધારે પડતા ગુરુત્વની પણ આવશ્યકતા હતી. આપણું બાળમુનિ શ્રી સોમચંદ્ર પણ પોતાની સ્વાભાવિક પ્રગાના બળે થોડાં જ વર્ષોમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું હતું. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ આચાર્યપદ બાળમુનિ શ્રી. સેમચંદ્ર બાળક હોવા છતાં આબાળસ્વભાવી ઉત્તમ સંસ્કારસંપન્ન મહાપુરુષ હતા. એ જ કારણે તેમના બાળસ્વભાવ – સુલભ ચંચળતા આદિ ગુણએ તેમને વિદ્યાભ્યાસ અને ત્યાગ – સંયમને આદર્શ સાધવામાં ખૂબ જ સહાય કરી હતી. બાલ્યાવસ્થાથી જ તેઓશ્રી જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્તવાળા હતા. એમના એ વિશિષ્ટ ગુણોનો પરિચય આપણને એમના બાળજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી સહેજે મળી રહે છે. એમને, ઊડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ તપઃપ્રભાવ અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે – પ્રભાવશાળી ગુણે જોઈ ગુરુદેવ આચાર્ય શ્રી. દેવચંદ્રસૂરિ અને શ્રીસથે મળી સંવત ૧૧૬૨ માં સત્તર વર્ષની ઉમ્મરે પહોંચેલા બાળમુનિ શ્રી. સોમચંદ્રને આચાર્યપદ ઉપર સ્થાપન કર્યા અને એમનું નામ સેમચંદ્રને બદલે હેમચંદ્ર રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રી હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. ગૂર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ ભગવાન હેમચંદ્રચાર્ય દેશવિદેશમાં વિહાર કરતા કરતા અને સ્થાનમાં પિતાના ત્યાગ અને પાંડિત્યના સૌરભને વેરતા વેરતા અનુમે ગૂર્જરેશ્વરની રાજધાની પાટણ નગરમાં પધાર્યા. એમના પાટણના નિવાસ દરમિયાન લેકસમુદાયમાં અને વિદ્વર્ગમાં તેમના ત્યાગ, તપ, પાંડિત્ય વગેરે ગુણોની ખ્યાતિ ખૂબ વધી. છેવટે આ બધા ય સમાચાર ગૂજરાતના પ્રાપ્રિય માન્ય વિદ્વાન મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવની રાજસભામાં પણ પહોંચી ગયા અને વિદ્વાન ગૂર્જરેશ્વરે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યને ઉત્કંઠાભર્યા હદયે આમંત્રણ મેકહ્યું. આચાર્યશ્રીએ પણ ધર્મભાવનાની વૃદ્ધિ વગેરે ધ્યાનમાં લઈ એ આમંત્રણને કબૂલ રાખ્યું અને ગૂર્જરેશ્વરને દર્શન આપવા માટે પિતે તેમના સ્થાનમાં ગયા. ભગવાન શ્રી. હેમચંદ્રનાં દર્શન અને વચનામૃતનું પાન કરી ગૂર્જરેશ્વર એટલા પ્રસન્ન થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રસંગે પ્રસંગે પિતાને ત્યાં પધારવા માટે ભાવભીને આગ્રહ કર્યો. આચાર્યશ્રી પણ હે.સા.સ.-૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ગૂર્જરેશ્વરની વિનંતિને માન્ય રાખીને અવારનવાર જતા-આવતા. આ પછી ઉત્તર।ત્તર ભગવાન શ્રી. હેમચંદ્રનું સ્થાન ગૂજરેશ્વરની રાજસભા અને તેના વિર્ગમાં ઘણું જ આગળ પડતું થઈ ગયું. વિક્રમ સંવત્ ૧૧૮૧ માં ગૂર્જરેશ્વરની રાજસભામાં ખુદ ગૂજરપતિ અને કવિચક્રવતી શ્રીપાળના અધ્યક્ષપણા નીચે, કર્ણાટકદેશીય હિંગ'ખર તાકિ કાચાય વાદી શ્રી. કુમુદચંદ્ર સાથે થયેલ ગૂર્જરદેશીય શ્વેતાંબર તાર્કિક શિરામણિ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથના પ્રણેતા મહાવાદી શ્રી. દેવસૂરિના વાદ પ્રસંગે રાજસભામાં ભગવાન શ્રી. હેમચંદ્રાચાય નું મહત્તાભર્યું સ્થાન હતું. સિદ્ધહેમ વ્યાકરણની રચના વિદ્વાન ગૂર્જરેશ્વર મહારાજા શ્રી. સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભા એટલે સમગ્ર ગુજરાત અને દેશવિદેશના પતિચક્રવતીઓની સભા, એ રાજસભાના સઘળા વિદ્વાનેા ભગવાન હેમચંદ્ર પ્રત્યે તેમના ભાષ્ય પાંડિત્યને કારણે બહુમાનની નજરે જોતા હતા. વિક્રમ સંવત ૧૧૯૨ માં માલવપતિ શ્રી. યશાવર્માને હરાવ્યા પછી ત્યાંની લૂંઢમાં ત્યાંના રાજકીય જ્ઞાનભંડાર ( પુરતકાલય) ગૂર્જરેશ્વરના હાથમાં આવ્યા હતા. તેનું અવલેાકન કરતાં તેમાં ભાજવ્યાકરણની નકલ જોયા પછી, ગૂરેશ્વરના હૃદયમાં પેાતાના દેશમાં સ્વતંત્ર વ્યાકરણના સર્જન માટેની તીવ્ર ઊમિ` ઉત્પન્ન થઈ. અને પેાતાને એ વિચાર તેમણે રાજસભાના માન્ય પ્રખર વિદ્વાન સમક્ષ જાહેર કર્યાં. આ પ્રસંગે રાજસભાના દરેક વિદ્વાને ભગવાન શ્રી. હેમચ’દ્રાચાય તરફ આંગળી ચીધીને એકીઅવાજે જણાવ્યું કે, “ મહારાજ ! આપની આ અતિમહાન ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ મહાપુરુષ સિવાય ખીજુ` કેાઈ સમર્થ નથી. '’છેવટે ગૂજરેશ્વરે આચાર્યશ્રીને જોઈતાં દરેક સાધને પોતાની રાજકીય લાગવગથી પૂરાં પાડવાં અને આચાર્ય શ્રીએ પેાતાના અને ગૂર્જરેશ્વરના નામને અમર કરતા સર્વાંગપૂર્ણ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરીતે માત્ર ગૂજરેશ્વરને જ નહિ પણ આખા વિશ્વને પોતાના અજોડ પાંડિત્યને પરિચય આપ્યા. કહેવાની જરૂર નથી કે, આ પછી ગૂજરેશ્વર ભગવાન હેમચંદ્રના અનન્ય મિત્રને સેવક બની ગયા હતા. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ રાજનૈતિક નિપુણતા ભગવાન હેમચંદ્રના, જેમાં તેમના ગુણોથી આકર્ષાયલા સંખ્યાબંધ પૂજા અને મિત્રો હતા, તે જ રીતે તેમના વિરોધીઓની સંખ્યા પણ તેટલી જ હતી. આમ છતાં પિતાની પ્રખર પ્રતિભા અને રાજ. નૈતિક નિપુણતાને પ્રતાપે તેઓ એ બધાયને અડગપણે સામને કરી શક્યા હતા; અને એમના આખા જીવનમાં એવો એક પણ પ્રસંગ આવ્યો નથી કે, કોઈ પણ પ્રસંગે કાઈ પણ એમને તેજોવધ કરી શકયું હોય. ખરે જ માનવજાતિ માટે બધું ય શક્ય હશે, પણ પરસ્પરવિરુદ્ધ વાતાવરણ અને કાવાદાવાથી ભરપૂર રાજસભામાં અડગપણે ટકી રહેવું - અને તે પણ સંખ્યાતીત વર્ષોને પારસ્પરિક વિરોધના ભંગ બનેલ શ્રમણ સંસ્કૃતિના ધારક સાંપ્રદાયિક પુરુષ માટે-ઘણું જ અઘરું છે. છતાં આપણે આજે એ પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ કે, ભગવાન હેમચંદ્ર એ સ્થિતિમાં પણ આપણે ઊભા રહી શક્યા હતા. એટલે આ રીતે વિચાર કરતાં ખરે જ ભગવાન હેમચંદ્ર જગત સમક્ષ ધાર્મિકતાપ્રધાન રાજનૈતિક-નિપુણતાને અપૂર્વ આદર્શ ખડો કર્યો છે. કુમારપાલદેવ સાથે સંબંધ ભગવાન હેમચંદ્ર બે ચૌલુક્યવંશી ગૂજરેશ્વરના ગાઢ સમાગમમાં આવ્યા હતા. એક મહારાજા શ્રીજયસિંહદેવ અને બીજા મહારાજા શ્રી કુમારપાલદેવ. એકની સાથે અમુક અંશે ધાર્મિકતાને સંબંધ હોવા છતાં મુખ્યત્વે વિદ્વત્તાને સંબંધ હતા, જે આપણે ઉપર જોઈ ગયા છીએ; જ્યારે બીજાની સાથે સંબંધ ધાર્મિકતામાંથી જ હતો અને ધાર્મિકતામાં જ પરિણમે હતો. આચાર્ય હેમચંદ્રને મહારાજા શ્રી કુમારપાલદેવ સાથે સંબંધ, તેઓ જ્યારે મહારાજા સિદ્ધરાજ તરફના મૃત્યુભયથી ત્રાસીને નાસભાગ કરતા હતા તે પ્રસંગે થયો હતો. અને એ, મુખ્યત્વે કરીને ભયપ્રસંગના તેમના રક્ષણની ધાર્મિક વૃત્તિમાંથી જ હતું અને આદિથી અંત એ સંબંધ એ રૂપમાં જ કાયમ બન્યા હતા. ઉપદેશની અસર ભગવાન હેમચંદ્રના ઉપદેશે મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદયમાં એટલી તીવ્ર અને ઊંડી અસર નિપજાવી હતી કે, આખરે એ એક ધાર્મિક અથવા જૈનધર્માવલંબી રાજા બની ગયો હતો. તે છતાં ભગ Page #113 -------------------------------------------------------------------------- ________________ વર ગુજરાતી સાહિત્ય પરિષદ વાન હેમચંદ્રે તેમની પાસે જૈનધર્મને લગતાં જ કાર્યો કરાવવામાં તત્પરતા રાખી હતી એમ જ નહોતું, પરંતુ સર્વસામાન્ય હિતનાં કાર્યો પણ તેમણે કરાવ્યાં હતાં. સર્વસામાન્ય હિતનાં કાર્યમાં મુખ્યપણે સાત વ્યસન-જેમાં જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને વ્યભિચારના સમાવેશ થાય છે અને જે પ્રજાજીવનને અને માનવતાને હલકે દરરે લઈ જનાર છે— તે ઉદેશ અને રાજસત્તા દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જ્યાં લાગવર્ગ પહેાંચી શકે તેવાં અન્ય રાજ્યામાં પણ સાધનેદ્વારા તે માટે પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા. વિવિધ આ સિવાય અતિપ્રાચીન સમયથી ચાલ્યે! આવતા નિર્વારસદાર વિધવા સ્ત્રીની મિલકત પડાવી લેવાનેા રિવાજ-જેની વાર્ષિક આવક માંતેર લાખની આસપાસની હતી, તેને પણ જતા કરવામાં આવ્યા હતા. આ બધા ય કરતાં ભગવાન હેમચંદ્રના ઉપદેશની મહાભારત અસર એ થઇ હતી કે, માંસાહાર નિમિત્તે તેમ જ યજ્ઞયાગાદિમાં નિરર્થીક રીતે થતા અનેક પશુઓના સંહારને દયાળુ ગૂજરેશ્વર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ટૂંકામાં આપણે એમ કહી શકીએ કે, ગૂજરાત વગેરે દેશમાં આજે પણ જે દુસનાના અલ્પ પ્રચાર છે, નિશીયાનું ધન પડાવી લેવાના રિવાજ જોવામાં નથી આવતા તેમજ યજ્ઞ-ધાગાદિ ાિંમત્ત થતા પશુવધ લગભગ અટકી ગયા છે, એ ભગવાન હેમચ'દ્રસૂરિના પવિત્ર ઉપદેશ અને ગૂર્જરેશ્વર મહારાજ શ્રીકુમારપાલની અોડ ધાર્મિકતાને જ પ્રતાપ છે. ગ્રંથરચના આજે ભગવાન હેમચંદ્રના જે ગ્રંથા મળે છે તેની નોંધ અહીં આપવામાં આવે છેઃ-~~ સિદ્ધહેમ લધુવૃત્તિ સિદ્ધહેમ બૃહ્રવૃત્તિ સિદ્ધહેમબૃહન્યાસ સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ લિ'ગાનુજ્ઞાસન સટીક ઉણુ દિગણુ વિવરણુ ધાતુપારાયણું વિવરણુ સાગામાંગ હૃદલક્ષ desibe ૬૦૦૦ શ્લાક ૧૮૦૦૦ . ૮૪૦૦૦ ( અપૂર્ણ મળે છે ) २२०० .. ૩૬૮૪ ૩૨૫૦ 17 ૫૬ ૦ ૦ "" "" Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રનિબંધસંગ્રહ ૧ ૦ ૦ ૦ ૨૦૪ ૪ 9 ૩૫૦ ૦. ૦ ૦ ૨૮૨ ૧૫°° ૩૨૦૦૦ ૩૫૦૦ , અભિધાનચિંતામણિ પાટીકા સહ બ્લેક અભિધાનચિંતામણિ પરિશિષ્ટ અનેકાર્થ કેવ નિઘંટુશેષ દેશીનામમાલા પવૃત્તિ સાથે કાવ્યાનુશાસન પજ્ઞ અલંકારચૂડામણિ અને વિવેક સાથે દેનુશાસન છંદચૂડામણિ ટીકા સહ સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય પ્રાકૃત દયાશ્રય મહાકાવ્ય પ્રમાણમીમાંસા પzવૃત્તિ સાથે ૨૫૦૦(અપૂર્ણ) વેદાંકુશ / દ્રિવદનચપેટા ) ૧૦૮ ૦ , ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમહાકાવ્ય ૧૦ પર્વ પરિશિષ્ટ પર્વ યોગશાસ્ત્ર પાટીકા સહ ૧૨૫૦ , વીતરાગસ્તોત્ર ૧૮૮ , અન્ય વ્યવહેદાત્રિશિકા ૩૨ કાવ્ય , અગવ્યવહેદકાત્રિશિકા ૩૨ મહાદેવસ્તોત્ર ૪૪ લેક ઉપર ભગવાન હેમચંદ્રસૂરિકૃત ગ્રંથોના નામોની જે યાદી આપવામાં આવી છે તેમાંના વિવિધ વિષયો, તે તે ગ્રંથમાં કરવામાં આવેલે તે તે વિષયને ઊહાપોહ, અને તે તે ગ્રંથમાં કરેલી તત્તષિયક અનેકાનેક શાસ્ત્રોની ઝીણવટભરી ચચા-આ બધા તરફ ધ્યાન આપતાં જાણી શકાય છે કે તેઓશ્રીએ સાહિત્યના પ્રત્યેક અંગને કે ન્યાય આપે છે, એ પ્રત્યેક અંગની કેટલી ઝીણવટથી મીમાંસા કરી છે અને એ પ્રત્યેક અંગને વિચાર કરવા માટે તે સમયના વિશ્વાળ સાહિત્યનું તેમણે કેટલી ગંભરતાથી અવગાહન કર્યું હશે અને તે સાથે તેમની પ્રતિભા, તેમનું સમદર્શિપણું, તેમનું સર્વદિગામી પાંડિત્ય અને તેમના બહુશ્રુતપણને પરિચય આપણને મળી રહે છે.. Page #115 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ ભગવાન હેમચંદ્ર રચેલા છે એટલે ગંભીર અને સર્વાગસંપૂર્ણ ગ્રંથરચના. સિદ્ધહેમ વ્યાકરણ, કયાશ્રય મહાકાવ્ય, અભિધાનશો કે કાવ્યનુશાસન આદિ જેવા પ્રાસાદભૂત મહાગ્રંથ જ નહિ, પણ અન્યાગવ્યવચ્છેદાવિંશિકા જેવા ફક્ત ૩૨ કાવ્યના એક નાના સરખા તુતિગ્રંથને લઈને વિચાર કરવામાં આવે તે પણ આપણે એમ જ કહેવું પડેઆચાર્ય હેમચન્દ્ર આ નાની શી કૃતિમાં સ્યાદ્વાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિષે તેમ જ સ્વરદર્શનના સિદ્ધાન્ત ઉપર અતિગંભીર અને સૂક્ષ્મ વિચારો રજૂ કરી જગતને પિતાના મહાન વિજ્ઞાનને પરિચય કરાવ્યો છે હેમચંદ્રની કૃતિઓનું સ્થાન આચાર્ય હેમચંદ્રની કૃતિઓને સાહિત્યના સમરાંગણમાં કોઈ પણ સ્થળે પરાભવ કે અનાદર થયો નથી, એટલું જ નહિ કિન્તુ તેમની કૃતિ. એને ભારતવર્ષમાં પ્રાચીન સમર્થ જેનેતર વિદ્વાનોએ સુદ્ધાં માન્ય રાખી છે. છન્દશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાનોએ તે પિતાની કૃતિઓમાં આચાર્ય હેમચંદ્રની કૃતિઓમાંથી ગ્રંથસંદર્ભના સંદર્ભે જ અપનાવી લીધા છે. જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન ભગવાન હેમચંદ્રનું જૈન સંપ્રદાયમાં જે અતિ ઉચ્ચ સ્થાન હતું તેનું વર્ણન કરવું તે એક રીતે વધારે પડતું જ ગણાય. તે છતાં ટૂંકમાં એટલું કહેવું જોઈએ કે તેમના સમયના કેઈ ગચ્છ કે પરંપરા એવાં ન હતાં કે જે એમના ગુણોથી મુગ્ધ ન હોય અને જેણે એમના ગુણોનું વર્ણન ન કર્યું હેય. ટીકાકાર તરીકેનું અજોડ કૌશલ ધરાવનાર સમર્થ આચાર્ય શ્રીમાલયગિરિએ તે આવશ્યકસૂત્રની વૃત્તિમાં તથા વહુ સ્તુતિપુ ગુરવ: એ પ્રમાણે લખી ભગવાન શ્રીહેમચંદ્રકૃત અન્ય ગવ્યવચછેદઢાત્રિશિકામાંના શ્લોકને ઉલ્લેખ કર્યો છે અને એ રીતે ભગવાન હેમચંદ્રને પિતાના ગુરુવસ્થાનમાં માની લીધા છે. કાર્યદક્ષતા ભગવાન શ્રીહેમચંદ્રને તેમના જીવનમાં રાજ્ય અને રાજાના અનુયાયીઓ, મિત્રો અને વિરોધીઓ, જૈન અને જૈનેતર, ધર્મોપદેશ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ અને નવસાહિત્યસર્જન, નિજીવન અને જગતનો સંબંધ એ દરેકને એક સરખો ન્યાય આપવાને હતો. આ દરેક કાર્ય પૈકી એક પણ કાર્યને તેઓશ્રીએ તેમના જીવનમાં એછે ન્યાય આપ્યો નથી. ઉપરની બાબતને વિચાર કરતાં ખરે જ આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ કે એ મહાપુરુષ કયે સમયે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું જીવન કેટલું નિયમિત હશે અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્વની લેખતા હશે. ખરે જ વિશ્વની મહાવિભૂતિઓમાં ભગવાન શ્રીહેમચંદ્રનું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને જ આભારી છે. ‘ઉપસંહાર અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે દેશવિદેશને લાખે જ નહિ બલકે કરેડ કે અબજો વર્ષને ઈતિહાસ એકઠા કરવામાં આવે તે પણ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય જેવા નિલેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસર્જક, રાજનીતિનિપુણ, વ્યવહારઝ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જેડ જડવી અતિમુશ્કેલ બને. અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરૂદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન હેમચંદ્રાચાર્ય : લેખક : શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા (અમદાવાદ ખાતે શ્રી. જૈન સંઘના આશ્રય નીચે હેમચંદ્ર જયંતિ પ્રસંગે અપાયેલું ભાષણ) શ્રીમદ હેમચંદ્રાચાર્યની જયન્તીને આ મંગળ અને આનંદપૂર્ણ પ્રસંગે મારા જેવા હેમચંદ્રાચાર્યના સાહિત્ય તેમ જ તત્કાલીન ઈતિહાસથી અનભિજ્ઞ માણસને બોલવાને કશે પણ અધિકાર હેઈ ન શકે. આમ છતાં મને આ પ્રસંગે બેલવાની આજ્ઞા થઈ છે તેનું એક જ કારણ હું કલ્પી શકું છું અને તે એ કે આજના પ્રસંગને ઉદ્દેશ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનું ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુઓથી નિરૂપણ કરવાને હેઈને અહીં પંડિતનું દષ્ટિબિન્દુ રજૂ થાય એ જેટલું જરૂરી છે તેટલું જ મારા જેવા અપંડિતનું દૃષ્ટિબિન્દુ પણ અહીં રજૂ થાય એ જરૂરી સમજવામાં આવ્યું હશે, અને તે કારણે અને તે અધિકાર ઉપર જ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. જૈનધર્મના ઈતિહાસમાં અનેક વિદ્વાન અને પ્રતાપી આચાર્યો થઈ ગયા છે તે સર્વમાંથી જેવી રીતે વીસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ જુદા પડે છે તેવી રીતે હેમચંદ્રાચાર્ય અન્ય જૈનાચાર્યોથી જુદા તરી આવે છે. ભગવાન ઋષભદેવને બાદ કરતાં અન્ય તીર્થકરોના ચરિત્રો જોતાં દરેક તીર્થકરના જીવનમાં લગભગ એક સરખો ક્રમ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ માલુમ પડે છે. તેઓ અમુક કાળે જમ્યા, અમુક કાળે દીક્ષા લીધી, અમુક કાળે તેમને કેવળજ્ઞાન થયું અને અમુક કાળે તેઓ નિર્વાણ પામ્યા. કેવળજ્ઞાન પહેલાને સર્વ સમયે તેઓએ લગભગ આત્મસાધના પાછળ વ્યતીત કર્યો હોય છે, અને તે દરમિયાન જનસમાજના સીધા સંપર્કમાં આવવાનું તેમના માટે ભાગ્યે જ કાંઈક બન્યું હોય છે. ભગવાન ઋષભદેવની બાબતમાં તેથી જુદે જ ક્રમ જોવામાં આવે છે. આજની સર્વ સામાજિક રચનાના તેઓ આદ્યરચયિતા લેખાય છે. પિતાની બે પુત્રીઓમાં એકને અંકવિદ્યા અને બીજીને અક્ષરવિદ્યા શિખવીને તેમણે જ્ઞાસાહિત્યને પ્રારંભ કર્યો; લગ્નસંસ્થા દાખલ કરીને નવી સમાજ વ્યવસ્થા ઊભી કરી; લેકેને કૃષિવિદ્યા શિખવી; કુંભારને ઉદ્યોગ શિખવ્યો; રાંધતાં અને પકવતાં શિખવ્યું. આમ બીજા તીર્થકરોએ જ્યારે લોકોને નિર્વાણવિદ્યા શિખવી ત્યારે ભગવાન ઋષભદેવે લોકોને જીવનવિદ્યા શિખવી. આવી જ રીતે હેમચંદ્રાચાર્યું પણ તત્કાલીન સમાજજીવનમાં તેમ જ રાજકારણમાં ખૂબ રસ લીધે એટલું જ નહીં પણ સારી રીતે સક્રિય ભાગ લીધે. ગુજરાતના તત્કાલીન રાજકારણ વિદ્વાનમાં તેઓ અગ્રેસર હતા. સિદ્ધરાજ જયસિંહ ઉપર તેમણે બહુ સારી લાગવગ જમાવી હતી અને કુમારપાળ તો તેમનું જ સર્જન હતા. આ રીતે અહિક જીવનમાં આવડું મોટું પરાક્રમ દેખાડનાર હેમચંદ્રાચાર્યને તોલે આવે તેવા બીજા કોઈ જૈનાચાર્ય દેખાતા નથી. આ રીતે વિચારતાં હેમચંદ્રાચાર્યું પણ લેકે પાસે શુષ્ક નિર્વાણ અને મેક્ષની વાત કરી નથી, પણ પ્રાણવાન જીવનને બંધ આવે છે અને એવું જ જીવન જીવી બતાવ્યું છે. જૈન સાધુના જીવનના અનેક અટપટા નિયમ ઉપનિયમોની જટિલતા વિચારતાં એવું જીવનવ્રત સ્વીકારનાર કઈ પણ વ્યક્તિ ઐહિક દષ્ટિએ આવડી મોટી પ્રરાક્રમશાળી કેમ બની શકે એ એક ભારે આશ્ચર્યજનક બીના છે. કારણ કે સર્વ સાધારણ સમજણ મુજબ જૈન સાધુનું જીવન નિવૃત્તિપરાયણ અને એકાંત આત્મલક્ષી કલ્પવામાં આવે છે. તેઓને કોઈ પણ બાબતમાં આદેશ આપવાને પણ નિષેધ હોય છે. આવા જીવનને રાજકારણ સાથે કરશે મેળ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સંભવતા નથી. સાધુ જીવનની મર્યાદામાં હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર કે યશવિજયજી ઉષાધ્યાય કલ્પી શકાય છે; હેમચંદ્ર કલ્પી શકાતા નથી. વસ્તુસ્થિતિ એમ છે કે જો અમુક વ્યક્તિની અંદર ક્રાઈ વિશિષ્ટ શક્તિનું બીજ રહેલું હેય તે તેને બાહ્ય જીવનના ક્રાઈ પશુ નિયમ ઉપનિયમેા કે આસપાસની પરિસ્થિતિના અન્તરાયા દિ રાષી શક્તા નથી. તે જાતિ જ્ઞાતિ કે સંપ્રદાયની દિવાલેા તાડીને બહાર પ્રગટ થયા વિના રહી શકતું જ નથી. આ માનવસત્યની દૃષ્ટિએ નિહાળતાં હેમચંદ્રાચાર્યના જીવનપ્રભુત્વને ક્રાયડે સહેજે ઊકેલી શકાય છે. હેમચંદ્રાચાર્ય' ગુજરાતના એ સુપ્રસિદ્ધ રાજવીઓના સીધા સબધમાં આવ્યા, એક મહારાજ જ્યસિંહ અને ઔજા રાજાધિરાજ કુમારપાળ. કુમારપાળને રાજ્ય મળવામાં હેમચંદ્રાચાર્યના ખૂબ હાથ હતા અને ત્યાર બાદ તેમણે જૈનધમ અંગીકાર કર્યાં હતા. તેથી તેમની ઉપરનુ` હેમચંદ્રાચાર્યનું પ્રભુત્વ સુગ્રાહ્ય છે. સહેલાઈથી સમજી શકાય તેવું છે. મારી દૃષ્ટિએ હેમચંદ્રચાર્યાંનું સિદ્ધરાજ જયસિંહ જેવા અસાધારણ રાજવી ઉપરનું પ્રભુત્વ વિશેષ આશ્રયજનક છે. કારણ કે હેમચંદ્રાચાર્યાં ચુસ્ત જૈન હતા, જ્યારે સિદ્ધરાજ જયસિંહ એટલા જ ચુસ્ત શૈવધર્મી હતા. આમ છતાં પણુ સિદ્ધરાજથી હેમચંદ્રાચા આઢલા બધા સન્માનિત હેાય એ હેમચંદ્રાચાર્ય'ની અસાધરણ પ્રતિભાને સંગીન પુરાવેા છે. હેમચંદ્રાચા ના વમાન કાળના મહાપુરુષોને અનુલક્ષીને વિચાર કરતાં આજના બે મહાપુરુષા સાથે તેમની તુલના કરવા મન થાય છે. એક લેાકમાન્ય તિલક અને ખીજા મહાત્મા ગાંધી. હેમચંદ્રાચાય નું જીવન એટલે એક સાથે વહેતા એ પ્રવાહા. એક બાજુએ તેમનું અગાધ પાંડિત્ય અને બીજી બાજુએ તત્કાલીન રાજકારણમાં તેમણે ભજવેલા અસાધારણ કાર્યČભાગ. આવા બે પ્રવાહેાનું મિશ્રણુ આજના કાઈ પણુ મહાપુરુષામાં દેખાતું હાય તા તે લેકમાન્ય તિલકમાં છે. તિલકે કરેલાં પ્રાચીન ઈતિહાસને લગતાં સ`શાષના તેમ જ ભગવદ્ગીતા ઉપરનું તેમનું ભાષ્ય તેમની બુદ્ધિશકિત અને પારદર્શી પાંડિત્યના અદ્ભુત નમુનાઓ છે; આવી રીતે અધ્યયન અને Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર ૩ નિબંધસંગ્રહ સંશોધન પાછળ આટલે બધે રસ હોવા છતાં તેમના જીવનને ઘણે મેટો ભાગ રાજકારણ પાછળ જ તેમણે ખરો છે એ ૫ણું સર્વત્ર સુવિદિત છે. હેમચંદ્રાચાર્યનું લોકમાન્ય તિલક સાથેનું આ પ્રકારનું સાદમ્ય આકર્ષક અને આનંદજનક લાગે છે. હેમચંદ્રાચાર્યની ગાંધીજી સાથેની સરખામણીની દૃષ્ટિએ વિચાર કરતાં એક તે તેઓ બને મોઢ વણિક જ્ઞાતિના છે એ બાહ્ય સાદસ્થ વિસ્મયજનક લાગે છે. બીજું મોટું સાદસ્ય તે એ છે કે જે અહિંસાને રાજકારણમાં ઘટાવવાને ભગીરથ પ્રયત્ન આજે ગાંધીજી કરી રહ્યા છે તે જ અહિંસાને રાજકારણ સાથે જોડવાનો પ્રયત્ન મધ્યકાલીન યુગમાં માત્ર હેમચંદ્રાચાર્યું જ કર્યું હતું એમ ઇતિહાસ જોતાં માલુમ પડે છે. વ્રત અને મધનો નિષેધ પણ હેમચંદ્રાચાર્યના નામ સાથે જોડાયેલું છે. આજે જે વ્યાપક અર્થમાં અને જે દૃષ્ટિએ અહિંસાને રાજકારણમાં ઘટાવવામાં આવે છે તે વ્યાપક અર્થ અને દૃષ્ટિ હેમચંદ્રાચાર્યનો નહોતી. હેમચંદ્રાચાર્યની અહિંસા પાછળ મોટે ભાગે પશુ જ પ્રેરક વૃત્તિ હતી. પણ આમ કહેવાનો આશય એકની વિશેષતા કે અન્યની ઊણપ રજૂ કરવાનું નથી. જે ભેદ બન્ને વચ્ચે છે તે આજના અને ત્યારના સમયભેદને આભારી છે. અહિંસાનું શાસ્ત્ર સદા વિકસતું છે. જે અહિંસાની સમજણુ ભગવાન મહાવીરના વખતમાં હતી તે સમજણમાં હેમચંદ્રાચાર્ય સુધીમાં ઘણો વિકાસ થયો હતો અને હેમચંદ્રાચાર્યથી આજ સુધીમાં પણ અહિંસાવિજ્ઞાનમાં અનેક દેશીય પૂરવણીઓ થતી જ રહી છે. આજના ગાંધી કરતાં ભવિષ્યને ગાંધી કોને ખબર છે કે અહિંસાધર્મના જગતને કઈ જુદા જ પાઠ શિખવશે! હેમચંદ્રાચાર્યના જીવનની જે બે મોટી વિશેષતા છે તે જ આજના જૈન સમાજના જીવનમાંથી તદ્દન લુપ્ત થયેલ દેખાય છે. પ્રથમ તે હેમચંદ્રાચાર્યની અગાધ વિદ્વત્તાને વિચાર કરો ! તે વખતે અતિ મર્યાદિત સાધન હોવા છતાં એ એક પણ સાહિત્ય વિષય નથી કે જેમાં હેમચંદ્રાચાર્યે ખેડાણ કર્યું નથી. તે તેમના સમયના “એરિસ્ટોટલ' હતા. એરિસ્ટોટલ વિજ્ઞાનની સર્વ શાળાઓમાં સર્વજ્ઞ” મનાત. હેમચંદ્રાચાર્ય આજે પણ “કલિકાલસર્વજ્ઞ” તરીકે ઓળખાય છે. આજે જ્ઞાનપ્રાપ્તિનાં સાધને ખૂબ વિપુલ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ સુલભ બન્યાં છે તેમ છતાં; આજના તેમ જ તેમના વંશજોમાં એવો એક પણ વિદ્વાન સાધુ નજરે પડતું નથી કે જેને તેમની બાજુએ બેસાડી શકાય. હેમચંદ્ર માત્ર જૈન ધર્માચાર્ય નહોતા; તે વખતના તેઓ મોટામાં મોટા સાહિત્યાચાર્ય પણ હતા. તેમની સાહિત્ય કૃતિઓ તેમ જ કાવ્ય, છંદ, વ્યાકરણ, ન્યાય આદિ વિષય ઉપરના ગ્રંથ તત્કાલીન સંસ્કૃતિનાં સીમાચિન્ને છે. આજના કેઈ જેન સાધુને જેનેતર દુનિયામાં કોઈ જાણતું પણ નથી. આપણામાં પ્રકૃતિથી જ પાંડિત્ય - વિદ્વત્તા – રસિકતા પ્રત્યે અનાદર કેળવવામાં આવે છે. અને તેથી જેમાં મોટા વ્યાપારીઓ, સટ્ટાખેલાડીઓ, ઉદ્યોગપતિઓ પાકે છે પણ પ્રખર વિદ્વાને કદી પાકતા નથી. આનું પરિણામ એ આવ્યું છે કે પ્રજાના સંસ્કારવિધાનમાં કઈ પણ જેને કદી અગ્રસ્થાને હેતે જ નથી. બીજું, હેમચંદ્રાચાર્યને રાજકારણમાં જે સક્રિય રસ હતું તે પણ આજના જૈન સમાજમાંથી લુપ્ત થઇ છે. તે કાળે માત્ર હેમચંદ્ર જ રાજકારણમાં અગ્રેસર હતા એમ નથી. તે વખતની જેમ સમાજે મુંજાલ, ઉદયન, વસ્તુપાલ, તેજપાલ, વિમલશા વગેરે અનેક સુપ્રસિદ્ધ રાજકારણ પુરુષે ગુજરાતને આપ્યા છે. રાજપૂતાનાના રાજસ્થાનમાં પણ અનેક જૈનેએ પ્રધાનપદ શોભાવ્યાં છે. આજના જૈનને આ રસ પણ રહ્યો નથી અને નવા રાજકારણની ઘટનામાં પણ તે કોઈ ઠેકાણે મેખરે માલુમ પડતું નથી. આજે ચોતરફ ભાગી રહેલું હેમચંદ્રનું સ્મરણ જૈન સમાજની સૂતેલી સાહિત્યશક્તિને જાગ્રત કરે અને વર્તમાન રાજકારણમાં નવીન રસ પ્રેરે તે આવી જયતિઓ આપણે ઊજવીએ તે કાંઈક સાર્થક લેખાય. - આજની યતિ અહીંને જૈન યુવક સંઘ ઊજવે છે. આજના યુવકેને હેમચંદ્રાચાર્યના જીવનને શું સંદેશ છે, એમ જે મને કાઈ પૂછે તે હું એમ જવાબ આપું કે હેમચંદ્ર એટલે અનન્ત યૌવન, અના સર્જન, અનન્ત કાર્યશક્તિ. આપ સર્વ જાણે છે કે હેમચંદ્રાચાર્યે દશ વર્ષની વયે દીક્ષા લીધી હતી; સત્તર વર્ષની વયે તેમને આચાર્યની પદવી આપવામાં આવી હતી. વીસ બાવીસ વર્ષની વયથી તેઓ રાજકારણમાં ગુંથાયા હતા. જીવનની ક્ષણેક્ષણ તેમણે એકસરખી કાર્યપરાયણતામાં વિતાવી છે. તેમની સાહિત્યકૃતિઓને Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર - નિબંધસ ંગ્રહ ૯૧ વિસ્તાર અપાર છે. આટલું બધું તે કઈ રીતે લખી શકયા હશે અને તે પણ તેમનાં પારિવનાનાં રાજકીય રાકાણા સાથે, એ આજે પશુ કલ્પનામાં સમાઈ શકતું નથી. ખીજા અનેક મેાટા ગણાતા માણસેાના જીવનની સમીક્ષા કરવા બેસીએ તે જેટલા પેણાસા વષઁના આયુષ્યમાં પાંચદશ વ ઉજ્જવલ દેખાય છે અને બાકીના આ બાજુ કે તે બાજુનાં વષૅ પૂર્વ તૈયારીમાં અથવા તેા વૃદ્ધાવસ્થાના વિરામમાં જ વ્યતીત થયા હોય એમ માલૂમ પડે છે. હેમચંદ્રનું જીવન એટલે ઉદ્યોતકારી દિવાકરની માફક ઉદય કાળથી અસ્તકાળ સુધી એક સરખુ' ઉજ્જવળ પ્રતાપી તે જ વિસ્તારતું અને શ્રમપરાયણ જીવન. આવી જીવન – વિભૂતિ કાળાંતરે જ સમાજને લાધે છે અને તેવા જીવનપ્રવાહમાંથી સમાજ અમર યૌવનનાં પીયૂષ પીએ છે. આજને યુગ કયુગને છે અને આજને યુવક પ્રચંડ ક`શક્તિને અવતાર છે. હેમચંદ્ર જીવનનું સાચુ યૌવન જાણ્યું છે, માણ્યું છે અને જનતાને શિખવ્યું છે. આજના યુવક હેમચંદ્ર જેવા ક`શાળી મહાપુરુષની પેઢીને શૅાભાવે અને અદ્દભુત કા શક્તિ દાખવીને સમાજની નવરચના સત્વર સાધે એવી મારી નમ્ર પ્રાના છે. ✩ Page #123 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીહેમચન્દ્ર ઐતિહાસિક પ્રામાણિક પરિચય : લેખકઃ પં. લાલચંદ્ર ભગવાન ગાંધી “શબ્દ-કાળ-સાત્રિ—છો-સ્ત્રવિધાયનાન્ ! श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥" આચાર્ય શ્રી હેમચંદ્રનું સંસ્મરણએ એક રીતે દેવી સરસ્વતીનું મંગલ સંસ્મરણ ગણી શકાય. સરસ્વતીના અવતાર જેવા સિદ્ધસારસ્વત એ સૂરિવરનું સન્માન – પૂજન એ સરસ્વતીના એક વિશિષ્ટ સ્વરૂપનું કિવા ગુજરાતની સરસ્વતીનું જ સન્માન – પૂજન છે. આઠ સૈકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ગૂર્જરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, સરસ્વતીના પવિત્ર તટ પર સરસ્વતીને સાક્ષાત્કાર કરાવતા જે સુરીશ્વરનાં ચરણ– કમલેને ગૂર્જરેશ્વરએ સુવર્ણ – કમલેથી પૂજ્યાં અને જેમને સેંકડે સાક્ષર – સુજનોએ સુવર્ણમય સુવાસિત સુવચન - કુસુમાંજલિથી વધાવ્યા; તેમને સામાન્ય અલ્પજ્ઞ મનુષ્ય શું અર્થ ધરી શકે? ગૂજરાત પર જેમના ચિરસ્મરણીય અગણિત ઉપકાર છે, કાશ્મીર – વાસિની દેવી સરસ્વતીને જેમણે ગૂજરાત – વાસિની કર્યા, જેમણે ગુજરાતમાં જ્ઞાન - ગંગા વહેવડાવી, જેમણે ગુજરાતને અદ્ભુત Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર - નિબધસ ગ્રહ 43 જ્ઞાનામૃત ષાયું, જેમણે ગુજરાતને સદાચાર – સુસ’સ્કારી શીખવી આચાર્ય તરીકેની ગંભીર જવાબદારીવાળી પેાતાની ઉત્તમ ફરજ બજાવી તથા વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી. ૨ સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રબલપ્રતાપી મહારાજાધિરાજ ગૂર્જરેશ્વરે પ્રતિભાશાળી જે વિદ્દરત્નની પ્રૌઢ વિદ્વત્તાનાં પૂજન કર્યા... અને પ્રાથના કરતાં જેમણે શ્રેષ્ઠ શબ્દાનુશાસન રચ્યું.૧ સિદ્ધ – હેમચન્દ્ર નામથી સુપ્રખ્યાત થયેલા જેમના પ્રશસ્ત શબ્દાનુશાસનને પદ્મહસ્તી પર સ્થાપી ગૂજરેશ્વરે જેમની વિદ્વત્તાનું ગૌરવ પ્રકટ કર્યું, ૨ સેંકડા પુસ્તક – પ્રતિ। લખાવી તેને સરસ્વતીભંડારામાં આપી અભ્યાસીઓને અને અધ્યાપકાને અનુકૂલતા કરી આપી, પઠન પાનાદિ પ્રબંધ કર્યાં; તથા પરીક્ષા, પરિતાષિક, પ્રાત્સાહનાદિની ઉત્તમ ચેાજના કરી ગુજરાતમાં વિદ્યા – પ્રચાર માટે ગુજરાતની તત્કાલીન રાજધાની ( પાટણ ) તે વિદ્યાએાનું કેન્દ્ર બનાવ્યું, વિદ્યા – વૃદ્ધિથી વિદ્વત્તામાં અન્ય દેશ કરતાં ગૂજરાતને અગ્રગણ્ય ઉન્નત બનાવ્યું. જેમના શબ્દાનુશાસન (અષ્ટાધ્યાયી સંસ્કૃત – પ્રાકૃતાદિ ષડ્વાષાનું વ્યાકરણ, લિંગાનુશાસન, ધાતુપારાયણ, ાક્રિષ્ણુપા વગેરે અંગ અને લઘુત્તિ, બૃત્તિ, બૃહન્યાસ વગેરે સાથે)ના અભ્યાસ કરી સેકડૅ। અભ્યાસીએ વ્યુત્પન્ન શબ્દશાસ્ત્રજ્ઞા અને ષડ્તાષા-વિશારદા થયા. જેમની દેશીનામમાલા ( રત્નાવલી ), અભિધાનચિંતામણિ નામમાલા, અને જેમના અનેકા – સંગ્રહ, નિધ ટુરશેષ ( વનસ્પતિશાસ્ત્ર વિષયક કાશ) વગેરે સ્વાપન વિવરણવાળા, વિશિષ્ટ સુગમ સરલ સંકલનોવાળા સસ્કૃત પ્રાકૃત ભાષાના કાશાએ સાહત્યસેવી જનતા ૧. '××× તેનાતિવિસ્તૃત-૩ામ-વિત્રીનૅ રાષ્ટ્રાનુરાાસનસમૂહત્ત્વચિતેન । अभ्यर्थितो निवमं व धवद् व्यधत्त शब्दानुशासमिदं मुनिहेमचन्द्रः || ” ૨ પ્રભાવકચરિત્રમાં વર્ણન કરેલા આ ભાવને સૂચવતું એક ચિત્ર, પાટણમાં રહેલી એ વ્યાકરણની પ્રાચીન તાડપત્રપેાથી પર છે, જેનુ` સૂચન અમે વત્તનણ્યનૈનમાન્ડા રીયપ્રન્થસૂચી ( ગા. એ. સ. નં.૭૬ )માં કર્યું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પર – તે તે વિષયના અભ્યાસીએ પર જે છે, તે સ્વલ્પ શબ્દોથી વર્ણવી શકાય તેમ ગુજરાતી સાહિત્ય પરિષદ અસાધારણુ ઉપકાર કર્યાં નથી. જેમના કાવ્યાનુશાસન ( અષ્ટાધ્યાયી; અલંકારચૂડાર્માણ નામના સ્વેપન વિષ્ણુ અને વિવેક સાથે)ના અને છંદાનુશાસન (અષ્ટાધ્યાયી સ્વપજ્ઞ વિવરણુ સાથે )ના અભ્યાસથી સેંકડા અભ્યાસી, કવિઓ, સાહિત્યકાર, અલંકારશાસ્ત્ર અને સસ્કૃત, પ્રાકૃત, તથા અપભ્રંશ ભાષાના છંદઃશાસ્ત્રના મર્મના થઈ શકથા છે. એવી રીતે વિદ્વત્તાનાં એ મુખ્ય કલા – વકતૃત્વ અને કવિત્વ આપવા માટે જગત્ના સાક્ષરા હેમચંદ્રાચાર્યના સદા ઋણી છે. જેમણે મુખ્યતયા ગુજરાતના મહાસામ્રાજ્યના અયુધ્ય માટે જીવન – સજ્ઞ સમર્પણુ કર્યું, સંસારને સાક્ષર - સમાજ જેમના રચેલા ગ્રંથ – વૈભવ માટે સદા ઋણી છે, તે અમૂલ્ય અખૂટ શ્રેષ્ડ જ્ઞાન – ભડારને ઉત્તમ વારસે જેમણે ગુજરાતને અર્પણ કર્યાં, વાઙમયના વિશાલ વિવિધ પ્રદેશમાં અત્યુપકારક આવશ્યક અસાધારણ સર્વગ્રાહ્ય વિશિષ્ટ રચનાઓ કરનાર જે વિદ્રષ્ઠિરામણિને કેટલાકે ગુજરાતના પાણિનિ કહ્યા, કેટલાકે જેમને પતંજલિ, પિંગલ, મહાકવિ કાલિદાસ, અમરસિંહ, મમ્મટ અને ભિટ્ટના અભિનવ સ્વરૂપમાં એળખ્યા, કેટલાકે જેમને સિદ્ધસેન દિવાકર અને આર્યાં સુહસ્તિનું અનુકરણ કરતા જોયા, ઓજા કેટલાક વિચારકાએ જેમને ‘ કલિકાલસર્વજ્ઞ ' બિરૂદથી સંખાવ્યા, જેમણે ગર્વિષ્ઠ વાદીઓના અને વિદ્વાનેાના ગ ગાળી ગૂજરાતનુ ગૌરવ વધાર્યું, ગૂજરેશ્વરાની રાજસભાને શૈાભાવી, ગૂજરાતની વિદ્વપરિષદ્ન વિકસિત – પ્રવ્રુલ્લિત બનાવી, જૈન સંઘ - સમાજના જ નહિ, ગૂજરાતના વિશાલ સામ્રાજ્યની પ્રજાના મુખને ઉજજવલ અને સુપ્રસન્ન કર્યું. અપાર વિદ્યા – પારાવારાનું અવગાહન – પાન કરી જવા છતાં જેએ વિદ્યાઓને પચાવી શકયા, વિદ્યાને પરાપકારાર્થે વાપરી તેને સદુપયેાગ કરી શકયા, વિદ્વત્તાના વિશિષ્ટ લાભ-સમાજને આપી શયા જીવનની અમૂલ્ય ક્ષણેને સુવિવેકથી સાર્થક કરી શકા, માત્ર પેાતાના જીવનને જ નહિ, હજારાના જીવનને સુધન્ય, કૃતા' સલ અનાવી શકયા. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ રાજ–માન્ય, સંધ – માન્ય, લાકમાન્ય અને વિદ્મન્માન્ય સન્માનનીય પૂજ્ય રાજગુરુ હાવા છતાં જેઓએ અપૂ નમ્રતાં અને ગંભીરતા ધારણ કરી, વિદ્યાની અલ્પમાત્રાથી પશુ ઊછળતા - કૂદતા કૂપમંડૂકાને –– પતિ મન્ય ઉ ંખલ ખલેને પણ જેમણે પ્રકારાન્તરથી ઉત્તમ વિદ્યા શિક્ષાના પાઠ પઢાવ્યા. ચૌલુક્યવંશને ઇતિહાસમાં અમર કરતા જેમણે ચૌલૂવંશ અપરનામવાળા યાશ્રય મહાકાવ્યદ્વારા સમસ્ત શબ્દાનુશાસનને અદ્ભૂત રીતે ક્રમશઃ ઐતિહાસિક કાવ્યમાં ઊતાર્યું અને ચૌલુકયવંશી (સેાલંકી) ગૂર્જરેશ્વરાના સુયશને વિશ્વ – વિખ્યાત કર્યાં. જેમાં લેાકેાનાં મહાકુલકા અને ગાથાનાં કુલકા રચી ગુજરાતની તત્કાલીકન રાજધાની અણુહિલપાટક નગર ( પાટણ )ની યશઃ -- પ્રશસ્તિ ઉચ્ચારી છે; ગૂજરાતની સમૃદ્ધિ અને વિશિષ્ટતાની ચુણુ – ગાથા ગાઈ ગુજરાતની પ્રશસ્ત કીર્તિ વિસ્તારી છે. - અયેાગવ્યવચ્છેદ તથા જેના પર મક્ષિષેણુસૂરિએ સ્યાદ્વાદમંજરી વિત્તિ રચી છે, તે અન્યયેાગગ્યવચ્છેદ નામે ઓળખાતી દ્વાત્રિંશિકા જેવી રચેલી વીરસ્તુતિઓમાં તથા વીતરાગ – સ્વેત્રમાં અને મહાદેવસ્તાત્રમાં પણ જેમણે ગંભીર ભાવ ભર્યો છે અને ન્યાયશૈલીથી ઊંચુ' તત્ત્વજ્ઞાન આપ્યું છે, તથા પ્રમાણમીમાંસાદ્રારા ન્યાય – પરામર્શ કર્યાં છે અને અર્જુન્નીતિ જેવા ગ્રંથદ્રારા રાજદ્દારી દક્ષતા દર્શાવી છે, તે સર્વે લક્ષ્યમાં લેતાં તેમની વિવિધ વિષયક અદ્ભુત પ્રતિભા માટે બહુમાન ઊપજે તેવું છે. જેમની પ્રશંસનીય પ્રખેધશક્તિથી, અને જેમના સચ્ચરિત્ર - પ્રભાવથી ગૂરેશ્વર ચૌલુકય કુમારપાલ, રાજર્ષ અને પરમાહત નામથી પ્રખ્યાત થયા, પુત્ર વિતા મૃત્યુ પામનારનાં – નિર્વીશનાં ધનને તજી શકો, પ્રાણિ – વધુ નિવ રનાર - મારિ – વારક ( અમારિ – પ્રવર્તક ) થયા અને નરકનાં કારણભૂત મનાતાં શિકાર, જુગાર, મદિરાપાન વગેરે ૧વ્યસનાને દૂર કરાવી વ્યસન વારક અને ધર્માત્મા તરીકે નામના મેળવી શકયો. १ ' ૧ मांसं च सुरा वेश्या पापद्धि-चौर्ये परदार- सेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥ " હૈ.સા.સ.-૭ - Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ગુજરાતી સાહિત્ય પરિષદ જે કૃપાસિંધુના સુમધુર સદુપદેશે અને સદાચરણે તથા સર્વેપ્રાણિ – હિતકર શુભ પ્રેરણાએથી ગૂર્જરેશ્વરના વિશાલ સામ્રાજ્યમાં – તેના અધીનના ૧૮ દશામાં અભય – દાનતી ઉર્દ્ધાષણાઓ પ્રકટ થઈ અને અમારિ – પટહા વાગ્યા; જેથી કૃપાપાત્ર અવાચક પશુ – પક્ષી - જાતિ અને જલચર જંતુ – જાતિ પણ દૂર કર્મ કરનારાઓના ત્રાસથી મુક્ત થઈ, જેમના પ્રભાવે દિગદિગતની અન્ય પ્રા પણ અહિંસાને ઉચ્ચ આદર્શ શીખી. - સિદ્ધપુરમાં સિદ્ધવિહાર, અણુહિલવાડ પાટણમાં રાજ – વિદ્વાર, ત્રિભુવન – વિહાર અને પાટણ, દેવાયતન, થારાપદ્ર (થરાદ), લાટાપલ્લી ( લાડાલ ), જાવાલિપુર (જાલાર) વગેરેમાં અનેક કુમાર – વિદ્વારા (જિન – ચૈત્યા ) દ્વારા ગુજરાતને શણગારવામાં અને ધમ' પ્રેમી બનાવવામાં જેમની ઉચ્ચ પ્રકારની શુભ પ્રેરણાએ સલ થઈ. કુમારપાલના આદેશથી દંડનાયક અભયે તરગામાં કરાવેલ અજિત જિનેન્દ્રનું ઊંચું મનેાહર મંદિર, કુમારપાલને ધર્માચાર્ય હેમચંદ્રાચા સાથે પરિચય કરાવનાર માન્ય અમાત્ય વાગ્ભટે ( મહત્તમ ખાહડદેવે) વિ. સં. ૧૨૧૩ માં કરાવેલા શત્રુંજયના ઉદ્ધાર, તથા જેની ઉત્તમતા અને કર્તવ્ય – દક્ષતાની પ્રશસ્તિ રાજ – માન્ય કવીશ્વર સિદ્ઘપાલે ઉચ્ચારી હતી, તે સેરના અધિપતિ દંડનાયક અંખડે ( આત્રે) કુમારપાલની આજ્ઞાથી ઉજ્જયંત ( ગિરનાર ) પર સ્ત્રીઓ, બાળકા વૃદ્ધો અને માંદાએથી પણ સહેલાઈથી જઈ શકાય તેવી, વિસામા વગેરે ચેાજનાવાળી કરાવેલી પદ્યા ( પાજ – રચના વિ. સં. ૧૨૨૨, ૧૨૨૩), તથા કુંકાધીશ મલ્લિકાર્જુન પર વિજય મેળવી દક્ષિણને અનુપમ રાજ – વૈભવ ગૂર્જરેશ્વરને ભેટ કરનાર એ જ અંબડે ભરૂચમાં કરાવેલ શકુનિકા – વિહાર નામના મુનિસુવ્રત -- પ્રાસાદના ઉદ્ધાર એ વગેરેમાં તે આચાર્ય શ્રીહેમચંદ્રની શુભ પ્રેરણાઓ હતી – એ આપણે ન ભૂલી શકીએ. કાલ – ભલે આજે એનાં સ્મૃતિ – ચિહ્નો પલટાઈ ગયેલા સ્વરૂપમાં હાય – તેા પણ તત્કાલીન ઋતિહાસમાં તેના ઉલ્લેખા છે. જેમના સુજન્મ ( નામ યંગદેવ )થી ધંધૂકાની ધરણી ધન્ય થઈ (વિ. સં. ૧૧૪૫ કા. શુ. ૧૫) માતા પા(ચા)હિણી સાચા ધન્યવાદને પાત્ર થઈ, પિતા ચચ્ચ અને મામા નૈમિ નામાંકિત થયા, મેઢ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ વણિકની જ્ઞાતિ કૈઢ તરીકે પંકાઈ. જેમની પ્રત્રજ્યા (વિ. સં. ૧૧૫૪ નામ સેમચંદ)થી સ્તંભતીર્થ (ખંભાત)ની ભૂમિ ભાગ્યશાલી થઈ. જે સુશિષ્યના સદ્દભાવે ગુરુ દેવચંદ્રસૂરિ દેવની જેમ વંદનીય થયા. જેમના સૂરિપદ (વિ. સં. ૧૧૬૬)ને મહત્સવ કરવાનું માન નાગપુરની જનતાને મળ્યું. જેમનાં પવિત્ર દર્શન કરવાનું અને અમૃત જેવાં મધુર વચને શ્રવણ કરવાનું વિશેષ સદ્દભાગ્ય-સાંનિધ્ય ગુજરાતની તત્કાલીન રાજધાની (અણહિલવાડ પાટણ)ને પ્રાપ્ત થયું. જેમના દિવંગત (વિ. સં. ૧૨૨૯) થવાથી તત્કાલી વૈદુષ્ય આશ્રય વિહીન થયું, એમ કવિઓએ ઉચ્ચાર્યું. ગુજરાતના એ સપૂત મહાન વિદ્વાન આચાર્ય શ્રી હેમચંદ્રનું સ્મારક આપણે શું કરી શકીએ? તેમના સાહિત્ય-સેવાના અને સદ્દભાવનાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરી નામને દીપાવે તેવા પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર, તેના “નાટયદર્પણ-વિવરણું', અને “દ્રવ્યાલંકારવૃત્તિ માં સહકાર કરનાર ગુણચંદ્ર, તેમના “અનેકાર્થ-કેશને કૈરવાકરકૌમુદી'થી વિકસાવનાર મહેન્દ્રસૂરિ, “સિદ્ધહેમશબ્દાનુશાસન” પર ન્યાસ રચાવનાર ઉદયચંદ્ર, કુમારપાલ, “(જિનધર્મ)પ્રતિબોધ ગ્રંથ શ્રવણ કરનાર વર્ધમાનગણી, ચંદ્રલેખા-પ્રકરણકાર દેવચંદ્રમનિ, અને પ્રતિષ્ઠાદિ કાર્યમાં સાહાય કરનાર યશશ્ચંદ્ર જેવા ગુરુભક્ત વિદ્વાન શિષ્યો ગુજરાતને અર્પણ કરી પરલેક-પ્રવાસી થયા છતાં જેઓ યશદેહે અદ્યાપિ અમર છે. અજયદેવરાજાના માન્ય રાજનીતિના મંત્રીશ્વર કવિ યશપાલે મેહરાજપરાજય નાટક (રચના વિ. સં. ૧૨૩૦-૩૨ : ગ.એ. સિ. પ્ર)દ્વારા, સમપ્રભાચાર્યો “કુમારપાલચરિત' ( રચના વિ. સં. ૧૩૩૪)માં, મેરૂતુંગસૂરિએ “પ્રબંધચિંતામણિ (રચના વિ. સં. ૧૩૬૧)માં, રાજશેખસૂરિએ “પ્રબંધકેશ” (રચના વિ. સં. ૧૪૦૫)માં, જયસિંહરિએ “કુમારપાલચરિત-મહાકાવ્ય (રચના વિ. સં. ૧૪૨૨)માં, જિનમંડનગણુએ “કુમારપાલપ્રબંધ (રચના વિ. સં. ૧૪૯૨)માં ૧ “વૈષે વિતાબથે તિતિ શ્રી વિમ્ ” – –પુરહિત કવિ સંમેશ્વર૨. વિશેષ માટે લેખકની “નલવિલાસ-નાટક (ગા. એ. સિ.)ની પ્રસ્તાવના જુએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ચારિત્રસુંદરગણીએ “કુમારપાલચરિત-કાવ્ય' (રચના આશરે વિ. સં. ૧૫૨૫)માં, તથા દેવગણી, હીરકુશલ, કવિ ઋષભદાસ, કવિ જિનહર્ષ, વગેરેએ "કુમારપાલરાસો' (રચના વિ. સં. ૧૬૪૦, ૧૬૭૦, ૧૭૪૨)માં અને બીજા પણ અનેક વિદ્વાનોએ પિતાપિતાના માં તથા હેમચંદ્રાચાર્યના ગ્રંથ પર વૃત્તિ, વ્યાખ્યા, અવચૂરિ, ટીકા, ટિપ્પણું કે અન્ય યોજના કરતાં જેમના જીવનના સુયશ –સુવાસને વચન-પુષ્પોથી સુવાસિત કરી પ્રકાશિત કર્યો છે. પરંતુ આચાર્ય શ્રીહેમચંદ્ર પિતાના ગ્રંથોમાં પિતાને પ્રાસંગિક પરિચય કેવી રીતે કરાવ્યું છે? મુખ્યતયા કુમારપાલ સાથે સંબંધ ધરાવતે પરિચય દર્શાવવા અહીં પ્રયત્ન કરીશું. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' મહાકાવ્ય પર્વ ૧૦, સર્ગ ૧૧, ૧૨)માં ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સૂચવતાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે–સિંધુસૈવીર દેશના વીતભયપત્તનમાં પોતાના સમયમાં બનેલી, કપિલ ઋષિએ પ્રતિષ્ઠિત કરેલી અને પાછળથી ધૂળમાં દટાયેલી ઉચ્ચ જાતિની પિતાની ચંદનમયી દિવ્ય પ્રતિમાને કમારપાલ ત્યાંથી મેળવી તેનું સન્માન-પૂજન કેવી રીતે કરાવશે ? તે સંબંધમાં અભયકુમારના પૂછવાથી મહાવીરે જણાવ્યું હતું તેમાં સૂચવ્યું છે કે – મહાવીરની ભવિષ્યવાણી સૈરાષ્ટ્ર, લાટ અને ગૂર્જરની સીમામાં અનુક્રમે અણહિલપાટક નામનું નગર થશે. આર્યભૂમિનું શિરોમણિ, કલ્યાણોનું નિકેતનસ્થાન, તે અહંદુધર્મનું એકછત્રરૂપ તીર્થ થશે. ૧. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ચૌલુક્યવંશ અપરનામવાળા સંસ્કૃત “દયાશ્રય” મહાકાવ્યમાં પ્રથમ સર્ગના પ્રારંભમાં ચોથા પદ્યથી ૧૩૪મા પદ્ય સુધી ૧૩૦ શ્લોકો દ્વારા અણહિલપાટકપુર(પાટણ)નું વિવિધ પ્રકારે વિસ્તારથી મનહર વર્ણન કર્યું છે, તથા તેઓએ પ્રાકૃત ‘દયાશ્રય મહાકાવ્યના પ્રારંભમાં પ્રથમ સર્ગની બીજી ગાથાથી ૨૭મી ગાથા પર્યા ૨૬ ગાથાઓથી અણહિલ્લનગર( પાટણ)નું ઉત્તમ વર્ણન કર્યું છે. પિતાના સમયની પાટણની કૃદ્ધિ–સમૃદ્ધિને જે ચો ખ્યાલ તેઓએ કરાવ્યો છે, તે પાટણની સાચી પ્રભુતા જાણવા ઇચ્છનારે ખાસ કરીને ગુજરાતના દરેક સાક્ષર–લક્ષમાં લેવો જોઈએ. ગુજરાતના ઇતિહાસના અભ્યાસીઓને એમાંથી ઘણું જાણવાનું મળી શકે તેમ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ત્યાં ચૈત્ય (જિન-મંદિર)માં રહેલી રત્નમયી નિર્મલ અહતિમાઓ નંદીશ્વર (૫) વગેરેની પ્રતિમાઓની કથાને સત્ય માનવા પ્રેરશે, સૂર્ય જેવા દેદીપ્યમાન સોનાના કલશોથી અલંકૃત થયેલાં શિખરવાળાં ચૈત્ય (જિનમંદિર) વડે તે (પાટણ નગર) સુશોભિત થશે. ત્યાં વસનાર સકલ શ્રમણોપાસક (શ્રાવક) જને પ્રાયે અતિથિઓને સંવિભાગ કરીને (મુનિજનેને દાન આપીને) ભોજન માટે પ્રયત્ન કરશે. ત્યાં વસનાર લેક પર-સંપત્તિમાં ઈર્ષ્યા ન કરનારા, પિતાની સંપત્તિથી સંતુષ્ટ રહેનારા અને પાત્રોમાં દાનશીલ ( દાન-સ્વભાવ– સદાચારવાળા) થશે. અલકા (કુબેરની રાજધાની)માં રહેલા યક્ષો જેવા ત્યાંના ધનિકે શ્રદ્ધાળુ આહત (જેને) સાત ક્ષેત્રે(૧ જિનબિંબ, ૨ જિન-ભવન, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા)માં દ્રવ્ય અત્યત વાવશે. તે નગરમાં વસનાર સર્વ કેઈ લેક, સુષમાકાલના લેકની જેમ પરધન અને પર-દારા પ્રત્યે પરાભુખ થશે. કુમારપાલ હે અભય! અમારા નિર્વાણ પછી જ્યારે ૧૬૬૯ વર્ષો જશે, ત્યારે (વિ. સં. ૧૧૯૯માં) તે નગર (પાટણ)માં ચાલુક્ય-કુલમાં ચંદ્ર જે મહાબાહુ (મહાપરાક્રમી), પ્રચંડ અખંડશાસન (આજ્ઞા)વાળો કુમારપાલ ભૂપાલ થશે. ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પરિપાલન કરતાં પરમ દ્ધિ પમાડશે (અસ્પૃદય તરફ લઈ જશે). ઋજી (સરલ) હોવા છતાં પણ અતિચતુર, શાંત હોવા છતાં પણ આજ્ઞાનું પાલન કરાવવામાં ઈદ્ર જેવો, ક્ષમાવાન હોવા છતાં પણ ૧. આ સાત ક્ષેત્રમાં ધન વાવવા સંબંધમાં હેમચંદ્રાચાર્યે પિતાના “ોગશાસ્ત્ર (જૈનધર્મપ્રસારકસમા–ભાવનગરથી પ્રકાશિત)ના ત્રીજા પ્રકાશમાં મહામાવકનું સ્વરૂપ સૂચવતાં ૧૧૯માકના વિવરણમાં વિસ્તારથી પ્રતિપાદન Page #131 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ અધષ્ય (પરાભવ ન કરી શકાય તે) તે રાજા કુમારપાલ) લાંબા સમય સુધી પૃથ્વીનું પાલન કરશે. હિત કરનાર ઉપાધ્યાય અંતેવાસી(શિષ્ય)ને જેમ વિલાપૂર્ણ બનાવે, તેમ તે રાજા લોકોને પિતાની સદશ ધર્મનિષ્ઠ કરશે. શરણ ઈચ્છનારાઓને શરણ્ય (શરણ આપવામાં સાધુ), પરનારીસહોદર તે રાજા, ધન કરતાં અને પ્રાણ કરતાં પણ ધર્મને બહુ માનશે (બહુ માન આપશે). તે (કુમારપાલ), પરાક્રમવડે, દાનવો, દયાવડે, આઝાવડે અને બીજા પુરુષ–ગુણવો અદ્વિતીય થશે. - તે (કુમારપાલ), કબેરી (ઉત્તર) દિશાને તુચ્છ (તુર્કસ્તાન) સુધી, એક્ની (પૂર્વ દિશા)ને ત્રિદશા પગા (ગંગા નદી) સુધી, દક્ષિણ દિશાને વિંધ્યાચલ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે. ૧. કુમારપાલને રાજ્યાભિષેક થતાં તેને અસમર્થ સમજી સપાદલક્ષના શાકંભરીશ્વર આરાજ (અર્ણોરાજે) અન્ય રાજાઓ સાથે મળી જઈ વિરોધ દર્શાવતાં કુમારપાલે ત્યાં જઈ રણસંગ્રામમાં પરાક્રમથી યુદ્ધ ખેલી તેના હાથી પર ચડી જઈ આન(અર્ણોરાજ)ને હાથી પરથી પાડી શરવીરતાથી પરાસ્ત કર્યો; એથી આનરાજે પિતાની કન્યા જહણ કુમારપાલને પરણાવી અને રત્ન, હાથી વગેરેની ઉત્તમ ભેટેથી સંતુષ્ટ કર્યો. એનું વિસ્તારથી વર્ણન હેમચંદ્રાચાર્ય સંસ્કૃત થાશ્રય” મહાકાવ્ય(સર્ગ ૧૬ થી ૧૯)માં આપ્યું છે, તથા કુમારપાલની સેનાએ માલવના રાજા બલ્લાલને છત્યાનું પણ ત્યાં વર્ણન છે. મહારાષ્ટ્ર વગેરે દેશોમાંથી આવેલા મંગલપાઠક દ્વારા કરાતી કુમારપાલની સ્તુતિ પ્રાકૃત “યાશ્રય” મહાકાવ્યસર્ગ લા)માં સૂચવી છે. તથા કુંકણકિકણ)ના અધીશ મલ્લિકાર્જુનને કુમારપાલે યુદ્ધમાં પરાસ્ત કર્યો, કુમારપાલના સૈન્ય મલ્લિકાર્જુનનો શિરછેદ કર્યો અને દક્ષિણ દિશામાં કુમારપાલનું સ્વામિત્વ થયું એ વર્ણન હેમચંદ્રાચા પ્રાકૃત થાશ્રય”(સર્ગ ૬ )માં આપ્યું છે; તથા પશ્ચિમ દિશાને સ્વામી સિંધુપતિ કુમારપાલને આજ્ઞાવતી થયો હતો, યવનદેશ(તુર્કસ્તાન)ના રાજાએ કુમારપાલને પ્રસન્ન રાખવા ઉપાય ચિંતવ્યો હતો, ઉશ્વર તેને મિત્ર થયા હતા, વારાણસીના સ્વામીએ કુમારપાલના દ્વારને શેભવ્યું હતુ. મગધદેશના રાજાએ ભેણું આપ્યું હતું. ગૌડદેશના રાજાએ ટા હાથીઓ ભેટ આપ્યા હતા. કુમારપાલની સેનાથી કાન્યકુજ (કનિજ)ના રાજાને ભય થયો હતો. ગૂર્જરેશ્વર કુમારપાલના સૈન્યની છાવણી જોતાં ભચથી દશાર્ણદેશના રાજાનું મરણ થયું હતું અને કુમારપાલના સૈન્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ તેની રાજધાનીની (દશા દેશની) રાજ-સમૃદ્ધિને કુમારપાલને સ્વાધીન કરી હતી. કુમારપાલની સેનાએ ચેદીશ્વરના માનનું ખંડન કર્યું હતું, કુમારપાલે રેવા(ન દા)ના તટ પર પડાવ નાખ્યા હતા. મથુરાધીશે કનક વિગેરે સમણુ કરી કુમારપાલના સૈન્યથી પેાતાના પુરની રક્ષા કરી હતી. કુમારપાલના આરાધન માટે જંગલપતિ(રાજપૂતાનાના રાજા)એ હાથીએ ભેટ ધરી નમ્ર વિજ્ઞપ્તિ કરી હતી: એ સર્વનું પ્રત્યક્ષ દૃષ્ટ-જ્ઞાત પ્રામાણિક વર્ણન હેમચંદ્રાચાર્યે ઉપર્યુક્ત પ્રા. ‘યાશ્રય' મહાકાવ્ય( સ` ૬ । )માં આપેલું છે. ત્રિષષ્ટિશલાકાપુરુષ(૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવર્તી, ૯ ખલદેવેશ, ૯ વાસુદેવા, અને ૯ પ્રતિવાસુદેવા)નાં ચરિત્રની રચના કરવામાં કારણભૂત કુમારપાલની પ્રના-પ્રેરણા હેાવાથી હેમચદ્રાચાર્યે તે મહાકાવ્યના અંતમાં પણ પરિમિત શબ્દોમાં કુમારપાલને ઉચિત પરિચય કરાવતાં પ્રકાશિત કર્યું છે કે:~ ૧૦૧ ' · ચેદિ, દર્શાણુ, માલવા, મહારાષ્ટ્ર, અપરાન્ત, કુરુ, સિંધુ અને અન્ય શ્રેષ્ઠ ડ્ડ ( કિલ્લાવાળા અને દુઃખે, ગમન કરી શકાય તેવા) દેશાને બાહુ પરાક્રમશક્તિથી જીતનાર, વિષ્ણુ જેવા, ચાલુચ મૂલરાજના અન્વયમાં થયેલા પરમાહ, વિનયવાન કુમારપાલ પૃથ્વીપાલે એક વખતે તે ( આચાર્યોં હેમચંદ્ર)ને નમન કરી આ પ્રમાણે કહ્યું કેઃ— હે સ્વામી ! ૧ શિકાર, ૨ જુગાર, ૩ મદિરા, વગેરે જે કંઈ પણ નારકીના આયુષ્યના નિમિત્તરૂપ છે, તે સ` નિનિમિત્ત ( નિષ્કારણ ને કાઈ પણ પ્રકારના સ્વાર્થ વિના) ઉપકાર કરવાની બુદ્ધિવાળા એવા આપની આજ્ઞાને પ્રાપ્ત કરી મેં પૃથ્વીમાં નિષિદ્ધ કર્યું છે—અટકાવ્યું છે, તથા પુત્રરહિત મૃત્યુ પામનારનુ ધન મેં મૂકી દીધું છે—લેવુ બંધ કર્યું છે, તથા અચૈત્યા (જિન-મંદિર)થી પૃથ્વીને મેં વિભૂષિત કરી છે; એવી રીતે હાલમાં હું સપ્રતિ (પહેલાં થયેલ જૈન રાન્ન)જેવા થયા છું. પહેલાં આપે મારા પૂજ ભક્તિમાન સિદ્ધરાજ મહારાનની પ્રાર્થીનાથી સુંદર વ્રુત્તિથી સુગમ, તથા અંગે (‘લિંગાનુશાસન’, ‘ધાતુપારાયણ”, વગેરે) સહિત વ્યાકરણ રચ્યું હતું, અને મારે માટે નિલ યોગશાસ્ત્ર”, રચ્યું હતું, તથા લેાકા માટે ‘ચાશ્રય’, છંદ, અલંકાર, નામસંગ્રહે। (કો ), વગેરે અન્ય શાસ્ત્રો પણ રચ્યાં છે. જો કે લેાકેા પર ઉપકાર કરવાના કાર્યોંમાં આપ સ્વયમેવ (પેાતાની મેળે જ) સજજ છે; તે પણ હું આ પ્રાર્થીના કરું છું કે મારા જેવા મનુષ્યના પરિધિ (પ્રતિબાધ) માટે આપ ૬૩ શલાકાપુરુષા(ઉત્તમરેખાને પામેલા પુરુષા)નાં ચિરત્રને પણ પ્રકાશિત કરી.’ એ પ્રમાણે તે (કુમારપાલ )ના ઉપરાધ ( પ્રેરણા)થી હેમચદ્રાચાર્યે ધર્મપદેશ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગુજરાતી સાહિત્ય પરિષદ આચાર્ય હેમચંદ્રનાં દર્શન પછી તે રાજા કુમારપાલ), અન્યદા વજશાખામાં મુનિ ચંદ્રના રૂ૫ અદ્વિતીય ફલથી પ્રધાન અને મને હર એવા શલાકાપુરુષોના ઈતિવૃત્ત (ઇતિહાસ)ને વચનેના વિસ્તારમાં સ્થાપે.” એ આશયને સૂચવતાં ૫aો આ પ્રમાણે છે – " जिष्णुश्चेदि-दशार्ण-मालव-महाराष्टापरान्तान् कुरून् सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोऊर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीकेकदा ।। पापद्धि-यूत-मद्यप्रभृति किमपि यन्नारकायुर्निमित्तं तत् सर्व निनिमित्तोपकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन् ! उा निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्ह च्चैत्यैरुत्तसिता भूरभवमिति समः सम्प्रतेः सम्प्रतीह ॥ पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या । साङ्गं व्याकरणं सुवृत्ति-सुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय । च्छन्दो-ऽलङ्कृति-नामसङ्ग्रहमुखान्यन्यानि शास्त्रायपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जाः स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ।। तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् । धर्मोपदेशैकफलप्रधान न्यवीविशच्चारु गिरां प्रपञ्चे ॥" ૧-૨. આ વજશાખા અને ચંદ્રકુલને વિસ્તારથી પરિચય, હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વ'માં આપ્યો છે. હેમચંદ્રાચાર્ય અતિવિસ્તૃત છત્રીસ હજાર પ્રમાણ દસ પર્વવાળા ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' નામના મહાકાવ્યના અંતમાં પોતાની ગુરુપરંપરા દર્શાવતી પ્રશસ્તિ પ્રકાશિત કરી છે. ત્યાં વિશેષમાં કે ટિકગણ, વજશાખા અને ચંદ્રગચ્છમાં થયેલા પિતાના સુયશસ્વી પૂર્વજ યશોભદ્રસુરિ(ગિરનારમાં નેમિજિન-સન્મુખ શિલા પર સમાધિસ્થ થઈ ૧૩ દિવસેના અનશનથી સ્વર્ગવાસી થનાર)ને ઉલ્લેખ કરી તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ પ્રા. “સ્થાનક ગ્રંથના કર્તા)ના પ્રશિષ્ય અને ગુણુસેનસૂરિના શિષ્ય દેવચંદ્રસુરિને પિતાના ગુરુ તક પરિચય કરાવ્યો છે કે – Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ અવનિને પવિત્ર કરનાર, અદ્વિતીય જંગમતીર્થ, સ્યાદ્વાદરૂપી ગંગાને પ્રકટાવવામાં હિમાચલ જેવા, વિશ્વને પ્રબંધ કરવામાં સર્ય જેવા, જેઓ “સ્થાનકવૃત્તિ” અને “શાંતિ-ચરિત'( વિ. સં. ૧૧૬૦માં ખંભાતમાં જયસિંહના રાજ્યમાં બારહજાર મલેકપમાણે પ્રાકૃત મહાકાવ્ય)ની રચના કરીને પરમ પ્રસિદ્ધિ પામ્યા હતા, તેઓ અત્યંત તપસ્વી અને પ્રભાવશાલી દેવચંદ્રસૂરિ ગયા; તેમના ચરણ-કમલને સેવતા ભ્રમર જેવા, તથા તેમના પ્રસાદથી સાન-સંપત્તિ અને મહદય પ્રાપ્ત કરનાર આચાર્ય હેમચંદ્ર થયા.” એવી રીતે પોતાનો નમ્ર પરિચય કરાવ્યો છે – " शिष्यस्तस्य च तीर्थमेकमवनेः पावित्र्यकृज्जङ्गमं स्याद्वाद-त्रिदशापगा-हिमगिरिविश्वप्रबोधार्यमा । कृत्वा स्थानकवृत्ति-शान्तिचरिते प्राप्तः प्रसिद्धिं परां सूरि रितपः-प्रभाववसतिः श्रीदेवचन्द्रोऽभवत् ।। आचार्यो हेमचन्द्रोऽभूत् तत्पा[स्प]दाम्बुज-षटपदः । तत्प्रसादादधिगतज्ञानसम्पन्महोदयः ॥" તેમના યોગશાસ્ત્રમાં હિંસા-નિષેધ, તથા માંસ, મદિરા, શિકાર, વગેરેના ત્યાગ માટે અનેક ઉપદેશો તથા શ્રાવકને આચાર પણ દર્શાવેલ છે. પરમાહર્ત શ્રીકુમારપાલ ભૂપાલે સાંભળવા ઇછ્યું હતું, એથી એ જ ચાલુક્ય મહારાજાની અભ્યર્થનાથી તેમણે આ “યોગશાસ્ત્ર”ની રચના કરી હતી. તથા એ “અધ્યાત્મપનિષદ્' નામના પટ્ટબંધવાળા ઉત્તમ ઉપદેશમય બાર પ્રકાશથી શોભતા પજ્ઞ “યોગશાસ્ત્રની વૃત્તિ (બાર હજાર શ્લોક પ્રમાણુ) પણ એ જ મહારાજાની પ્રાર્થનાથી પ્રેરાઈને તેઓએ રચી હતી, તે ઉલેખ ત્યાં કર્યો છે – " या शास्त्रात् स्व[सु]गुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित् योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद् आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ।। તથા વિવરણના અંતમાં " इति श्रीपरमाईतश्रीकुमारपालभूपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रविरचितेऽध्यात्मोपनिषन्नाम्नि सञ्जातपट्टबन्धे श्रीयोगशास्त्रे स्वोपज्ञं द्वादशप्रकाशविवरणं समाप्तम् ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કુલમાં ઉત્પન્ન થયેલા આચાર્ય હેમચંદ્રના દર્શન કરશે. મેઘના દર્શનથી મયુરની જેમ, તેમના દર્શનથી તે (રાજા) પ્રમુદિત થશે. તે ભદ્રાત્મા, તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ને વંદન કરવા માટે ત્વરા કરશે (ઉત્સુક્તા દર્શાવશે), જિનચૈત્યમાં ધર્મદેશના કરતા તે સુરિને વંદન કરવા માટે, તે રાજા શ્રાવક અમાત્ય સાથે જશે. તે રાજા (કુમારપાલ), તવ (૧ દેવ, ૨ ગુરુ, ૩ ધર્મ)ને ન જાણવા છતાં પણ ત્યાં દેવને નમસ્કાર કરીને, તે આચાર્ય(હેમચંદ્ર)ને ભાવ–શુદ્ધ ચિત્તવડે વંદન કરશે. તે રાજા (કુમારપાલ), તેમના (આચાર્ય હેમચંદના) મુખથી વિશુદ્ધ ધર્મ-દેશના પ્રીતિપૂર્વક સાંભળીને સમ્યકત્વપૂર્વક અણુવત (શ્રાવકેનાં વ્રત) સ્વીકારશે. બોધ પામતાં તે રાજા શ્રાવકેના આચારને પારગામી થશે. ૧ આસ્થાન(રાજ–સભા)માં રહ્યા છતાં પણ ધર્મ-ગોષ્ઠી દ્વારા પિતાના આત્માને રમાડશે–વિનોદ પમાશે. પ્રતિદિન (પર્વ દિનમાં) પ્રાયે બ્રહ્મચર્ય કરનાર તે રાજ, અન, શાક, ફલ, વગેરેના નિયમેને ગ્રહણ કરશે. સુબુદ્ધિશાલી તે રાજા (કુમારપાલ) સાધારણી(વસ્થા)ઓને જ નહિ, પરંતુ ધર્મપત્નીઓને પણ વજેશે અને બ્રહ્મચર્ય-પાલન માટે બંધ પમાડશે. તે મુનિ( હેમચંદ્રાચાર્ય)ના ઉપદેશદ્વારા જીવ, અજીવ, વગેરે તોને જાણકાર થઈ તે રાજા બીજાઓને પણ બધિ(જૈનધર્મશ્રદ્ધા)-પ્રદાન કરશે. અહધર્મ પ્રત્યે દ્વેષ કરનારા જે કઈ પાંડુર વગેરે બ્રાહ્મણો વગેરે હશે, તે પણ તે (કુમારપાલ)ની આજ્ઞાથી ગર્ભશ્રાવ જેવા થશે. " श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं तत्त्वज्ञानामृतजलनिधेर्योगशास्त्रस्य धृत्तिम् । स्वोपशस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद् यावज्जैनप्रवचनवती भूर्भुवःस्वस्त्रयीयम् ॥' Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૦૫ શ્રાવકનાં વ્રતને સ્વીકારનાર તે ધર્મરાજા, ચિ (જિને)ને પૂજ્યા વિના અને ગુરુઓને પ્રણામ કર્યા વિના જન કરશે નહિ. તે (કુમારપાલ રાજા), પુત્ર વિના મૃત્યુ પામનાર પુરુષનાં દ્રવ્યને ગ્રહણ કરશે નહિ; ખરેખર જે વિવેકનું ફલ છે; અવિવેકી અતૃપ્ત હોય છે. ૧ કુમારપાલ ભૂપાલના પ્રતિદિન પઠન માટે (તેણે પૂર્વે કરેલા અભયભક્ષણથી અપવિત્ર થયેલા ૩૨ દાતેની શુદ્ધિ માટે ૩૨ પ્રકાશમાં) તેઓએ વીતરાગના વિશિષ્ટ સ્વરૂપને પ્રકાશિત કરતું વીશપ્રકાશમય “વીતરાગ-સ્તાત્ર રચ્યું હતું, તેના અંતમાં પણ તેઓએ કુમારપાલ ભૂપાલ માટે શુભ આશીર્વાદ પ્રકટ કર્યો છે – " श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥" ૨. “થાશ્રય' મહાકાવ્ય (સર્ગ ૨૦ લે. ૩૮ )માં હેમચંદ્રાચાર્યો આ સંબંધમાં જણાવ્યું છે કે “મહારાજા કુમારપાલે એક વખતે મધ્યરાતે કોઈ રડતી સ્ત્રીને કરણ આર્તસ્વર સાંભળે. વેષ-પરાવર્તન કરી મહારાજા ત્યાં ગયા અને તેના દુખનું કારણ જાણયું કે પતિ-પુત્રના મરણ સમાચાર જણાતાં પિતાનું ધન રાજા લઈ લેશે, એવા અધિક દુઃખદાયક આઘાતથી જીવનથી કંટાળી તેણું ગળે ફાંસે ખાઈ મરી જવા તત્પર થઈ હતી” રાજાએ તેણીને આશ્વાસન આપી શ્રદ્ધા કરાવી કે પુત્ર-રહિત મૃત્યુ પામનારનું ધન, આ રાજા લેશે નહિ” અને એ પછી કુમારપાલે અમાત્યને ફરમાવી તેવી આજ્ઞા પ્રકટ કરાવી હતી.” હેમચંદ્રાચાર્યના સમકાલીન સમપ્રભાચાર્યે વિ.સં. ૧૨૪૧માં પાટણમાં રચેલા “કુમારપાલ-પ્રતિષેધ (ગા. ઓ. સિ.) નામના વિસ્તૃત ગ્રંથમાં આ સંબંધમાં ઉલ્લેખ કર્યો છે કે હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ત્રીજા અણુવ્રતમાં અદત્ત-ધન ન લેવાનો નિયમ લેતાં બહુ પીડા કરનાર અને પાપ-બંધનનું કારણ સમજી કુમારપાલે તે રડતીઓના ધનને નહિ લેવાનો નિયમ લીધો હતે- એ પ્રસંગે ગુરુ હેમચંદ્રાચાર્યું તેની પ્રશંસા કરી હતી કે “ર ચમ્મુજd પૂર્વ ર૬-નg(દુ)ષ-નામાન(૪)–મત प्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् सन्तोषात् तदपि रुदतो-वित्तमधुना कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥" ભાવાર્થ –હે કુમારપાલ! પર્વે ફતયુગમાં થઈ ગયેલા રઘુ નહિ), Page #137 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જે મૃગયા( શિકાર )ને પાંડુ વિગેરે( રાજાએ )એ ગણુ તજી ન હતી, તેને પાતે( કુમારપાલ ) તજશે અને તેની આજ્ઞાથી દરેક જન પશુ ત્યાગ કરશે. ૧૦૬ હિં'સાના નિષેધ કરનાર( અમારિ–અહિંસા પાળનાર )તે રાજા ( કુમારપાલ ) વિદ્યમાન રહેતાં મૃગયા(શિકાર ) વગેરે તે દૂર રહેા, નાભાગ(ક), ભરત વિગેરે રાજાઓએ પણ જે મૂકયુ ન હતુ, તે દંતી–વિત્ત(પતિ-પુત્ર વિનાની રડતી—નિવીરા સ્રીઓના ધન)ને હાલ, (કલિપુગમાં પણ) સતે।ષથી મૂકી દેતે। તું મહાપુરુષામાં પણ શિરોમણિ છે. ‘માહરાજ-પરાજય ’ નાટકમાં કુમારપાલને પરિચય કરાવતાં જણાવ્યું છે કે— पद्मास कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी जैन धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद् गुरोः । निर्वीराधनमुज्झता विदधता द्यूतादिनिर्वासनं येनैकेन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥ ** ભાવા:-ચંદ્રેવશી તે કુમારપાલ રાજા લક્ષ્મીના આશ્રય—સ્થાનરૂપથયા. શ્રીહેમચંદ્ર ગુરુ પાસેથી પાપ-શમન કરનાર જૈનધમ ને પ્રાપ્ત કરીને નિવી`રાઓના ધનને મૂકી દેતાં, તથા ધૃત (જૂગાર) વિગેરે વ્યસનેાને દૂર કરાવતા જે અદ્વિતીય સુભટે જગતમાં કંટક જેવા મેાહુરાનને જીત્યા હતા. ‘મેાહપરાજય ′ નાટક ( ગા. એ. સ. )માં કુમારપાલ ધરાજને ઉદ્દેશી કહે છે કે— ܙܕ .. निर्वीराधनमुज्झितं विदलितं द्यूत दिलीलायितं देवानामपि दुर्लभा प्रियतमा प्राप्ता कृपासुन्दरी । ध्वस्तो मोहरिपुः कृता जिनमयी पृथ्वी भवत्सङ्गमात् तीर्णः सङ्गरसागरः किमपरं तत् स्याद् यदाशास्महे ॥ ,, ભાવા :—હે ધર્મરાજ ! આપના સંગમથી નિરા (પતિ-પુત્રાદિરહિત સ્ત્રી)નુ ધન મૂકી દીધુ, વ્રત વિગેરેની લીલાએ વિદલિત કરી, દેશને પણ દુ`ભ એવી પ્રિયતમા કૃપાસુંદરી પ્રાપ્ત કરી, મેાહરિપુને નષ્ટ કર્યા, પૃથ્વીને જિનમી કરી, અને યુદ્ધસાગર તર્યા, તે બીજું શું છે? કે જેની અમે આશા કરીએ ? પાછળના ગ્રંથામાં જણાવ્યા પ્રમાણે આવા નવારસિયા ધનથી રાજ્યને ૭૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. Page #138 -------------------------------------------------------------------------- ________________ શી. હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૧૦૭ માંકણ, જૂ, વિગેરે ને પણ અંત્યજે(ચંડાલ જેવા હલકા ગણાતા લેકે )પણ હશે નહિ. પાપદ્ધિ(પારધી–શિકારી-કર્મ)નો નિષેધ તે રાજા વિદ્યમાન રહેતાં અરણયની મૃગજાતિઓ ( જંગલમાં વસતાં હરણ વગેરે) ગોષ્ઠ– (વાડ )માં રહેલી ગાયોની જેમ સદાય નિર્વિએ મંથ કરતી (વાગોળતી) થશે. શાસનમાં( આજ્ઞાનું પાલન કરાવવામાં) ઈંદ્ર જેવો તે રાજા સ્થલચર, અને ખચર (પક્ષીઓ) પ્રાણુંઓને મારવામાંથી સદા બચાવશે. ૧ ૧. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સં“દ્વયાશ્રય” મહાકાવ્ય (૨૦મા સર્ગમાં, લો. ૫ થી ૨૨)માં જણાવ્યું છે કે રાજ્યનું ન્યાયપૂર્વક પરિપાલન કરતાં કુમારપાલે એક વખતે--ફાગણ શુદિ એકાદશી જેવા પર્વના દિવસે રસ્તામાં ત્રણ ચાર દીન( નિરાધાર અનાથ--કૃપાપાત્ર–બિચારાં) પશુઓને બલાત્કારથી ખેંચી---પકડીને વેચવા માટે લઈ જતા એક માણસને છે. તેને બોલાવી પૂછતાં જણાયું કે પૈસા માટે તે, ખાટકી--કસાઈની દુકાને પશુઓ (બકરાં)ને આપવા જતો હતો. એવી રીતે માંસ ખરીદનારા અને પોતાની આજીવિકા માટે જીવોની હિંસા કરનારા મનુષ્ય તરફ તેને ધિક્કાર આવ્યું. “એવી રીતે પશુઓને વધ થાય એમાં પૃથ્વીનું શાસન કરનાર ભૂપાલના સુવાસિત ચશની ક્ષતિ ગણાય. ઉત્કૃષ્ટ ગંધવાળા દૂઘને અને સુગંધી ક્લમ(ચોખા તથા અન્ય ધાન્ય)ને તજી લોકે દુર્ગધી માંસને સુગંધી બનાવી ખાવા ચાહે એ શાસન કરનાર રાજાનો દુર્વિવેક ગણાય. પ્રજા રાજાને અનુસરનારી હોય છે. એવી રીતે નિરપરાધી પશુઓને વધ થાય અને એવા મેટા અન્યાયને હું ન અટકાવું--ન રેકું તો મારામાં ન્યાયની કે ધર્મની ગંધ પણ છે એમ ન ગણાય; હું કર લઉં છું, તે પૃથ્વીના રક્ષણ માટે લેતા નથી, શરીરના રક્ષણ માટે લઉં છું એવી રીતે ધિક્કારપાત્ર ગણાઉં. ગંગાતટ પર વસનારા મુનિઓ મારી સ્તુતિ કરે છે કે “કુમારપાલ અત્યંત ન્યાયી, ધાર્મિક (ધર્મનિષ્ઠ) અને કૃપાલુ છે' તે સ્તુતિ, આવી રીતે પશુ-વધ થવા દઉં તે ધિક્કારપાત્ર ગણાય. મારા જેવો રાજા હોવા છતાં યમ–રાજના કિંકર જેવા ક્રૂર મનુષ્યો આવી રીતે પશ-વધ કરે તે અગ્ય ગણાય. આ ! ખેદની વાત છે કે ક્રર કર્મવાળા લોકે હસતાં હસતાં પશુઓને હણે છે, પરંતુ ભવિષ્યમાં યમદૂત દ્વારા હણનાર પિતાના આત્મા સંબંધમાં શેઠ કરતા નથી.” જંતુ-વધ કરવામાં મહાપાપને વિચાર કરી તે રાજાએ(કુમારપાલે) તેવું મહાપાપ કરનારને બીજાં પાપ કરનારા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગુજરાતી સાહિત્ય પરિષદ કરતાં અધિક શિક્ષા કરવા અધિકારીઓને આજ્ઞા આપી હતી. અને અધિકારીઓએ રાજાની આજ્ઞા પ્રમાણે રાજ્યમાં સર્વત્ર અમારિ-ઘોષણું પ્રકટ કરી હતી. કુમારપાલના શ્રેષ્ઠ રાજ્યમાં પશુ-વધ બંધ થયો. માંસાહાર તજી લોકો નિર્દોષ ભજન કરતા થયા. “વિક્રમ, અભય–દાન, ન્યાય-પાલન, વિગેરે સદ્ગણે વડે અમારિ–પ્રવર્તક કુમારપાલ જે અન્ય નથી” એવી ખ્યાતિ થઈ. લક્ષ્મીના ગર્વથી માંસ ખરીદનારને તે લહમીરહિત કરી શકતા, કરુણ (જીવ-દયા) વિષયમાં શ્રદ્ધારહિતને તે સાર્થક વચને વડે ઉલ્લાસિત શ્રદ્ધાવાળા કરતે. તેના પ્રશંસનીય શાસનમાં દેવીઓ પણ પશુવધવાળાં બલિ-દાન પામતી ન હતી. શિકારીઓ પણ શિકાર કરતા નહિ. યજ્ઞોમાં હેમચંદ્રાચાર્ય સં. “ થાશ્રય” મહાકાવ્ય (સર્ગ ૨૦)માં ઉલ્લેખે કર્યા છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિનામમાલા (કાંડ ૩, શ્ય. ૩૭૬-૩૭૭)માં કુમારપાલના નામને નિર્દેશ કરતાં પરિચય કરાવ્યો છે કે " कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ।।" કુમારપાલનાં ઉપર્યુક્ત ૮ નામની વ્યુત્પત્તિ–વ્યાખ્યા કરતાં તેઓએ સૂચવ્યું છે કે કુમારે( શિશ-બાલ)ની જેમ પ્રજાને પાલન કરવાથી અને પૃથ્વી તથા મા=લક્ષમીને અત્યંત પાલન કરવાથી ૧ કુમારપાલ, ચુલુના અપત્ય હેવાથી ૨ ચૌલુકય, ૭ અંગે વાળા રાજ્ય વડે ભતા હેવાથી રાજા તથા ક્ષમા વિગેરે ગુણો ધારણ કરવાથી ત્રાષિ=૩ રાજર્ષિ, આને અહન દેવતા હોવાથી તથા ક્ષમા વિગેરે ગુણો વડે પરમ હોવાથી ૪ પરમાઈd, મૃત્યુ પામનારના–-નિવરના દ્રવ્યને મૂકનાર--ન ગ્રહણ કરનાર થવાથી પ મૃતસવમક્તા, અહિંસા વિગેરે લક્ષણવાળે ધર્મ જ એને આત્મા હોવાથી ૬ ધર્માત્મા, મારિને–પ્રાણિવધને સર્વથા લેકમાં વારણ કરનાર–નિષેધ થવાથી ૬ મારિવારિક તથા શિકાર, જુગાર, અને મદિરાપાન, વિગેરે વ્યસનને સર્વથા લેકમાં વારનાર–નિષેધક થવાથી ૮ વ્યસનવારક એવા નામેથી વિખ્યાત થયો હતો. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાલના પરિચય અને વર્ણન સંબંધમાં સંસ્કૃત “દ્વયાશ્રય મહાકાવ્યના ૧૬મા સર્ગથી ૨૦મા સર્ગ સુધીના પાંચ સર્ગો અને પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યના આઠે સર્ગો રેકયા છે. પિતાના સમકાલીન સુપરિચિત અને પ્રતિબંધિત ભક્ત મહારાજાનું સદ્દગુણમય સત્કર્તવ્ય-વિભૂષિત જીવન-ચરિત, વિસ્તારથી પણ સમુચિત મર્યાદિત રીતે મહાકવિની પદ્ધતિથી તેઓએ આલેખ્યું છે. તથા સાપણ “દેશીનામમાલા’ની દાનુશાસન’ની વ્યાખ્યામાં ઉદાહરણ તરીકે અનેકવાર ચૌલુકય કુમારપાલની પ્રશંસાનાં પો ઉચ્ચાર્યા છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસગ્રહ પણ જેએ જન્મથી માંડીને માંસ-ભક્ષણ કરનારા હશે, તે તે રાજાની આજ્ઞાને વશ થઈ ખરાબ સ્વપ્નની જેમ માંસની કામે પણ ભૂલી જશે. જે મદ્ય( મદિરા )ને પહેલાં દશાાઁ(યાદા )એ શ્રાવકા હાવા છતાં પણ સર્વથા તળ્યું ન હતું, તે મદ્યને પવિત્રાત્મા તે( મદિરાત્યાગી કુમારપાલ )સત્ર અટકાવશે. ૧૦૯ તે રાજા, મહીતલમાં મદ્ય-સંધાન( દારૂની ઉત્પત્તિ )ને તેવી રીતે રાકશે, કે કુ ંભાર પણ માનાં ભાંડા( વાસણા ) ડરો નંહ. મદ્યના નિત્ય વ્યસના( કુટેવ )થી ક્ષીણ-સંપત્તિ( દરિદ્ર )થયેલા જે મદ્ય પીનારા ( દારૂડિયા ),તેરાજા( કુમારપાલ )ની આજ્ઞાથી મઘ તજશે તેમને સંપદાઓ થશે જે ઘુત( જૂગાર )તે પૂર્વે થઈ ગયેલા નલ વિગેરે રાજાએ પણ તજ્યું ન હતું, તે દ્યૂત( જૂગાર )નું નામ પશુ, તે રાજા(કુમારપાલ) પેાતાના વૈરીના નામની જેમ ઉન્મૂલન કરશે. ૨ તે રાજા( કુમારપાલ )ના ઉદ્દયવંત શાસનમાં, તેની મેદિનીમાં પારેવાની પણ—ક્રીડા( હાડ—સરતથી થતી રમતા )અને કૂકડાઓનાં યુદ્ધો વિગેરે પણ થશે નહિ. અનહદ વૈભવવાળા તે રાજા( કુમારપાલ ),પ્રાયે પ્રત્યેક ગામામાં જિનાયતના( જિન–મદિરા )દ્વારા પૃથ્વીને વિભૂષિત કરશે.૪ ૧, ૨, ૩. હેમચંદ્રાચાર્યના ‘· ચોગશાસ્ત્ર ’માં તથા માહરાજપરાજય’ અને ‘કુમારપાલ--પ્રતિખાધ'માં એ વિષે વિસ્તારથી પ્રવચન છે. ૪. હેમચંદ્રાચાર્યે પ્રા. ‘દ્વાશ્રય ' મહાકાવ્ય( સર્ગ રજા )માં કુમારપાલના જીવનની નિત્યચર્ચા દર્શાવતાં વિસ્તારથી વર્ણન કર્યું છે કે “ કુમારપાલ, સબ્ય હાથી પર આરૂઢ થઈ ચતુરંગી સેના સાથે પેાતાના નામાંકિત કુમાર-વિહાર નામના પાન્જિન-મદિરમાં જતાં અને ભક્તિથી જિન-સ્તુતિ, જિન-સ્નાત્ર, વિગેરે જિન-પૂજા કરતા અને આકર્ષીક અદ્ભુત સંગીત-નૃત્યાદિ દ્વારા જિનભુક્તિ કરાવતા, તે પછી ગુરુને પ્રણામ કરતા, તેમના ઉપદેશ સાંભળતા હતા.” પાટણમાં કુમારપાલે કરાવેલા મનેહુર એ કુમાર-વિહારનું વન ફ્રેમચંદ્રાચા ના પટ્ટધર મહાકવિ રામચન્દ્રે ‘ કુમારવિહારશતક' નામના છટામદ્ Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુજશતી સાહિત્ય પરિષદ તે રાજા( કુમારપાલ ),સમુદ્ર પર્યંતના મહીતલ પર પ્રત્યેક ગામ અને પ્રત્યેક પુરમાં અ་પ્રતિમા( જિન-મૂતિ), દ્રવ્યાનું દાન દઈ, જગતને અનૃણુ કરી પૃથ્વીમાં પેાતાના સવસરને અંકિત કરાવશે. "" ૧૧૦ ભગવાન મહાવીરની ભવિષ્યવાણીને સાચી પુરવાર કરનારા કુમારપાલ જેવા પ્રતાપી ગૂર્જરેશ્વરના ધર્માચાર્ય હેમચંદ્રના ઉપર્યુંક્ત સુયશસ્વી પ્રયત્ને પ્રત્યે સર્વ કાર્ય સજ્જને! આદર દર્શાવે અને સહુસા જાણતાં-અજાણતાં તેવા મહાપુરુષ તરફથયેલા મિથ્યા આક્ષેપ-અનાદ। દૂર કરી સાચી કૃતજ્ઞતા અને સુજનતા દર્શાવે એમ ઇચ્છીશું. સુંદર કાવ્યમાં કર્યું છે; તેના પ્રારંભનાં અને પ્રાન્તનાં તે નામના નિર્દેશવાળા પઘો આ પ્રમાણે છે— आश्चर्यमन्दिरमुदारगुणाभिरामं विश्वम्मरा - पणवधू- तिलकायमानम् । तेजांसि यच्छतु कुमारविहारनाम भूमी भुजश्चुलुकवंशभवस्य चैत्यम् ॥ " आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधीः शाश्वतालोकचक्षु " वक्तुं वक्त्रैश्चतुर्विधिरपि किमलं तस्य सौन्दर्यलक्ष्मीम् । क्षीणाशेपाभिलापः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मिन् re आस्था श्रीपार्श्वनाथस्त्रिभुवनकुमुदारामचन्द्रश्चकार ॥ ,, Page #142 -------------------------------------------------------------------------- ________________ પાંચ હૈમપ્રસગે : લેખકઃ ભાઈલાલ પ્ર. કાહારી વિક્રમની બારમી સદી લગભગ અડધે રસ્તે પહોંચી હતી. ગુજરાતના સંસ્કારના ઘડતરમાં ધર્મ મહત્ત્વનું સ્થાન ભાગવત, અને રાજકારભાર મુત્સદ્દી વિષ્ણુકા ચલાવતા. આશ્રમધર્માંતે અનુસરી જીવવું, મેં નિધનં શ્રેયઃનું પાલન કરવું, અને સમાજે રચેલાં જીવનવ્યવસ્થાનાં બંધાને સ્વેચ્છાપૂર્વક સ્વીકારી તે પ્રમાણે આચરણ રાખવું પ્રેમાં કુંવ્યની પ્રતિશ્રી મનાતી. દેશકાળ પ્રજાનાં નિર્વા માટે અનુકૂળ હતા. વિદ્યાવૃદ્ધિ માટે પ્રમાણમાં સામગ્રી પૂરતી હતી. આશ્રમધર્મ તે ફગાવી મૂકનારાઓના યુગને હજી ઘણાં વર્ષોનાં અંતર હતાં. આખી પૃથ્વીના તો શું પણ તેના એક નાના વિભાગમાં રહેતા માનવીઓને પણું સપર્ક સાધવા માટે જહેમત ઉઠાવવી પડતી હતી. છતાંય સંસ્કૃતિના વિકાસ અટકયો ન હતા. તેવા સમયે અત્યારે જે પ્રદેશને આપણે ગુજરાત એ નામથી ઓળખીએ છીએ તેમાં આવેલા ધંધુકા ગામમાં એક જ્યાતિષરના જન્મ થયા, જેને આજે સાડા આઠસા વરસના લાંબા ગાળા પછી પણ આપણે આપણા ગુજરાતની સાંસ્કારિક એકતાની ન્યાતને અખંડિત રાખનાર એક મહાપુરુષ તરીકે આપણી ભાવભરી માનાંજલિ આપવા એકત્ર થયા છીએ. સ્વત્વના સાચા ભાનથી થતું આપણી પ્રાચીન મહત્તાનું જ્ઞાન એ માજના પ્રસંગનું મંગલ સૂચન છે. હૈ.સા.સ.૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગુજરાતી સાહિત્ય પરિષદ મહાપુરુષોના જીવનમાં બનતા પ્રસંગે તે માત્ર તેમને જવલંત વ્યક્તિત્વના આવિર્ભાવનાં સાધન બની રહે છે. ચાચિગ અને પાહિણીને અમર કરી જનાર બાળક ચાંગદેવમાં જે અપૂર્વ તેજ અને ચેતનની ચિનગારીઓ હતી તેનાથી સાધુ દેવચંદ્રનું ધ્યાન સહજ ખેંચાય છે. જનકલ્યાણ એ જેના જીવનને શુભ વ્યવસાય છે તેવા સાધુજનેને એ વ્યવસાયને પ્રગતિમાન બનાવનારા શિષ્ય મળે તેથી વધારે શું જોઈએ? સાધુ દેવચંદ્ર પાહિણી પાસે બાળક ચાંગદેવની જૈનધર્મ અર્થે ભિક્ષા માગે છે. પિતા કે જે અન્યધમ છે તે બહારગામ વેપાર અર્થે ગયેલ છે. માતાનું હદય આવા સંજોગોમાં પુત્ર પ્રેમ અને ધર્માનુરાગ વચ્ચે ખેંચતાણ અનુભવે છે. ધર્મકર્તવ્ય પુત્રપ્રેમ કરતાં વધારે મહાન કરે છે. ચાંગદેવ જેન આચાર્યને રક્ષણ નીચે મૂકાય છે. એટલામાં પિતા પ્રવાસેથી પાછો આવે છે. સ્ત્રીની ધાર્મિક વૃત્તિ તેને ઘેલછા લાગે છે. તેને જૈન સાધુ પ્રત્યે ક્રોધ થાય છે. પુત્રવિરહથી તે ઘેલ બને છે, અને પુત્રનું મુખ ન જુએ ત્યાં સુધી ઉપવાસ આદરે છે. કર્ણાવતી ગયેલા દેવચંદ્રની પાછળ જઈ તેને શોધી કાઢી પુત્રને પિતાની ગેરહાજરીમાં લઈ જવા માટે તેને ફિટકાર આપે છે. રાજાને મંત્રી ઉદયન તેને શાંત પાડી આખી ઘટનાથી તેને વાકેફ કરે છે, તેમજ તેને પિતાના વડીલ ભાઈ જેટલું માન આપે છે. એ અપૂર્વ માનથી ચાચિગનું હૃદય પીગળે છે. અંતે પોતે એક મહાન દીક્ષા મહોત્સવ કરી ચાંગદેવની જૈન ધર્મને ભેટ કરે છે. પરિણામે ગુજરાતને એક અતિમાનવ પંડિતરત્નની પ્રાપ્તિ થાય છે. એ વાતને વર્ષો વહી જાય છે. ચાંગદેવને સર્વાગી વિકાસ થઈ હવે એ સૂરિ હેમચંદ્ર બન્યા છે. જૈન અને હિંદુ ધર્મશાસ્ત્રો, સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, મીમાંસા, યોગ, ઈત્યાદિનું તેમણે તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું છે. જૈન ધર્મને દેશમાં યોગ્ય રીતે પ્રચાર કરવા માટે તે પ્રવાસ આદરે છે, અને માર્ગમાં સિદ્ધરાજ જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણમાં પ્રવેશ કરે છે. તેઓ એક સાંકડી શેરીમાં થઈને પસાર થતા હોય છે ત્યારે એકાએક “પરમ ભટ્ટારક મહારાજા Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સાસ્વત સત્ર - નિબધસંગ્રહ ધિરાજ સિદ્ધરાજ જયસિંહને જય હૈ। ! 'ની દ્વેષણા સભળાય છે. મુખ પર સહજ સ્મિત સહુ સૂરિ ઊભા રહે છે. પ્રજાજને નમન કરી રાજાના હાથીને જવા માટે માગ આપે છે. શૌય અને પ્રતાપના અભારથી આપતા સિદ્ધરાજ, તપસ્ અને વિદ્યાના ભર્ગથી પ્રકાશૃતા આ યુવાન સૂરિને ઘડીભર જોઈને મુગ્ધ બને છે. હાથી ધડીભર થંભી જાય છે. માનવમેદની આ બે પુરુષને વિરલ મિલનસચૈાગ કાંઈક ઉત્સુકતા, કાંઈક કુતૂહળથી નીરખી રહે છે. ત્યાં તે પ્રતાપી હેમચંદ્રની અમૃતવાણી સરી પડે છે कारय प्रसरं सिद्ध ! : हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजास्तेन भूस्त्वयैवोद्धृता यतः ॥ અર્થાત્ ‘ હૈ સિદ્ધરાજ ! તમારા આ શ્રેષ્ઠ હસ્તિરાજને શંકારહિતપણે આગળ ચલાવેા, અને તેનાથી દિગ્ગજો પણ ત્રાસ પામેા, કાર, પૃથ્વીના ઉદ્ધાર તમે જ કર્યાં છે.’ ૧૧૩ સિદ્ધરાજ આ વાણીપ્રભાવથી અત્યંત આનંદ પામે છે. હાથી પરથી નીચે ઊતરી નમસ્કાર કરી એ સાધુપુરુષને રાજમહાલયમાં પધારી પાતાને કૃતા કરવા પ્રાથના કરે છે. એ પછી સૂરિ હેમચંદ્રની વિદ્વત્તાનાં પૂજન થાય છે અને ગુજરાતના એ સમાનશીલ મહાપુરુષા વચ્ચે સનસભ્ય જામે છે. સિદ્ધ્રાજની રાજસભામાં પાંડિત્યના તેજપુંજથી શોભતા આચાય હેમચંદ્ર તેજસ્વી સૂર્યની જેમ પ્રકાશમાન બની રહે છે. વર્ષો પછી.......... ઊગ્યા છે. અણુહિલવાડપાટણમાં આજે સાનાને સૂરજ સ્ત્રીઓ, પુરુષા, બાળકા સૈા ઉત્સવધેલાં બન્યાં છે; કારણ તેમને રાજા આજે માળવાના રાજા યશેાવમાં પર જીત મેળવી નગરપ્રવેશ કરે છે. પારજના નગરના પ્રવેશદ્વારે જઈ રાજાનું સામૈયું કરે છે અને પછી એક વિરાટ સરઘસના સ્વરૂપમાં નગરના રાજમાર્ગે થઈ રાજમહાલય તરફ વળે છે. ફૂલથી શણગારેલા હાથી પર સાનાની સુરોાભિત અંબાડી પર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ સના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુજરાતી સાહિત્ય પરિષદ નમસ્કાર ઝીલતા, મુખપર વિજયના આનંદની સ્મિતસુરખી રેલાવતા બેઠેલા જણાય છે. પર અંગનાઓ તેમના પર પુષ્પવૃષ્ટિ કરે છે; કુમારિકાઓ તેમને વધાવી લે છે; નગરજનો નમસ્કાર કરી કૃતકૃત્યતા અનુભવે છે; તે સમયે રાજાને આશીર્વાદ આપવા ઊભેલા આચાર્ય હેમચંદ્રના મુખેથી નીચેની પ્રશસ્તિ સરી પડે છે : भूमि कामगवि स्वगोमयरसैरासिञ्च रत्नाकर मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णमेम्भी भव । धृत्वा कल्पतरोदेलानि सरलैर्दिवारणास्तोरणान्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः !! અર્થાત “સિદ્ધરાજ પૃથ્વી જીતીને આવે છે. માટે હે કામદુઘા! તમે તમારા ગોમય રસથી ધરતીનું સિંચન કરો; સમુદ્ર ! તમે મોતીના સ્વસ્તિક રચે; અ ચંદ્ર તમે તમારા પૂર્ણ તેજથી પ્રકાશમાન થાઓ; અહે દિશાના ગજ ! તમે તમારી સૂઢોવતી ક૯પતરુનાં પાંદડાંનું તોરણ ધારણ કરે.” આ અપૂર્વ સ્તુતિરચના સાંભળી સિદ્ધરાજના મુખ પર પરમ આનંદની રેખાઓ ઝળકી ઊઠે છે અને મુનિ તરફ તે પ્રેમળ અને કૃતજ્ઞ નમનમીટ માંડે છે. વિજયની યશપતાકારૂપ ગણી, રાજમાતંગ પર બેસાડેલ વિદ્યાવિલાસી રાજા યશોવર્મા પણ આ શોભન ઉક્તિથી આશ્ચર્ય પામે છે અને ઘડીભર પિતે બંદીવાન છે એ ભૂલી જઈ મુનિ તરફ સમિત પ્રશંસાપૂર્વક જઈ રહે છે. - પરમ ભટ્ટારક મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહની જય હે !'ની પ્રચંડ ઘેણુ વાતાવરણને વિદ્યુતચેતનાથી ભરી દે છે. પ્રજાના ઇતિહાસમાં એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહે છે. સિદ્ધરાજને છતમાં મળેલી માળવાની મહામૂલ્યવાન પુસ્તકસંપત્તિ નજર કરવામાં આવે છે. વિદ્વત્તાપ્રેમી રાજા એ વિપુલ જ્ઞાનભંડારને આશ્ચર્યચકિત થઈ જોઈ રહે છે. યશોવર્માની સરસ્વતી પૂજા માટે તેને અપ્રતિમ માન ઉત્પન્ન થાય છે. એટલામાં એક વ્યાકરણની પછી તરફ તેની નજર પડે છે. એ સંબંધી કાંઈક વિશેષ જાણવાની Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૧૫ ઈચ્છાથી તે પૂછે છે કે “ આ ગ્રંથ શી બાબતને છે?” પંડિતો કહે છે કે “મહારાજ ! ઉજજયિનીપતિ મહારાજ ભેજનું રચેલું આ નિરુક્ત સંબંધી પુસ્તક છે.” સાહિત્યપ્રેમી સિદ્ધરાજ એ સાંભળી સહજ પ્લાનિ પામે છે. તે કહે છે, “મારા રાજ્યમાં આટલા બધા પિડિતે હોવા છતાં મારા ગ્રંથભંડારમાં આવા અમૂલ્ય ગ્રંથ નથી એ શેકનો વિષય છે!” આસપાસ બેઠેલા વિદ્વાને ઝાંખા પડી જાય છે. સૌની નજર સૂરિ હેમચંદ્ર તરફ વળે છે. વિદ્વાનોના મનને તેમજ રાજાના મનને ભાવ સમજી ગયા હોય તેમ એ આચાર્ય શ્રેષ્ઠ ઊભા થઈ ભ ત્સાહ સિદ્ધરાજને આશ્વાસન આપતા હોય તેમ કહે છે: “રાજન ! આપે ખિન્ન થવાનું જરા પણ કારણ નથી. મને જોઈતી પોથીસામગ્રી પૂરી પાડવાની આપ રાજ્યના કર્મચારીઓને આજ્ઞા કરશે એટલે થોડા જ સમયમાં આપની ઉજવળ કીર્તને શોભે તેવો વ્યાકરણગ્રંથ રચવાનું હે માથે લઉં છું.” હેમચંદ્રના આ પ્રોત્સાહન – વયથી રાજાના મુખપરનું વિષાદવાદળ દૂર થાય છે, અને જયઘોષણું સાથે રાજસમાનું વિસર્જન થાય છે. જે કાળમાં પ્રવાસ પારાવાર મુશ્કેલીઓ અને સંકટોથી પૂર્ણ થતે તેવા સમયમાં પણ જુદા જુદા પ્રદેશમાંથી ઉપલબ્ધ વ્યાકરણની અનેક પ્રત મંગાવાય છે, જુદી જુદી પદ્ધતિઓ સમજનાર વિદ્વાનોને પાટણને વડલે બેલાવવામાં આવે છે અને એક જ વર્ષમાં સિદ્ધરાજની કીતિને દેશાંતરમાં ફેલાવનાર “સિદ્ધહેમચંદ્ર' વ્યાકરણની અપૂર્વ રચના થાય છે. પાંચ વિભાગમાં વહેંચાયેલું, બત્રીસ અક્ષરને એક શ્લેક એવા સવાલાખ કેને બનેલે એ મહાગ્રંથ સિદ્ધરાજની અને હેમચંદ્રની યશ કાયાને જરા મરણના થી મુક્ત એવું અમરત્વ અપે છે. રાજમહાલયમાં અને નગરમાં ફરી એકવાર અનેરા ઉત્સાહનાં પૂર રેલાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ આજે આચાર્ય હેમચંદ્રવિરચિત “સિદ્ધહેમચંદ્ર' વ્યાકરણરૂપી અમૂલ્ય ગ્રંથને ખૂબ સન્માન આદિથી વિધિપૂર્વક રાજભંડારમાં પધરાવવાના છે. નિયત સમયે જુદાં જુદાં વાદ્યો વગાડનારાઓના સંઘ સહિત પરજનેના મોટા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગુજરાતી સાહિત્ય પરિષદ સમૂહથી ગાજતું એક વિરાટ સરઘસ રાજમહાલય તરફ મંગલ પ્રસ્થાન કરે છે. મુખપરની અચલ શાતિ અને સાધુસુલભ નમ્રતાથી વધુ વંદનીય લાગતા, આજુબાજુ પતિ અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા આચાર્ય હેમચંદ્ર સરઘસની મધ્યમાં તેજરાશિ જેવા શોભે છે. તેમની પાછળ બહુવિધ રંગસામગ્રીથી શોભન બને, પહેરાવેલી પુષ્પમાળાઓના પમરાટથી વાતાવરણને ભરી દેતે, અને જાણે આ મહાગ્રંથને નિજમસ્તકે ધારણ કરવાના મહાભાગ્યથી પિતાને કૃતકૃત્ય સમજતે હોય તે રાજગજશાળાને મુખ્ય માતંગ ગર્વિષ્ઠ ડગલાંથી પ્રતાપ પાડતો ચાલે છે; અને તેની પાછળ ચાલતી શનિવસના પર અંગનાઓનાં સરસ્વતીગીતથી સમગ્ર વાતાવરણ ઉલ્લાસ અને ઉત્સાહની પરિસીમાએ પહોંચે છે. રાજમહાલયના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જઈ સિદ્ધરાજ પિતાના દરબારીઓ અને અન્ય ગૃહસ્થા સાથે જઈ સામૈયું કરે છે અને એ મહાગ્રંથને હાથીની પીઠ પરથી અત્યંત માનપૂર્વક ઉતારી રાજદરબારમાં લાવવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રના વ્યાકરણ-સારસ્વતસૂત્રને એ મંગળ દિવસ બની રહે છે. એ પછી એ ગ્રંથની નકલ કરવા માટે ત્રણસો લહિયાઓને રોકવામાં આવે છે. જુદા જુદા પંડિત અને ધર્માધ્યક્ષોને એ ગ્રંથ ભેટપુસ્તક તરીકે મોકલવામાં આવે છે, તેમજ કાશ્મીર, નેપાળ, સિંહલદ્વીપ અને ઈરાન જેવા દૂરના પ્રદેશોમાં તેની પ્રતે મોકલી સિદ્ધરાજ અને હેમચંદ્ર હિંદુસ્તાનની બહારના દેશમાં પણ ગણનાપાત્ર બની રહે છે, એ પછી કેટલાંય વર્ષો વહી જાય છે. સિદ્ધરાજ સિંહ પરલેક પામે છે અને તે પછી દેશપર અતિશય પ્રતાપી અને ધારાધિપ બલ્લાલ તથા જંગલભૂપરૂપી હાથીઓના મસ્તક ઉપર તરાપ મારવામાં સિંહ જેવા કુમારપાળનું રાજશાસન પ્રવર્તે છે. આચાર્ય હેમચંદ્ર તેના પર જે ઉપકારો કર્યા છે તેના પરિણામે કતા કુમારપાળ તેમને ખૂબ આદરસત્કાર કરી તેમને ગુરુપદે સ્થાપી Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ ૧૧૭ પિતાનું રાજસમસ્ત તેમને ચરણે ધરે છે. રાજા અને સરિ વચ્ચે મૈત્રીસંબંધ જામે છે. ગામમાં પડે વાગે છે. મહારાજ કુમારપાળ સોમનાથ ગિરનાર અને શત્રુંજયની યાત્રાએ પધારે છે. જે કઈ પ્રજાજનોને જોડાવું હોય તેમણે વાટખીની રકમ અને જોઈતાં સાધને સાથે રાખવાં.” નિયત શુભ મુહૂર્તે અણહિલવાડ પાટણના રાજમાર્ગેથી રાજાને વિશાળ યાત્રાસંધ નીકળે છે, જેમાં હાથી, ઘોડા, બળદે અને બીજા પ્રવાસનાં અનેક સુખસાધને રાખવામાં આવ્યાં છે. રાજાના કૃપાપાત્ર હેમચંદ્ર જૈન સાધુ હોવાથી તેમનાથ મહાદેવની યાત્રાએ નહિ આવી શકે એવી કેટલાક અન્યધર્મીઓની સંકુચિત ધારણાને ખોટી પાડતા સુરિ હેમચંદ્ર પણ જૈનાચાર અનુસાર પગે ચાલતા આ સંઘના યાત્રાળ બન્યા છે. લોકસમુદાય એ ઘટના કાંઈક આશ્ચર્યથી જોઈ રહે છે. સંઘ પ્રભાસપાટણ પચે છે. રાજા સોમનાથ મહાદેવની ભક્તિભાવથી પૂજા કરે છે. સૌના આશ્ચર્ય વચ્ચે સામે આસન માંડી બેઠેલા આચાર્ય હેમચંદ્રના મુખથી મહાદેવનું સ્તુતિસ્તોત્ર ઝરે છે? प्रशान्तं दर्शनं यस्य, सर्व भूताभयप्रदम् । माङ्गल्यं च प्रशस्तं च, शिवस्तेन विभाव्यते ॥ જેને અંતે, भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થાત “સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મા હૈ, વિષ્ણુ છે, મહાદેવ છે કે જિન છે – ગમે તે હે તેમને નમસ્કાર છેઃ વગેરેથી તથા यत्रयत्र समये यथा यथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः सचेद् भवान् एकएकभगवन् नमोऽस्तुते ॥ એટલે કે “ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હે તે હે ભગવાન તને મારા Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ નમસ્કાર હા; એ વગેરેથી સૂરિ પ્રાથના કરે છે. કુમારપાલસૂરિની ધ વિષયક વિશાળ દૃષ્ટિને અંતરથી વારંવાર પ્રણિપાત કરે છે. શંકરની આવી સુંદર સ્તુતિ જીવનમાં એ પહેલી જ વાર સાંભળે છે. ૨૧૮ બૃહસ્પતિએ પૂજાવિધિ બતાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક શિવપૂજનકરીતે ધ'શિલા પર તુલાપુરુષ, ગજદાન, વગેરે દાને અપાય છે. રાજા સામેશ્વરની કપૂરઆરતી ઉતારે છે. એ પછી સૌ મડળને દૂર કરી પેતે સરિને લઈ મદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યાં રાજા સૂરિને કહે છે ભગવાન આપની વિશાલ દૃષ્ટિથી મારાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી ગયાં છે. હવે મારી એક જ પ્રાથના છે: મહાદેવ, મુનિ અને રાજા એ ત્રણેના અહીં સુભગ સંયેાગ થયા છે, એવા આ તીર્થક્ષેત્રમાં આપ મારી એક શંકાનું નિવારણ કરે. દરેક સંપ્રદાયના જુદા દેવ એવી બહુવિધ ધર્મવ્યવસ્થામાં જેને શ્રદ્ધાપૂર્વક લજવાથી મુક્તિ મળે એવા દેવ કયા હશે ? ' રાજાના પ્રશ્નથી સૂરિ ક્ષણવાર વિચારસમાધિમાં પડે છે અને અંતે કહે છે ‘રાજન દેવતા એક જ છે. માત્ર જુદા જુદા ધર્મોએ પાતપાતાની અનુકૂળતા પ્રમાણે તેને જુદાં જુદાં નામેા આપેલાં છે એટલું જ. સાચી આરાધના દ્વારા સામનાથ મહાદેવ જ આપણને સાચા મુક્તિના રાહ બતાવશે. એ પછી રાજા અને મૂરિ વિધિપૂર્વકની આરાધના શરૂ કરે છે. રાજા ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરે છે. ધુમાડાથી ગર્ભગૃહ ઊભરાઈ જાય છે. નક્ષત્રમાળાના દીપા ઠરી જાય છે. ત્યાં એકાએક ચારે તરફ દૈવી પ્રકારના અખાર ફેલાઈ રહે છે અને કુમારપાલને જળધારી પર સુ॰ણુકાંતિથી ઝળહળતા, શાન્ત, પદ્માસનસ્થ, શરમુકુટ, પંચવત્ર, ત્રિનેત્ર, નાગપાશ ડમરૂ આદિથી વિભૂષિત એવા મહાદેવનાં દર્શન થાય છે. આ દૃશ્યથી પરમાનંદપુલકિત બનેલા રાજા સ્તુતિના સ્વરૂપમાં કશું ખાલી શકે ત્યાં તે। એ વિરાટ સ્વરૂપમાંથી વાણી પ્રગટે છે. r હે રાજા, આ મહિષતે રખે તું જૈન સાધુ માત્ર સમજતા. એમની અધ્યાત્મદૃષ્ટિ સપ્રદાયનાં પાલા ભેદી પરબ્રહ્મ સાથે એકવ Page #150 -------------------------------------------------------------------------- ________________ છે. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ સાધે છે. એ તને જે માર્ગ બતાવે તેને તું નિઃસંશય મુક્તિને સાચે કાર્ગ સમજજે” તે સ્વપ્નમાં છે કે જાગૃતિમાં એને જે નિર્ણય કરી શક્યો નથી એ રાજા આ દેવવાણી સમજવાને હજી પ્રયત્ન કરે છે ત્યાં તે મંદિરના ગર્ભગૃહમાં તે માત્ર પિતાને ધ્યાનસ્થ મુનિને અને સમનાથના શિવલિંગને જ જુએ છે, થોડીવારે જાણે કોઈ ઊંડી ગુફામાંથી આવતા હોય તે વનિ સંભળાય છે “કુમારપાળ !' અદ્દભુતના દર્શનથી જે પુનિત બન્યું છે, કૃતકૃત્ય બન્યો છે એવો રાજા પરમ ભક્તિના આવેશમાં સુરિ હેમચંદ્રના ચરણમાં પડે છે, અને કહે છે, “મહારાજ! મારી શંકાનું નિવારણ થયું છે. મને આદેશ આપે.” સુરિ રાજાને ઉઠાડી ઊભો કરે છે અને કહે છે, “રાજન ! આજથી માંસભક્ષણ અને મદિરાને ત્યાગ કર અને મારે આશીર્વાદ છે કે તારું પરમ કલ્યાણ થાઓ. એ પછી દેવતાના દર્શનથી જેનાં નેત્રોમાં વિશુદ્ધિનાં અંજન અંજાય છે એ રાજા અને સૂરિ હેમચંદ્ર પ્રસન્ન વદને એ સેમિનાથના મંદિર બહાર આવે છે. માનવમેદની પણ જાણે કલ્યાણની વર્ષા વરસે છે. માનવજીવન અનંત નથી એની સાચી પ્રતીતિ એક મૃત્યુ સિવાય બીજા કશાથી થતી નથી. સૂરિ હેમચંદ્રની કાયા પણ માનવીની છે અને જરા મૃત્યુની ચૂડથી પર નથી. આજ ચોર્યાશી વર્ષના ઉજજવળ જીવનપ્રવાસને અંતે પ્રાન્ત પચિકની જેમ હવે એ જીવનલીલા સંકેલે છે. આગામી મૃત્યુનાં પગલાં તેમને સ્પષ્ટ સંભળાય છે. પિતે માનવી છે અને ભૂલને પાત્ર છે એ સત્ય દષ્ટિ સન્મુખ રાખી અંતઃશુદ્ધિ માટે તેમણે છેવટ સુધી અવિરત પ્રયત્ન કર્યો છે. રામચંદ્ર અને ગુણચંદ્ર, યશશ્ચંદ્ર અને ઉદયચંદ્ર, વર્ધમાનગણું અને મહેન્દ્રમુનિ એ સૌ શિષ્યો ગુરુની અંત સમયની પ્રાયોપદ્માન Page #151 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થિતિમાં પણ ચિત્તની પ્રસન્નતા અને અંતર્મુખ નિશ્ચળ ધર્મબુદ્ધિને સંપ્રણિપાત ભાવભરી રીતે જોઈ રહે છે. બ્રુઝાતા દીપકના એ છેલ્લા પ્રકાશ હતા. વિહારમાં મૃત્યુની શાન્તિ હતી. ૧૨૦ ઘેાડી વારે જાણે ઊંડી સમાધિમાંથી જાગ્યા હોય તેમ ગુરુદેવના મુખની અંતિમ વાણી સંભળાય છે. “ સા કાઈ ચિત્તની પ્રસન્નતાની પોતાના અંતરમાં શેાધ કરે. વાસના તો. નિર્માહત્વ કેળવા. માનવતાનાં કલ્યાણુ વાંછે. સર્વશક્તિમાનની વ્યાપકતા સમજવા હૃદયથી પ્રયત્ન કરીશ. પ્રાણીમાત્રનાં દુ:ખાનું હૃદયે ચિંતન રાખો. પ્રજાને શુભનિષ્ઠાવાન બનાવા. રાજાને ધર્મરક્ષક, પ્રજાપાલક અને નીતિમાન બનાવે. ધર્મનું રક્ષણ કરી અને તે તમારું કરશે. સાનું કલ્યાણુ થાઓ. જય અરિહંત ! અરિહંત ! ” આચાર્ય હેમચંદ્રના માનવી જીવનની અવશેષ સુવર્ણકો સડેલાઈ જાય છે. તેમના મહાન આત્મા શાંત જગતમાંથી અનંતતામાં પગલાં માંડે છે. તેમની ઉન્નત માનવતામાંથી નરી પ્રભુતા વિલસી રહે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ : લેખકઃ ભેગીલાલ જ. સાંડેસરા કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્ય યુગ એ ગુજરાતના ઈતિહાસને સુવર્ણયુગ છે. હરકોઈ દૃષ્ટિએ એ કાળમાં ગૂર્જરની પ્રગતિ અને ઉન્નતિ જોવામાં આવે છે. સિદ્ધરાજ અને કુમારપાળના એ શાસનસમયમાં ગુજરાતના સામ્રાજયને અભૂતપૂર્વ વિસ્તાર થયો; વિદ્યાકળા, વાણિજ્ય, મુત્સદ્દીગીરી એ સર્વ ક્ષેત્રોમાં ગૂજરાત અને ગૂજરાતીઓને વિકાસ થયો. તે કાળના સ્થાપત્યના ઘણું ઓછી અવશેષો આજે આપણને જોવા મળે છે, પરંતુ જે જોવા મળે છે તે ઉપરથી તથા પ્રાચીન ગ્રન્થોમાંનાં વર્ણને ઉપરથી એ પ્રાસાદે, મહાલ અને દેવમંદિરની ઝાંખી આપણું મન ચક્ષને થઈ શકે છે. ગૂજરાતની વાણિજ્યવિષયક જાહેરજલાલીનાં પરદેશી મુસાફરોએ કરેલાં સંખ્યાબંધ વર્ણને પ્રાપ્ત થાય છે, પણ આજે સમગ્ર હિન્દના વ્યાપારઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન એ જ માત્ર એ કાળને જે વારસો આપણે ભોગવી રહ્યા છીએ તેની કલ્પના કરાવવાને બસ થશે. એ કાળની અહિંસામાં નવી પ્રાપ્ત થયેલી સાત્વિક સિદ્ધિનું જેમ હતું. અનેક જૈન સ્ત્રીઓ, અમાત્યો અને સેનાપતિઓને, કુમારપાળ જેવા પરમહંત રાજાને અને હેમચન્દ્રાચાર્ય જેવા વિરક્ત સંન્યાસીને પણ જેને સિદ્ધાન્તાએ પ્રવૃત્તિવિમુખ બનાવ્યા નહોતા. ભૂતકાળમાં નજર ફેંકતાં સિદ્ધરાજ – કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચન્દ્રનાં સાત પ્રતિભાવાન નયનોમાંથી બહાર પડી રહી છે. એમાં વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મસમભાવનું અદ્દભૂત એજયું છે. હેમચન્દ્ર આખા એક Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી હત્ય પરિષદ દેાની પ્રજાતી જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાખ્યું એમ કહીએ તા ખોટું નથી. કુપાલપ્રતિષેધ અને તેના પરિણ!મરૂપ અમારÙા! એની જડ છાપ આજના ગુજરાત પર નથી એમ કાણ કહો શકશે ? આજે * એક સાહિત્યાચાય તરીકે હેમચન્દ્રનું સ્થાન ભારતના પ્રતિહાસમાં અજોડ છે. માળવા અને ગૂજરાતની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી અને એ સ્પર્ધાનું પરિણામ તે સિદ્ધરાજની વિનંતિ પરથી હેમચન્દ્રે લખેલું ‘ સિદ્ધહૈમવ્યાકરણ. ' પણ હેમચન્દ્રની સતામુખી પ્રતિભા માત્ર વ્યાકરણ લખીને અટકી નથી. · અભિધાનચિન્તામણિ, ‘ ‘ અનેકાર્થસ ગ્રહ, '‘નિધ ટુંકાશ, ' ‘ દેશીનામમાલા' જેવા શબ્દકોશ, ‘સિદ્ધહેમ, ’ ‘લિંગાનુશાસન ’‘ધાતુપારાયણુ ’ જેવા વ્યાકરણગ્રંથ, ‘કાવ્યાનુશાસન' જેવા અલંકારગ્રન્થ, ‘ છન્દાનુશાસન ’ જેવું છંદઃશાસ્ત્ર, સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રય ’ તથા ‘ સપ્તસધાન’ જેવાં કાવ્યા, પ્રમાણુમીમાંસા' અને યોગશાસ્ત્ર' જેવા ગહન શાસ્ત્રીય ગ્રન્થા અને ‘ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર’ જેવાં કવિત્વયુક્ત ચરિત્રો, ઈત્યાદિ અનેક વિષય પરના તેમના ગ્રન્થેા, ડૉ. પિટર્સને આશ્ચર્યની ઊભરાતી લાગણીએ સાથે આપેલું “ જ્ઞાનને મહાસાગર ’ (Ocean of Knowledge) એ વિશેષણ સાર્થક ઠરાવે છે. C 46 ,, સેામપ્રભસૂરિએ * શતાથૈકાવ્ય 'ની ટીકામાં લખ્યું છે— * तं व्याकरणं नवं विरचितं छन्दो नवं दयाश्रयाSलंकारी प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ * જેણે નવું વ્યાકરણ, નવું છંદઃશાસ્ત્ર, નવું ચાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર, અને નવાં જિનરતા રચેલ છે તેણે ( હેમચંદ્રે ). આમ કરીને કયી કયી રીતે આપણા મેહ દૂર કર્યા નથી ? ” — અર્થાત્ સર્વ રીતે કર્યા છે. આવા પ્રભાવશાળી પુરુષની આસપાસ વિદ્યાપ્રેમી શિષ્યાનું મંડળ જામે એ તદ્દન સ્વાભાવિક છે. આવા પુરુષા શિષ્યમ`ડળ વિશાળ બનાવવા પરત્વે ઉદાસીન હોય છે. વહેતી ગંગામાંથી જેમ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૨૭ જે કોઈને ગરજ હોય તે બેબો ભરીને પી લે અથવા ઘડો ભરી લે તેમ જેને જ્ઞાનની પિપાસા હેય છે તેઓ જ અહીં એકત્રિત થાય છે. હેમચન્દ્ર શિવ્યોની સંખ્યા વધારવાને કદે પણ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી, અને તેમના જે શિવે વિષે આજે આપણને કંઈ પણ જાણવા મળે છે તેઓ સારા વિદ્વાન અને સાહિત્યકારે હતા તેથી ઉપરના કથનને પુષ્ટિ મળે છે. તેમના શિષ્યો પૈકી રામચનસૂરિની ખ્યાતિ હિન્દભરના વિદ્વાનમાં પ્રસરેલી હતી અને તે કાળના વિદ્વાનમાં તેમનું સ્થાન માત્ર હેમચન્દ્રથી બીજું હતું. આ ઉપરાંત ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, વર્ધમાનગણી, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, યશશ્ચન્દ્ર, બાલચન્દ્ર, વગેરે બીજા શિષ્યો હતા. તે સર્વેએ સાહિત્યમાં ઓછાવતે ફાળો આપે છે અને જ્યારે આપણે ભારતીય સાહિત્યમાં ગૂજરાત આપેલા ફાળાની વિચારણું કરવા બેસીએ ત્યારે તે સર્વની સાહિત્યપ્રવૃત્તિ આપણે લક્ષમાં લેવી પડે તેમ છે. હેપચન્દ્રની અગાધ વિદ્વત્તાને વાર એ સર્વ શિષ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. એ સર્વ વિષે યથાશય માહિતી અહીં આપવાનો પ્રયાસ કર્યો છે. ૧ મહાકવિ રામચન્દ્ર મહાકવિ રામચન્દ્ર ક્યાંના વતની હતા, કઈ જ્ઞાતિના હતા, તેમનાં માતાપિતાનું નામ શું, વગેરે વિશે કંઈ પણ હકીકત મળતી નથી. તેમણે રચેલ નિલવિલાસ નાટક” (પ્રસિદ્ધ ગા, એ. સીરીઝ)ના સંપાદક પં. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રને જન્મ સં. ૧૧૪૫માં થયો હતો, તેમણે દીક્ષા સં. ૧૧૫માં લીધી હતી, સં. ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું હતું, સં. ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્યના પટ્ટધર થયા હતા અને સં. ૧૨૩૦માં તેમનું મરણ થયું હતું. રામચન્દ્ર એ હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય હતા એવું સ્પષ્ટ અનુમાન ઐતિહાસિક સાધનો પરથી ખેંચી શકાય છે. “પ્રભાવકચરિત'ના હેમાચાર્ય પ્રબંધમાં એક એવો પ્રસંગ વર્ણવેલ છે, જેમાં સિદ્ધરાજ હેમચન્દ્રને પૂછે છે કે, તમારી પછી તમારું સ્થાન શોભાવવાને યોગ્ય ......................... ૧. રામચંદ્ર અને ગુણચ કે સાથે રચેલ “નાદર્પણ” (પ્રસિદ્ધ : ગા. એ. સી. )ના સંપાદક શ્રી. શ્રીગોકરે રામચંદ્રનો જન્મ સં. ૧૧૫૬માં માન્ય . Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ એ કયો શિષ્ય તમારી નજરે પડે છે ત્યારે હેમચન્દ્ર સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવે છે અને હેમચન્દ્ર જેવા મહાન આચાર્યના શિષ્યને છાજે તેવી રીતે “એકદષ્ટિ ” બનવાની સૂચના સિદ્ધરાજ રામચન્દ્રને આપે છે. જયસિંહરિનું “કુમારપાળચરિત્ર” જણાવે છે કે હેમચન્દ્રના અવસાનથી કુમારપાળને થયેલ શોક રામચન્દ્ર શમાવ્યો હતો. રામચન્દ્રની લેખનપ્રવૃત્તિ રામચન્દ્ર “રઘુવિલાસ,” “નલવિલાસ, “યવિલાસ,” “સત્યહરિશ્ચન્દ્ર,” “નિર્ભયભીમવ્યાયેગ,” “મલ્લિકામકરન્દપ્રકરણ,” “રાવવાયુદય,' “ોહિણમૃગાંપ્રકરણું,” “વનમાલાનાટિકા,” “કૌમુદીમિત્રાણુંદ” અને “યાદવાલ્યુદય’ એ પ્રમાણે અગિયાર નાટકે અને સુધાકલશ' નામે સુભાષિત કેશ લખ્યાં છે. આ ઉપરાંત, પિતાના ગુરુભાઈ ગુણચંદ્રની સાથે “નાટયદર્પણ” એ નાટયશાઅને અન્ય અને “દ્વવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ લખ્યો છે. એ બન્ને ઉપર વૃત્તિ પણ એમણે પોતે જ લખી છે. ‘કુમારવિહારશતક’ અને યુગાદિદેવતાવિંશિકા ” એ કાવ્યો પણ રામચન્દ્ર લખ્યાં છે. નાટયશાસ્ત્રી રામચન્દ્ર આમાં “નાટયદપણુ' અત્યંત મહત્વનું છે; કેમકે નાટયશાસ્ત્ર પરના સંરક્ત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટયશાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટયદર્પણની અગત્ય છે. વિવિધ વિષયોનાં ઉદાહરણો આપવા માટે એમાં રામચન્દ્ર કુલ ચુંમાલિશ સંસ્કૃત નાટકમાંથી અવતરણ કર્યા છે અથવા એ નાટકના પ્રસ્તુત ઉલ્લેખ કર્યા છે. આ નાટકોમાંનાં કેટલાંક તો આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું ‘દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી. તેનાં સંખ્યાબંધ અવતરણો “નાટયદર્પણ”માં જળવાઈ રહ્યાં છે અને તેથી માર્યકાળના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પડે છે. રામચન્દ્ર નાટયદર્પણ'માં નાટયશાસ્ત્ર રસશાસ્ત્ર અને અભિનયકલા પરત્વે કેટલાંક મહત્વનાં અને તે કાળને લક્ષમાં લેતાં તે પ્રણાલિકાભંજક ગણી શકાય એવાં વિધાન કર્યા છે. પૂર્વકાળના સર્વ અલંકારશાસ્ત્રીઓનું – જેમાં રામચન્દ્રના ગુરુ હેમચન્દ્રને પણ સમાવેશ થઈ ૨. જુઓ “પ્રભાવકચરિત ” “ હેમાચાર્ય પ્રબંધ' : ક, ૧૨-૩૭. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધ સંગ્રહ f > જાય છે એ વિધાન છે કે રસ એ બ્રહ્માનઃ સમાન આનંદ આપનાર હાવા જોઈ એ; પણ રામચન્દ્રે મુલવુ:લામનો રસ: એમ લખીને રસને સુખાત્મક અને દુઃખાત્મક એમ એ પ્રકારે વિભક્ત કર્યાં છે અને જણાવ્યું છે કે કવિ અથવા અભિનેતાનું ચાતુય જેવા માટે લેક દુઃખાત્મક નાટક જેવા જાય છે. નાટકાના હેતુ માત્ર આનંદ આપવાને નહીં, પરન્તુ જીવનમાં રહેલી કરુણુતાનું પશુ દન કરાવવાના છે, એમ આ ઉપરથી ફલિત થાય છે. આથી ચે વધુ તા, રામચન્દ્રે પૂ`કાલીન નાટયાચાર્યાંની બીજી એક માન્યતાને સચેાટ વિરાધ કર્યાં છે તે જોવા જેવું છે. અભિનેતા જે સંવેદને અને ભાવના પેાતાના અભિનયદ્વારા વ્યક્ત કરે છે તે એ પેાતે અનુભવતા નથી, એવી એ પ્રાચીન માન્યતા છે. રામચન્દ્ર લખે છે કે જે ભાવના અભિનેતા પ્રેક્ષા સમક્ષ મૂત કરવા માગતા હોય તે એ પોતે અનુભવ્યા સિવાય રહી શકે જ નહીં, “ જેમ વેશ્યા બીજાને પ્રસન્ન કરવા જતાં પાતે પશુ આનંદને અનુભવ કરે છે તેમ. ’ રામચન્દ્રના નાટયશાસ્ત્રના અભ્યાસ કૅટલે! તલસ્પર્શી અને મૌલિક હતા તે આ ઉપરથી જોઈ શકાશે. લાકિક વિષયાને લગતાં સંખ્યાઅધ નાટકાના પ્રણેતા તરીકે નાટય અને અભિનયનાં વિવિધ અંગેને વ્યવહારુ દૃષ્ટિએ અવલાકવાના તેમને સારા અવકાશ મળ્યા હશે, પશુ પૂ`કાલીન પરંપરાઓથી જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્ય પર ઘડાયેલાં વિધાને ને પાંડિત્યના ક્ષેત્રમાં છૂટાં મૂકવાનું સાહસ કરવું એ "" કઈ સામાન્ય વાત નહેાતી. ➖➖ ‘પ્રબન્ધશતકતું ’ રામચન્દ્રને ‘પ્રબન્ધશતકતૃ` ' નામથી એળખવામાં આવે છે. તેમણે એ વિશેષણુ પાતાને માટે પોતાની કૃતિઓમાં વાપર્યું છે. ૫. ३ श्रीमदाचार्यहेमचन्द्रशिष्यस्य प्रबन्धशतक तुर्महाकवेरामचन्द्रस्य भूयांसः વન્ધા: । ૧૨૫ નિ યભીમન્યાયેાગ ’ : પ્રસ્તાવના. श्रीमदाचार्य हेमचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधाननिष्णातबुद्धिना नाटयलक्षणनिर्माणपातावगाढ साहित्यां भोधिना विशीर्णकाव्यनिर्माणतन्द्रेण श्रीमता રામચન્દ્રે વિચિત...... દ્વિતીય ડપમ્ । કૌમુદ્રીમિત્રાણુંă ' : પ્રસ્તાવના Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ લાલચ ગાંધી માને છે કે તેમણે કુલ સે। પ્રબન્ધા લખેલા હાવા જોઈએ કે જેમાંના ૠણાખરા આજે પ્રાપ્ત થતા નથી. બીજો મત એશા છે. ‘પ્રબન્ધશત' એ શબ્દ રામયન્દ્રે રચેલા પ્રબન્ધાની સંખ્યાને વાચક નથી, પરન્તુ એ નામને ગ્રન્થ જ એમણે રમ્યા હાવે! જોઈએ. શ્રી જિનવિજયજીએ અલંકાર, કાવ્ય, નાટક, વગેરે વિષયના ગ્રન્થાની એક પ્રાચીન યાદી પ્રસિદ્ધ કરેલી છે.* અનુમાન થઈ શકે છે તેમ, એ યાદી ક્રાઈના પુસ્તક સસંગ્રહની હોવી જોઈએ. એમાં એક સ્થળે पं. रामचंद्र कृतं प्रबन्धशतं द्वादशरूपकनाटका टकादिस्वरूपज्ञापकं (लोकसंख्या) ૦૦૦ આ પ્રમાણે ઉલ્લેખ છે. શ્રો. જિનવિજયજી માને છે કે હેમચન્દ્રે ‘કાવ્યનુશાસન'માં જે ખાર વસ્તુએ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના તથા નાટક આદિના સ્વરૂપ પર આમાં વિસ્તૃત રૂપમાં અને પ્રમાણુરૂપમાં વિવેચન કરવામાં આવ્યું હશે. એમાં જશુાવ્યા મુજબ, ગ્રન્થ ૫૦૦૦ શ્લાક પ્રમાણને છે. એકલા રૂપકની જ ચર્ચા કરતા આટલા મોટા ગ્રન્થ સંસ્કૃત સાહિત્યમાં બીજો કાઈ નથી. ધનંજયે પોતાના ‘દૃશરૂપક ’ અન્યમાં દેશ રૂપકા ગણાવ્યાં છે; બાર રૂપકાની ચર્ચા કરતા રામચન્દ્રને પ્રસ્તુત ગ્રન્થ જો મળી આવે તે આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે એ ચે!ક્કસ છે. ‘ પ્રબન્ધશત ' શબ્દ ગ્રન્થાની સંખ્યાને વાચક નથી, પરન્તુ વિશિષ્ટ ગ્રન્થનું નામ હોવું જોઈએ, એમ આ પ્રમાણ ઉપરથી લગભગ ચોક્કસપણે કહી શકાય. ‘*મુદીમિત્રાણુ દ’ અને ‘ નિર્ભયભીમવ્યાયેાગ '3 જેની પ્રસ્તાવનામાં રામચન્દ્ર પેાતે પ્રબન્ધશત લખ્યા હૈાવાનું જાહેર કરે છે તે લખાયાં તે વખતે રામચન્દ્ર સે। પ્રબન્ધ પૂરા લખ્યા હશે એમ માનવું તે કરતાં એ નામના ગ્રન્થ લખ્યા હશે એમ માનવું વધારે સયુક્તિક છે. રામચન્દ્રે વૈદી રીતિને ચાહે છે. ‘નવિલાસ ’માંની वैदर्भी यदि यौवनभरा प्रीत्या सरत्याऽपि किम् । એ શ્લિષ્ટ ઉક્તિ વૈદભી રીતિ પ્રત્યેના તેના પ્રેમ સૂચવે છે. એ રીતિ તેનાં સર્વ નાટકામાં જણાય છે. ૪ ‘ પુરાતૃત્વ ’[ત્રૈમાસિક ] પુ. ૨, પૃ. ૪૨૧, Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધ સંગ્રહ ૧૨૭ श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोजः कान्तिसमाधयः । એ વૈદ રીતિના ગુણે રામચન્દ્રની કૃતિઓમાં ઠીકઠીક ખીલેલા માલુમ પડે છે. “નલવિલાસ'માં નાટકના પ્રાણુરૂપ વિવિધ રસે પરમ કોટીમાં રચવાનો દાવો રામચંદ્ર ગર્વ પૂર્વક કર્યો છે, તે કંઈ ખોટું નથી. શ્રી. રામનારાયણ પાઠક કહે છે તેમ, શાર્દૂલવિક્રીડિત વગેરે લાંબાં વૃત્તોની રચનામાં અને અન્યત્ર પણ ભવભૂતિની અસર આ કવિ પર દેખાય છે, છતાં સરલતા, પ્રસાદ અને માધુર્ય તેના ખાસ ગુણ તો છે જ. - રામચંદ્ર ધાર્મિક કરતાં વૈકિક સાહિત્ય સધારે સક્યું છે. તેણે પિતાનાં કેટલાંક નાટકનું વસ્તુ પણ લોકકથાઓમાંથી લીધું છે. એ કાળમાં રામચંદ્રનાં નાટક ભજવાતા હશે, અને વિષયની અને ભાષાની સરલતા, રચનાની પ્રવાહિતા અને પ્રશંસાગ્ય રસનિષ્પત્તિને કારણે ઠીકઠીક લોકપ્રિય થયાં હશે. મૂળ કથાનકમાંના ચમત્કારિક પ્રસંગે લેખકે “નલવિલાસમાં’ યુક્તિપુર જતા કર્યા છે એ બતાવે છે કે એ નાટક ભજવવા માટે લખાયું તેવું જોઈએ. રામચન્દ્ર સમગ્ર સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા હતા. પિતે શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અને કાવ્યશાસ્ત્રના જાણનાર–વિદ્યવેદી’—-હેવા છતાં કવિત્વ માટે પૃહા ધરાવે છે એમ “નાયયદર્પણ”ના આરંભમાં જ તેમણે જણાવ્યું છે– प्राणाः कवित्वं विद्यानां लावण्यमिव योषिताम् । विद्यवेदिनोऽप्पस्मै ततो नित्यं कृतस्पृहाः ।। “નાટયદર્પણમાં પિતાનાં અગિયાર નાટકે સુદ્ધાંત ચુંમાળીસ નાટકમાંથી તેમણે ઉદાહરણો આપ્યાં છે એ તેમનું બાળું વાચન બતાવે છે. નાટયશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્ર એ બન્નેના તેઓ સારા જ્ઞાતા હતા એ તો તેમના ગ્રન્થ જ બતાવી આપશે. માત્ર હેમચન્દ્રના શિખ્યામાં જ નહિ પરંતુ તેમના સમકાલીમાં રામચન્દ્રની સાહિત્ય પ્રવૃત્તિ સૌથી વિશાળ અને વિવિધ છે. ગુજરાતમાં ૫. “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૩, અંક ૨ માં “નલવિલાસ નાટક ' વિષે શ્રી રામનારાયણ પાઠકનો લેખ. હે.સા.સ.-૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ બાવીસ સંસ્કૃત નાટકો લખાયાં છે તે પૈકી અર્ધા એફલ: રામચન્દ્રના જ છે. ગૂજરાતના અને ભારતના સંસ્કૃત સાહિત્યમાં રામચન્દ્ર આ પેલે ફાળે જેટલે વાવ છે તેટલે સગાન પણ છે. રામચન્દ્રની શ્રે બે પૈકી ‘નાદર્પણ', “સત્યહારશ્ર', નિલયમાગી, કૌમુદીમિત્રાદી, અને ‘નલવિલાસ પ્રસિદ્ધ ચચેલાં છે. સત્યહરિશ્ચન્દ્ર'નું ૧૯૧૩ની સાલમાં ઈટાલયન ભાષા-નર પયેલું છે. રામચન્દ્રની સમશ્યાતિ રામચન્દ્રની સમશ્યાવૃતિ કરવાની શક્તિ પણ તેમની વિદ્વતા જેટલી જ પ્રખર હતી. પ્રાચીન કવિઓને અત્યંત પ્રિય એવા શાદ કવિત્વમાં પણ તેઓ નિષ્ણાત હતા, તેમના શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને કવિકટારમલનું બિરૂદ આપ્યું હતું. એ વિષે પ્રબંધચિન્તામણિ કાર જણાવે છે કે એક વાર ગ્રીષ્મઋતુમાં સિદ્ધરાજ પિતાને પટાવ સાથે ક્રીડાદ્યાનમાં જ હતો, તે વખતે રામચન્દ્ર સામે મળ્યા, આથી સિદ્ધરાજે કવિને પૂછ્યું. વર્ષ ટીમે વિરતા પુતરા (ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા કેમ છે?) તે જ વખતે કવિએ જવાબ આપે કે – देव श्री गिरिदुर्गमल्ल भवतो दिग्जैत्रयात्रोत्सवे धावद्वीरतुरङ्गनिष्ठुखुरक्षुण्णक्षपामण्डलात् । वातोधूतरजोमिलत्सुरसरित्सातपस्थलीदूर्वाचुम्बनचञ्चुरा रविपास्तेनैव वृष्टुं दिनम् ॥ હે ગિરિદુર્ગને જીતનારા દેવ, આપની દિગ્વિજયયાત્રાના મહત્સવમાં દેડતા ઘડાઓની કઠેર ખરીઓ વડે જમીન ખોદાઈ જવાથી પવન સાથે જે રજ ઊંચે ચઢી તે તે આકાશગંગામાં મળી જવાને કારણે જે કાદવ પેદા થયો છે તેમાં ઊગેલી ધરે ચારતા સૂર્યના અશ્વો ધીમેથી ચાલે છે, તેને કારણે દિવસ લાંબે થયે છે! આજ પ્રસંગ રત્નમન્દિરગણુંકૃત ‘ઉપદેશતરંગિણી'માં પણ મળે છે. કવિના આ ચાતુર્યથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને “કવિટારમલની પદવી આપી હતી એવો ઉલ્લેખ તેમાં છે. ૬. પ્રબચિતામણિ (ફ. ગૂ. સભાની આવૃત્તિ ), પૃ. ૧૦૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ ૧૨૯ બીજે એક સ્થળે ‘પ્રબંધચિન્તામણિકાર લખે છે કે એક વાર કાશીનિવાસી વિવેશ્વર પંડિત કુમારપાલની સભામાં આવ્યા ત્યાં હેમચન્દ્રાચાર્યને બેઠેલા જેઈ તેમણે એક કાર્ધ કહ્યો पातु वो हेमगोपाल; कम्बलं दाण्डमुद्बहन् । “દડ અને કંબલ ધારણ કરનાર હેમગ પલ તમારું રક્ષણ્ કરે તુરત જ રામચન્દ્ર લેકનું બીજું ચરણ રચ્યું ५दर्शनपशुग्रामं चारयन् जैनजोचरे ।७ કે જે ષડદન રૂપી પશુઓને જૈન ગેચરમાં ચરાવે છે.” આ ઉપરાંત પણ અન્ય કેટલાક ગ્રન્થોમાંથી રામચન્દ્રની સમશ્યા પૂર્તિઓ મળી આવે છે. તે સર્વ રામચન્દ્રની પિતાની ન હોય તે પણ એ વિદ્વાન અને કવિ તરીકેની રામચન્દ્રની પ્રતિષ્ઠાની ચાલતી આવેલી પરંપરાને પ્રકટ કરે છે એ ભૂલવું ન જોઈએ રામચનો સ્વાતંત્ર્યપ્રેમ રામચન્દ્રને સ્વભાવે સ્વાતંત્રયોમાં અને માની હતી એમ તેમની કૃતિઓ પરથી અનુમાન થઈ શકે છે. “નાટયદર્પણ'માં રસ અને અભિનય પરત્વેનાં નુતન વિધાને રામચન્દ્રની સ્વતંત્ર વિચારશક્તિ અને પરંપરાને જ પ્રમાણું નહીં માનવાની બુદ્ધિજન્ય મનસ્વિતાને આભારી છે. એમનાં લખાણોમાં અનેક સ્થળે જે અહંભાવ જણાય છે તે સ્વતંત્ર અને માની સ્વભાવનું જ પરિણામ હોઈ શકે. પિતાને માટે તેમણે વિદ્યાત્રથીચણ,’ ‘અચુમ્બિતકાવ્યતંદ્ર '૮ અને “વિશીર્ણકાવ્યનિર્માણતંદ્ર એવાં વિશેષણે વાપરેલાં છે. ઉપરાંત, અનેક સ્થળે તેમણે આત્મપ્રશંસાની ઉક્તઓ મૂકી છે : कविः काव्ये रामः सरसवचसामेकवसतिः । – “નલવિલાસ : શ્લોક: ૨; ૭. એજન, પૃ. ૧૪પ. ८ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् । –“રઘુવિલાસ': પ્રસ્તાવના. હ, જુઓ પાદ નોંધ ૩. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગુજરાતી સાહિત્ય પરિષદ ऋते रामान्नान्यः किमुत परकोटो घटयितुं । रसान् नाट्यप्राणान् पटुरिति वितकों मनसि मे ॥ – નવિલાસ ’: શ્લાક ૩; साहित्योपनिषद्विदः स तु रसः रामस्य वाचां परः । - સત્યહરિશ્ચન્દ્ર ’: શ્લાક ૩; < प्रबन्धा इक्षुवत् प्रायो हीयमानरसाः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा: स्वादुः पुरः पुरः | —‘ કામુદીમિત્રાણુંદ ’: શ્લાક ૪. સ્વાતંત્ર્યપ્રેમ એ કવિ રામચન્દ્રનું વિશિષ્ટ અને કદાચ અપ્રતિમ લક્ષણ છે. એમાંની ઉદ્દામ ભાવનાએ આજે પણ જાણે કે અત્યંત આધુનિક લાગે છે. પેાતાની રચનામાં પણ અને તેટલી સ્વતંત્રતા અને મૈાલિકતા આણુવાના તેણે ખૂબ પ્રયાસ કર્યો છે. સાહિત્યચારી કરનારાઓ અને પારકા વિચારે ઉછીના લેનારાઓ સામે તેણે વખતે - વખત ઊભરા ઠાલવ્યે છે.૧૦ જીવનમાં પણ કવિ સ્વત ંત્ર અને સ્પષ્ટવક્તા હશે એમ શ્રીપાલની ‘સહસ્રલિ’ગસરાવરપ્રશસ્તિ'વાળા પ્રસંગ (૨ે છે આગળ લખવામાં આવશે) પરથી જણાઈ આવે છે. સ્વાતપપ્રેમથી ઊભરાતી તેમની કેટલીક સૂતિના નમૂના જોઈએ स्वातत्र्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवम् । -‘નવિલાસ’: ૨–૨; न स्वतन्त्रो व्यथां वेत्ति परतन्त्रस्य देहिनः । -‘નવિલાસ’: ૬-૭; अजातगणनाः समाः परमतः स्वतन्त्रो भव । —‘નવિલાસ’: અંતભાગ; प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वतीं भीमसेनः । —‘નિભયભીમવ્યાયેાગ’: અતભાગ. ว ૧૦ જુએ ‘નાઢચદૃ ણુવિવૃત્તિ 'ના અંતે, પોવનીતરાત્ત્વાર્થા:- તથા અત્વિયં પતાવત્ એ શ્લોકે. • કૌમુદીમિત્રાણુંă 'ની પ્રસ્તાવનામાં એમાંના જ પહેલા ગ્લૅાની પુનરુક્તિ તથા • જિનસ્તેાત્ર ’માં વિદ્યાવિચથા દ્વારાઃ વાવ્ય: વિમવન્ । ઈત્યાદિ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ જિનસ્તવષડશિકા ના આરંભમાં અહંતને વાતચ્ચશ્રીવિત્રીય રામચન્દ્ર નમસ્કાર કરે છે અને “જિનસ્તાત્રીના અંતમાં કહે છે કે स्वतन्त्री देव भूयासे सारमेयोऽपि वर्मनि । मा स्म भूवं परायत्तः त्रिलोकस्यापि नायकः ॥ સત્યહરિશ્ચન્દ્રની પ્રસ્તાવનામાં રામચન્દ્ર ગર્ભિત રીતે પોતાના આનંદના સાધને એક પ્લેટમાં વર્ણવે છે, તે ઉપરથી તેમના મુક્ત માનસને સારી રીતે ખ્યાલ આવી શકશે– सूक्तयो रामचन्द्रस्य वसन्तः कलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैते हर्षवृष्टयः ॥ રામચન્દ્રને નેવનાશ રામચન્દ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબળે ઉપરથી જણાય છે. પ્રબન્ધકારે એનાં ચમત્કારિક કારણ આપે છે. “પ્રભાવકચરિત' લખે છે કે, હેમચન્દ્રાચાર્યો જ્યારે સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે તેમને જિનશાસનમાં “એકદષ્ટિ” બનવાની સૂચના કરી હતી, આથી તેમની જમણી આંખ તત્કાળ નાશ પામી હતી. ૧૧ “પ્રબંધચિન્તામણિકાર જણાવે છે કે, શ્રી પાલ કવિએ રચેલી “ સહસ્ત્રલિંગસરોવરપ્રશસ્તિ' પત્થર ઉપર કોતરવામાં આવી ત્યારે તેનું અલેકન કરવા માટે સર્વે વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સર્વ વિદ્વાને પ્રશસ્તિકાવ્યને સંમતિ આપે તે તમારે એ પર કંઈ ટીકા કરવી નહીં,' એવી સૂચના સાથે હેમચને રામચન્દ્રને તે જેવા મોકલ્યા. પ્રશસ્તિમાં રાજાની મમતા હોવાથી તથા શ્રીપાલ કવિના સે પ્રત્યેના સૈન્યને કારણે સર્વ વિદ્વાને કહેવા લાગ્યા કે સર્વ શ્લેક બરાબર છે અને તેમાંયે શોરોના િયુક્ત રચિત એ ક સુન્દર છે. સિદ્ધરાજે રામચન્દ્રને પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ જરા વિચાર કરવા જેવું છે, અને રોનાપિ વાળા કાવ્યમાં વ્યાકરણ સંબંધી બે દોષ બતાવ્યા. આ વખતે સિદ્ધરાજની નજરે લાગવાથી (સિદ્ગશ્ય સાતઝિલોળ) પાછા વળતાં ઉપાશ્રયમાં પેસતાં રામચન્દ્રની એક આંખ ફૂટી ગઈ૧૨ ૧૧. “પ્રભાવકચરિ: હેમાચાર્ય પ્રબંધ', ક ૧૩૦-૧૪૦. ૧૨. “પ્રબન્ધચિન્તામણિ (ફા.ગૂ. સભાની આવૃત્તિ) પૃ. ૧૦૧-૨-૩. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગુજરાતી સાહિત્ય પરિષદ ——– આ વાતો સામાન્ય ઐતિહાસિક હકીકતને ચમત્કારિક સ્વરૂપમાં મૂકવાના પ્રબન્ધકારોના શેખને આભારી હોય એમ જણાય છે. રામચન્દ્રની એક આંખ જન્મથો અથવા નાનપણમાં જ દૈવવશાત, ગયેલી હશે એમ તિરેકઠાત્રિશિકાના અંતમાં તેમના જ એક શ્લોક ઉપરથી અનુમાન થઈ શકે છે – जगति पूर्वविधैर्विनियोगजं विधिनता- गुताऽऽदिकम् । सकलमेव विलुम्पति यः क्षणादभिनवः शिवधिकरः सताम् ।। બીજા કેટલાંક સ્તોત્રોમાં પણ રામચન્દ્ર દષ્ટિદાન માટે પ્રાર્થના રામચન્દ્રનું મરણ રાજા કુમારપાળના મરણ પછી ગાદી ભવનાર તેના ભત્રીજા અજયપાળે જેનેનું દમન આરંવ્યું, અને પાન ના પુરાગામી રાજાઓએ બંધાવેલા અનેક જૈને પ્રસાદને તેડી નખાવ્યા. ૨ઉના દ્વેષને કારણે રામમનું પણ તેણે મરણ નીપજાવું. આ વિષે જૂદા જૂદા ગ્રન્થમાં નજીવા કરક , સાથે એકસરખી જ હકીકત મળે છે. રાજશેખરસૂરિ પ્રધધકેશ'ના આ દૈષનું કારણ અને પરિણામ વર્ણવતાં લખે છે કે, રાજા કુમારપાળ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા તે વખતે હેમચન્દ્રના શિષ્યમંડળમાં બે ભાગ પડી ગયા હતાઃ એક તરફ રામચન્દ્ર, ગુણચન્દ્ર, વગેરે શિષ્યો અને બીજી તરફ બાલચન્દ્ર. બાલચન્દ્રને અજયપાલ સાથે મિત્રતા હતી. એક વાર રાત્રે મંત્રી આભડ અને હેમચન્દ્ર વચ્ચે, કુમારપાળ પછી ગાદી કોને મળવી જોઈએ એ વિષે મંત્રણા ચાલતી હતી. તેમને કહ્યું: “ગાદી તે પ્રતાપમાને મળવી જોઈએ. અજયપાલ તા: પેલા ધર્મને નાશ કરશે.” આભડે કહ્યું : “ગમે તેવો તે પણ પિતાને હોય તે જ સારો.' બાલચન્ટે આ સાંભળ્યું અને અજયપાળને કહ્યું. આથી અજયપાળને રામચન્દ્ર, વગેરે ઉપર દ્વેષ થયો. હેમચન્દ્રના અવસાન १३ नेमे निधेहि निशितासिलताभिराम-चंद्रावदातमहसं मयि देहि दृष्टिम् । – નેમિસ્તવ': અંતભાગ शक्रस्तुताधिसरसीरुहदुःस्थसार्थे देव प्रसोद करुणां कुरु देहि दृष्टिम् । – ડશિકા': અંતભાગ. Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ પછી ખત્રીસ દિવસે અજયપાળના વિષપ્રયાગથી કુમારપાળનું અવસાન થયું, હેમચન્દ્ર પ્રત્યેના વૈરને કારણે અજયપાળે તપાવેલા લોઢાના આસન પર ઍસાડી રામચન્દ્રનું મરણ નીપજાવ્યું. ૪ આવી જ હકીકત સેતુ ંગના ‘પ્રમĀચિન્તમણિયાં૧૫ જયસિંહઁસૂરિના ‘કુમારપાલ ચરિત'માં અને જિનમ’ડનગણીના ‘કુમારપાલપ્રબન્ધ'માં મળે છે. ** પુરાતનપ્રભસંગ્રહ'ના એક પ્રબન્ધમાં રામચન્દ્રના મરણુ સંબધી એવી હકીકત જણાવેલી છે કે, “ હેમસૂરિના શિષ્ય રામચન્દ્ર અને ભાલચન્દ્ર હતા, ગુરુએ સુશિષ્ય જાણીને રામચન્દ્રને વિશેષ વિદ્યા આપી, માન આપ્યું. આથી રિસાઈ ને ખાલચન્દ્ગ ચાલી નીકળ્યો. અજયપાલની સાથે તેને મિત્રતા થઈ. પેાતાને રાજ્ય પ્રાપ્ત થયા બાદ અજયપાલે રામચન્દ્રને કહ્યું, ‘હેમચન્દ્રસૂરિની સર્વ વિદ્યા મારા મિત્ર આલચન્દ્રને આપ. ' રામચન્દ્રે કહ્યું ‘ગુરુની વિદ્યા કુપાત્રને અપાતી નથી. ’ રાજાએ કહ્યું, ‘ તે આનં...... ૧ ફ્ જીભ કરડીને તેના ઉપર ( તપાવેલાં પતરા ઉપર ? ) એસતાં તેમણે દોષકપ ચશતી ( એટલે પાંચસે। દુ! ? ) બનાવી. ’૧૭ ક્ર્મા સર્વે ઉપરથી એટલું તા ચેાક્કસપણે કહી શકાય છે કે, ૧૪. ‘ પ્રબન્ધકાશ ’ (સિંધી જૈન ગ્રન્થમાલાની આવૃત્તિ), પૃ, ૯૮. ૧૫, ‘ પ્રબન્ધચિન્તામણિ” (ફ્રા. ગ. સભાની આવૃત્તિ, પૃ. ૧૪૫ લખે છે કે ાંમાના પતરા ઉપર બેસાડી રામચન્દ્રનું મરણ નીપનવવાના ત્ન કરવામાં આવ્યા હતા, પણ તેઓ નીચેનેાહે ખેલી જીભ કરડી મરણ પામ્યા હતા:-~ महावीह सचराचरह जिण सिरि दिन्हा पाय । अत्थुमणु दिणेसरह होउत होहि चिराय ॥ ૧૩૩ [ મા સચરાચર પૃથ્વીના માથે જેમણે પગ મૂક્યો છે. એવા દિનેશ્વર સૂર્યના અસ્ત શાય છે. થવાનુ હેાય તે લાખે કાળે પણ થયા કરે છે. ] પુરાતનપ્રબન્ધસંગ્રહ 'ના એક પ્રબન્ધમાં (પૃ. ૪૭) હેમચન્દ્રના અવસાન પછી શ્રીસ ધને શે શમાવતા રામચન્દ્રના મુખમાં આ દુઃ મૂકવામાં આત્મ્ય છે. ૧૬, આ સ્થળે મૂળ પ્રતમાંના કેટલાક ભાગ ગયેલા હાઈ વાકય તૂટે છે. ૨૭. • પુરાતનપ્રમન્વસંગ્રહ' (સિધી જૈન ગ્રન્થમાલા ), પૂ. ૪૯. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચન્દ્રના શિષ્યમંડળમાંથી બાલચન્દ્ર જુદા પડયા હતા એ ઐતિહાસિક સત્ય છે અને રામચન્દ્રના મૃત્યુમાં પણ તે કારણભૂત હશે. અજયપાલન જેનમંત્રી યશપાલ (મોહરાજપરાજયના કર્તા) તથા આભડ વગેરે શેઠિયાઓએ રામચન્દ્રસૂરિનું આવી રીતે મૃત્યુ થતુ અટકાવવાના ઘણું પ્રયાસ કર્યા હતા, પણ તેમના એ સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા હતા. ૧૮ ૨. ગુણચન્દ્ર રામચન્દ્રના ગુરુભાઈ અને તેમની સાહિત્યપ્રવૃત્તિઓમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચન્દ્ર વિષે લગભગ કંઈ જ જાણવામાં આવતું નથી. પ્રાપ્ત સાધનો ઉપરથી માત્ર અનુમાને ખેંચવાનાં જ રહે છે. ગુણચકને એકે સ્વતંત્ર ગ્રન્થ અત્યારસુધીમાં જાણવામાં આવેલો નથી. રામચન્દ્રને “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રને અને “દ્રવ્યાલંકાર એ પ્રમાણુશાસ્ત્રને ગ્રન્થ લખવામાં ગુણચન્ટે સહાય કરી હતી એ સુપ્રસિદ્ધ છે. એ બન્ને ગ્રન્થો પરની વૃત્તિઓ પણ તેમણે સાથે જ લખેલી છે. રામચંદ્ર અને ગુણચન્દ્રના સ્વભાવમાં અમુક તફાવત હતા, એમ આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. બન્ને પ્રખર વિદ્વાને તે હતા જ, પરંતુ રામચન્દ્રનાં અગિયાર નાટકે, તેમાંનું હળવું લેડmોગ્ય વસ્તુ, વારંવાર તેમાં જણાતા રમૂજી ટોળટપ્પા અને હાસ્યજનક પ્રસંગે, સામાજિક અને સાંસારિક ચિત્રો, મધુર વિશદ અને આનંદજનક સૂક્તિઓ, ઉદ્દામ સ્વાતંત્ર્યપ્રેમઃ એ બધું બતાવે છે કે રામચન્દ્રની પ્રતિભા સર્વમુખી હતી, એમનું માનસિક ઘડતર ગંભીરતાપરાયણ નહીં–બકે ઉલ્લાસમય હતું. તદ્દન સામાન્ય વસ્તુઓમાં પણ ઊંડો રસ લઈ તેમાંનું સૌન્દર્ય પીછાણવાની ઉચ્ચ સાહિત્યકારોમાં સાધારણ એવી જે શક્તિ તે તેમના માનસમાં સભર ભરેલી હતી. બીજી બાજુ, ગુણચન્દ્ર વિષે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન હતા, સર્જક અને સાહિત્યકાર નહતા. રામચંદ્ર જ્યારે નાટકે, સુભાષિત ૧૮. રામચન્દ્ર વિષેના આ લખાણમાં તેમના અપ્રસિદ્ધ ગ્રન્થમાંથી જે અવતરણ વગેરે લેવાયાં છે તે પં. લાલચન્દ્ર ગાંધીએ લખેલ “નલવિલાસ'ના નાટકની સંસ્કૃત પ્રસ્તાવનામાં ઉદ્ધત કરેલાં છે, એ હકીક્તની અહીં સાભાર નેધ લઉં છું. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૩૫ કેશે કે એવું હળવું સાહિત્ય લખે છે ત્યારે તેઓ તેમની સાથે જોડાતા નથી, પરંતુ “નાટયદર્પણ” કે “ દ્રવ્યાલંકારવૃત્તિ જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ પ્ર તૈયાર કરવામાં બને સાથે કાર્ય કરે છે, એ સૂચક છે. જેસલમેર ભંડારમાંની “ કવ્યાલંકારવૃત્તિ ની તાડપત્ર પરની પ્રત સં. ૧૨૦૨માં લખાયેલી, એથી એ ગ્રન્થ તે પહેલાં લખાયેલું હવે જોઈએ એવું અનુમાન થાય છે. ૧૯ “શતાર્થકાવ્ય 'ના કર્તા સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં પાટણમાં, હેમચન્દ્ર કુમારપાળને કરેલા ઉપદેશના વિષય પર “કુમારપાળપ્રતિબંધ” એ વિશાળ ચન્ય પ્રાકૃત ભાષામાં ર હતા. હેમચન્દ્રના ત્રણ શિષ્ય ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ તે ગ્રન્થ સાવંત સાંભળ્યા હતા, એવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાંથી મળે છે. ૨૦ ૩. મહેન્દ્રસૂરિ હેમચન્ને સંસ્કૃત ભાષાને ચાર કેશની ભેટ ધરી છે––શબ્દોના પર્યા દર્શાવતો “અભિમાનચિતામણિ, વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના શબ્દોને લગતે “નિઘંટુકાશ', દેશ્ય શબ્દોનો કાશ “દેશીનમાલા” અને એક જ શબ્દના નાનાવિધ અર્થો બતાવતે “અનેકાર્થસંગ્રહ '. આ પૈકી પહેલા બે કાશ ઉપર અનુક્રમે દશ હજાર અને ત્રણ હજાર શ્લોકની વિસ્તૃત ટીકાઓ તેમણે લખેલી છે. એમ અનુમાન થાય છે કે “અભિધાનચિતામણિ પરની ટીકા એ હેમચન્દ્રની છેલ્લી કૃતિ હશે, કેમકે “યોગશાસ્ત્ર” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” વિષેના ઉલેખ આપણને તેમાંથી સાંપડે છે. “અનેકા સંગ્રહ” પર ટીકા લખવાની પણ હેમચન્દ્રની યોજના હેવી જોઈએ, પરંતુ એ વિચાર અમલમાં આવી શકે તે પૂર્વે જ તેમનું અવસાન થયું. આથી તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ, ગુરુએ પોતાના જીવનકાળમાં જે કંઈ કહેલું તે ઉપરથી એ ગ્રન્થ ઉપર “અનેકાર્થ કૈરવાકરક મુદો ” એ ટીકા પિતાને ગુરુના નામથી જ લખી છે. ૨૧ હેમચન્દ્રચાર્યને સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો, તે પછી ટૂંક સમયમાં તે લખાઈ હશે એમ ક૯૫ના થાય છે. ૧૯ “જેસલમેર ભંડારની સૂચિ' (ગા. એ. સી. ), પૃ. ૧૧. ૨૦. જઓ “કમારપાલપ્રતિબોધ’ (ગા. એ. સી.), પૃ. ૪૭૮. Page #167 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ મહેન્દ્રસુરિની આ સિવાય બીજી કઈ કૃતિ જાણવામાં નથી. ૪. વર્ધમાગણી કુમારપાળે બંધાવેલા “કુમારવિહાર'ની પ્રશસ્તિરૂપ “કુમારવિહારપ્રશક્તિ” કાવ્ય પર વ્યાખ્યા લખીને વર્ધમાન ગણીએ એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા હતા. એ વ્યાખ્યાને અંતે તેમણે લખ્યું છે કે અમારું આ કાવ્યના છ અર્થ કરવામાં આવેલા છે, પરંતુ મેં કુતુહલથી તેના ૧૧૬ અર્થ કર્યા છે. ૨૨ આ વસ્તુ વર્ધમાનગણના અદ્દભુત પાંડિત્ય પર પ્રકાશ પાડે છે. ૫. દેવચન્દ્ર હેમચન્દ્રના ગુરુનું નામ પણ દેવચન્દ્ર છે, તેથી “જેનગ્રન્થાવલિ'માં આ દેવચન્દ્રને હેમચંદ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. હેમચન્દ્રના એક શિષ્યનું નામ પણ દેવચન્દ્ર હતું. તેમણે ચન્દ્રલેખવિજયપ્રકરણ” નામનું નાટક લખેલું છે અને તેની હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાં છે. ૨૩ આ નાટકની રચનામાં એક શેષભટ્ટારકે સહાય કરી હતી, એમ તેના અંતમાં ઉલ્લેખ છે. ૨૧ જુઓ સંસ્કૃત હાથપ્રતની શોધને ડે. પિટર્સનને અહેવાલ નં. 1 સને ૧૯૮૨-૮૩, પૃ. ૨૩૩ ઉપર ઉતારેલી પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ. ૨૨. એક વર્ષ પર પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ વ્યાખ્યાની અત્યંત સૂમ અક્ષરોએ લખાયેલી એક સુંદર પ્રત મને બતાવી હતી. શ્રી. સારાભાઈ નવાબે જેનઅનેકાર્થગ્રન્થસ ગ્રહમાં આ કૃતિ પ્રસિદ્ધ કરી છે. (પાટણમાં હેમસારસ્વત સત્ર પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં ઉપરોક્ત સૂક્ષ્માક્ષરી પ્રત મૂકવામાં આવી હતી, તે પ્રદર્શન જેનાર સજજનોના ધ્યાનમાં હશે.) તેમાં કર્તા જણાવે છે– ___ श्रीहेमचन्द्रमरिशिष्येण वर्धमानगणिना कुमारविहारप्रशस्ती काव्येऽमुष्मिन् पूर्व षडर्थे कृतेऽपि कौतुकात् षोडशोत्तरं व्याख्यानं चके। ૨૩. ચંદ્રલેખાવિજયપ્રકરણને અંતે– विद्याम्भोनिधिमन्थमन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः सान्निध्यकरतिविशेषविधये श्रीशेषभधारकः । यस्य स्तः कविपुङ्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा कीर्तिस्तस्य जगतत्रये विजयतात् साद (8) ललीलायिते ।। “ પેર ભંડારની સૂચિ' (ગા. એ. સી.), પૃ. ૬૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ ૧૩૭ પરંતુ આ શેષભટ્ટાર કેણું તે જાણી શકાતું નથી. ‘ચન્દ્રલેખાવિજયપ્રકરણ”ની નાયફા તરીકે ચન્દ્રલેખા વિદ્યાધરીને કલ્પવામાં આવી છે, પરંતુ કુમારપાળે સપદિલક્ષ રાજ અરાજને હરાવ્યો તે પરત્વે કુમારપાળના વીરત્વને વર્ણવતું આ પ્રસાત્મક નાટક છે. વળી નાટક કુમારપાળની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ પણ સંભવિત છે કેમકે કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસન્તોત્સવ પ્રસંગે કુમારપાળની સભાના પરિતોષ અથે ભજવવાને તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે ૨૪ અર્ણોરાજ સાથે કુમારપાળને વિગ્રહ અનેક વર્ષ સુધી મા હતા, પરંતુ કુમારપાળને સંપૂર્ણ વિજય સં. ૧૨ ૦૭માં અથવા તેથી થોડાક સમય અગાઉ એમ થઈ ગયો હોવો જોઈએ, કેમકે ચીતડમાં કુમારપાળના સં. ૧૨૯૭ની શિલાલેખમાં એમ જણાવેલું કે છે કે શાકંભરીના રાજાને પરાજય કરીને તથા શાલીપુર નામના ગામમાં પિતાના લશ્કરને રાખીને ચીડની શોભા જોવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નક્કી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦૭માં અગર તે પછી ટૂંક સમયમાં રચાયું હશે. આ ઉપરાંત, દેવચન્દ્રની માનમુદ્રાભંજન’ નામની એક બીજી એક રચના હતી એમ અન્ય સ્થળોએ મળતા ઉલ્લેખ પરથી સમજી શકાય છે, પરંતુ એ કૃતિને હાલમાં પત્તો લાગતા નથી. ૨૫ ૬. ઉદયચન્દ્ર ઉદયચન્દ્ર લખેલો એક પણ ગ્રન્થ હજી સુધી બહાર આવેલો નથી. પરંતુ તેમના ઉપદેશથી એક કરતાં વધુ ગ્રન્થ લખાયાન, હકીકત મળે છે. તેઓ એક સારા વિદ્વાન હતા. 'પ્રબન્ધચિન્તામણિમાં કુમારપાલપ્રબન્ધાન્તર્ગત ઉદયચન્દપ્રબંધમાં જણાવેલું છે કે, એક વાર કુમારપાળ સમક્ષ પં. ઉદયચન્દ્ર ગુર હેમાચાર્યનું “યોગશાસ્ત્ર” વાંચતા २४. 'कुमारविहारे मूलनायकपार्श्वजिनवामपाविस्थितश्रीमदजितनाथदेवस्य वान्तोत्सवे कुमारपालपरिषचेतःपरितोषायास्य प्रणयनम् ।' –એજનર. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ': પૃ. ૨૮૦. Page #169 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હતા. તેમાં પંદર કર્માદાનની વ્યાખ્યામાં ફતવેશનલાચિવોનાં પ્રળનારે શ્લોક આભ્યા, તેમાં હેમચાના મૂળ પાઠને સુધારીને રોમાં ને રોળો એ પ્રમાણે ઉદયચન્દ્રે વાર વાર વાંચ્યું. હેમચન્દ્રે એમ કરવાનું કારણ પૂછતાં ઉદયચન્દ્રે પ્રાણીઓનાં અંગા, વાદિત્રા, વિગેરે માટે હ્રસમાસમાં એકવચન સિદ્ધ છે એમ બતાવ્યું, એટલે હેમાચાયૅ, રાજાએ તેમજ બીજાએ તેમની પ્રશંસા કરી. ૩૬ ૧૩૮ ઉદયચન્દ્રના ઉપદેશથી દેવેન્દ્ર ‘ સિદ્ધહેમબૃહદ્દવૃત્તિ ઉપર “ કતિચિ દુર્ગં પદ્મવ્યાખ્યા ' નામની ટીકા ૨૭ તથા ‘ઉપમિતિપ્રપ‘ચાકથાસારાદાર એ ગ્રન્થા લખ્યા હતા, તથા ચંદ્રગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે ‘ હૈમન્યાસસાર ’ના ઉદ્ધાર કર્યો હતા. ૨૯ ૨૬. ‘પ્રબન્ધચિન્તામણિ' (ફ્રા. ગ. સભાની આવૃત્તિ), પૃ. ૧૪૭. ૨૭. આ ટીકાની સ’. ૧૨૭૧માં લખાયેલી જેસલમેરના ‘બૃહદ્જ્ઞાનકાશ’ની પ્રતિમાંથી ડો. ખુલ્હરે હેમચન્દ્રાચાય વિષેના પેાતાના નિબંધમાં ઉતારેલુ મંગલાચરણ— . || अहं ॥ प्रणम्य केवलालोकावलोकितजगत्त्रयम् । जिनेश श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासने || शब्दविद्याविदां वन्द्योदयचन्द्रोपदेशत । न्यासतः कतिचिद्दर्गपदव्याख्याभिधीयते ॥ જુઓ, ‘લાઇફ આર્હેમચંદ્રાચાર્ય ' ( સીધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૮૧, 6 ૨૮. જીએ ‘પાટણ ભંડારનાં પુસ્તકાની વર્ણનાત્મક સૂચિ' (ગા. એ. સી.), ભાગ ૧, પૃ. ૫૧. ૨૬. પૃ. ૨૪). भूपालमौलिमाणिक्यमालालालितशासनः । दर्शन षट्कनिस्तन्द्रो हेमचन्द्रमुनीश्वरः || तेषामुदयचन्द्रोऽस्ति शिष्यः संख्यावतां वरः । यावज्जीवमभूद् यस्य व्याख्या ज्ञानामृतप्रपा । तस्योपदेशात् देवेन्द्रसूरिशिष्यलवो व्यधान् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥ - હૈમરશબ્દાનુશાસન ખૂ. ન્યા. ' પ્રાન્ત (‘ નલવિલાસ ’: પ્રસ્તાવના, Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૩૯ હૈમબહદ્દવૃત્તિ” પર વ્યાખ્યા લખનાર દેવેન્દ્રને ડે. બુલ્હરે ઉદયચંદ્રના શિષ્ય માન્યા છે. ૩૦ ૭. યશચન્દ્ર યશશ્ચન્દ્રને લખેલો કોઈ પણ ગ્રન્થ હજી સુધી મળેલો નથી. ૩૫ પણ પ્રબધેમાં તેમના વિષેના ઉલ્લેખો અનેકવાર આવે છે તે ઉપરથી સમજાય છે કે તેઓ ઘણો વખત હેમચન્દ્રસૂરિની સાથે રહેતા હતા. “ પ્રબન્ધચિન્તામણિમાં બે સ્થળે યશશ્ચન્દ્રગણી વિષેનો ઉલ્લેખ મળે છે. એક સ્થળે જણાવેલું છે કે, એકવાર દેવપૂજનના સમયે હેમચન્દ્ર કુમારપાળના મહેલમાં પહોંચ્યા ત્યારે યશશ્ચન્દ્ર તેમની સાથે હતા. ૩૨ બીજે સ્થળે એમ જણાવેલું છે કે આંબડ મહેતાએ ભરૂચમાં પિતાના પિતાના કલ્યાણ અર્થે શકુનિકાવિહાર બંધાવ્યું હતો, તેની ઉપર ધજા ચડાવવાના ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતાં મિથ્યાત્વીઓની દેવીના દેષમાં આવી જવાને કારણે મહેતા આખર સ્થિતિએ પહોંચી ગયા હતા, તેનું નિવારણ કરવા માટે હેમચન્દ્ર તથા યશશ્ચન્દ્ર પાટણથી ભરૂચ આવ્યા હતા અને દોષનું નિવારણ કરી પાછા પાટણ ગયા હતા. આ ઉપરાંત પ્રભાચન્દ્રસૂરિના “પ્રભાવકચરિત માં ૩૪ તથા જિનમંડનગીકૃત કુમારપાલપ્રબંધ'માં પણુ યશશ્ચન્દ્રને નામોલ્લેખ મળે છે. બાલચ બાલચન્દ્રના ગુહ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા ૩૦. “લાઇફ ઓફ હેમચંદે' (સીધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૮૧. ૩૧. મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ'ના કર્તા શ્રાવક યશશ્ચન્દ્રને શ્રી. કનૈયાલાલ મુનશીએ (જુઓ ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર’ પૃ. ૪૭) તથા શ્રી. રામલાલ મોદીએ (જુઓ બુદ્ધિપ્રકાશ', જાન્યુઆરી ૧૯૩૦માં લેખ “પાટણના ગ્રન્થકારે') હેમચન્દ્રને શિષ્ય માને છે તે વાસ્તવિક નથી. ૩૨. પ્રખધંચિતામણિ” (ફા, ગ. સભાની આવૃત્તિ), પૃ.૧૩૩. ૩૩. એજન, પૃ. ૧૪૩-૧૪૪. ૩૪. પ્રભાવક ચરિતા' હેમાચાર્યપ્રબન્ધ', લોક ૭૩૭. ૩૫. કુમારપાલપ્રબન્ધ', પૃ. ૧૮૮. Page #171 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પસ્પિદ રામચન્દ્રના અકાળ મૃત્યુ વિષે આગળ કહેવાઈ ગયું છે. આ વિષયમાં વધુ લખ પ્રબ ધકાર જણાવે છે કે, શમચન્દ્રમાં રાખવસાન પછી “ આ તા પિતાના બની જ હત્યા કરાવનાર છે ” એમ કહીને ખાદ્ધ એ ખાલચ ન ર આયપાલના મનથી ઉતારી નાખ્યા હતા. આથી લજ્જા પાન બાલચન્દ્ર સાળવા તરફ ચાલ્યા ગયા હતા અને જ તેમનું અવસાન થયું હતું.' ‘નાતા' નામના પ્રસિદ્ધ સ્તુતિ બાલચન્દ્ર રચી હોવાનું ૩૬. પ્રબન્ધકાર” (સીધી જેન ગ્રન્થમાલા), ૫, ૯૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કુમારપાલ લેખકઃ જિનવિજય મને ફમાપાલરાજાનું અને ગુજરાતના ઇતિહાસમાં એક અનેરુ સ્થાન ભોગવે છે. કેવળ ગુજરાતના ઇતિહાસમાં જ નહીં આ પાયે ભારતના ઇતિહાસમાં પણ તેનું વિશિષ્ટત્વ ખાસ જુદા તરી - છે. તેનું જીવન એક સાધારણ જીવન જેવું સામાન્ય ન હતું, તેનામાં અનેક અસાધારણુતા હતા. મનુષ્ય જીવનના ઉચ્ચન પ એની બધી દશાએ તેના જીવન સાથે સંકળાઈ હતી. સુખ અને દુઃખની અનેકવિધ અનુભૂતિઓને તેના આત્માને સાક્ષાત્કાર થયો હતો. તેનું જીવન એક મહાકાવ્ય જેવું હતું જેમાં શુગાર, હા, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત અને શાન્ત એમ નવે રસેને પરિપાક થયો હતો. માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણે ગુણો તેની જીવન કવિતામાં ઓતપ્રોત થયા હતા. સુકુલ જન્મ, દૈવકોપ, કુટુંબવાગ, દેશ ત્યાગ, સંકટ સહન, સાહાય-અસહાય સુધા-તૃષા -પીડન,ભીક્ષાયાચન, હર્ષ—શોક-પ્રસંગ, અરણ્યાદિ-પરિભ્રમણ, છવિતા પત્તિ, રાજ્યપ્રાપ્તિ, યુદ્ધપ્રવૃત્તિ, શત્રુસંહાર, વિજયયાત્રા, નીતિ-પ્રવર્તન, ધર્મપાલન, અભ્યદયારહણ અને અંતે અનિચ્છિતભાવે મરણ: ઇત્યાદિ ઈત્યાદિ એક મહાખ્યાયિકાના વિવિધ વર્ણન માટે આવશ્યક એવી સર્વ રસોત્પાદક સામગ્રી, તેની જીવનાખ્યાયિકામાં અંતગ્રથિત થઈ હતી.કાવ્યમીમાંસકેએ ઉત્તમકાવ્યની સુષ્ટિ માટે કાવ્યશાસ્ત્રમાં જે એક ધીરદાર નાયકની રમ્ય વર્ણન કરેલી છે તેને તે યથાર્થ આદર્શ હતે. મનુષ્યજીવનમાં અનુભવાતી અપકર્ષ અને ઉત્કર્ષની ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓનું તેના એ એક જ જીવનમાં વિચિત્ર સમેલન થયું હતું. તેના એવા એ અસાધારણ જીવનને પૂર્ણ ઇતિહાસ આપણને ઉપલબ્ધ નથી. જે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગુજરાતી સાહિત્ય પરિષદ કાંઈ ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ છે તે અપૂર્ણ, અસ્તવ્યસ્ત અને ડીપણ અતિશયોકિતવાળી છે. છતાં એ સામગ્રીમાંથી, ગુજરાતના બીજા કોઈ પણ રાજા કરતાં વધારે વિસ્તૃત અને વધારે પ્રમાણભૂત ઇતિહાસ તેના જીવન માટે ઉપલબ્ધ કરી શકાય છે. ગુજરાત બહારના પણ બીજા કોઈ તેવા પુરાતન ભારતીય રાજાને તેટલે વિસ્તૃત જીવનઇતિહાસ ઉપલબ્ધ થવો શક્ય નથી. એ સામગ્રી ઉપરથી તેના કુલ, વંશ, જન્મ, બાલ્યાવસ્થા, થોવનાવસ્થા, દેશાટન, સંકટસહન, રાજ્યપ્રાપ્તિ, રાજકારભાર, ધાર્માચરણ, વગેરે વગેરે અનેક બાબતોની યથાર્થ માહિતી આપણને મળે છે. તેના રાજયના પ્રધાન પુરુષો, નામાંકિત પ્રજાજને, ધર્મગુરુઓ અને વિદ્વાન આદિ બીજી અનેક વ્યક્તિઓને પણ ઘણે ઘણે પરિચય એ સામગ્રીદ્વારા આપણે મેળવી શકીએ છીએ. તેણે કરેલા કેપયોગી અને ધર્મોપયોગી કાર્યોની ઠીક જેવી રૂપરેખા પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. હું અહીં એ રૂપરેખાનું કેટલુંક વિશિષ્ટદર્શન આપને આજે કરાવા માગું છું. એતિહાસિક દૃષ્ટિએ કુમારપાલના રાજજીવનનું જે રેખાચિત્ર હું આખી આલેખવા ઇચ્છું છું તેની સામગ્રો પ્રમાણભૂત અને સર્વથા વિશ્વાસપાત્ર છે. એ સામગ્રી મૂકી જનારા, પ્રાયઃ કુમારપાલના, વધતા યા ઓછા, પણ ખાસ પરિચયમાં આવેલા પુરુષે છે. એમાં જે મુખ્ય સૂત્રધાર છે તે તે ખુદ કુમારપાલના પરમ ગુરુ અને ગુજરાતના સમગ્ર વિદ્વાનોના મુકુટમણિ આચાર્ય હેમચંદ્રાચાર્યના વ્યકિતત્વ અને કૃતિત્વ વિષે, હવે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે તેથી તેનું પુનરાવર્તન કે પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી. સંસ્કૃત ધયાશ્રય” કાવ્યના છેલ્લા પાંચ સર્ગોમાં અને પ્રાકૃત યાશ્રય'ના ૮ સર્ગોમાં એ આચાર્યો કુમારપાલનું કાવ્યમય જીવનચિત્રણ કર્યું છે. હેમચંદ્રનું એ ચિત્રણ કુમારપાલના રાજ્યાભિષેકથી જ શરૂ થાય છે. એમાં એતિહાસિક ઘટનાઓનું સૂચન તે નહીં જેવું જ છે, પણ એના રાજજીવનનું રેખાંકન કરવા માટેની સાધનસામગ્રી સારા પ્રમાણમાં સમાએલી છે. હેમાચાર્ય કેવળ કવિકલ્પનાનાં આકાશી ચિત્રો નથી આલેખતા. જે થાશ્રયપદ્ધતિનું એ કાવ્ય છે તેમાં એવાં કલ્પનાચિત્રો દોરવા માટેની મૂળભૂત એવી શબ્દ સામગ્રી જ નથી. એ કાવ્યમાં અર્થાનુસારી શબ્દરચના નથી પરંતુ શબ્દાનુસારી અર્થરચના છે. જે જાતના શબ્દપ્રયોગ કરણના ક્રમમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર · નિબંધસગ્રહ ચાલ્યા આવ્યા તે જાતના શબ્દોમાં બંધ બેસે તેવા અ` તેમણે કુમારપાલના રાજજીવનના ઇતિહાસમાંથી પેાતાના વર્ણન માટે તારવી લીધે! અને તેને ક્ષેાકબદ્ધ કરી દીધા. એટલા જ અંશમાં એ કાવ્યનું ખાસ કવિત્વ છે. બાકી એનામાં કવિતાની સરસતાની દૃષ્ટિએ કહેવાય તેવી વિશિષ્ટ વિભૂતિ નથી. પણ આપણને તે આપણા પ્રસ્તુત વિષયની દૃષ્ટિએ કાવ્યવિભૂતિ કરતાં આ ક્ષ શબ્દરચના જ વધારે ઉપયોગી છે, હેમચંદ્રાચાયે કરેલુ. કુમારપાલ વિષેનું બીજું વણુહ્ન ‘ત્રિષષ્ટિશલાકાપુરુષયરિત્ર'માંના છેલ્લા મહાવીરચરિત્રમાં છે એ ચરિત્રની રચના હેમાચાર્યે કુમારપાલની પ્રાર્થનાથી જ કરી હતી અને તે તેમના જીવનની છેલ્લી કૃતિ છે. ૧૪૩ કુમારપાલે જૈનધર્મ સ્વીકાર કરી, તેના આચરણરૂપે શું શું કર્યું તેનું બહુ જ ટૂંકું પણ સારભૂત વન એ ગ્રંથમાં ગુતિ કરવામાં આવ્યું છે. નામના હેમચંદ્રાચાર્યે પછીની બીજી કૃતિ તે ‘ મેહરાજપરાજય ’ નાટકરૂપે છે. એ નાટક, કુમારપાલના ઉત્તરાધિકારી અજ્યપાલ યા અજયદેવના જ એક રાજ્યાધિકારી મેળવંશીય મંત્રી યશઃપાલનું બનાવેલું છે. કુપારપાલના મૃત્યુ પછી માત્ર એ ત્રણ વર્ષની અંદર જ એ નાટક રચવામાં આવ્યુ, અને ગુજરાત અને મારવાડની સરહદ ઉપર આવેલા થારાપદ્ર --~~ હાલના થરાદ-નગરના ‘કુમારવિહાર’ નામના જૈનમદિરમાં મહાવીરસંબંધી યાત્રામહાત્સવના પ્રસંગે ભજવવામાં આવ્યું. કુમારપાલે જૈનધર્મના સ્વીકાર કરી, પેાતાના રાજ્યમાંથી જીવહિંસા, શિકાર, જુગાર અને મદ્યપાન આદિ જે દુ^સનેને રાજાજ્ઞાપૂર્વક નિષેધ કરાવ્યા હતા તે વસ્તુતે રૂપક આપી આ નાટકની રચના કરવામાં આવી છે. એ નાટકની સંકલના હૃદયંગમ અને કલ્પના મનેાહર છે. એમાં સ્પષ્ટ એવા ઐતિહાસિક ઉલ્લેખ કરા ય નથી પણ ગર્ભિતરૂપે એવા ઉલ્લેખા માટેનું કેટલું ય વિશિષ્ટ સૂચન છે જે અતિદ્વાસિક દૃષ્ટિએ ઉપયાગી થઈ પડે તેમ છે, અને તે તદ્દન પ્રમાણભૂત ગણી શકાય છે. ત્રીજી કૃતિ તે સામપ્રભાચાર્ય કૃત ‘ કુમારપાલપ્રતિષેાધ ' નામે છે. કુમારપાલના મૃત્યુ પછી ૧૧ વર્ષ, પાટણમાં જ, કુમારપાલના રાજકવિ તરીકે ઓળખાતા મહાકવિ સિપાલના ધર્માંત્થાનમાં એ હૈ.સા.સ.-૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગુજરાતી સાહિત્ય પરિષદ ગ્રંથની રચના પૂરી થઈ હતી. ખુદ હેમચંદ્રાચાર્યના જ મહેન્દ્ર, વર્ધમાન અને ગુણચંદ્ર નામના એ ત્રણ પ્રસિદ્ધ શિષ્યએ એ પ્રન્યને આણંત સાંભળ્યો હતો. આ ગ્રંથ છે તે બહુ મોટો–કઈ ૧૨ હજાર જેટલા કને – પણ એમાં ઐતિહાસિક વિગત માંડ માંડ ૨૦૦-૨૫૦ લેક જેટલી મળી આવે છે. એ ગ્રંથકારને ઉદ્દેશ, કુમારપાલને જીવનઈતિહાસ લખવાનું ન હતું, પણ જે જાતની ધર્મસ્થાઓના બોધ દ્વારા હેમાચાર્યો કુમારપાલને જૈનધર્માભિમુખ બનાવ્યો હતો, તેને અનુલક્ષીને તે જતની કથાઓનો એક સંગ્રહગ્રંથ બનાવવાને તેને પ્રયત્ન હતો અને એ વાતને સ્પષ્ટ નિદેશ ગ્રંથકાર, ગ્રંથની શરૂઆતમાં કરી પણ દે છે. તે કહે છે કે “ આ જમાનામાં હેમચંદ્રસૂરિ અને કુમારપાલ રાજા બને અસંભવ – ચરિત્રવાળા પુરુષો થયા છે. એમણે જનધર્મની આવી મહાન પ્રભાવના કરીને કલિયુગમાં સત્યયુગને અવતાર કર્યો છે, જો કે આ બંને પુરુષોનું જીવનચરિત્ર ઘણી ઘણી રીતે મનહર છે પણ હું તે માત્ર અહીં જનધર્મના પ્રતિબોધના સંબંધે જ કાંઈક કહેવા ચાહું છું.” આ રીતે એ ગ્રંથને ઉદ્દેશ જુદી જાતના હોવાથી એમાં આપણે ઐતિહાસિક વિગતેની વિશેષ આશા ન રાખી શકીએ; છતાં પ્રસંગવશ એમાં પણ કેટલીક એવી મહત્ત્વની વિગતો મળી આવે છે જે કુમારપાલનું રેખાચિત્ર દોરવામાં કેટલેક અંશે સહાયભૂત થઈ પડે છે. આ ત્રણે સમકાલીન – અથવા છેવટે જેમણે કુમારપાલના રાજકારભારને નજરે તે ચોક્કસ જોયો હતો, – એવા પુરુષોનાં લખાણોને જ મુખ્ય આધાર મેં આજના આ નિબંધમાં લીધું છે. અને કવચિત જ્યાં પાછળના લખાણોનો આધાર લેવામાં આવ્યો છે તે મૂળ હકીક્તને સાધાર બતાવવા પૂરતું જ છે. કુમારપાલના ધાર્મિક જીવન વિષે આપણે દેશના લેકમાં, – ઇતિહાસના અભ્યાસી ગણતા વિદ્વાનમાં ય – એક જાતની અજ્ઞાનતા કે ગેરસમજુતી રહેલી જોવાય છે. કુમારપાલે હેમચંદ્રાચાર્યના ઉપદેશને અનુસરી જૈનધર્મને સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો અને પોતે પરમહંત બન્યો હતો એ સત્યવસ્તુ કેટલાક સંકીર્ણ માનસવાળા અજૈન વિદ્વાનોને રુચિકર લાગતી નથી અને તેથી તેઓ એ વસ્તુને અસ્વીકાર કરવાકરાવવા ભ્રમપૂર્ણ લેખે વગેરે લખતા જોવામાં આવે છે. પરંતુ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ ૧૪૫ - કુમારપાલના જૈનત્વ વિષેની વાત એટલી જ સાચી છે જેટલી તેના અસ્તિત્વ વિષેની હાઈ શકે છે. એ વિષેની માહિતી આપનારી સામગ્રી એટલી બધી સ્વયં પ્રતિષ્ઠિત છે કે જેની સાબિતી પુરવાર કરવા માટે બીજી કશી સાબિતીની જરૂર રહેતી નથી. યુરેાપિઅન સ્કાલરાએ એ વાત કયારની ય સિદ્ધ કરી મૂકી છે. પણ આપણા લેાકાની ધાર્મિ ક સંકીર્ણતા ઘણી વખતે આપણુને સત્યદર્શન થવા દેતી નથી અને તેથી આપણે અનેક રાગેાના ભેગ થઈ એ છીએ. કુમારપાલ જૈન હાય તા શું અને શૈવ હાય તા શું મારા મને તેમાં કશું વિશેષત્વ નથી. મારા મતે મહત્ત્વ છે તેના વ્યક્તિત્વનું. સિદ્ધરાજ જૈન બન્યા ન હતા પશુ ચુસ્ત શૈવ જ રહ્યો તેથી સિદ્ધરાજનું મહત્ત્વ જો હું ન સમજી શકું તા મારામાં સારાસારની વિવેકબુદ્ધિનું દેવાળું જ નીકળેલુ હું માનું. અમુક વ્યક્તિ અમુક ધર્મનુયાયી હતી એટલામાત્રથી જ તેના વ્યક્તિત્વને સમજવાની અને અપનાવવાની જો આપણે ખેદરકારી બતાવીએ તે। તેથી આપણે આપણી જાતિનું — રાષ્ટ્રીયતાનું જ અહિત કરીએ છીએ. શૈવ હૈ। કે વૈષ્ણુવ હા, ઔદ્ધ હૈ! કે જૈન હૈ। ધર્મથી ગમે તે હૈ। જેણે જેણે આપણી પ્રજાની ઉન્નતિ અને સ ંસ્કૃતિમાં જે જે કાંઈ વિશિષ્ટ ફાળા આપ્યા છે તે બધા જ આપણા ઉત્કર્ષક અને સંસ્કારક પુરુષો હતા. એ પુરુષા આપણી પ્રજાની સંયુક્ત અચળ સંપત્તિ છે. એમના ગુણાનું જો યથાર્થ ગારવ આપણે ન કરીએ તેા આપણે એક પ્રજાતરીકે નાલાયક ઠરીએ શૈવ, બૌદ્ધ, જૈન એ બધા મતા એક જ આ તત્ત્વજ્ઞાનરૂપ મહાવૃક્ષની જુદી જુદી દાર્શનિક શાખા જેવા છે. વૃક્ષની વિભૂતિ એની શાખાઓને લઈને છે. જ્યાં સુધી વૃક્ષ સજીવ છે ત્યાં સુધી તેમાં શાખા-પ્રશાખાઓ નીકળે જ જવાની. શાખા-પ્રશાખાએ નીકળતી બંધ થઈ એટલે વૃક્ષના જીવનના અંત આવ્યા. ધર્મોનુયાયીએ અને મુમુક્ષુઓ બધા પક્ષી જેવા છે. શાન્તિ અને વિશ્રાંતિની ખાતર એ બધા એવા મહાવ્રુક્ષનેા આશ્રય લે છે. જેને જે શાખા ઠીક અને અનુકૂળ આવે તે પક્ષી તે શાખાના આશ્રય લે છે અને આરામ મળવે છે. જેમ કાઈ એક પક્ષીને અમુક શાખા અનુકૂળ ન આવે તેા, તે તે શાખાને છોડીને બીજી શાખાના આશ્રય ખાળે છે, તેમ વિચારશીલ મનુષ્યને પણ જો કાઈ એક ધર્મવિચાર અનુકૂળ ન આવે તે તે ધર્માંતર કરે છે અને પેાતાની મનઃસમાધિ મેળવે છે. કુમારપાલે જે ધર્માન્તરને સ્વીકાર કર્યાં હતા તે આવી જ - Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદ મન:સમાધિ મેળવવા માટે. સાત્ત્વિકભાવે કરેલ ધર્માતર એ દેષરૂપ નથી પણ ગુણરૂપ છે. એવા ધર્માતરથી નવીન બળ અને ઉત્સાહને સંચાર થાય છે. પ્રજાની માનસિક અને નૈતિક ઉન્નતિ થાય છે. જૈનધર્મને સ્વીકાર કરીને કુમારપાલે પોતાની પ્રજાનું જે અનન્ય કલ્યાણ કર્યું છે, તે બીજી રીતે ન કરી શક્યો હોત. તેના ધર્માતરે પ્રજાનો પરસ્પરને ધાર્મિક વિષ એ છો કર્યો અને સામાજિક ઉત્કર્ષ વધાર્યો. અને ખરી રીતે તો એ જમાનામાં, ધર્માતર વિષેની જે સંકીર્ણ વિચારશ્રેણી આજે દેખાય છે તેવી હતી જ નહિ. સામાજિક દષ્ટિએ ધર્માતર કશું વિશેષત્વ નહોતું ધરાવતું. જેન અને શૈવ બંને ધર્મો ગુજરાતના અનેક પ્રતિષ્ઠિત કુટુંબમાં સરખીરીતે પળાતા હતા. કોઈ ઘરમાં પિતા શિવ હતો તે પુત્ર જૈન હતા અને કોઈ ઘરમાં સાસુ જેન હતી તે વહુ શૈવ હતી. કોઈ ગૃહસ્થનું પિતૃકુળ જેન હતું તો માતૃકુળ શિવ હતું અને કેાઈનું માતૃકુળ ન હતું તો પિતૃકુળ શૈવ હતું, એમ ગુજરાતને આખે ય વૈશ્ય વર્ગ પરસ્પર બંને ધમનુયાયી હતા. તેથી આવું ધર્માતર ગુજરાતના સભ્ય સમાજમાં બહુ જ સામાન્ય હતું. રાજકારભારમાં પણ બંને ધર્માનુયાયીઓને સરખે દરજજો અને સરખે ફાળો હતો. કોઈ વખતે જૈન મહામાત્યના હાથમાં રાજ્યનાં સર્વ સૂત્ર આવતાં કોઈ વખતે શિવ મહામાત્યના હાથમાં. પણ એથી કોઈ પણ પ્રકારની રાજનીતિમાં ફેરફાર નહોતે થતું. શિવની અને જેનો કોઈ જુદી જાતની સમાજરચના ન હતી. સામાજિક વિધિવિધાને નિયમ પ્રમાણે બધા બ્રાહ્મણો દ્વારા જ થતા. શેવ કુટુંબની કે જેના કુટુંબની કુલદેવતાઓ એક જ હતી અને તે કુલદેવતાઓનાં પૂજનઅર્ચન બંને કુટુંબવાળા કુળ પરંપરાના નિયમ પ્રમાણે સાથે સાથે અને એક જ રીતે કરતા. આમ બંને ધર્મો વચ્ચે સામાજિક દષ્ટિએ તો સર્વથા અભેદ જ હતા. માત્ર ધર્મભાવના અને ઉપાસ્યદેવની દષ્ટિએ પરસ્પર શેડોક ભેદ હતે. શો પિતાના ઇષ્ટદેવ શિવની ઉપાસના અને પૂજાસેવા કરતા; જેને પોતાના ઈષ્ટદેવ જિનની પૂજાઅર્ચા કરતા. શિવપૂજકના કેટલાક વર્ગમાં મઘમાંસનુ સેવન ત્યાજ નહોતું ગણાતું ત્યારે જેનોમાં એ વસ્તુ સર્વથા ત્યાજ્ય મનાતી. કેઈ પણ શિવ જે જે થાય તે તેને મુખ્ય અર્થ જ એ મનાતે કે તેણે મધ અને માંસને સર્વથા ત્યાગ કર્યો. અને તેમ કરી તેણે જીવહિંસા ન કરવાને મુખ્ય જૈન નિયમ લીધે. મુખ્ય રીતે ગુજરાતના શૈવ અને Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હમ સારસવત સત્રઃ નિબંધસંગ્રહ ૧૪૭ જૈન એ બંને પ્રજાધર્મ હતા. અલબત, રાજધર્મ સામાન્યરીતે શૈવ જ ગણાતો. ગુજરાતના રાજાઓની ઉપાસ્યદેવ શિવ હતા. રાજપુરોહિત શિવધ નાગર બ્રાહ્મણ હતા અને રાજગુરુ શિવોપાસક તાપસ હતા. પરંતુ અણહિલપુરના સંસ્થાપક વનરાજ ચાવડાથી લઈ કવાધેલા સુધીના ગુજરાતના હિંદુરાજત્વકાળમાં, જૈનધર્માનુયાયીઓનો સામાજિક દરજજો સૌથી ઊંચા પ્રકારને હતું અને જેને પ્રજાવર્ગના પ્રતિષ્ઠિત અગ્રણી હતા તથા રાજકારભારમાં પણ તેમને હિસે સૌથી અધિક હતું. તેથી રાજાઓ શૈવ હાઈને પણ જૈનધર્મ તરફ પણ તેટલી જ આદરની દષ્ટિ રાખતા. જૈન વિદ્વાન આચાર્યો રાજા પાસે સતત આવતા જતા અને રાજાઓ પણ તેમને પોતાના ગુરુઓના જેટલો જ આદર આપતા. કેટલીક વખતે તે રાજકુટુંબમાંથી પણ કઈ કોઈ વ્યક્તિ જૈનધર્મની સન્યસ્ત દીક્ષા ધારણ કરતી. અનેક રાજપુત્રો જેન આચાર્યો પાસે વિદ્યાગ્રહણ કરતા. એમ રાજાઓ જેને સાથે પ્રાયઃ સર્વ પ્રકારના નિકટ સંબંધમાં રહેતા હતા તેથી તેમના મનમાં ધર્મસંબંધી તે કશો વિશેષ ભેદભાવ નહેતે રહેતે. શૈવધર્મના આદર્શ પ્રતિનિધિ સમો સિદ્ધરાજ પણ જૈન સંબંધોથી તેટલે જ સંકળાએલ હતો. સિદ્ધપુરમાં રુદ્રમહાલય સાથે તેણે રાયવિહાર નામનું આદિનાથનું જૈન મંદિર પણ બંધાવ્યું હતું. ગિરનાર પર્વત ઉપર નેમિનાથનું જે મુખ્ય જૈન મંદિર આજે વિદ્યમાન છે તે પણ સિદ્ધરાજની ઉદારતાનું કાર્ય છે. સોમનાથની યાત્રા સાથે ગિરનાર અને શત્રુંજયના જૈન તીર્થોની યાત્રા પણ સિદ્ધરાજે તેવા જ ભાવથી કરી હતી અને શત્રુંજય તીર્થના નિર્વાહ માટે ૧૨ ગામોનું વર્ષાસન બાંધી આપવા તેણે પોતાના મહામાત્ય અશ્વાકને આજ્ઞા કરી હતી. આથી સમજી શકાય છે કે સિદ્ધરાજ કાંઈ જૈન ધર્મ સાથે ઓછી મમતા નહેાત ધરાવતો. તેનામાં અને કુમારપાલમાં જે તફાવત હતું તે એ કે સિદ્ધરાજ પિતાના મનમાં શૈવ ધર્મને મુખ્ય માનતે હતો અને જૈન ધર્મને ગણ માનતા હતા ત્યારે કુમારપાલ પિતાના પાછલા જીવનમાં જૈનધર્મને મુખ્ય માનતે થયો હતો. સિદ્ધરાજના ઇષ્ટદેવ આખરસુધી શિવ જ હતા ત્યારે કુમારપાલના ઈષ્ટદેવ અંતિમ જીવનમાં જિન થયા હતા. તેણે દેવ તરીકે જિનને અને ગુરુ તરીકે આચાર્ય હેમચંદ્રને પોતાના કલ્યાણકારક આપ્તપુરુષ માન્ય હતા, અને અહિંસાપ્રબોધક ધર્મને તેણે પિતાના મોક્ષદાયક ધર્મ તરીકે શ્રદ્ધાપૂર્વક Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વીકાર્યો હતો; અને એ રીતે તે પિતે જૈન ધર્મનો એક આદર્શ પ્રતિનિધિ બન્યા હતા. આટલું પૂર્વભૂમિકા તરીકે કહી હવે હું કુમારપાલના રાજજીવનનું કેટલુંક રેખાચિત્ર આપની આગળ રજૂ કરવા ઇચ્છું છું. કુમારપાલનું રાજજીવન, ઘણીક રીતે, મૈર્ય સમ્રાટ અશોકના રાજજીવન સાથે મળતું આવે છે. રાજગાદી ઉપર આવ્યા પછી જેમ અશકને અનિછાયે શત્રુ રાજાઓ સાથે લડવાની ફરજ પડી હતી તેમ કુમારપાલને પણ અનિચ્છા જ પ્રતિપક્ષી રાજાઓ સાથે લડવાની ફરજ પડી હતી. અશોકના રાજગાદી પર બેઠા પછી પણ ત્રણેક વર્ષ સુધી તેનું રાજ્ય થાળે નહેતું પડયું, તેમ કુમારપાલનું રાજ્ય પણ ત્રણેક વર્ષ સુધી થાળે નહોતું પડયું. અશોકને જેમ રાજસિંહાસન ઉપર આવ્યા પછી સાત-આઠ વર્ષ સુધી શત્રુઓને વિજિત કરવામાં વ્યગ્ર રહેવું પડયું તેમ કુમારપાલને પણ એટલે સમય શત્રુઓ સાથે બાથ ભીડવામાં લાગ્યા રહેવું પડયું હતું. આમ આઠ-દશ વર્ષ સુધી વિગ્રહ ચલાવી શત્રુઓને પરાજિત કર્યા પછી, જીવનના શેષભાગમાં, જેમ અશોકે પોતાની પ્રજાની નૈતિક અને સામાજિક ઉન્નતિ થાય તે માટે અનેક રાજાજ્ઞાઓ જાહેર કરી આખાયે રાજ્યમાં શાતિ અને આબાદી ફેલાવવા પ્રયત્ન કર્યો હતો, તેમ કુમારપાલે પણ તે જ પ્રયત્ન આદર્યો હતો. અશોક જેમ પૂર્વાવસ્થામાં શૈવ હતો અને પછી બોદ્ધ થયે તેમ કુમારપાલ પણ પ્રથમ શૈવ હતો અને પછી જે થયે. જેમ અશકે બોદ્ધ ધર્મને સ્વીકાર કરી તે ધર્મના પ્રસાર અર્થે પિતાનું સર્વ સાત્ત્વિક સામર્થ્ય ખર્ચ કર્યું તેમ કુમારપાલે પણ જૈનધર્મને સ્વીકાર કરી તેના પ્રચાર અર્થે પિતાની સાત્વિક શક્તિને પૂરેપૂરો ઉપયોગ કર્યો. અશકે જેમ બ્રાદ્ધધર્મપ્રતિપાદિત શિક્ષાપદ આદિ ઉચ્ચ પ્રકારને ધાર્મિક નિયમનો ભાવુક થઈ સ્વીકાર કર્યો અને તેમ કરી તે પરમ સુગોપાસક બન્યો, તેમ કુમારપાલે પણ જેનધર્મમાં ઉપદેશેલા ગૃહસ્થજીવનને આદર્શ બનાવવા માટે આવશ્યક એવા અણુવ્રતાદિ નિયમોને શ્રદ્ધાળ થઈ સ્વીકાર કર્યો અને તેથી તે જૈનોમાં પરમહંત બન્યો. અશોકે જેમ પ્રજામાંથી દુર્ગ્યુસને દૂર થાય તે માટે અનેક ધર્માતાઓ જાહેર કરી તેવી જ રીતે કુમારપાલે પણ પિતાના રાજ્યમાંથી દુર્વ્યસનના નિવારણ માટે અનેક રાજાશાઓ જાહેર કરી. અશોકે જેમ બૈદ્ધ ધર્મની પૂજા માટે અનેક સ્તૂપો ઊભા કરાવ્યા તેવી જ રીતે કુમારપાલે Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ પણ જૈનધર્મની પૂજા ખાતર અને જેન વિહાર બંધાવ્યા. અને એ બધાં ઉપરાંત કુમારપાલે જે એક વિશિષ્ટ પ્રજાહિતકર આદેશ જાહેર કર્યો હતો કે જે કદાચિત અશકે પણ નહીં કર્યો હોય – તે એ કે પ્રાચીનકાળથી ચાલી આવેલી રાજનીતિ પ્રમાણે નાવારસ મરી જનાર પુરુષની સઘળી સંપત્તિ રાજા લઈ લેતે હતું અને તેના લીધે મરનારના સ્ત્રી, માતા, આદિ કુટુંબીજનો અનાથદશાના ભોગ થઈ મૃત્યુ કરતાં વધારે કષ્ટકારક વિટંબનાઓને ભેગા થતા હતા, અને અનેક અનાથ અબળાઓ. આ ક્રૂર રાજનીતિથી પીડિત થઈ જીવતી મુઆ સમાન થઈ જતી હતી. દાઝયા ઉપર ડામ દેવા જેવી એ અતિ નિષ્ફર રાજનીતિને કુમારપાલે પોતાના રાજ્યમાં સર્વથા પ્રતિષેધ કર્યો હતે. કુમારપાલને આ નીતિની નિષ્ફરતાને કેવી રીતે ભાસ થશે અને કયા કારણે એણે એ નીતિન બહિષ્કાર કર્યો તેનું વર્ણન હેમાચાર્ય “કંથાશ્રય માં આ પ્રમાણે કરે છેઃ એક રાત્રે રાજા પોતાના મહેલમાં સૂતો હતો ત્યારે દૂરથી એક સ્ત્રીનું બહુ જ કરુણ દન તેના કાનને સંભળાયું. રાજા એ હકીકત જાણવા માટે, જાતે રાતના એકીદારના નીલવર્ણા વસ્ત્રો પહેરી મહેલમાંથી બહાર નીકળ્યો અને કોઈ ન જાણે તેવી રીતે ફરતે ફરતો જ્યાંથી એ અવાજ આવતો હતો ત્યાં ગયો. જુએ છે તે એક ઝાડની નીચે એક સ્ત્રી પાસે ખાઈ મરી જવાની તૈયાર કરી રહી છે અને રડી રહી છે. રાજા ધીમેથી એની પાસે જઈ મીઠા અને આદર ભરેલા શબ્દોથી શી વાત છે તે પૂછવા લાગ્યો. વિશ્વાસ પામીને સ્ત્રીએ કહ્યું કે મારો પતિ યુવાવસ્થામાં પરદેશથી આ શહેરમાં વ્યાપાર કરવા અર્થે આવ્યું હતું અને મને પણ સાથે લાવ્યો હતો. આ સુરાજ્યવાળા શહેરમાં વ્યાપાર કરતાં કરતાં ઘણી મોટી મિલકત મારા પતિએ મેળવી, મને તેનાથી પુત્ર થયો. પાળીપોષીને અમે એ પુત્રને મેંટે કર્યો અને ભણાવી-ગણાવીને હુંશિયાર કર્યો. યોગ્ય ઉંમર સારા ખાનદાન કુટુંબની કન્યા સાથે તેનું લગ્ન કરી દીધું. એ મારો પુત્ર વીસ વર્ષની ઉંમરનો થયો ત્યારે તેના પિતા મરી ગયા. પિતાના શોકને એવો સખત આઘાત લાગે કે જેથી થોડા દિવસ પછી એ પુત્ર પણ સ્વર્ગે ગયે અને તેથી હું અનાથ અને નિરાધાર થઈ પડી. રાજયના નિયમ પ્રમાણે હવે મારે બધી સંપત્તિ રાજા લઈ લેશે અને Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ અને મારું જીવન ધૂળધાણી થઇ જશે; તેૌ એ દશા નજરે જોવી પડે તેના પહેમાં જ મરી જવું એ વધારે સારુ છે એમ વિચાર કરીને હું હવે મરવા માટે તૈયાર છું .... રાજા તે સ્ત્રીનું આ બધું કથન સાંભળી મનમાં બહુ વ્યગ્ર થયે અને તેને કેટલુંક આશ્વાસન આપીને જણાવ્યું ૩-‘માતા ! તું તારે ઘેર જા અને આ રીતે અપધાત કરીને મરીશ નહિ. રાજા તારું ધન નહીં લે એની હું તને ખાતરી આપું છું. તું તારા ધનથી શ્રેષ્ટ દાનપુણ્ય કર અને તારું કલ્યાણ કર.' એમ કહી રાજા પેાતાના મહેલમાં આવ્યે અને સવાર થતાં જ પેાતાના મત્રોએ ને ખેલાવીને તેણે આજ્ઞા કરી કે મારા આખા રાજ્યમાં એવી આજ્ઞા જાહેર કરી દે! કે—પરાપૂર્વથી ચાલી આવતી રાજ્યની નીતિ પ્રમાણે, મરી ગએલા નાવારસ માણુસતી સ ંપત્તિના જે અધિકાર રાજસત્તા લઈ લે છે તે નીતિ આજથો અધ કરવામાં આવે છે અને આજ પછી ક્રાઇ પણ એવા માણસની કશીય સપત્તિને રાજના માણુસે ન અડકે તેવી રાજાના જાહેર કરવામાં આવે છે.’ રાજાની આજ્ઞા પ્રમાણે મ ત્રીઓએ આખા રાજ્યમાં તેવું આજ્ઞાપત્ર જાહેર કર્યું અને એ રીતે લેવાતું મૃતકધન બંધ કર્યું. પ્રબંધકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યના ખજાનામાં આ જાતના ધનથી દરવર્ષે` એક કરાડ રૂપિયાની આવક થતી હતી પણ રાજાએ તેને જરાય લેાભ ન કરતાં એ અમતમ અને પ્રાપીડક નીતિના સદંતર પ્રતિબંધ કર્યા. ૧૫૦ મંત્રી યશઃપાલે પોતાની નાટકકૃતિમાં આ બાબતને એથીય વધારે હૃદયંગમ રીતે વર્ણવી છે. હેમાચાર્ય' માત્ર અમુક ઘટનાને લક્ષમાં રાખી કાવ્યની પદ્ધતિ પ્રમાણે તે ધાનાનું સૂચનમાત્ર કર્યું છે. યશઃપાલે તેમાં કેટલીક ઐતિહાસિકતાને પણ અંતર્નિહિત કરી હાય તેમ લાગે છે. એ આખું નાટક એક રૂપકરૂપે છે તેથી વધારે વાસ્તવિકતાને તે એમાં અવકાશ ન હેાય તે સ્વાભાવિક જ છે. યશઃપાલનું વર્ણન આ રીતે છેઃ-એક દિવસે રાજા પેાતાના સ્થાનમાં બેઠેલા છે. તે વખતે એક મેટા મહાલય જેવા મકાનમાંથી સ્ત્રીઓના રુદનનેા કીદ્વેગકારક ધ્વનિ સાંભળે છે. થાડી વાર પછી નગરના ચાર મહાજનેા આવીને રાજાને વિનંતી કરે છે કે નગરના એક કાડાધીશ શેઠ, જેનું નામ કુખેર હતું તે નિઃસંતાન દુશામાં મરી ગયા છે તેથી તેની સ’ત્તિના કબજો મેળવવા માટે અધિકારી પુરુષાને મેકલવામાં આવે અને મમતે તેના મૃત્યુને Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ રસાસ્વત સત્ર: નિબંધસંગ્રહ લગતી ઉત્તરક્રિયા કરવામાં આજ્ઞા આપવામાં આવે. રાજ શેઠના મૃત્યુના સમાચાર સાંભળી બહુ ઉદ્વિગ્ન થાય છે અને જીવનની અસ્થિરતાને ગંભીર વિચાર કરવા લાગી જાય છે અને તેની સાથે જ મૃતજનના કુટુંબની કરૂણદશાનું અને તેમાં વળી રાજતરફથી થતી આવી ક્રૂરતાનું બીભત્સ ચિત્ર તેને દેખાય છે. आशाबन्धादहह सुचिरं संचितं क्लेशलक्षः केयं नीति पतिहतका यन्मृतस्त्र हरन्ति । क्रन्दनारीजघनवसनाक्षेपपापोत्कटाना. माः किं तेषां हृदि यदि कृपा नास्ति तत्कि अपाऽपि । રાજા કાંઈક વિચાર કરીને કહે છે કે હું જાતે જ ત્યાં આવું છું. પછી રાજા પાલખીમાં બેસીને રાજમહાલય કરતાં પણ વધારે શભિત એવા એ કુબેરના ભવન પાસે આવે છે. ભવન ઉપર કરોડાધીશપણને સૂચવતી ફરફરાટ કરતી કેટલીક દવાઓ ઊડી રહી છે. એક બાજુના મોટા દરવાજા આગળ ગામના સેંકડો મહાજન શોવિવલ ચહેરા સાથે ઊભા રહેલા છે. મકાનની અંદરથી કરુણરુદનને અવિરત ધ્વનિ કાન ઉપર અથડાયા કરે છે. રાજા બહાર ઊભેલા મહાજનને જોઈને આગેવાન શેઠને પૂછે છે કે આ બધા લોકો બહાર કેમ ઊભા છે? શેઠ કહે છે કે રાજાના હુકમનો વાટ જુએ છે. રાજા પૂછે છે કે એમાં રાજાના હુકમની શી જરૂર છે ? તે શેઠ કહે છે કે રાજ્યના નિયમ પ્રમાણે, જ્યારે રાજ્યાધિકારીઓ ઘરની બધી સંપત્તિને પિતે કબજે લઈ લે ત્યાર પછી જ એમનાથી ઘરમાં પેસી શકાય, અન્યથા એ દંડને પાત્ર થાય. રાજા પાલખીમાંથી ઊતરી કુબેરના ભવનમાં જાય છે. એક આગેવાન શેઠ તેને કુબેરની બધી ઋદ્ધિસમૃદ્ધિનો પરિચય કરાવે છે. રાજમહેલમાં પણ નથી એવી વસ્તુઓ જોઈ રાજા આશ્ચર્યચકિત થાય છે. પછી રાજ કુબેરની માતા પાસે જઈને બેસે છે અને કઈ રીતે અને કયાં કુબેરનું મૃત્યુ થયું એ બધું પૂછે છે. કુબેરનો એક મિત્ર બધી હકીકત કહે છે-“પરદેશ સાથે વેપાર ખેડવા માટે, કુબેર પાટણથી ભરુ ગયો હતો અને ત્યાંથી ૫૦૦-૫૦૦ માણસે જેની અંદર હતા એવાં ૫૦૦ વહાણો માલ ભરી તે પરદેશ ગયો હતો. ત્યાં તેણે એ બધું માલ વેચ્યો અને ૪ કરોડ રૂપિયાને નફે મેળવ્યું. ત્યાંથી પાછા સ્વદેશ આવતાં રસ્તામાં ભયંકર વાવાઝોડું નડયું અને તેના લીધે બધાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ગુજરાતી સાહિત્ય પરિષદ વહાણો ખરાબે ચઢી નષ્ટભ્રષ્ટ થયાં અને કેટલાંક આમ તેમ ભટકતાં ભરુચ બંદરે પહોંચ્યાં. કુબેરનું શું થયું તે જણાતું નથી અને તેથી આજે આ પ્રસંગે ઉપસ્થિત થશે.” રાજા આ બધું સાંભળી, બહુ જ સહાનુભૂતિ ભરેલા સ્વરે કુબેરની માતાને આશ્વાસન આપે છે–માતા ! આમ અવિવેકીની જેમ શોકથી એટલા બધા કેમ વિફલત થાઓ છે. आकीटाद्यावदिन्द्रं मरणमसुमतां निश्चितं बान्धवानां __ सम्बन्धश्चैकवृक्षोषितबहुविहगव्यूहसांगत्यतुल्यः । प्रत्यावृत्तिर्मतस्योपलतलनिहितप्लुष्टबीजप्ररोह प्रायः प्राप्येत शोकात् तदयमकुशलै: क्लेशमात्मा मुधैव ।। માતા કહે છે કે – પુત્ર! બધું જાણું છું, પણ પુત્રના મરણના શકદુઃખથી બધું ભૂલી ગઈ છું. રાજા કહે છે કે – માતા ! હું પણ તમારે પુત્ર જ છું, માટે આ શેક કરવો ન ઘટે. એટલામાં રાજનોકરી કુબેરના ઘરનું બધું ધન ભેગું કરી રાજાની આગળ ઢગલે કરી મૂકે છે. રાજા તેને નિષેધ કરી મહાજનોને કહે છે કે – હું આજથી મૃતજના ધનને રાજભંડારમાં દાખલ કરવાનો નિષેધ કરું છું. એ કેટલી બધી અધમનીતિ છે કે જે જે નિષ્પન્ન માણસ મરી જાય તે તે માણસના ધનગ્રહણની ઇચ્છાથી હતાશય એવા રાજાઓ તેના પુત્રત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે ! રાજા ત્યાંથી નીકળી મહેલમાં આવે છે અને મંત્રીઓ દ્વારા આખા નગરમાં ઉદ્દઘોષણ કરાવે છે કે – निःशूकैः शकितं न यन्नृपतिभिस्त्यक्तुं क्वचित् प्राक्तनैः परन्याः क्षार इव क्षते पतिमृतौ यस्यापहारः किल । आपाथोधि कुमारपालनृपतिर्देवो रुदत्या धनं विभ्राणः सदयं प्रजासु हृदयं मुञ्चत्ययं तत्स्वयम् ॥ કવિપ્રતિભાએ ચીતરેલા આ ચિત્રમાં નામનિર્દેશ ભલે કાલ્પનિક હશે પરંતુ એ આખું ચિત્ર કાલ્પનિક નથી. એમાં વર્ણવેલી ધટના અનૈતિહાસિક નથી. એ ઘટનાને અનુરૂપ બનાવ તે વખતે અવશ્ય બને. આ ચિત્ર કુમારપાલની મહાનુભાવતાને અતિ ઉત્તમરૂપે પ્રતિબિંબિત કરે છે. આ રીતે મૃત-સ્વ-મેચનનું પ્રજાહિતકર કાર્ય કરીને કુમારપાલ સતયુગમાં થઈ ગએલા રધુ, નઘુષ, નાભાક અને ભરત આદિ પરમ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસગ્રહ ધાર્મિક રાજાએ પણ જે કીર્તિ નહાતા મેળવી શકયા તેવી પ્રીતિ મેળવવા ભાગ્યશાળી થયા અને આથી જ આચાર્ય હેમચંદ્ર પરમ પ્રસન્ન થઈને તેની સ્તુતિ કરે છે કેઃ ન ચમ્મુń પૂર્વે રઘુ-નવુષ-નામા-મરતप्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् सन्तोषात् तदपि रुदतीवित्तमधुना कुमाररक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥ अपुत्राणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु सन्तोषतो मुञ्चन् सत्यं राजपितामहः || ગુજરાતના એ સૈાથી વધારે આદર્શ રાજા હતા. એ જેવે વીર હતા તેવા જ સયત હતા. જેવા નીતિનિપુણ્ હતા તેવા જ ધર્મપરાયણ હતા. જેવા દુષ હતા તેવા જ સામ્ય પણ હતા. એનામાં અનુભવજ્ઞાનની જેટલી વિશાલતા હતી તેટલી જ તાત્ત્વિકમુદ્ધિની પણ ગંભીરતા હતી. એ જેવા ત્યાગી હતા તેવા જ મિતી પણુ હતા. જેવા પરાક્રમી હતા તેવે ક્ષમાવાન પણ હતા. ગુજરાતના સામ્રાજ્યના સર્વોત્કૃષ્ટ પ્રભુતાવાળા રાજા એ જ: સિદ્ધરાજ અને કુમારપાલ. બંનેના પરાક્રમ અને કૌશલથી ગુજરાતનું ગૈારવ ચરમ શિખરે પહોચ્યું. પ્રમધકારી કહે છે કે સિંહરાજમાં ૯૮ ગુણ હતા અને એ દોષ હતા, કુમારપાલમાં ૯૮ દોષ હતા અને એ ગુણ હતા. છતાં તેમાં કુમારપાલ શ્રેષ્ઠ હતો. સિદ્ધરાજે ગુજરાતના નાગરિકાના નિવાસ માટે મહાસ્થાના વસાવ્યાં તા કુમારપાલે મહાસ્થાનેાના સંરક્ષણ માટે દૃઢ પરકાટા બંધાવ્યા. સિદ્ધરાજે ગુજરાતના પરાક્રમને ગજવનારી મહાયાત્રાએ કરી તા કુમારપાલે એ યાત્રાએને અમરતાના ઉલ્લેખેાથી અંક્તિ કરવા માટે એની મહાપ્રાપ્તિએ રચાવી. સિદ્ધરાજે ગુજરાતના ગારવધામ ગિરિવર ઉપર મહાતીર્થની સ્થાપના કરી તા કુમારપાલે ગુજરાતના આબાલવૃદ્ધોને એ પુણ્યતીર્થની દુર્લભ યાત્રા સદા સુલભ થાય તે અર્થે ગિરિવર પર ચઢવા માટે સુગમ પદ્માએ કરાવી. આવી રીતે સિદ્ધરાજે જો ગુજરાતની અસ્મિતાના મહાલયા બંધાવ્યા તેા કુમારપાલે તેમના પર સુવર્ણકળશ અને ધ્વજદંડ ચઢાવી ૧૫૪ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમને સુપ્રતિષ્ઠિત બનાવ્યા. ગુજરાતની ગરિમાને કુમારપાળ ખરેખર ગુરુશિખર હતું. એના સમયમાં ગુજરાતીઓ વિદ્યામાં અને વિભુતામાં, શૈર્યમાં અને સામર્થમાં, સમૃદ્ધિમાં અને સદાચારમાં, ધર્મમાં અને કર્મમાં ઉત્કર્ષના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા હતા. એને રાજ્યમાં, પ્રકૃતિકાતર વૈશ્યા પણ મોટા સેનાપતિઓ થયા, દ્રવ્યલેલુપ વણિજને પણ મહાકવિઓ થયા, અને ઈપરાયણ બ્રાહ્મણે તથા નિન્દાપરાયણ શ્રમણો પણ પરસ્પર મિત્રો થયા. વ્યસનાસક્ત ક્ષત્રિયો પણ સંયમી સાધકે થયા અને હીનાચારી શદ્રો પણ સારી પેઠે ધર્મશીલ થયા. રાજાએ વિશિષ્ટ ઉત્સાહપૂર્વક ધર્માતર સ્વીકાર્યા છતાં ધાર્મિક સહિષ્ણુતા જેટલી એના રાજ્યમાં જોવામાં આવતી હતી તેટલી બીજા કોઈના રાજયમાં નહિ. ભારતના પુરાતન ઇતિહાસમાં કદાચિત એ એક જ પહેલો અને છેલ્લો દાખલો હશે કે જેમાં હેમચંદ્ર જે જૈનધમન. સૌથી મહાન આચાર્ય શિવમંદિરમાં જઈ, શ્રદ્ધાળુ શૈવની માફક-- यत्र तत्र समये यथा तथा योऽसि सोऽसि भिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन्नमोऽस्तु ते॥ આવી અદ્બુત કલ્પના અને અનુપમ રચના દ્વારા શિવની સ્તુતિ કરે છે; તથા ગંડ બહસ્પતિ જેવો મહાન શૈવ મઠાધીશ જેને આચાર્યના ચરણમાં વંદન કરી चतुर्मासोमासीत्तव पदयुगं नाथ निकषा कषायप्रध्वंसाद् विकृतिपरिहारबतमिदम् । इदानीमुद्भिद्यन्निजचरणनिर्लोठितकले लक्लिन्नैरन्नेर्मुनितिलक वृत्तिर्भवतु मे ॥ આવી સ્તુતિદ્વારા, એક સુશિષ્યની જેમ અનુગ્રહની યાચના કરે છે. ઇતિહાસના સેંકડે પ્રબંધો તપાસતાં, તેમાં માત્ર આ એક જ એ રાજા જડી આવે છે કે જે કુલપરંપરાપ્રાપ્ત “ઉમાપતિવરલબ્ધઐઢિપ્રતાપ” બિરુદમાં અભિમાન ધારણ કરતો છતાં પણ સ્વરુચિસ્વીકૃત પરમાર્વત” બિરુદથી પિતાને કૃતકૃત્ય માને છે. જે ભાવ અને Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી, હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૫૫ આદરથી એ સેમેશ્વરના પુણ્યધામને જીર્ણોદ્ધાર કરાવે છે, તે જ ભાવ અને આદરથી તેની જ પડેશમાં પાર્શ્વનાથનું જેન ચૈત્ય પણ એ પ્રતિષ્ઠિત કરાવે છે. ગુજરાતની ગન્નત રાજધાની અણહિલપુરમાં કુમારપાલ શંભુનાથના નિવાસ માટે કુમારપાલેશ્વર અને પાર્શ્વનાથના નિવાસ માટે કુમાર વિહાર એમ બે મંદિર પાસે પાસે બંધાવે છે. ધાર્મિક સહિષ્ણુતાના આદર્શનું આના કરતાં વધારે આકર્ષક ઉદાહરણ બીજું મળવું મુશ્કેલ છે. - કુમારપાલ સ્વભાવથી જ ધાર્મિકવૃત્તિવાળો હતો, તેથી તેનામાં દયા, કરુણા, પરે પકારનીતિ, સદાચાર અને સંયમની વૃત્તિઓને વિકાસ ઘણું ઊંચા પ્રકારને થયો હતો. તેનામાં એ ગુણો કેટલેક અંશે તેના પત્રિક વારસા તરીકે ઊતરી આવેલા હોવા જોઈએ. કારણ, તેના પ્રપિતાને પિતા ક્ષેમરાજ, જે પરાક્રમી ભીમદેવનો છે પુત્ર અને સિદ્ધરાજના પિતા ભેગી કને મેટો ભાઈ થડે હતો. તેને જ્યારે ભીમદેવે પિતાની રાજ્યગાદી આપવા માંડી ત્યારે તેણે તેને સ્વીકાર ન કરતાં પિતાના લઘુ બધુ કર્ણને તે ગાદી અપાવી અને પોતે મંડૂકેશ્વર તીર્થમાં જઈ શંકરની ઉપાસનામાં તપસ્વી તરીકેનું પુણ્યજીવન જીવવાને મને રથ સિદ્ધ કર્યો. તેને પુત્ર દેવપ્રસાદ પણ રાજકાજની ખટપટોથી દૂર રહી પિતાના પિતાના જીવનનું અનુકરણ કરતો રહ્યો અને જ્યારે વિલાસી કર્ણનું જીવન અકાલે જ અવસાન પામ્યું ત્યારે તે એટલે બધે ઉદ્વિગ્ન થયે કે સજીવ દેહે ચિતાગ્નિનાં પ્રવેશ કરી જીવનમુક્ત થયો. કુમારપાલનો પિતા ત્રિભુવનપાલ પણ એક સદાચારી અને ધર્મપરાયણ ક્ષત્રિય હતા. સિદ્ધરાજને તે અત્યંત આદરપાત્ર આપ્તજન હતો. તેના નીતિપરાયણ જીવનને પ્રભાવ, સિદ્ધરાજના સ્વછંદ જીવન ઉપર અનેક રીતે અંકુશનું કામ કરતો. આ રીતે કુમારપાલને પિતાના પૂર્વજોના ઉત્તમ ગુણોને અમૂલ્ય વારસો મળે હતો અને તેથી તે છેવટે હેમચંદ્ર જેવા મહાન સાધુપુરુષના સંસર્ગથી ગુજરાતના ઇતિહાસમાં ધર્માત્મા રાજર્ષિની લેકોત્તર પદવીના મહાન થને ઉપભોક્તા થયા. હેમચંદ્રસૂરિએ તેના એ યશને અમર કરવા માટે “અભિધાનચિંતામણિ” જેવા પ્રમાણભૂત શબ્દોકેશના સુપ્રસિદ્ધ ગ્રંથમાં તેના માટે कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिथ्यसनवारकः ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગુજરાતી સાહિત્ય પરિષદ આવાં ઉપનામ ગ્રથિત કરી સાર્વજનીન સંસ્કૃત વાડ્મયમાં તેના નામને શાશ્વત સ્થાન આપ્યું છે. એમાં શંકાને જરાયે સ્થાન નથી કે કુમારપાલ અંતિમજીવનમાં એક પરમ જૈન રાજા હતો. તેણે જૈનધર્મપ્રતિપાદિત ઉપાસક એટલે ગૃહસ્થ – શ્રાવકધર્મનું ઘણી ઉત્કટતાપૂર્વક આચરણ કર્યું હતું. એતિહાસિક કાળમાં કુમારપાલ જેવો બીજો કોઈ પણ રાજા જૈનધર્મને ચુસ્ત અનયાયી થયો હોય તેની મને શંકા છે. એમ તે જૈન સાહિત્યમાં ઘણું રાજાઓને જેન થએલા ઉલેખેલા છે. જેમ કે, ઉજજયિનીને વિક્રમાદિત્ય, પ્રતિષ્ઠાનપુરને સાતવાહન, વલભીને શિલાદિત્ય, માન્યખેટને અમોઘવર્ષ, ગોપગિરિને આમરાજ, ઈત્યાદિ. પણ એ બધા જ જૈનધર્મના અનુરાગી થયા હશે તો તેને અર્થ એટલો જ છે કે તેમણે જેનધર્મ અને તેના અનુયાયીઓ તરફ પિતાને સવિશેષ અનુરાગ કે પક્ષપાત બતાવ્યો હશે. વખતે જૈન ગુરુઓને સૌથી વધારે આદર આપો હશે અને તેમના ઉપદેશ પ્રમાણે કેટલાંક જૈનમંદિરો વગેરે બાંધી-બંધાવી આપ્યાં હશે. કેટલાકે તેથી આગળ જઈ વર્ષના અમુક દિવસે કે માસ સુધી જીવહિંસાપ્રતિબંધક રાજાશાઓ જાહેર કરી હશે અને સ્વયં પણ મધ-માંસના સેવનની પ્રતિજ્ઞા લીધી હશે. પણ કુમારપાલની જેમ ગૃહસ્થધર્મના આદર્શને દર્શાવનારા પૂરા દ્વાદશત્રતાને સ્વીકાર તે કોઈએ નહિ કર્યો હોય. તેણે સ્વીકારેલા એ દ્વાદશ જેનોનું સવિસ્તર વર્ણન જૈન પ્રબંધમાં કેટલીક વિગતે સાથે આપવામાં આવ્યું છે. વિગતેમાંની કેટલીક અતિશયોક્તિ ભરે હોઈ શકે, પરંતુ મૂળ હકીકત મિયા નથી એટલી વાત તો ચોક્કસ રીતે કહી શકાય તેમ છે. અને જે વાત ખુદ હેમચંદ્ર પિતે જ જણાવે છે તેમાં તે મિયાપણાને અવકાશ જ શી રીતે હાય. મંત્રી યશપાલ અને સોમપ્રભાચાર્યની જે કૃતિઓને પરિચય, મેં ઉપર આપે છે તેમાંનાં વર્ણને પરથી જણાય છે કે કુમારપાલે વિક્રમ સંવત ૧૨૧૬માં હેમચંદ્રાચાર્ય પાસે સકલ જન સમક્ષ જેનધર્મની ગૃહસ્થદીક્ષા સ્વીકારી હતી. એ દીક્ષા સ્વીકારતી વખતે એણે મુખ્યપણે આવી પ્રતિજ્ઞા લીધી હતી ? – રાજ્યરક્ષા નિમિત્ત કરવા પડતા યુદ્ધસિવાય યાવજીવન કઈ પણ પથપ્રાણીની હિંસા ન કરવી; Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ મૃગાદિને શિકાર ન કરવા; મદ્ય અને માંસનું સેવન ન કરવું; પરિણીત પત્ની સિવાય અન્ય કાઈ સ્ત્રીસાથે કામાચાર ન સેવવા; દરાજ જિનપ્રતિમાની પૂજાઅર્ચા કરવી અને હેમચંદ્રાચાર્યનું પાદવંદન કરવું; અષ્ટમી અને ચતુર્દશીના દિવસે સામાયિક અને પૌષધ આદિ વિશેષત્રતનું પાલન કરવું; રાત્રિએ ભાજન ન કરવું; ઇત્યાદિ ઇત્યાદિ. આવી જાતની પ્રતિજ્ઞા જાતે લઈ તે પછી એણે પેાતાના રાજ્યમાં, ખીજા ખીજા લેાકા પણ પાતે સ્વીકારેલા ધર્માંના કેટલાક મેાટા નિયમાનું પાલન કરે તે માટે, તેવી કેટલીક રાજાનાએ પણુ બહાર પાડી. તેમાં સૌથી મુખ્ય આજ્ઞા હતી જીવહિંસાપ્રતિબંધ વિષેની. ખાપણા દેશમાં ઘણા પ્રાચીન કાળથી એ કારણે જીવહિંસા થતી આવે છે: એકતા ધર્મના નિમિત્તે એટલે યજ્ઞયાનાદિ ધાર્મિક કર્માંકાંડ અને દેવી-દેવતાઓની બલીપૂજાનિમિત્તે; અને બીજી ખારાક નિમિત્તે. કુમારપાલે એ બંને પ્રકારની જીવંઠુંસાને નિષેધ કરવા માટે રાજાના જાહેર કરી. હેમચંદ્રાચાય ના ‘દ્વાશ્રય' કાવ્યમાં વણ ન ઉપરથી જણાય છે કે માંસાહાર માટે થતી જીવહિ ંસાને નિષેધ તા, કુમારપાલે, કદાચિત્ શ્રાવકધર્મ'ના વ્રતે! લીધા પહેલાં જ જાહેર કરી દીધા હતા. શાર્ક ભરીના ચાહમાન રાજા અર્ણોરાજ અને માલવાના પરમાર રાજા બલ્લાલદેવના પરાજય કર્યા પછી એક દિવસે કુમારપાલે રસ્તામાં કાઈ દીન દરિદ્ર દેખાતા ગામડિયા માસને બકરાં આનંદ એયાર પશુઓને કસાઈખાને તાણી જતા જોઇ, તેની સાથે તે વિષેની કેટલીક પૂછપરછ કરી; અને તે વસ્તુસ્થિતિની જાણ થતાં, એ પામર મનુષ્યની અને પશુઓની દશા જોઈ રાજાના મનમાં ખેાધિસત્ત્વની જેમ કરુણાભાવ ઉત્પન્ન થયેા. તેના મનમાં વિચાર આવ્યેા ૪ – દુષ્ટજાતિવાળા અને કૂતરા જેવા, ધવિમુખ આ લેાકેા પોતાના નઠારા પેટ માટે જે આવા પ્રાણીઓના જીવ લે છે, તેમાં ખરેખર શાસન કરનારનેા જ દુવિવેક છે. કારણ કે જેવા રાજાના ગુણુ તેવા જ લેાકેાના ગુણુ થાય છે. મને ધિક્કાર છે કે હું માત્ર મારા શરીર માટે જ પ્રજા પાસેથી કર લઉં છું પણ પ્રજાના રક્ષણ માટે નહિ – ઇત્યાદિ વિચાર કરી તેણે પેાતાના અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કાઈ પશુ જીવ'સા કરે તે તેને ચેાર અને વ્યભિચારી કરતાં પણુ વધારે સખ્ત શિક્ષા કરવી. ૧૫૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી આ પ્રજામાંના જે લેકે માંસાહારી હોય છે તેઓ પણ એક રીતે જીવહિંસાને ધૃણાસ્પદ તે માને છે જ. કારણ દયા ધર્મની ભાવના અપણી પ્રજામાં ઘણું સિકાઓથી રૂઢ થઈ ગએલી છે. “અહિંસા પરમો ધર્મ અને સિદ્ધાંત ભારતના બધા ધર્મોમાં વધતેઓછે અંશે સ્વીકારવામાં આવે છે. તેથી માંસાહારી મનુગે, જીહુવા-ઈન્દ્રિયની લોલુપતાને લઈને આવી રાજાશાને મનથી ભલે પ્રિય ન ગણે પણ જાહેર રીતે તેને વિરોધ કરવા જેટલી નૈતિક બાજુ તેમની તરફ ન હોવાથી તેઓ તે વિષે કશું ન બેલી શકે. પણ ધર્મના બહાને જીવહિંસા કરનારાઓની સ્થિતિ જુદી હોય છે. તેઓની હિંસાને ધર્મશાસ્ત્રોનું, સનાતન પરંપરાનું, ચાલી આવતી રૂઢિનું અને જનતામાં વ્યાપેલી અંધશ્રદ્ધાનું યથેષ્ઠ સમર્થન હોય છે; તેથી, તેઓ તરફથી, રાજાની આવી જાતની આજ્ઞા સામે થવાની હિલચાલ થાય એ સર્વથા અપેક્ષિત જ હોય. પરંતુ, ગુજરાતની કેટલીક સામાજિક વિશિષ્ટતાને લઈને તેમ જ તે કાળે રેનની સર્વોપરિતાને લઈને, એ વર્ગ તરફથી પણ એ આજ્ઞાના વિરોધને કશે વિશેષ ઉપદવ કુમારપાલને નડ્યો નહિ. છતાં વિરોધનો સર્વથા અભાવ પણ નહોતા જ. કેટલાક પ્રબંધકારોના કથન ઉપરથી જણાય છે કે, પાટણની અધિષ્ઠાત્રી કંટેશ્વરી માતાના રાજપુજારીઓએ, છેવટે, નવરાત્રિના દિવસોમાં તો નગરદેવીની પશુબલિદ્વારા પૂજા કરવી જ જોઈએ; નહિ તે દેવી કુપિત થશે અને તેના કેપના પ્રતાપે રાજા અને રાજ્ય ઉપર ભયાનક આપત્તિ આવી પડશે, એ ભય બતાવી, કુમારપાલને એકવાર પોતાની પ્રવૃત્તિમાં સંદેહશીલ બનાવી દીધે હતો. રાજાએ પોતાના મહામાત્ય વાભટ્ટ – જે કુલપરંપરાથી જૈન હતે --ની એ બાબતમાં સલાહ માંગી. મહામાત્ય ગમે તેટલો શૂરવીર અને રાજનીતિનિપુણ હતો છતાં છેવટે હતા તે વણિક જ. રખેને એ માતા ખરેખરી કે પાયમાન થાય અને રાજા તથા રાજ્ય ઉપર જે સાચે જ કોઈ આફત ઊતરી પડે તે પછી શું કરાય, અને તેમ થવાથી ધર્મ અને કામ બંનેની ભારે અપકીર્તિ થાય – આવી આવી કેટલીક કલ્પનાઓ કરી દાક્ષિણ્યતાથી અસ્પષ્ટ સ્વરે અને અવ્યક્ત ભાવે તેણે શબ્દો ઉચ્ચાર્યા કે વ! સીયસે એટલે કે પશુબલિ દેવાય! આવું હોય ત્યાં બીજું શું કરાય. પણ કુમારપાલ તે ક્ષત્રિય હતે. “પ્રાણ જાય પણ આન ન જાય' એ સંસ્કારને પાર્થિવપિંડ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ હતા. જગત સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અને જાહેર કરેલી આણાનો ભંગ ક્ષત્રિય શી રીતે થવા દે. પ્રતિજ્ઞા પાલનના નૈરવમણિ આગળ, ક્ષત્રિયના મને, જીવિત અને સંપત્તિ તો તુચ્છ તૃણ જેવા હોય છે. મહામાત્ય વાભદને અદ્ધદગ્ધ ઉદ્દગાર સાંભળી કુમારપાલ હસી પડ્યો અને મર્મયુક્ત સ્વરે બોલ્યો કે “ મન વજિરિ રે – મહામાત્ય ! વાણિ છે જેથી આવું બેલ છે. રાજ્ય શું ને જીવિત શું બધું નષ્ટ થઈ જાય પણ લીધેલી પ્રતિજ્ઞા નષ્ટ ન થઈ શકે. પણ રાજાની મૂંઝવણને, હેમચંદ્રસૂરિએ પિતાની અદ્દભુત કુશલતા અને વ્યાવહારિકતાની બુદ્ધિદ્વારા સરસ રીતે ઉકેલ કરી દીધે. તેમણે એક કાંકરે બે પક્ષીને ઘા કર્યા જેવી કળા વાપરી. પિતાની એ કળાને મંત્ર તેમણે ધીમેથી રાજાના કાનમાં ફેંક્યો અને રાજાએ હર્ષગદ્દગદ થઈ હાસ્યરસ ઉપજાવે તે તેને પ્રયોગ ભજવી બતાઓ. બલિપૂજાના અવસરે રાજા કેટલાક પશુઓને સાથે લઈ માતા કંટેશ્વરીના મંદિરમાં પહોંચ્યો અને પૂજારીઓને કહેવા લાગે કે આ પશુઓ હું માતાને ચઢાવા માટે લાવ્યો છું. હું એમને, આમના આમ જીવતા જ માતાને હવાલે કરું છું. તેથી જ માતાને આમના માંસની જરૂર હશે તે તે પિતાની મેળે જ આમાંથી પિતાનું ભક્ષ્ય મેળવી લેશે. તમારે કેઈએ એ ભય તૈયાર કરવાની મહેનત લેવી જરૂરી નથી. આમ કહી રાજાએ માતાના મંદિરમાં પશુઓને પૂરી દીધા અને બહારથી તાળું મારી દીધું, બીજી સવારે રાજપરિવાર સાથે રાજા ત્યાં આવ્યું, અને હજારો લોકોની મેદની વચ્ચે માતાના મંદિરના દરવાજા ઉઘડાવી જોવા લાગ્યો તો જણાયું કે રાત્રે પૂરેલા પશુઓ શાતિથી મંદિરના પ્રાંગણમાં પિતાનું ચર્વણ કરી રહ્યા છે. માતાએ એકનું ભક્ષણ ન કર્યું. રાજાએ સર્વની સમક્ષ, ઉત્સાહ સાથે ઉપદેશ આપ્યો કેમાતાને પશુઓના માંસની જરાયે જરૂર નથી. એને તેની ભૂખ નથી. જે એને ભૂખ હોત તે આ પશુઓને જરૂર પિતે ખાઈ ગઈ હેત. આથી સમજાય છે કે માતાના નિમિતે આ પૂજારીઓને, આ પામર પશુઓને પિંડની ભૂખ છે; પણ તે ભૂખ હવે મારા રાજ્યમાં ભાગી શકાય તેમ નથી.” આમ કહી રાજાએ દેવીદેવીઓના નિમિતે થતી જીવહિંસાને પણ સમૂલ ઉચ્છેદ કર્યો. હૈ સા સ. ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ - કુમારપાલની આવી અહિંસાપ્રવર્તક સાધનાની સફળતા જોઈને, બ્રાહ્મણ પંડિત શ્રીધરે એક વિશેષ પ્રસંગે હેમાચાર્યની સ્તુતિ કરતાં पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्ता जीवरक्षा ठराधात् यस्यासाद्य वचस्सुधां स परमः श्रोहेमचन्द्रो गुरुः ।। “જે વખતે સાક્ષાત ભગવાન મહાવીર તો જેને ધર્મબોધ કરનાર હતા અને અભયકુમાર જેવો પ્રજ્ઞાવાન પુત્ર સ્વયં મંત્રી હતા તે રાજા શ્રેણિક પણ જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા, જેના વચનામૃતનું પાન કરી કુમારપાલ અનાયાસરીતે સાધી શકો, તે હેમચંદ્ર ખરેખર એક મહાન ગુરુ છે.” સ્વયં આચાર્ય હેમચંદ્ર પણ, ઉપર કહેલા “મહાવીરચરિત્ર” નામના પુરાણગ્રંથમાં, મહાવીરના મુખેથી ભારી રાજા કુમારપાલ વિષે ભવિષ્યકથનરૂપે વર્ણન કરતાં લખે છે કે पांडुप्रभृतिभिरपि त्यक्ता या मृगया नहि । स स्वयं त्यक्ष्यति जनः सर्वोऽपि च तदाज्ञया । हिंसानिषेधके तस्मिन् दूरेऽस्तु मृगयादिकम् । अपि मत्कुट युकादि नान्त्यजोऽपि हनिष्यति ।। तस्मिन्निषिद्धे पापर्धावरण्ये मृगजातयः ॥ सदाऽयविघ्नरोमन्था भाविन्यो गोष्टधेनुवत् ।। जलचरस्थलचरखेचराणां स देहिनाम् । रक्षिष्यति सदा मारि शासने पाकशासनः ।। ये चाजन्मापि मांसादास्ते मांसस्य कथामपि । दुःस्वप्नमिव तस्याज्ञावशान्नेष्यन्ति विस्मृतिम् ॥ ભગવાન મહાવીર પિતાના શિષ્યને કહે છે, “ભાવિકાળમાં જે કુમારપાલ રાજા થનાર છે તેની આજ્ઞાથી સર્વ મનુષ્ય મૃગયા એટલે શિકારને ત્યાગ કરશે કે જે મૃગયાને પાંડુ જેવા ધર્મિષ્ઠરાજાઓ પણ છોડી – છોડાવી શક્યા ન હતા. હિંસાનો નિષેધ કરનાર એ રાજાના સમયમાં શિકાર કરવાની વાત તે દૂર રહી, માંકણું અને જૂ જેવા નેય Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ ૧૬૧ અન્ય સુધાં પણ હણી શકશે નહિ. આ રીતે મૃગયા વિષે તેની નિષેધાજ્ઞા થવાથી મૃગ આદિ પશુતિઓ નિર્ભય થઈને, વાડામાં ગાયો ચરે તેવી રીતે સદા ચર્ચા કરશે. એ રીતે જલચર પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ માટે સદા તે ૨૫મારિ પ્રવર્તાવશે અને તેની આવી આજ્ઞાથી જેઓ આજન્મ માંસાહારીઓ હશે તેઓ પણ ખરાબ સ્વનિની માફક, સદા માટે માંસની વિસ્મૃતિ કરશે” કુમારપાલની આવી અમારિપ્રિય વૃત્તિ જોઈ ને તેના પડે શી અને અંડિયા રાજાઓએ પણ અમારિ પ્રવર્તાનની ઉોષણ કરનારા કેટલાક હાસને જાહેર કર્યા હતા જેનાં પ્રમાણુસૂયક કેટલાક શિલાલેખ હેઠ મારવાડની પેલી સરહદ ઉપરથી મળી આવ્યા છે. - કુમારપાલની જ આવી અહિંસાપ્રવર્તક નીતિનું એ પરિણામ છે. વર્તમાન સમયમાં, જગતમાં સૌથી વધારે અહિંસક પ્રા ગુજરાતની પ્રજા છે અને સૌથી વધારે અહિંસાધર્મનું પાલન ગુજરાતમાં થાય છે. હિંસક યજ્ઞયાગ પ્રાયઃ ત્યારથી જ બંધ થએલા છે અને દેવીદેવતાઓની આગળ થતા પશુવધ પણ બીજા દેશની તુલનામાં ગુજરાતમાં, ઘણો ઓછો છે. ગુજરાતને પ્રાયઃ સવળાય શિષ્ટ અને ઉચ્ચ પ્રજાવર્ગ ચુસ્ત નિરામિષભોજી છે. ગુજરાતનો પ્રધાન ખેડૂતસમૂહ પણ માંસત્યાગી છે. ભલે અતિક્તિ ગણાય અને તેને ઉપહાસ પણ થાય છતાં મને કહેવાનું મન થાય છે કે-ગૂજરાતના એ જ પુણ્યમય વારસાના પ્રતાપે ગુજરાતે જગતના સૌથી શ્રેષ્ઠ અહિંસામૂતિ મહાત્માને જન્મ આપવાનું આજે અદ્વિતીય ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જીવહિંસા સાથે બીજી જે પાપકર પ્રવૃત્તિઓને કુમારપાલે પિતાની પ્રજામાંથી નિષેધ કરાવ્યો તેમાં મુખ્ય હતી મદ્યપાનની પ્રવૃત્તિ. મા એ મનુષ્ય જાતિને મોટો શત્રુ છે એ સે કોઈ જાણે છે. મધની સાથે શિકાર, જુગાર, વ્યભિચાર અને તેવા બીજા અનેક અનાચારને ઘનિષ્ઠ સંબંધ છે. મઘના કારણે જગતમાં ઘણાં ઘણું અર્થે થયા છે અને થાય છે. પિરાણિક કાળમાં જાદવોનો નાશ મદ્યપાનને લઈને થયો હતો એમ પુરાણો વર્ણવે છે. ઐતિહાસિક કાળમાં પણ મદ્યપાનને લીધે અનેક સમ્રાટ અને તેમનાં સામ્રાજ્ય નષ્ટ થયાંનાં ઉદાહરણ જોઈએ એટલાં મળી આવે છે. વર્તમાનમાં ક્ષત્રિય જાતિનું જે ભયંકર પતન થયું છે અને હજીએ વધારે થતું જાય છે, Page #193 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમાં મોટા ભાગ મધ જ ભજવી રહ્યું છે. આપણા ગરીબ અને મહેનતુ પ્રજાવર્ગની જે આટલી બધી અવદશા થઈ રહેલી છે તેમાં પણ મદ્ય એક પ્રધાન કાર છે, એ આપણે સારી પેઠે જાણીએ છીએ. મદ્યની આવી માઠી અસરને લક્ષ્યમાં લઈને મધ્યકાળના કેટલાક મુસલમાન સમ્રાટાએ પણ તેના પાનને જે તીવ્ર નિષેધ કર્યા હતા. તેતિહાસના અભ્યાસીઓને અપરિચિત નથી. અમેરિકા જેવા કેવળ ભાતિક સંસ્કૃતિના ઉપાસક રાષ્ટ્રને પણુ, આ વર્તમાન વીસમી શતાબ્દી સુધીમાં એ ઉન્માદક મદ્યપાનના નિષેધ માટે રાજનનાના કટાર ઉપયોગ કરવા પડે છે. ૧૧૨ પ્રશ્નધગત પ્રમાણેાના વણુન ઉપરથી જણાય છે કે, કુમારપાલ જૈનધર્મોનુયાયી થતા તે પહેલાં માંસહાર તા તે કરતા હતા પરંતુ મદ્યપાન તરફ તેને કેડેથી તિરસ્કાર હતા. ઘણું કરીને એના કુલમાં જ એ વસ્તુ ત્યાજ્ય મનાતી હતી. હેમચંદ્રના યાગશાસ્ત્ર'માં આવેલા એ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે ચાલુકયાનાકુલમાં મદ્યપાન નિન્દ ગણાતું હતું, જેમ ભ્રાહ્મણુ જાતિમાં ગણાતું તેમ. પરંતુ ચાલુકયાના પુરાગામી ચાવડાએ સારી પેઠે મપી હતા. સ્વયં અહિલપુરના સંસ્થાપક વનરાજને મદ્ય બહુપ્રિય હતું, તથા એણે બાંધેલા અણુહિલપુરના રાજમહેલામાં, એની પાછળ પણ મદિરા દેવીના ખૂબ સત્કાર થતા હતા અને તેના જ પરિણામે, નંદવાની મા', એ ચાવડાવ’શતે પણ આખરે ક્ષય થયા હતા એમ માહરાજપરાજય ’ નાટકના તૂં મંત્રી યશઃપાલ ગતિરૂપે સૂચન કરે છે. 'તિમ ચાવડા રાજા સામ ંતસિંહનુ રાસિંહાસન કેવી રીતે ચાલુકવ્યવશના પ્રતિષ્ઠાતા મૂળરાજના હાથમાં આવ્યું, તેની જે હકીકત પ્રબંધચિંતામણિ 'માં આપવામાં આવી છે તે પરથી પણ ચાવડાઓના મદ્યપાનની હકીકત સ્પષ્ટપણે જણુાઇ આવે છે. . મદ્યપાનના નિષેધની સાથે જુગાર ખેલવાની મનાઇ પણુ કુમારપાલે તેટલી જ સખ્તાઈથી જાહેર કરી હતી. જુગારના લીધે પાંડા જેવાઓને પણ કેવી કષ્ટાવસ્થા ભગવવી પડી હતી તેમ જ નળ જેવા રાજા ઉપર પશુ કેવી આત્તિ આવી પડી હતી, – એ વગેરેની કથાએ! કુવારપાલે હેમચંદ્રસૂરિ પાસેથી ઘણી વાર સાંભળી હતી અને પોતાના આસપાસના લેાકામાં ગુ એણે જુગારની ખૂબ જ મંદી Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હંમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૧૬૩ ફેલાએલી જોઈ હતી તેથી તેણે એ જુગાર ખેલવાને પણ પ્રતિબંધ જાહેર કર્યો હતે. યશપાલ મંત્રીના કથનથી જણાય છે કે તે વખતે લોકોમાં જુગારનું વ્યસન ઘણું મોટા પ્રમાણમાં ફેલાએલું હતું. મોટા મોટા રાજપુરુષો એ વ્યસનમાં વ્યાસક્ત થએલા હતા. એવા રાજપુમાંના કેટલાકને તે સ્પષ્ટ નિર્દેશ પણ એ નાટકકારે કરેલ છે જે બહુ જ સૂચક છે. એ નિર્દેશ પ્રમાણે મેવાડને રાજકુમાર, સેરઠના રાજાનો ભાઈ, ચંદ્રાવતીને અધિપતિ, નાડોલના રાજાને દૈહિત્ર, ગોધરાના રાજાને ભત્રીજે, ધારાના રાજાને ભાણેજ, શાકંભરીને રાજાને મામે, કેકણના રાજાને વિમાતૃભ્રાતા, કચ્છના રાજાને સાલો, મારવાડના રાજાની છોકરીને છોકરો, અને ખુદ ચાલુક્ય નૃપતિ એટલે કુમારપાલદેવના કોઈ પિતૃવ્ય જેવી વ્યક્તિઓ હતી. એ ઉલ્લેખ પરથી જણાય છે કે અણહિલપુરના સમ્રાટની સેવામાં રહેતા બધા ખંડિયા રાજાઓના જે રાજપ્રતિનિધિઓ હતા તેઓ આ વ્યસનમાં સારી પેઠે આસક્ત થએલા હતા. નવરા બેઠેલા, એવા મોટા લોકોને, બીજું કામ પણ શું હોઈ શકે, રોજ, નિયત કરેલા અમુક બે ત્રણ કલાકે રાજાના દરબારમાં તેઓ ઉપસ્થિત થાય અને પિતાની હાજરી પુરાવે તે ઉપરાંત, શાંતિના સમયમાં, આવા રાજપ્રતિનિધિઓને કશું કામ હોતું નથી. તેથી તેમને વખત હંમેશાં આવા જ કઈ વ્યસનમાં પસાર થતા હતા. આજે પણ આ વર્ગના માણમાં એવી જ સ્થિતિ જોઈ શકાય છે. આ જુગારને લઈને જુગારીઓમાં અનેક પ્રકારના ભયંકર કલહે ઉભા થતા, મારામારીઓ થતી અને તેવા બીજા પ્રકારના અલીલ દેખાવો થતા. કુમારપાલને આ વસ્તુસ્થિતિનું ચોક્કસ ભાન થયું હતું અને તેથી એના આવા દુ પરિણામોથી પ્રજાને બચાવવા માટે એના નિષેધને તેણે રાજા દેશ જાહેર કર્યો હતો. આ રીતે જે રાજનીતિ કુમારપાલે પ્રવર્તાવી તેમાં એક વાત ખાસ દેખાતી નથી. તે વાત છે વેશ્યાવ્યસન વિષેની. કુમારપાલને તેની કલ્પના તે હેવી જ જોઈએ. મધ અને વૃતની માફક એ વ્યસન પણ પ્રજાની દૃષ્ટિએ તેટલું જ અનિષ્ટકર છે અને ધર્મશાસ્ત્રોમાં પણ એની અનિષ્ટતા સારી પેઠે વર્ણવેલી છે. પણ કુમારપાલે ગમે તે કારણુ હે, એ વ્યસનની ઉપેક્ષા કરી હતી. મહરાજપરાજય” Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગુજરાતી સાહિત્ય પરિષદ નાટકમાં એ વિષે પણ એક સૂચન મળી આવે છે. ઉક્ત રીતે જ્યારે કુમારપાલે બધા દુર્વ્યસનનો બહિષ્કાર કરાવ્યો ત્યારે વેશ્યાવ્યસનને ઘણ તેને ભય લાગ્યો પરંતુ રાજાએ તેની ઉપેક્ષા કરતાં કહ્યું કે वेश्याव्यसनं तु वराकमुपेक्षगीयम् । न तेन किंचिद् गतेन स्थितेन वा-- એટલે કે--બાપડા વેશ્યાવ્યસનની તે ઉપેક્ષા કરવી જોઈએ. તેના રહેવાથી કે જવાથી કશું થતું નથી. આ સૂચન ગુજરાતની તે વખતની વેશ્યા વિશેની સ્થિતિ ઉપર કાંઈક પ્રકાશ પાડે છે. વેશ્યા સંબંધ તે વખતે સમાજમાં, બીજા વ્યસનની જેમ બહુ નિશ્વ ગણાતે ન હતા. સમાજના શિષ્ય કહેવાતા વર્ગ સાથે વેશ્યાઓને ઘણે સંબંધ રહેતો હતો. તેમજ વેશ્યાઓની સ્થિતિ પણ આજના જેવી તદ્દત હલકી અને કેવળ વ્યભિચાર પિષનારી ન હતી. વેશ્યાઓનું સ્થાન સમાજમાં એક પ્રકારે ઉચ્ચ પ્રતિનું ગણાતું. રાજદરબારમાં હમેશાં તેમની ઉપસ્થિતિ રહેતી. દેવમંદિરમાં પણ નૃત્ય અને માનદિ માટે તેમની હાજરી આવશ્યક ગણાતી. સાર્વજનિક કે ખાનગી ઉત્સવમહોત્સવમાં તેઓ અગ્રભાગ ભજવતી. કળા અને કુશળતાની તેઓ શિક્ષિકા ગણાતી. રાજપુત્ર વગેરે લક્ષ્મીદેવીના કૃપાપાત્રે તેમની પાસે કળાભ્યાસ પણ કરતા. અનેક રાજાઓ આવી કળાધામ વેશ્યાઓને પોતાની પ્રિયતમા બનાવતા. ખુદ કુમારપાલનું માતૃકુલ પણ આવી જ એક વેશ્યાવર્ગમાં અવતરેલી કળાનિધિ રાજરાણીની સંતતિરૂપે હતું. તેના દરબારમાં પણ આ વેશ્યાવર્ગ સારા પ્રમાણમાં અને સારી સ્થિતિમાં વિદ્યમાન હતું. તેથી તેણે તેમની પ્રવૃત્તિ વિશે કોઈ પણ પ્રકારને વિધિ કે નિષેધ કરવાને કશેય વિચાર નહીં કર્યો હોય. આ પ્રમાણે કુમારપાલે જૈનધર્મમાં દીક્ષિત થઈ, તેના સિદ્ધાન્ત પ્રમાણે કેટલાક મોટા ધાર્મિક અને નૈતિક નિયમે જાહેર કર્યા હતા અને એ નિયમોનું પાલન પ્રજા બરાબર કરે તે માટે તેણે પૂરેપૂરી સાવચેતી પણ રાખી હતી. હેમચંદ્રાચાર્ય કહે છે કે તેના અહિંસાના આદેશને અનુસરીને, અંત્યજો જેવા પણ જૂમાંકણુ સુદ્ધાની હત્યા નહતા કરતા. એ કથનમાં ભલે કાંઈક અતિશયોક્તિ હશે પણ રાજ એ બાબતમાં પૂરેપૂરો સતર્ક હતો એમાં તે જરાયે શંકા નથી. પ્રબંધચિંતામણિ” અને તેવા બીજા પ્રબંધોમાં જે એક “કાવિહાર મંદિર બંધાયાને ઈતિહાસ મળી આવે છે તેનાથી આ હકીકતને ચક્કસ પુષ્ટિ મળે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હું સરસ્તુત સુત્ર નિયસ ગ્રહ ૧૫ કુમારપાલે આ રીતે નૈતિક કાર્યં કરવા ઉપરાંત જૈનધર્મના ૠચાર અને પ્રભાવ વધારવા અર્થે તેણે ઠેકઠેકાણે સેંકડા જૈન મંદિરે રેંટી-બંધાવ્યાં હતાં. ત્રુ ંજય અને ગિરનાર જેવા જૈનતીર્થાની, રાજશાહી ઠાઠ સાથે મેટ! સધા કાઢી તેણે યાત્રા કરી હતી અને રાજધાનીમાં દર તે મોટા મોટા જૈન મહેત્સવા ઊજવતા હતેા અને બીજા શહેરમાં પણ તેના મહેસ ઊજવવાની તે પ્રેરણા કરતે! હતા. તે રાજકાજ બહુ જ નિમિત રીતે જોતા. તેની દિનચર્યાં બરાબર વ્યવસ્થિત હતી. વિલાસ કે વ્યસનને તેના જીવનમાં સ્થાન જ ન હતું. તે બહુ જ દયાળુ અને ન્યાયપરાયણ હતા. તે અંતરથી ખરેખરો મુમુક્ષુ હતા અને ઐહિક કામનાઓથી તેનું મન ઉપશાંત થયું હતું. રાજધમ છે એમ જાણીને તે રાજતી સર્વ પ્રવૃત્તિ કાળજીયુવક જોતા પશુ તેમાં તેની આસક્તિ ન હતી. તેની દિનચર્યાના સંબંધમાં હંમશ્ર યાયે, ‘ પ્રાકૃતઃ વાશ્રય' કાવ્યમાં અને સામપ્રભાચાયે ‘ કુમારપાલપ્રતિબંધ ’ નામના ગ્રંથમાં જે સૂચવ્યુ છે તે પરથી સમજાય છે ક્રે-સવારના વખતમાં, સૂર્યાંદય થયાં પહેલાં જ સ્યામાંથી ઊઠી જતા અને સાથી પ્રથમ જૈનધર્મમાં મોંગલભૂત ગણાતા અરિહંત, સિદ્ધ, આચાર્યાદિ પાંચ નમસ્કારપદેાનું : સ્મરણ કરતા. પછી જીરીરદ્ધિની ક્રિયા વગેરેથી નિવૃત્ત થઈ, પેાતાના રાજમહાલયમાં જે ગૃચૈત્ય હતું તેમાં જઈ પુષ્પાદિથી જિનપ્રતિમાની પૂન્ન કરી સ્તવના સાથે પચાંગમણિપાત કરતા. ત્યાંથી નીકળી, પછી તે તિલકાવસર નામના મંડપમાં જઈ તે સુકેમલ ગાદી ઉપર બેસતા. ત્યાં તેની અમે બીજા સામત રાજાએ આવીતે બેસતા. પાસે ચામર ધારણ કરનારી વારાંગનાએ ઊભી રહેતી. પછી રાજપુરાહિત કે ખીજા માહ્મણે આવીને રાજાને આશીર્વાદ આપતા અને તેના કપાળમાં ચંદનને તિલક કરતા. તે પછી બ્રાહ્મણે તિથિવાચન કરતા, તે સાંભળતા. ત્યાર બાદ બ્રાહ્મણેાને દાન આપી તેમને વિદ્યાય કરતા અને પછી તરત જ અરજદારાની અરજીએ સાંભળતા. પછી ત્યાંથી ઊડીને મહેલેની અંદર, જ્યાં માતા અને તેની બીજી માતા જેવી રાજવૃદ્ધા સ્ત્રી રહેતી ત્યાં જઈ તેમને નમસ્કાર કરતા અને તેમના આશીર્વાદ મેળવતા. તે પછી ફળ, ફૂલ, હિંદ વડે રાજલક્ષ્મીની પૂજા Page #197 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કરાવતે અને બીજા પણ દેવીદેવતાની જે પ્રતિમાઓ રાજમહેલમાં રહેલી હતી તેમની સ્તુતિ વગેરે કરાવો. વૃદ્ધ સ્ત્રીઓ વગેરેને સહાયતાર્થ ધન આપતાં. ત્યાંથી પછી તે વ્યાયામશાળામાં જ અને યથાગ્ય વ્યાયામ કરતો. તે પછી સ્નાન કરી, વસ્ત્ર વગેરે પહેરી, રાજમહેલના બહારના ભાગમાં આવતા. ત્યાં તે પહેલાંથી જ સવારી માટે તૈયાર કરી રાખેલા રાજગજ ઉપર આરૂઢ થઈ સઘળા સામંત, મંત્રી, આદિના પરિવાર સાથે, પિતાનાં પિતાના પુણ્ય નામથી અંક્તિ ત્રિભુવનપાલવિહાર નામનું જે મહાવિશાળ અને અતિભવ્ય જૈન મંદિર કરોડ રૂપિયા ખર્ચ કરી, તેણે બંધાવ્યું હતું તેમાં દર્શન અને પૂજન કરવા અર્થે તે જતો, જે વખતે તે જિનમૂર્તિને અભિષેક કરાવતે. તે રંગમંડપમાં વારાંગનાઓ ઘણું આડંબર સાથે નૃત્ય અને ગાન કરતી. જિનમંદિરમાં પૂજા વગેરેને વિધિ સમાપ્ત કરી. તે પછી હેમચંદ્રાચાર્ય પાસે જઈ તેમના ચરણવંદન કરતે અને ચંદન, કપૂર અને સુવર્ણકમલો વડે તેમનાં ચરણોની પૂજા કરતે. તેમના મુખેથી યથાવસર ધર્મધ સાંભળી ત્યાંથી રાજમહેલ તરફ પાછા ફરતા. પાછા ફરતી વખતે તે હાથી પર ન ચઢતાં ઘોડા ઉપર સવાર થતો અને સ્વસ્થાને પહેાંચતો. ત્યાં પછી યાચકાદિ જનેને યથાયોગ્ય દાન વગેરે આપી ભોજન કરતે. તેનું ભોજન બહુ જ સાત્વિક પ્રકારનું રહેતું. જૈન ધર્મના બોધ પ્રમાણે, તે ઘણીવાર એકશન વગેરે તપ કરતો અને લીલા શાક વગેરે સ્વાદવાળા પદાર્થોને ત્યાગ કરતો. જમી રહ્યા પછી તે આરામગૃહમાં બેસતે અને ત્યાં યથાપ્રસંગ વિદ્વાની સાથે શાસ્ત્ર અને તત્વસંબંધી વિચાર કરતો. ત્રીજે પર ઢળ્યા પછી તે રાજવાટિકાએ નીકળતે. રાજા પિતાના બધા રાજશાહી ઠાઠ સાથે રાજમહેલમાંથી નીકળી, શહેરના રાજમા થઈ બહાર ઉદ્યાનમાં જઈ ઘડી-બે ઘડી જે ઉદ્યાનક્રીડા કરે તેનું નામ રાજવાટિકા. ગુજરાતી ભાષામાં એનું નામ છે “રાયવાડી" અને રાજપૂતાની ભાષામાં એને ઉચ્ચાર છે “રેવાડી.” સંધ્યા સમય થતાં ત્યાંથી તે રાજમહેલ તરફ પાછે ફરતે, અને મહેલમાં આવી, દેવની આરતી વગેરેનું સંખ્યાકર્મ કરતે. પછી તે વખતે વારાંગનાઓ વગેરે જે નૃત્ય અને ગાન કરતી, તે એક પાટ પર બેસીને સાંભળતો. સ્તુતિપાઠકે અને ચારણો વગેરે તે વખતે ખૂબ તેની સ્તુતિઓ કરતા. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિમ્સ ગ્ર ત્યાંથી પછી તે સર્વાવસર નામના મુખ્ય સભામંડપમાં આવીને સિહાસનાસીન થતા. સર્વ રાજવર્ગીય અને પ્રજાવગીય સભાજન ત્યાં ઉપસ્થિત થતા. રાજપુરાહિત આવીને રાજા અને રાજ્યના કલ્યાણાર્થે મંત્રપાઠ ભણુતા. પછી ચામર ધારણ કરનારી વારીએ આસપાસ ચામરાદિ રાજ-ઉપકરણો ધારણ કરીને ઊભી રહેતી. પછી મંગલવાજિંત્રા વાજતા. તે પછી બીજી ખીજી તેવી સ્ત્રીએ પેાતપાતાનું કામ કરવા માટે હાજર થતી. પછી વારાંગનાએ આવીને રાજાનાં ઊવારણાં લેતી. ખાજા સામતા અને ખરીયા રાજાએ તે વખતે હાથ જોડીને ઊભા રહેતા. રાજાની સન્મુખ રાજ્યના ખૌજા મહાજન જેવા કે શેઠિયાઓ, વ્યાપારીઓ, પ્રધાન ગ્રામજને, વગેરે આવીને બેસતા. પરરાજ્યાના દૂતા આવતા તે દૂર, બધાની પાછળ બેસતાં. વારવિનતાને નીરાજનાવિધિ પૂરા થતા એટલે પછી તે પશુ એક બાજુ બેસી જતી; અને આખી સભા પછી એકામ થઈ રાજ્યકાર્યની પ્રવૃત્તિ ખેતી, રાયકામાં સાથી પ્રથમ સાષિવિઢિયા એટલે પરદેશ મ ંત્રી ( ફાઇન મિનિસ્ટર’ )-પરરાજ્ગ્યા સાથેના સંબંધેાની કાર્યવાહી રાજાને નિવેદન કરતા. કથા રાજા સાથે સંધિ થઇ છે, કયા રાજાએ શું ઇષ્ટ-અનિષ્ટ કર્યું છે, ક્રાના ઉપર લશ્કર મેલ્યું છે, કથા લશ્કરે શું કર્યું છે, ક્રાણુ શત્રુ મિત્ર થાય છે, ત્યાદિ પરરાજ્ય સાથે સંબંધ ધરાવતી સધળી કાર્યવાહી તે રાજાને નિવેદન કરતા અને આખરે સમય થતાં સભા બરખાસ્ત કરી, થયાવસરે શયનાગારમાં જઈ શય્યાધીન થતા. જૈનધમ ના વ્રતાના વશિષ્ટ સ્વીકાર ર્યાં પછી, ત્રણા ભાગે તે બ્રહ્મચર્યં વ્રત પાળતા હતા, અને પૂર્ણ પત્નીનિષ્ઠ હતા. એ બાબતમાં એ પહેલેથો જ સદાચારી હતા અને તેને લઈને એના માશ્રિતા સમસ્ત રાજવી ય જનામાં એના માટેા પ્રભાવ હતા. આ પ્રમાણે કુમારપાલની નિયત દિનચર્યા હતી. વિશેષ વસા ઉપર એ ચર્યામાં જે ફેરફાર થતા તે પ્રાસંગિક હતા. દાખલા તરીકે, પ્રજાજનાના આનંદ માટે અમુક અમુક વખતે રાજમહેલના ક્રીડાંગણમાં હાથીઓની સાઠમારી થતી, કે મલ્લાની કુસ્તી થતી કે તેવા બીજા ખેલા વગેરે થતા, તા તે વખતે રાા પણુ, રાજમને અનુસરી સપરિવાર ત્યાં જઈ તે બેસતા અને એ ખેલા વગેરે જોતા અને નિત્યના ૧૬૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી - હિત્ય પરિષદ : : દેરફાર કરો. રાજા વા . સો થા છે ને ! તેવી જ રીતે સામેલ થશે. . પર્વ દિવસના પ્રસંગો પર મંદિરમાં રાત્રે નાટયપ્રયોગો કે સંગીતત્સવ થતા અને તેમાં પણ તે પિતાની હાજરી આપતિ. કુમારપાલના જીવનનું અવલોકન કરતાં જણાય છે કે તે તેના પૂર્વગામી સિદ્ધરાજ જેટલે પ્રતિભાશાલી અને વિદ્યાસિક નહિ હોય છતાં બુદ્ધિમાન તે હતો જ. તેને યુવાવસ્થામાં વિદ્યાપ્રાપ્તિને પૂરતો અસર પણ ક્યાં મળે હતો? તેની જવાનીને મુખ્ય હિસે, સિદ્ધરાજથી પિતાને જીવ બચાવવા માટે, ભટકવામાં અને કો વેઠવામાં જ વીત્યો હતો. પચાસ વર્ષની ઉંમરે એનું ભાગ્ય પરિવર્તન થયું અને એ ગુજરાતના વિશાલ સામ્રાજ્યનો ભાગ્યવિધાતા બન્યા. રાજ્ય મળ્યા પછી પણ, એના પાંચ-સાત વર્ષ તે, વિપક્ષીઓને થાને પાડવામાં ગયા એટલે વયના પદ-પાક વર્ષ પછી એનું સિંહાસન સ્થિર થયું અને એના પ્રતાપને સર્ય સહસ્ત્રકિરણોથી તપવા લાગ્યો, એ ઉંમરમાં વિદ્યાનને કેટલે અવકાશ હોય. છતાં પ્રબંધકારો કહે છે તેમ, પ્રસંગ પડતાં એણે એટલી ઉંચરે પણ સખત મહેનત કરી સંસ્કૃત ભાષાને સર સર અભ્યાસ કરી લીધો હતો અને તે દ્વારા વિદ્વાનોની તત્વચર્ચાનું એ યથેષ્ટ આકલન કરી શકતા હતા. હેમચંદ્રાચા, એના માટે જ બનાવેલા યોગશાસ્ત્ર’ અને ‘જીતરાગાત્રીને એ હમેશાં સ્વાધ્યાય કરતું હતું, “પાગરાએ તે માચચે કરેલા હિં લેખ પરથી જણાય છે કે એને મગની ઉપાસના વધુ પ્રિય હતી અને તેથી એણે કેટલાંક પેગશા સારી પેઠે જોયાં હતાં. ત્રિષષ્ઠિશકાપુરારિત્ર' નામને, જેન તાર્થકર ઈત્યાદિ મહાપુરુષોના ચરિત્રવર્ણનવિને જે મેટ ગ્રંથ, હેમચંદ્રાચાર્યે બનાવ્યો તે ખાસ કુમારપાલની પ્રેરણાથી જ બનાવ્યો હતે એ ઉપર જણાવેલું છે. એથી જણાય છે કે તેને એવા એથે વાંચવાને શેખ હતા. કદાચિત જની વાતે જાણવાની જિજ્ઞાસા એને વધારે હશે. રાજ્ય પ્રાપ્તિ પહેલાં જયારે એ ઉલટકતા ભટકતે એકવાર ચિતોડના કિલ્લા ઉપર જઈ ચઢયો અને ત્યાં એને એક દિગંબર વિદ્વાન મળી આવ્યો, ત્યારે પણ તેને એ કિલાની ઉત્પત્તિ વગેરે કેવી રીતે થઈ એ બધી હકીકત પૂછી હતી; તેમજ રાજ્યપ્રાપ્તિ પછી જયારે એ મોટો સંઘ કાઢી ગિરનારની યાત્રાએ ગયે અને જૂનાગઢમાં દશદશામંડપ વગેરે પ્રાચીન સ્થળે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હમ સારવત સત્ર: નિબંધ - ~- . જોયાં, ત્યારે તે વિષે પણ, આચાર્ય હેમચંદ્રને એણે જૂની હકીકત જણાવવા વિજ્ઞપ્તિ કરી હતી. કુમારપાલ ભાવુક વધારે હતો અને તેથી જ તે આવી જાતની ધાર્મિક વૃત્તિમાં દ૯ શ્રદ્ધાશીલ થઈ શક્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉપર તેની અનન્ય ભક્તિ હી, કાંઈક છે, તે પિતાની પ્રવાસી દિશામાં હેમચંદ્રધારા ખંભાતમાં જે ફેવ મંત્રી પાસેથી મધ મેળવી શકે છે તેના આભારને લઈ ને; કાંઈ, હેમ દ્રાચાર્યે પોતાના વિજ્ઞાનબળે અને ભવિષ્યમાં સેક્સ રાજ્યગાદી મળવાની ખાતરી આપીને એના જે નિરાશ જીવને આશાવાન બનાવ્યા હતા તેના સ્મરણને લઈને; અને કાંઈકે, રાજ્યગાદી મળ્યા પછી પણ આચાર્યો અને અમુક અમુક પ્રસંગમાં પિતાની વિદ્યાશકિતના બળે આશ્ચર્યચકિત કરી દીધા હતા તેના પ્રભાવને લઈને, એ હેમચંદન અનન્ય અનુરાગી થઈ ગયે હતો. અને પછીથી જેમ ધીમે ધીમે એ આચાર્યના વિશેષ પ્રસંગમાં આવતે ગયે અને તેમને ચારિક, છા, ૫ દિના બને એને વિશિષ્ટ પરિચય ને ગ તેમ છે તે રાચાર્યને શ્રદ્ધાળુ છે. થતે ગયા, જ્યારે એને ખાતરી થઈ કે એ ચાયનું છાભૈયા કેવળ પોપકારવૃત્તિ છે અને આટલા મોટા સન્નાટ પાસેથી પણ એ સૂકી રોટલીઓય મેળવવાની એમની અભિલાષા નથી, ત્યારે એણે પિતાને સંપૂર્ણ આત્મા આચાર્ય ચરણમાં સમર્પણ કર્યો અને એ મહર્ષિને આદેશ આદરી પોતે પણ સજ િબન્યા, કુમારપાલ મે પરાક્રમી પુરુષ હતા છતાં મેચ્છા મહત્વાકાંક્ષી ન હતો. એના સામ્રાજ્યને વિસ્તાર સહેજે જ એટલે બધે થઈ ગયે હતે. સામ્રાજ્ય વિષેની એ ની નીતિ રામક હત-રાક્રમત્મક નહતી. પરરાજ્ય પર ચઢાઈ કરવાની એને ફરજ પડી એટલે જ એણે ચઢાઈએ કરી. એ મહત્વાકાંક્ષી ન હતે હસ્તાંરવાલિમની પૂરી હતા. એ પિતાને તેજોવધ જરા પણ સહન કરે તે નહતું અને સાથે રાજનીતિનો પૂર્ણ અનુભવી હતી. જે મનુષ્યના વિશેષ પ્રયાથી એ રાજગાદી મેળવવા નસીબદાર થયે હતું અને જે પિતાને એક સગે બનેવી પણ થતા હતા, તે કાદવને પણ, જ્યારે એણે પિતાની પૂર્વાવસ્થાને ઉપલક્ષી ઉપહાસ કરતે જે ત્યારે તેને તત્કાલ ગાત્રભંગ કરવી તેને નિજીવ બનાવી દીધું. અને તેવી જ રીતે બીજ કંટકને પણ તત્કાલ વિનાશ કરાવો નાખે. પૂર્વાવસ્થામાં એ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગુજરાતી સાહિત્ય પરિષદ = == ભલે રંકની માફક ભટકો હેય પણ હવે ભાગ્યે એને રાજા બનાવ્યા છે અને એ ભાગ્યદા રાજ્યનું રક્ષણ પિતાની સમશેરના બળે કરવા પોતે સમર્થ છે, એ જાતનું ૬૮ વાભિમાન એના પરુષમાં ઊછળતું હતું અને તેથી એ અભિમાનને પ્રભાવ બતાવવા માટે એણે પોતાના આપ્તજનનો નાશ કરવામાં પણ કસી વાર ન લગાડી. એથી ઊલટું, જે સાજણ કુંભારે એક વખતે કાંટાના ઢગલા તળે છુપાવી સિદ્ધરાજના નિકેથી એના જીવિતનું રક્ષણ કર્યું, તેને, રાજ્ય મળતાંની સાથે જ પિતાની સેવામાં બેલાવી, તેણે કરેલા ઉપકારના બદલામાં સાતસો ગામના પટાવાળું ચિતડનું વર્ષાસન એણે બાંધી આપ્યું. એનું આવું વર્તન જોઈ અંદરના વિરોધીઓ થરથરી ગયા અને બધે વિરોધભાવ છોડી દઈ એના અનન્ય સેવાપરાયણ થયા. એવા વિરોધીઓમાંને એક અગ્રણી ચાહડ નામને ખાનદાન રાજકુમાર, જે રાજ્યના લશ્કરમાં ઘણો માનીતો હતો અને જેને સિદ્ધરાજે પોતાના પુત્ર તરીકે પાળ્યું હતું તે કપારપાલનું સાંનિધ્ય છોડી શાકંભરીને ગર્વિષ્ઠ ચાહમાન અને રાજની સેવામાં જઈ રહ્યો અને તે રાજાને કુમારપાલની વિરુદ્ધ ઊભો કરી, એના રાજ્યની જડ ઉખેડવા, તેણે ગુજરાતની સીમા સામે લડાઈને મોરચા મંગાવ્યા. કુમારપાલના ભવિષ્ય માટે એ સમય અત્યંત કટોકટીને હતે. એના સામંતોમાંના ઘણા ખરા, ઉપરથી પક્ષમાં પણ અંતરથી વિપક્ષમાં જણાતા હતા. ચાહડ રાજકુમારની ચાલાકીથી માલવાને સ્વામી અલ્લાલદેવ પણ બીજી બાજુથી ગુજરાત ઉપર આક્રમણ કરવા તૈયાર થયો હતો, અને તેમ કરી તેણે કુમારપાલની સ્થિતિ સૂડી વચ્ચે સુપારી જેવી કરી મૂકી હતી. પરંતુ, કુમારપાલના ભાગ્યબળે એના રાજકારભારીઓ, જેમની નિયુકિત એણે જાતે જ કરી હતી તેઓ વધારે સમર્થ અને વિશ્વાસુ નીવડ્યા. તેમની કુશળતાથી ગુજરાતને પ્રાવર્ગ નવા રાજા તરફ પૂર્ણ સહાનુભૂતિવાળા બન્યો હતે અને સૈનિકવર્ગ પણ પરાક્રમી અને રણશર રાજાની છત્રછાયા નીચે ઉન્નતિની આશાથી ઉત્સાહિત થયે હતા. કુમારપાલે પોતાના વિશ્વાસુ દંડનાયક કાકભટની સરદારી નીચે ચુનંદા સૈનિકોની એક જબર જ માલવાના બલ્લાલ ઉપર મોકલી દીધી અને પિતે પિતાના બધા સામે તેને સાથે લઈ મારવાડના અરાજનો સામનો કરવા ગયે. સામંતેમાંથી મુખ્ય જે ચંદ્રાવતીને મહામંડલેશ્વર વિક્રમસિંહ હતા, તેણે વચ્ચે આબુની નીચે જ કુમારપાલને જીવ લઈ લેવાની વિશ્વાસઘાત ભરેલી રમત રમી પણ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસ’હુ કુમારપાલ તે રમતને ઝટ ઓળખી ગયા અને ત્યાંન Àાલતાં સીધે શત્રુના સૈન્થ ઉપર ચાલી ગયા. પરંતુ સમરાંગણુમાં પણ તેણે પેાતાના સામતા અને સૈનિકને શત્રુપક્ષે ભેદેલા જોયા. કુમારપાલે પેાતાના ભાગ્યના પાશા માટે, સમય કુશળતા વાપરી એક જ પાટે શત્રુના હાથી ઉપર ધસી ગયા અને પહેલી જ વારમાં તેને આહત કરી શરણુામત થવાની તેણે ફરજ પાડી. બન્નાલ ઉપર ચઢી ગન્મેલા સેનાપતિએ પણ તેટલી જ ઝડપથી શત્રુને શિરચ્છેદ્ર કરી કુમારપાલની વિજયપતાકા ઉજ્જયિનીના રાજમહેલ ઉપર ઊડતી કરી. ગુજરાતનાં તદ્દન પાશી અને લાંબા સમયનાં પ્રતિસ્પર્ધી એવાં મારવાડ અને માલવાનાં બંને મહારાજ્ગ્યાને, સિદ્ધરાજ જયસિંહૈ જ ગૂર્જરપતાકાની છાયા નીચે વિશ્રાન્તિ લેતાં કરી મૂકમાં હતાં; પરંતુ તેના મૃત્યુ પછી ગાદીએ આવેલા નવીન રાન્ત કુમારપાલના વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાત રહેલાં એ રાજ્યે એ, ગુજરાતની પતાકાને ઉખેડી ફેંકી દેવાના પ્રયત્ન કર્યાં અને એ પ્રયત્નને કુમારપાલે પોતાના પરાક્રમથી આ રીતે નિષ્ફળ બનાવ્યેા. પણ એનું ભાગ્ય હજી વધારે સફળતા મેળવવા માટે સ`એલું હતું. ગુજરાતની દક્ષિણૢ સીમા ઉપર કાંકણુનું રાજ્ય આવેલું હતું. તેનું પાટનગર, મુંબઈ પાસેનું થાણાપત્તન હાઈ ત્યાં શિલાહારવશી રાજાઓ રાજ્ય કરતા હતા. એ કાંન્નુરાજ્યની પેલી બાજુની દક્ષિણ સીમા ઉપર કર્ણાટકના કબ વાચ્યાનું રાજ્ય હતું જેની રાજધાની ગૈાપાકપટ્ટન એટલે હાલનું પૈાતુગીઝ અંદર ગાવા હતી. સિદ્ધરાજની માતા મયણલ્લાદેવી એ રાજવંશની કન્ય! હાવાથી કર્ણાટક અને ગુજરાત વચ્ચે ગાઢ સગાઈ ના સંબંધ હતા. એટલે એ સંબંધી રાજ્ય વચ્ચે આવેલું કાંકણુનું રાજ્ય ગુજરાત સાથે બાથ ભીડી શકે તેમ ન હેાવાથી સિદ્ધરાજના સમયમાં તો તે આ દેશ સાથે મૈત્રીભાવે વતતું હતું. સિદ્ધરાજના મૃત્યુ પછી જ્યારે કુમારપાલ ગાદીએ આવ્યે ત્યારે એ મૈત્રીસબંધ વિચ્છિન્ન થયે। હતા અને મારવાડના અને માલવાના રાજાઓને કુમારપાલ સામે માથું ઊંચકતા જોઈ એ કાંકણુના વૈષ્ઠ મલ્લિકાર્જુન રાજાને પણ ગુજરાત ઉપર આક્રમણ કરે! મનેથ થઈ આવ્યે કુમાર પાલે તેનાં એ મનેથત ના ખાં માટે શ્રીરાજ યનના પુત્ર ડુપર ગીત સેના બનાવી એક કરે કાંક ઉપર ૧૭૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ રવી?! કર્યું. મારવાડ અને માતા વગેરેના પ્રદેશની રક્ષામાં ગુજરાતનું ઘણું ખરું રેન્કિ રિકાએલું હોવાથી આંબા પાસે પૂરતું સિન્યબળ બ હતું અને તેથી પહેલી વારની ચઢાઈમાં ગુજરાતના સિન્યને કેટલીક હાર ખમને, પાછા ફરવાની ફરજ પડી. પણ પાછળથી જ્યારે મારવાડ વગેરે તરફટી મોટી સંખ્યામાં સૈન્ય આવી પહોંચ્યું ત્યારે ફરીવાર એ જ દડનાયકના અધિકાર નીચે ગુજરાતની એક પ્રબળ સેના તે કાંકણચકવાના દપને પૂર્ણ કરવા માટે બમણા ઉત્સાહથી રવાના થઈ રણભૂમિમાં બંને લશ્કરી વચ્ચે ખૂનખાર લડાઈ થઈ અને તેમાં છેવટે ગુજરાતીને જય થવાથી વિશ્વદેવીએ સેનાનાયક અબડને ગળામાં વરમાળા પહેરાવી. રાજપિતામહ બિરદધારક મહિલા જનનું માનત મસ્તક, ગુજરાતના એક દયાધમી વણિક સુભટે પોતાની તળુ તરવારથી કમળપુની માફક, કાપી લીધું અને તેને સુવર્ણ પપ વીંટો . શ્રીફળની માફક, પિતાના સ્વામીના ચરણમાં ભેટ કઈ પારપાલે છે અને જે પ્રભાને સત્કારવા માટે, એ નિહતરાજનું પ્રિય બિટક, ભટ્ટને એપિત કરી તેને રાજકતામહ” બનાવ્યો. આ રીતે કોંકણના રાજાને છેદ થવાથી કુમારપાલની રાજ્ય સત્તા દક્ષિણ પ્રાંતમાં પણ ઘણું દૂરના પ્રદેશ સુધી લંબાઈ હતી; અને કદાચિત, સહ્યાદ્રિના સુદૂર શિખર સુધી ગુજરાતનો તામ્રચૂડ વિજયધ્વજ ફાતે થયો હતો. ગુજરાતના સામ્રાજ્યની સીમા સૂચવનારી આટલી બધી વિશાળરેખા, ભારતવર્ષના માનચિત્રમાં, માત્ર કુમારપાલના પરાક્રમે જ અંકિત કરી હતી. એના સમકાલીન ભારતીય રાજાઓમાં કુમારપાલ સૌથી વધારે મોટા રાજ્યને સ્વામી હતે. હેમચંદ્રાચાર્ય એના રાજયની ચતુસ્સીમાઓ આ પ્રમાણે વર્ણવે છે स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमावार्धि पश्चिमां साधयिष्यति ।। “કુમારપાલની રાજાશા ઉત્તરમાં તુરુષ્કલેકાના પ્રાન્ત સુધી, પૂર્વમાં ગંગા નદીના તીર સુધી, દક્ષિણમાં વિધ્યાચલ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી વર્તાતી હતી.” પ્રબંધકારે જણાવે છે તે પ્રમાણે હેમાચાર્યો બતાવેલી એ ચતુસ્સીમામાં કાંકણ, કર્ણાટક, લાટ, ગૂર્જર, Page #204 -------------------------------------------------------------------------- ________________ ડી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ વહર સૌરાષ્ટ્ર, કચ્છ, સિધુ, ઉચ્ચા, ભેરી, મારવાડ, માલવા, મેવાડ, ક, જાગલ, સપાદલક્ષ, દિલી, જાલંધર અને રાષ્ટ્ર એટલે હાષ્ટ્રિ રટલા અઢાર દેશોનો સમાવેશ થતો હતો. હેમચંદ્રસૂરિ, એક બીજે દેશે, પણ કુમારપાલે આ બધા દેશોને પોતાના પરાક્રમથી 12 હતા તેવું ગતિ સૂચન કરે છે. જેમ કે -- जिष्णुश्चेदिदशा-महारापरान्ताज कुरून् सिन्धूनन्यतमांश्च दुर्मविषयान् दोवौर्यशक्त्या हरिः। -વહુવાઃ પરમાતઃ વિનરાવાનું થીમૂત્રાગાન્ડા - ઈદ કુમારપાલને રીજ્યકારભાર ઘણી રીતે અદ્દભુત સતાણા' છે નીવડ્યો હતો. એ લગભગ ૩૦ વર્ષ જેટલા લાંબા રાજ માં પ્રજાએ અદ્વિતીય સાત્તિ અને ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. દેશમાં સમૃદ્ધિની રેલમછેલ થઈ હતી. કોઈપણ પ્રકારનો સ્વચક્ર સંબંધી કે પરિચક્ર સંબંધી કશેય ઉપદ્રવ નહેતે થયો. લક્ષ્મીદેવીની માફક પ્રકૃતિદેવી પણ એને રાજ્ય ઉપર જાણે તુષ્ટમાન થઈ હતી અને તેથી એના સમયમાં દેશમાં એકે દુકાળ પણ નહેતે પડ્યો. એની આવી ભાગ્યસફળતા નજરે જોનાર આચાર્ય સોમપ્રભા, એ વાત આસ ભારપૂર્વક લખે છે. स्वचक्रं परचक्रं वा नानथं कुरुते कचित् । दुर्भिक्षस्य न नामापि श्रूयते वसुधातले ।। આચાર્ય હેમચંદ્ર એના સર્વગુણોનો સમુચ્ચય બહુ જ પરિમિત અને સર્વથા યથાર્થ શબ્દોમાં, પિતાની છેલી રચનામાં આ પ્રમાણે આપે છે – कुमारपालो भूपालश्चौलुक्यकुलचन्द्रमाः। भविष्यति महाबाहुः प्रचण्डाखण्डशासनः ।। स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजाम् । ऋद्धिं नेष्यति परमां पितेव परिपालयन् ।। ऋजुरप्यतिचतुरः शान्तोऽप्याज्ञादिवस्पतिः । क्षमावानप्यधृष्यश्च स चिरं क्ष्मामविष्यति ।। Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગુજરાતી સાહિત્ય પરિષદ स आत्मसदृशं लोकं धर्मनिष्टं करिष्यति । विद्यापूर्णमुपाध्याय इवान्तेवासिनं हितः ॥ शरण्यः शरणेच्छूनां परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि स धर्मं बहुमंस्यते ॥ पराक्रमेण धर्मेण दानेन दययाज्ञया । अन्यैश्च पुरुषगुणैः सोऽद्वितीयो भविष्यति ॥ હેમચંદ્રસૂરિ, અહીં ‘ભવિષ્યપુરાણુ’ની વનપદ્ધતિ પ્રમાણે, મહાવીરના મુખેથી કુમારપાલનું આ પ્રકારે ભાવિ વર્ષોંન કરાવે છે: “ ચૈાલુકયવંશમાં ચંદ્રમા સમાન અને પ્રચંડ રીતે પેાતાનુ અખંડ શાસન ચલાવનાર કુમારપાલ રાજા થશે. એ ધર્માવીર, દાનવીર અને યુવીરના ગુણાથી મહાત્મા કહેવાશે અને પિતાની માફક પોતાની પ્રજાનું પાલન કરી તેને પરમસ પત્તિવાન બનાવશે. એ સ્વભાવે સરલ હાઈને પણ અતિયતુર થશે, શાંત હાઈને પણ પેાતાની આજ્ઞાના પાલન માટે પ્રતાપવાન-સૂર્ય જેવા પ્રખર તેજવાન થશે, ક્ષમાવાન થઈને પણ ક્રાÉથી એ કૃષ્ણ નહીં થશે અને એ રીતે ચિરકાલ સુધી પૃથ્વીનું પાલન કરશે. પોતાની માફક તે બીજા લેાકાને ધર્મનિષ્ઠ બનાવશે; જેમ ઉપાધ્યાય પાતાના શિષ્યતે પૂર્ણવિદ્યાવાન બનાવે તેમ, શરણુાર્થીઓને તે શરણભૂત થશે. પરસ્ત્રીઑ માટે તે ભ્રાતા જેવે નિષ્કામ કરશે અને પ્રાણથી અને ધનથીય તે ધર્મને વધારે પ્રિય ગણુશે. એ રીતે, પરાક્રમથી, ધર્મથી, દાનથી, ધ્યાથી, આજ્ઞાથી, અને તેવા બીજા પૈાસ્ત્ર ગુણાવો તે અદ્વિતીય થશે. ’ C ' હેમચંદ્રસૂરિએ આલેખેલા કુમારપાલના ગુણેના આ રેખાચિત્રમાં, વાસ્તવિકતાની દૃષ્ટિએ યત્કિંચિત્ પણ વ્યંગ્ય નથી એ કુમારપાલના જીવન વિષે જે કેટલીક મુખ્ય મુખ્ય વાત મે અહીં ટૂંકમાં વહુવી છે તે પરથી નિસ ંદેહ રીતે સિદ્ધ થાય છે, ગૂજરપરાના રાજપુરાહિત નાગરશ્રેષ્ઠ મહાકવિ સામેશ્વર, કાર્તિકૌમુદી ' નામના પોતાના કાવ્યમાં, કુમારપાલની કીતિ કયાનું વન કરતાં, હેમાચાર્યના ઉપર આપેલા ૫-૬ ક્ષેાકેાના ભાવને તાદશ નીચેડ માત્ર એ જ શ્લોકમાં આપી દીધા છે અને તે નીચેડ હેમાચા'ના ભાવ કરતાંયે વધારે સત્ત્વશાલી છે. સામેશ્વર કહે છે કે Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિભધસગ્રહ पृथुप्रभृतिभिः पूर्वैर्गच्छद्भिः पार्थिवैर्दिवम् । स्वकीयगुणरत्नानां यत्र न्यास इवार्पितः || न केवलं महीपालाः सायकैः समराङ्गणे । गुणैर्लोकंपूणैर्येन निर्जिताः पूर्वजा अपि ॥ “પુરાણકાળમાં પૃથુ આદિ જે મહાગુણવાન રાજા થઈ ગયા છે તેમણે જાણે પોતાના ગુણરૂપી રત્નાની થાપણું, સ્વમ'માં જતી વખતે, આ કુમારપાલને સાપી દીધી હાય તેમ લાગે છે, [જે આમ ન હોય તે। આ કલિકાલમાં જન્મેલા રાજામાં આવા સાત્ત્વિકાના સમુચ્ચય કયાંથી હોય ? ] ** ‘કુમારપાલે પેાતાના બાણેાવડે કેવલ રાજાએાને જ સમરાંગણુમાં જીત્યા હતા એમ નો પણ પાતના લોકપ્રિય ગુણેાવડે તેણે પેાતાના પૂજોને પણુ જીતી લીધા હતા. '' સેમેશ્વરનું આ વન કુમારપાલની જીવનસિદ્ધિના ભાવને સપૂર્ણરૂપે વ્યક્ત કરનારું. સર્વોત્કૃષ્ટ રેખાચિત્ર છે, ગુજરાતની પુરાતન સંસ્કૃતિના સ`સ ંગ્રહાલયમાં આ ચિત્ર કેન્દ્રસ્થાને સુશોભિત થાઓ. ૧૭૫ સૂચનાત્મક અનુવૃતિ કુમારપાલના જીવનવિષેનું રેખાચિત્ર જેવું આ કેટલુ શબ્દા લેખન પાંચ-સાત વર્ષોં ઉપર મે કરી રાખ્યું હતું, તેને, ગતવર્ષે, પાટમુકામે ગુજરાતો સાહિત્ય સમ્મેલનના ઉપક્રમથી, એ સમ્મેલનના વમાન પ્રમુખ શ્રીમાન કનૈયાલાલ મા. મુનશીની એકમાત્ર પ્રશંસનીય પ્રેરણા અને એમના જ પ્રમુખત્વનીચે ઊજવવામાં આવેલ હૅમ સારસ્વતસત્રને પ્રસંગે વાચન અર્થે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કુમારપાલના ધાર્મિક ક જીવન વિષે ગુજરાતના જૈન-જૈનેતર વિદ્યાનેામાં કેટલીક પરસ્પર વિસંવાદી ચર્ચા થતો જોવામાં આવે છે. એ વિષયમાં, ઐતિહાસિક સાધનાના નિષ્કર્ષ ઉપરથી જે તથ્ય જણાય છે. તેનું કેટલું ક સામાન્ય સૂચન તા મેગ્મા નિબંધમાં કરેલું જ છે; પણુ એ કરતાં વધારે વિસ્તૃતરૂપે ઐતિહાસિક પુરાવાઓની સૂક્ષ્મ છાનખીન કરવાને આ હૈ.સા.સ.-૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ગુજરાતી સાહિત્ય પરિષદ નિબંધમાં અવકાશય નથી અને પ્રજનેય નથી. સિંઘી જેન અન્યમાલામાં અત્યારે “કુમારપાલચરિત્રસંગ્રહ’ નામને એક પ્રબંધાત્મક સંગ્રહ છપાય છે જેમાં અપ્રકાશિત એવા કેટલાક પ્રાચીન પ્રબંધને સંગ્રહ કરવામાં આવ્યો છે. એ સંગ્રહની પ્રસ્તાવનામાં મેં એ વિષયની સવિસ્તર અને સપ્રમાણ ચર્ચા કરવાનું ધાર્યું છે. તેથી એ ચર્ચાનું વિશેષ હાર્દ સમજવા ને જાણવાની ઈચ્છા હોય તેમને એ પ્રકટ થનાર સંગ્રહનું અવલોકન કરવાની ભલામણ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ લેખકઃ શ્રી. મેતીચંદ્ર ગિરધરલાલ કાપડિયા શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓએ જગતને મુગ્ધ કર્યું છે તેનાં કારણે નીચે મુજબ છે – ૧. એમની કૃતિઓ સાર્વજનિક ઉપયોગની છે. ૨. એમણે સંસ્કૃત-પ્રાકૃત વાડ્મયની સર્વ દિશાઓ ખેડી છે. . એમણે જે જે વિષયે હાથમાં લીધા છે તેમાં વિચારની સ્પષ્ટતા અને વસ્તુને મેળાપ અસાધારણ છે. ૪. વિષયની એમની ચર્ચા પરિપૂર્ણ છે. ૫. એમણે બાળ, મધ્યમ અને વિશિષ્ટ અભ્યાસીઓને તફાવત બરાબર ધ્યાનમાં રાખ્યો છે. ૬. વિષયોને સહેલા, સ્પષ્ટ અને આકર્ષક બનાવવાની એમની રીતિ અદ્વિતીય છે. ૭. વૈજ્ઞાનિક વિષયેની તેમની છણાવટ તલસ્પર્શી છે અને કોઈપણ સ્થાને તેઓ ગૂંચવણમાં પડી ગયા નથી કે કોઈ સ્થાને તેઓએ અસ્પષ્ટતા થવા દીધી નથી. એમની કૃતિઓને બે વિભાગમાં વહેંચી નાખવા જેવી છે. એક વિભાગ વિજ્ઞાનને છે. એમાં એમણે વ્યાકરણને પ્રાધાન્ય આપી, કોષ, લિંગ, અલંકાર અને છંદ સુધી જઈ આ શબ્દને વિષય લીધે છે અને ત્યારપછી તક (ન્યાય) અને નીતિના વિષયને ન્યાય આપે છે. બીજા વિભાગમાં કાવ્ય અને ઉપદેશ વિષયને હાથ ધરી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમાં વેગ અને અધ્યાત્મ તથા ભક્તિ-સ્તુતિને ન્યાય આપ્યો છે. સમસ્ત સંસ્કૃત વાયને એમણે આ રીતે હાથ કર્યું છે. સંસ્કૃત સાહિત્યમાં આવું સર્વદેશીય જ્ઞાન ધરાવનાર એક પણ વિદ્વાન આ ભારતભૂમિમાં થયેલ હોય એવું જાણવામાં નથી. ખુદ વ્યાકરણના પાંચે અંગો, તે પર વૃત્તિ, તે પર ન્યાસ લખનાર એક અખંડ વિદ્વાન થ નથી. આમણે તે સર્વાગી વ્યાકરણવૃત્તિ અને ન્યાસ સહિત લખવા ઉપરાંત કે બનાવ્યા, અલંકાર પર છેલ્લા શબ્દો લખી નાખ્યા, દસાહિત્યને અપનાવ્યું અને એ રીતે “કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ સાચું કરી બતાવ્યું. એવી જ રીતે કાવ્ય લખ્યું, તે મોટા “મહાભારત” સાથે તુલના થાય તે રીતે કામ કર્યું અને પગમાં સ્વાનુભવ ચીતરી મહાયોગીનું પદ પ્રાપ્ત કર્યું અને સાથે સાથે પ્રભાવશાળી ભાષામાં સ્તુતિગ્રંથ પણ લખ્યા. સંસ્કૃત વાડમયમાં તેમનું સ્થાન અનેખું છે. તેમની કૃતિઓ ઉપર સંક્ષેપમાં દષ્ટિપાત કરી જઈએ. વિભાગ પ્રથમ (૧) “સિદ્ધહેમ શબ્દાનુશાસન શ્રી હેમચંદ્રાચાર્યની આ અમર કૃતિના સંબંધમાં ખાસ જણાવવું જરૂરી છે કે એ કુતિ શ્રીમાન સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી રચવામાં આવી. એ રચના કરતી વખતે દેશપરદેશથી સર્વ વ્યાકરણ મંગાવવામાં આવ્યાં. એમાં સૂ, ઊદિ પ્રત્યયો, દશ ગણે, ધાતુઓ અને નામની જાતિ માટે જુદા જુદા વિભાગે પાડવામાં આવ્યા. એ વ્યાકરણની પ્રસિદ્ધિ હાથીની અંબાડી પર એના સ્થાપન દ્વારા થઈ. એના અધ્યાપક તરીકે કક્કલ નામના વિદ્વાન પાસે અધ્યયનશાળા પાટણમાં બોલવામાં આવી. ત્રણસો લહિયાઓ રોકી એની નો કરાવવામાં આવી અને એના પર હેમચંદ્રાચાર્યે પોતે ૬૦૦૦ શ્લેક પ્રમાણુ “લઘુવૃત્તિ” અને ૧૮૦૦૦ કપ્રમાણુ બહવૃત્તિની રચના કરી. આ વ્યાકરણની આખી કૃતિ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ હોય એમ જણાય છે. એમાં માળવાના યશોવર્માની કેદની હકીકત પ્રશસ્તિના શ્લેકમાં આવે છે તેથી તેમ જ પ્રબંધકારના ઉલ્લેખ પરથી એ કૃતિને કાળ સં. ૧૧૯૩ લગભગ લાગે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૧૯દ એ જ વ્યાકરણ પર કર્તાએ પાછળની જિંદગીમાં “અલંકારચૂડામણિ” બનાવ્યા પછી “બન્યાસ” લખે. એની શ્લેક્સંખ્યા ૯૦૦૦૦ ની છે. આ સર્વ બાબતે વિચારતાં વ્યાકરણ સવાલાખ કનું બનાવ્યું એમ શ્રી મેતુંગાચાર્ય કહે છે તે વાત બરાબર જણાય છે. એમના જીવન પછી સદર વ્યાકરણ પર અનેક ટીકાઓ રચાઈ છે. એ પરથી અનેક નાનાં મોટાં વ્યાકરણ રચાયાં છે અને એના જુદા જુદા વિભાગ પર ટીકા લખાણું છે. તે ઉપરથી માલૂમ પડે છે કે સદર વ્યાકરણ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું અને વિદ્વાનોએ તેને સારી રીતે સ્વીકાર કર્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે એ વ્યાકરણ પરથી દેવાનંદે “સિદ્ધસારસ્વત વ્યાકરણ (સં. ૧૩૩૪) રચ્યું અને વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૭૧૨માં “લધુ હૈમ-પ્રક્રિયા રચ્યું અને તેના પર ન્યાસ “હૈમપ્રકાશ” નામે લગભગ ૩૪૦૦૦ ક્ષેકને રો, જિનમંડનગણી “કુમારપાળ પ્રબંધ”માં કહે છે કે “ શબ્દસમુદ્રના પારગામી જે હેમચંદ્ર એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું તેની મતિની કઈ રીતે રસ્તુતિ કરીએ ?' આ “કુમારપાળ પ્રબંધ” ગ્રંથ સં. ૧૪૯૨માં બનેલ છે, એટલે તે સમયે હેમચંદ્રાચાર્યનું વિઠદ્વર્ગમાં કેટલું માન અને કયું સ્થાન હશે તેને ખ્યાલ આવે છે. અનુશાસન' શબ્દનો અર્થ નિરૂપણ થાય છે એટલે શબ્દના વિષયનું નિરૂપણ કરનાર ગ્રંથ એમ એને અર્થ સમજવો. અંગ્રેજીમાં ટ્રીટાયઝ' કહે છે એ અર્થમાં એ શબ્દ વપરાય જણાય છે. સત કોષમાં એને અર્થ નિયમોધારાઓનો સંગ્રહ એમ પણ લખેલ છે. એમાં હુકમ કે ફરમાનને ભાવ પણ આવે છે. આ “શબ્દાનુશાસન” પર “દુર્ગ પદવ્યાખ્યા' નામને “લઘુજાસ” ૩૦૦૦૦ કપ્રમાણુ રો છે. સં. ૧૩૬૮માં વાદિદેવસૂરિની પાટ થયેલા વિદ્યાધરગણીએ “બૃહતિ” પરથી “દીપિકા' ઉદ્ધરી. સં. ૧૩૩૪માં દેવાનંદે એના ઉપરથી ‘સિદ્ધ સારસ્વત વ્યાકરણ” રચ્યું. સદર વ્યાકરણ પર શ્રી રત્નશેખરસૂરિએ અવચૂરિ રચી. “સિદ્ધહેમશબ્દાનશાસન'માં સાધેલા છએ લિંગના શબ્દોનો સંગ્રહ “સ્વાદિશબ્દસમુચ્ચય” નામથી વાયટમછીય અમરચંદસૂરિએ કર્યો (યશવિજયગ્રંથમાળા). આવી રીતે શબ્દાનુશાસન પર અનેક પ્રકારની રચનાઓ થઈ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગુજરાતી સાહિત્ય પરિષદ લિંગાનુશાસન એટલે શબદની જાતિના નિયમો તથા “ઊણ” વિગેરે પ્રત્યયોની હકીકતને સમાવેશ પણ એ જ વ્યાકરણમાં થાય છે. શ્રી જિનમંડનગણી આ વ્યાકરણના સંબંધમાં તેમના સમયમાં ચાલતી ઉક્તિને ઉલ્લેખ નીચે પ્રમાણે કરે છે – भ्रातः पाणिनि संवृणु प्रलपितं कातंत्रफंथाकथा, मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् ? । कः कंठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ।१।। ભાઈ પાણિનિ! તારા અપલાપ બંધ કર. વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તેને તે શું કહું? શાકટાયન! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી તે વાત પણ કરતા નથી. જ્યાં સુધી હેમચંદ્રની અર્થગંભીર મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણ ભણું કે પુરુષ પિતાની બુદ્ધિને જડ કરે?” આ “સિદ્ધહેમ' વ્યાકરણના સૂત્રોના લેક ૧૧૦૦ છે. સર્વ મળીને સૂત્રો ૪૬૮૫ છે, તેમાં ૩૫૬૬ સંસ્કૃત વિભાગના છે અને ૧૧૧૯ પ્રાકૃત વિભાગના છે. આ વ્યાકરણની વિશિષ્ટતા એ છે કે પંચાંગી વ્યાકરણમાં સૂત્ર, ગણપાઠ, ધાતુ પાઠ, ઊણાદિ અને લિંગાનુશાસન જુદા જુદા લેખકોએ લખેલ હોય છે, ત્યારે હેમચંદ્ર આખું પંચાંગી વ્યાકરણ જાતે લખ્યું, તે પર નાની મોટી વૃત્તિ લખી અને મેટો ન્યાસ પણ જાતે લખે. આ મોટા ન્યાસના ટુકડાઓ છૂટા છૂટા મળે છે, (આખો મળતું નથી, પણ જે મળે છે તે જોતાં એ એ અસાધારણ કૃતિ છે એમ તે વિષયના જાણકારને જરૂર લાગ્યા વગર રહે તેમ નથી. બીજી ખૂબી એ છે કે આખા વ્યાકરણના વિષયને તદ્દન સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. વ્યાકરણ પરિપૂર્ણ સવગી હોવા છતાં સહેલાઈથી સમજાય તેવું અને અલ્પ પ્રયાસે યાદ રહી જાય તેવું બનાવ્યું છે. પ્રાકૃત વિભાગ લખી ભાષાજ્ઞાનનું મજબૂત સાધન પૂરું પાડ્યું છે. કલાકૃતિના સર્વ વિભાગને એક સ્થાનકે કરી અભ્યાસીને ભારે સરળતા કરી આપી છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ (૨) “અભિધાનચિંતામણિ” (કેષ-નામમાળા” પર ટીકા) આ ગ્રંથની જુદી જુદી પાંચ આવૃત્તિઓ મુકિત થઈ ગયેલ છે. આ કૃતિ સં. ૧૨૦૦ના અરસામાં સિદ્ધરાજ જયસિંહના મરણ બાદ થઈ હોય તેમ અનુમાન થાય છે. એ શબ્દશાસ્ત્રનું આરંભેલ કાર્ય પૂર્ણ કરવા લખાયેલ ગ્રંથ હોવા છતાં એની સાથે કે એની અંદર કોઈ રાજાનું નામ જોડાયેલું નથી, તેથી જયસિંહના મરણ બાદ અને કુમારપાળ રાજ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલ ગુરુસ્થાન પહેલાં– એટલે કે વચ્ચેના સમયમાં આ કૃતિ થયેલ હોય એમ સંભવ રહે છે. એ આકર ગ્રંથ યશવિજય ગ્રંથમાળા તરફથી ટીકા સહિત છપાયેલ છે. તેના ૬૨૦ પૃષ્ઠ છે. એમાં અધૂરા સૂચિપત્રના ૧૫ર પૃષ્ઠ છપાયેલાં છે. આ ગ્રંથના છ કાંડ છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિય, પાંચમામાં નારકે અને છઠ્ઠામાં સાધારણ. એક અર્યવાચી શબ્દોને આમાં સંગ્રહ છે. દાખલા તરીકે દેવ શબ્દના અર્થ માં સુપર્વ, સુર, નિર્જર, ભુ, બહિર્મુખ, અનિમિષ દેવતા, નાકિન , નાક, લેખ, વિગેરે ૨૭ શબ્દો બતાવ્યા છે. આમાં વૈગિક, યોગરૂઢ અને રૂઢ શબ્દો પષ્ટ કર્યો છે. છઠ્ઠા કાંડમાં અવ્યયની ચર્ચા કરી તેનાં સ્થાન બતાવ્યાં છે. નામમાળા ' ગ્રંથ પર હેમચંદ્રાચાર્યે આ “અભિધાનચિંતામણિ” નામની ટીકા રચી છે. ગ્રંય ઘણો વિશાળ છે. શબ્દાનુશાસન' પછી આ ગ્રંથ રચે છે એ એના પહેલા શ્લોકથી જ જણાઈ આવે છે. મૂળ ગ્રંથનું નામ “નામમાળા” છે પણ એ પ્રથમ શ્લોકથી જ સમજાય છે. આ ગ્રંથની શરૂઆતમાં વ્યાકિ, વાસુકિ અને ધનપાળ વિગેરે પૂર્વ પતિને આધાર બતાવી ગ્રંથનો મહિમા વધાર્યો છે. (૩) “હેમલિંગાનુશાસન શબ્દવિષયને એક વિશેષ આકર ગ્રંથ તે “લિંગાનુશાસન' Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એમાં શબ્દોની નર, નારી અને નાન્યતર જાતિ પર વિવરણ છે. કેટલાક શબ્દ નર નારી, કેટલાક નારી નાન્યતર અને કેટલાક નર નાન્યતર જાતિના હોય છે તે તેમાં વિસ્તારથી બતાવ્યું છે. આ ગ્રંથ પર હેમચંદ્રાચાર્યે પોતે અવચૂરિ લખી છે. અવચૂરિ સહિત મૂળગ્રંથ યશોવિજય ગ્રંથમાળા (નં. ૨ )માં છપાયેલ છે. પૃષ્ઠ ૧૬૦ છે. એને છેડે ગ્રંથકર્તા લખે છે-“મહાન શબ્દવિષયની લિંગવિધિ સંક્ષેપમાં અને બતાવી છે. જે અહીં કહ્યું ન હોય તે સજજન માણસેએ લેકથી જાણી લેવું.” એકને એક શબ્દ એક અર્થમાં એક જાતિને હોય તે જ શબ્દ બીજા અર્થમાં બીજી જાતિને હોય તે પણ આ ગ્રંથમાં બતાવ્યું છે. આ ગ્રંથ પદ્યબંધ છે, ગેય છે અને અવચૂરિ સંસ્કૃત ભાષામાં છે. આ ગ્રંથને “શબ્દાનુશાસનને એક સ્વતંત્ર વિભાગ ગણી શકાય. (૪) “અનેકાર્થસંગ્રહ’ કોષ ગ્રંથને આ બીજો વિભાગ છે. “અભિધાનચિંતામણિમાં એક અર્થવાચી અનેક શબ્દને સંગ્રહ કર્યો તેમ આ ગ્રંથમાં એક શબ્દના અનેક અર્થ સ્પષ્ટ કરીને બતાવ્યા છે. આ ગ્રંચ પર હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્ર ટીકા રચી છે. પઝવૃત્તિના લેક ૬૦૦૦ છે અને મહેદ્રસૂરિની વૃત્તિના લેક ૧૨૦૦૦ છે. આ ગ્રંથ મુદ્રિત થઈ ગયો છે. (૫) “દેશ્યશબ્દસંગ્રહ (દેશીનામમાળા-રણવલિ') એકાર્યવાચી શબ્દો, એક શબદના અનેક અર્થો લખ્યા એટલે આખી સંસ્કૃત ભાષાની ચર્ચા થઈ ગઈ અને મેષ લગભગ પૂરો થયો, પણ હેમચંદ્રાચાર્યને તે દેશી શબ્દનો સંગ્રહ પણ કરે હતે તે એમણે આ ગ્રંથમાં કર્યો. વ્યાકરણના નિયમ પ્રમાણે જે શબ્દો સિદ્ધ ન થઈ શકે, છતાં ભાષામાં વપરાતાં હોય તેને અત્ર સંગ્રહ કરવામાં આવ્યો છે. આ શબ્દોની “રયાવલિ' અતિ મહત્વની છે. અને હિંદુસ્તાનની ભાષાના અભ્યાસને અને તેમ જ જૂની શિધઓળને અંગે અતિ મહત્વને ભાગ ભજવે છે. આ ગ્રંથ મુદ્રિત છે. આ રીતે શબ્દશાસ્ત્રના વિષયને આગળ ધપાવ્યો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૧૦૩ (૬) “નિઘંટુકેશ શબ્દશાસ્ત્રનું આ છેલ્લે ગ્રંથ છે. એમાં વનસ્પતિનાં નામોને સંગ્રહ કરવામાં આવ્યો છે. વૈદક દષ્ટિએ આ ગ્રંથ ઘણો મહત્ત્વને છે, પરિપૂર્ણ છે, પણ એના ઉપર કોઈ ટીકા લખાયેલી લભ્ય નથી. બનવાજોગ છે કે હેમચંદ્રાચાર્યો અથવા એના કોઈ શિષ્ય આ ગ્રંથ પર કદાચ ટીકા ન પણ લખી હેય. આ રીતે સિદ્ધરાજના અવસાન સમય સુધીમાં અને ત્યારપછીના ઘોડા સમયમાં હેમચંદ્રાચાર્યે પિતાની અસાધારણ વૈગિક શક્તિથી શબ્દશાસ્ત્રના વિજ્ઞાનને એની સર્વ દિશામાં પૂરું કર્યું. આ કાર્ય માં એમના શિએ મદદ કરી હશે એમ જણાય છે, જેમ કે “અનેકાર્થ સંગ્રહ 'ની ટીકા મહેકે કરી છે, પણ સર્વ ગ્રંથરત્નોના રચનાકાર્યનું મોટું માન તો હેમચંદ્રાચાર્યની અસાધારણ ગ્રહણશક્તિ અને વ્યવસ્થાશક્તિને જ અવલંબે છે. આ ગ્રંથમાં મિલિત કરતાં ગોઠવણ-વ્યવસ્થાને પ્રશ્ન વધારે અગત્યને છે અને વ્યવસ્થા એ જ મૈલિકતા કહી શકાય એવા આ વિષય છે. એ દષ્ટિએ હેમચંદ્રાચાર્યની મૈલિકતા જરૂર આકર્ષક છે. સર્વ ગ્રંથની વચ્ચે એકવાકષતા રહી શકી છે, એ ગ્રંથરચનામાં સ્વાધીન આધિપત્ય એક ગ્રંથકારને જ સૂચવે છે. ( ૭) “યાશ્રયકાવ્ય શબ્દાનુશાસન'ના સૂત્રનાં અનુક્રમે દઈ આપવા માટે અને સાથે મૂળરાજથી માંડીને સેલંકીને ઈતિહાસ રચવા માટે આ કાવ્ય લખ્યું. તેમાં વીશ સર્ગ છે. એમાં મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ અને કર્ણદેવના રાજ્યનું વર્ણન કરી છેવટે સિદ્ધરાજ અને કુમારપાળનાં વર્ણન કર્યા છે. સાથે સાથે વ્યાકરણનાં દષ્ટાંતે ચાલે છે. એટલે એનું નામ “કંથાશ્રય” કહેવાય છે, એ ગ્રંથનું ઐતિહાસિક નજરે ઘણું મોટું મૂલ્ય છે. એનું ગુજરાતી ભાષાંતર સ્વર્ગસ્થ સાક્ષર મણિભાઈ નભુભાઈએ વડોદરા કેળવણી ખાતાના આશ્રય નીચે કરી એ ગ્રંથની ઉપયોગિતા બતાવનાર વિસ્તૃત પ્રસ્તાવના લખી છે એમાં ગુજરાતના ઇતિહાસના અલ્પભાવ પર વિચાર કરી આ ગ્રંથને ખૂબ અપનાવ્યો છે. એ ગ્રંથનું બીજું નામ “ચાલુક્યવંશત્કીર્તન” આપવામાં આવ્યું Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એની શરૂઆતના ૭૦ લોકમાં પાટણ શહેરનું વર્ણન છે. સિદ્ધરાજ જયસિંહ સુધીનાં પંદર સર્ગો કરી તે પછી કુમારપાળ રાજાના સંબંધમાં છેલ્લા પાંચ સર્ગો છે. તે યુગની સાંસારિક રીતિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ, લડાયક પદ્ધતિઓ, વિગેરે પર એ ગ્રંથ ખૂબ પ્રકાશ પાડે છે. ફાર્બસ સાહેબે ગ્રંથમાળામાં એ ગ્રંથને આધાર લીધો જણાય છે, પણ અનેક જગાએ એ ગ્રંથ બરાબર સમજ્યા નથી એમ દેખાઈ આવે છે. આ ગ્રંથને ઈતિહાસની નજરે સાર્વત્રિક ઉપગ છે અને વ્યાકરણના અભ્યાસીને વૈજ્ઞાનિક નજરે પણ ઉપયોગ છે. આ ગ્રંથ પર અભયતિલકગણીએ ટીકા રચી છે અને આ ગ્રંથ ટીકા સહિત બે વિભાગમાં “બેબે સંસ્કૃત સીરિઝ'માં છે. કાથાવટેએ મુદ્રિત કર્યો છે. એનાં પૃષ્ઠ ૧૪૦૦ થાય છે. ગ્રંથ અસાધારણ ઉપયોગિતાથી ભરપૂર છે. એમાં તઘુગીન શોનાં નામે, વ્યવહારનીતિઓ, ચાલુ રિવાજો, વગેરે ખૂબ જાણવા જેવું છે અને એનું વાંચન ઇતિહાસની નજરે પણ પૂર્ણ બદલે વાળે તેવું છે. આ ગ્રંથ લગભગ ૬૦૦૦ લોકપ્રમાણ છે. (૮) “કુમારપાળચરિત શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાય પ્રાકૃતવિભાગનાં દષ્ટાંત આપવા “યાશ્રય” કાવ્યની પૂરવણીરૂપે કુમારપાળ ચરિત હેમચંદ્રાચાર્યે પ્રાકૃતમાં લખ્યું. એનાં એક બાજુ દષ્ટાંતે ચાલે છે અને સાથે સંસ્કૃત “યાશ્રયના વસમા સ પછીનું કુમારપાળચરિત્ર ચાલે છે. એના આઠ સર્ગો છે. પ્રથમના પાંચ સર્ગમાં અણહિલ્લપુર પાટણનું વર્ણન, રાજાને વૈભવ, જિનેશ્વરનાં મંદિરની ભવ્યતા, રાજા દર્શને જાય તેની સવારીનું વર્ણન, રાજાની ભવ્ય ઉદાર જિનપૂજા, ઉદ્યાનની ભવ્યતા, રાજવૈભવ અને યતના સુખને ખ્યાલ આપવામાં આવ્યું છે. છઠ્ઠા સર્ગમાં મલ્લિકાર્જુન સાથે કુમારપાળનું યુદ્ધ વર્ણવ્યું છે અને સાતમા આઠમા સર્ગમાં મૃતદેવીને ઉપદેશ અને રાજાના મુખમાં ગુણવર્ણન મૂકયું છે. આ ગ્રંથ પણ એતિહાસિક છે. એના ઉપર પૂર્ણકળશગણુએ સુંદર ટકા રચી છે અને શંકર પાંડુરંગ પરબે એને “બેબે સંસ્કૃત સીરિઝ'માં પ્રકટ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ ૧૫ કરેલ છે. મુદ્રિત ગ્રંથના પૃ. ૨૯૮ થયાં છે. સદર ગ્રંથને છેડે આઠમ અધ્યાય (શબ્દાનુશાસનને) પણ આપેલ છે. ઇતિહાસ અને વ્યાકરણની નજરે આ ગ્રંથ પણ ઘણે ઉપયોગી છે. સંસ્કૃત “દ્વયાશ્રય ' કદાચ સિદ્ધરાજ જયસિંહના વખતમાં ૧૫ સર્ગ સુધી લખાયેલ હોય. આ આ ગ્રંથ તે કુમારપાળના સમયમાં લખાય છે અને કુમારપાળના જૈનત્વ સ્વીકારાદિ હકીકત ધ્યાનમાં લેતાં તેની કૃતિને સમય સં. ૧૨૨૦ લગભગ ગણી શકાય. ગુજરાતના ઇતિહાસ લખનારે આ બન્ને “યાશ્રયોને ઉપયોગ સારી રીતે કર્યો છે અને તેમાં નોંધેલ બનાવને આધારભૂત તેઓએ ગયા છે. () “કાવ્યાનુશાસન – અલંકારચૂડામણિ શબ્દશાસ્ત્ર અને કેષિનું કામ પૂરું કર્યા પછી શ્રી હેમચંદ્રાચાર્યે પિતાનું ધ્યાન કાવ્યના વિષય તરફ દેવું. કાવ્યની વ્યાખ્યા, રસ્સો, ચંપુ, અલંકાર, વિગેરે આ વિજ્ઞાન વિષય છે. એના આઠ અધ્યાય બનાવ્યા છે. એમાં રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસ પર વિવેચન છે. એમાં કાવ્યના દે બતાવ્યા છે, કાવ્યના ગુણોમાં માધુર્ય, ઓજસ અને પ્રસાદ પર વિવેયન છે. છ પ્રકારના શબ્દાલંકાર પર વિવેચન છે. અનુપ્રાસ પર ચર્ચા છે. અલંકારોના ઓગત્રીશ વિભાગ પાડવા છે. નાયકનાચિકાના પ્રકાર અને ગુણે પર વિવેચન છે. આ કાવ્યનું સંપૂર્ણ વિવેચન આ ગ્રંથમાં છે. એ કાવ્યાનુશાસન” પર પિતે “અલંકારચૂડામણિ નામની ટીકા લખી છે અને વિશેષ જાકારને માટે વિસ્તૃત વિવેચન સાથે “વિવેક' નામની ટીકા લખો છે. આ આ ગ્રંથ સદર બન્ને ટીકાઓ સાથે શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી છાપ્યો છે. એના પર વિસ્તારથી વિવેચન કર્યું છે. અને કાવ્ય-સાહિત્ય ગ્રંથમાં આ પુસ્તકનું સ્થાન શું છે તેનું નિદર્શન કર્યું છે. કાવ્ય-સાહિત્યના વિષય પર આ ગ્રંથ સર્વદેશીય હોવા સાથે સંક્ષિપ્ત અને સ્પષ્ટ હેઈ વિદ્વાનની પ્રશંસા પામ્યો છે. એમાં ૨૦૮ સૂત્રો છે. “શબ્દાનુશાસન પછી એ ગ્રંથકારે પોતે આ સાહિત્ય ગ્રંથ બનાવ્યો છે એમ ગ્રંથની શરૂઆતમાં જણાવી ગ્રંથનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૦) “દાનુશાસન કાવ્યનુશાસન’ પછી ‘દાનુશાસનરચ્યું. આ ગ્રંથ તે સંસ્કૃત. પ્રાકૃત ભાષાનું પિંગળ છે. એમાં આઠ અધ્યાયમાં ૬૩ સૂત્ર છે. સંજ્ઞા પ્રથમ અધ્યાયમાં બતાવી માત્રામેળ છંદો અને અક્ષરમેળના ઇદ પર ખૂબ વિગતો આપી છે અને પ્રાકૃત તથા અપભ્રંશના વૃત માટે તે એ એક જ ગ્રંથ છે. એના પર વિસ્તારથી ટીકા જાતે લખી છે. દષ્ટાતેના લેકે જાતે જ બનાવ્યા છે, એટલે કાવ્ય પર તેમને કેટલે કાબૂ હતું તે જાણવા માટે આ ગ્રંથ દાખલાઓ પૂરા પાડે છે. આ રીતે “શબ્દાનુશાસન,” “કાવ્યાનુશાસન, “દનુશાસન અને ‘લિંગાનુશાસન' દ્વારા લક્ષણશાસ્ત્ર અને સાહિત્ય વિભાગના સર્વ વિષય એક જ લેખકે પૂરા કર્યા છે. સાહિત્ય શબ્દ અહીં કાવ્યના વિજ્ઞાનમાં વાપરવામાં આવ્યો છે. એના વિશાળ અર્થમાં તે આખું ભાષાશાસ્ત્ર આવે. આપણે સાહિત્ય શબ્દ એ અર્થ માં આપણું પરિષદ સાથે વાપરીએ છીએ. સંસ્કૃતમાં બને અર્થ સુયોગ છતાં સાહિત્યને પારિભાષિક અર્થ સંકુચિત પણ થાય છે. એ રીતે આ દશ ગ્રંથે દ્વારા લક્ષણ અને સાહિત્યનું આખું વિશાળ ક્ષેત્ર લેખક મહાત્માએ પરિપૂર્ણ ખેડી લીધું. પૂર્વકાળના ભાષાના વિજ્ઞાન અને કળામાં જે જે વિષ આવે તે સર્વને આ રીતે તેઓએ અપનાવ્યા. અને આ રીતે તેઓની સાહિત્યસેવાનું પ્રથમ પ્રકરણ સં. ૧૨૦૮ આસપાસ પૂરું થયું. (૧૧) “પ્રમાણુમીમાંસા” વ્યાકરણ, કેષ, કાવ્ય અને છંદને વિષય પૂરો કરી આચાર્યશ્રીએ ન્યાયના વિષય તરફ પિતાનું ધ્યાન દેડાવ્યું. ન્યાય અને પ્રમાણના વિષય પર જેનેએ ખૂબ ચર્ચા કરી છે. એમના નય, નિક્ષેપ અને પ્રમાણના વિચારે સ્પષ્ટ, સુગમ્ય અને વિદ્વાનને વિચારમાં નાખી દે તેવા છે. એમને સ્વાવાદ–અનેકાંતવાદ તર્કની કોટિ પર રચાયેલ છે આ વિષય પર આચાયે “પ્રમાણ-મીમાંસા' રચી. એને પાંચ અધ્યાય બનાવ્યા. આ ગ્રંથ ઉપર પોતે જ ટીકા રચી. હાલ તે એના બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીને ભાગ લભ્ય થાય છે. આખું પુસ્તક જેસલમીરના ભંડારમાં છે એમ કહેવાય છે. એની શોધ થવાની Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસ ગ્રહ જરૂર છે. ‘પ્રમાણમીમાંસા'તા ઉપલબ્ધ ભાગ જોતાં એ દનનું વિશિષ્ટ અને સ્પષ્ટ જ્ઞાન હેમચંદ્રાથાને હતું એમ જણાઈ આવે છે. આ પુસ્તક લાકહિતની દૃષ્ટિએ રચાયલું છે એ ખાસ ધ્યાનમાં લેવા છે. વસ્તુતઃ હેમચંદ્રાચાર્યની સમૃતિએ જનતાના હિત માટે લખાયલી હતી એના પુરાવા સર્વ ગ્રંથામાં પ્રાપ્ત થાય છે. એની જૈને માટે સંકુચિત નજર નહોતી, કારણુ કે એ લેાકની અંદર જૈનેના સમાવેશ થાય છે એમ સમજી થતા હતા. અનાદિ વિદ્યાઓ સક્ષેપ અથવા વિસ્તાર દ્વારા નવીન થાય એટલે કાઈ ગ્ર ંથ નવે। બનતા નથી, પણ લેખકની આવડત પ્રમાણે નવું સ્વરૂપ અપાય છે એટલે મૈલિકતા કરતાં વ્યવસ્થાને જ એમાં સવાલ રહે છે એમ ગ્રંથકાર પેાતે આ ગ્રંથની શરૂઆતમાં જ જણાવી દે છે. ‘નાટયદર્પણુ’કાર લખે છે કેઃ— < શરૂ—પ્રમાળ-સાદ્દિત્ય-ઇન્ડો-માવિધાયિનામ્ । श्री हेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥ અત્યાર સુધીમાં શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ અને ક્રષકારક તરીકે નામના મેળવનાર હેમચંદ્રસૂરિના પ્રસાદને અત્ર નમસ્કાર કરવામાં આવ્યા છે.' 6 (૧૨) - ત્રિષ્ટિશલાકાપુરુષારગ ’ ૧૮૭ હવે આપણે પરમાત કુમારપાળ મહારાજાના સમયમાં આવીએ છીએ. કુમારપાળ મહારાજાને ઉપદેશ આપવા અને તેની પ્રેરણાથી ચ્યા મેાટુ' મહાભારત હેમચંદ્રાચાયે' લખ્યું તેના દેશ પર્યો છે. કુલ ૩૬૦૦૦ àાક અનુષ્ટુપ છંદમાં છે અને આખા કાવ્ય ગ્રંથ છે. એમાં ચાવીશ તીર્થંકર, બાર ચક્રવતી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવનાં મળી ત્રેસઠ પુરુષોનાં ચરિત્રા છે. એના આદશ ‘મહાભારત’ તથા “રામાયણના છે. ગ્રંથકર્તા પોતે મહાન કાષકાર હેાવાથી એણે ભાષા પરનું સ્વામિત્વ ખૂબ સારી રીતે આ ગ્રંથમાં બતાવ્યું છે. એમની લેખનપદ્ધતિ સરળ, સ્પષ્ટ અને હૃદયંગમ હેાઈ વાંચતાં ખૂબ મજા આવે એવે આ ગ્રંથ છે. કાવ્યની દૃષ્ટિથી જે મૌલિક દાખલાઓ ‘છંદનુશાસન' અને ‘કાવ્યનુશાસન'માં મૂકયા છે તે જોતાં અને આ ગ્રંથનું કાવ્યત્વ જોતાં લેખક મહાત્માની અજબ શકિત માટે માન થયા Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ વગર રહે તેમ નથી. કુમારપાળ મહારાજે જૈન ધર્મના સ્વીકાર કર્યા હતા કે નહિ તે સબંધમાં કાઇને જરા પણ શંકા હાય તે। ‘મહાવીરચરિત્ર’ના ભવિષ્યવાણીના ક્લેાકા વાંચતાં ખુલાસા થઈ જાય તેમ છે. આ સબંધના વિગતવાર ખુલાસા ‘‘ચાશ્રય’ કાવ્યમાં પણ આવે છે તે વિચારવા ચેાગ્ય છે. આ મદ્યાન કાવ્યગ્રંથમાં શલાકાપુરુષોનાં ચરિત્ર ઉપરાંત પ્રાસગિક ધણાં ચરિત્રો આવે છે. એમાં પ્રથમ તીર્થંકર આદિનાથ– ઋષભદેવ, ચરમ તી''કર મહાવીરસ્વામી અને રામ-લક્ષ્મણનાં ચરિત્રા ખૂબ વિસ્તારથી આપવામાં આવ્યા છે. આખા ગ્રંથ મનન ચેાગ્ય છે અને અનેક રીતે શિક્ષણીય છે. એનું પરિશીલન કરનાર કહે છે કે એ આખા ગ્રથ સાદત વાંચવામાં આવે તે સ ંસ્કૃત ભાષાના આખા કાષને અભ્યાસ થઈ જાય તેવી તેની ગાઠવણુ છે. આખા મૂળ ગ્રંથ છ વિભાગમાં શ્રી જૈનધમ પ્રચારક સભાએ મુદ્રિત કર્યાં છે અને તેનું ગુજરાતી સરળ ભાષાંતર પણ તે જ સંસ્થાએ બહાર પાડેલ છે. કરવા ૧૮૯ ૧૩ ‘ પરિશિષ્ટપ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની પુરવણી તરીકે શ્રી મહાવીરસ્વામી પછીના ૧૩ આચાર્યાંનાં ચરત્રા એમાં આપવામાં આવ્યાં છે. પ્રથમ ચાર સ`માં (૧) જખૂસ્વામી, પછીના સર્ગોમાં (૨) પ્રભવસ્વામી, (૩) શય્યંભવસ્વામી, (૪) યશેાભદ્રસૂરિ, (૫) સંભૂતિવિજય (૬) ભદ્રબાહુરવામી, (૭) સ્થૂળભદ્ર, (૮) આ મહાગિરિ, (૯) આસુદ્ધસ્તિ, (૧૦) આય`સિદ્ધગિરિ, (૧૧) વજસ્વામી અને (૧૨) આય રક્ષિતસૂરિનાં ચરિત્રા આપ્યાં છે. આ પૂર્વના અભ્યાસીઓની જીવનરેખા વિસ્તારથી આપો શ્રી મહાવીરસ્વામી પછીના ઇતિહાસ ૨૦૦ વર્ષ આગળ લઈ આવી ઈ. સ. પૂર્વે ત્રણ સૈકા સુમી લઈ આવેલ છે. આ ગ્રંથના કુલ ૩૪૫૦ ક્લાક અનુષ્ટુભ છે. ભાષા અને ઇતિહાસની નજરે એમાં અપૂર્વાંતા છે અને જખૂસ્વામી તથા સ્થૂળભદ્રનાં ચરિત્રા ખાસ વાંચન મનન કરવા અનુકરણુ કરવા ચૈઞ છે. એમાં પ્રસન્નચંદ્ર વિગેરેનાં રસિક અવાંતર ચરિત્રા પણુ આપ્યાં છે. આ ગ્રંથને પ્રે. હુરમન જેકેાખીએ વિસ્તૃત પ્રસ્તાવના સાથે ખે. ર. એ. સેાસાયટીમાં છપાશૈ છે અને ત્યારપછી તેની આવૃત્તિ શ્રી. જે. ૧. પ્ર. સભાએ કરેલ છે Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ અને ગુજરાતીમાં ભાષાંતર પણ પ્રકટ કરેલ છે. આ રીતે ઇતિહાસના વિષયમાં સારા પ્રકાશ પાડનાર ગ્રંથની રચના આચાર્યવયે કરી. (૧૪) “યોગશાસ્ત્ર” કુમારપાળ રાજાના આગ્રહથી યોગશાસ્ત્રીની રચના હેમચંદ્રાચાર્યું કરી. આ ધાર્મિક ગ્રંથ છે. એમાં યોગની વ્યાખ્યા કરી એને મેક્ષનું કારણ જણાવ્યું છે. ગુણસ્થાનમાં ચઢતો જાય તેમ યોગમાં પ્રગતિ કરે એ નજરે એમણે—માનુસારીપણાથી યોગની શરૂઆત કરી છે. એમાં શ્રાવક–જેનના ગુણે વર્ણવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાથામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિનું સ્વરૂપ વિગતવાર બતાવ્યું છે અને પ્રથમના ચાર પ્રકાશ પર વિગતવાર ટીકા લખી છે. એમાં કથાઓ પણ ગઠરી ગ્રંથને વ્યાપેય બનાવ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્મા છે એમ જણાવી આત્મિક ગુણોને ખૂબ બહલાવ્યા છે અને કેટલા પ્રકાશમાં સ્વાનુભવ બતાવી યોગના વિષઅને પરાકાષ્ઠાએ મૂક્યા છે. આ ગ્રંથ કુમારપાળ રાજાના આત્મશ્રેય માટે લખ્યો છે એમ ગ્રંથને છે. જણાવી આશીર્વાદ આપે છે. આ ગ્રંથ ખૂબ પ્રસિદ્ધ છે અને તેના પર અનેક જાતની ચર્ચાઓ થયેલ છે. એના બાર પ્રકાશ છે આ ગ્રંથ આત્મિક પ્રગતિ માટે વાંચવા-વિચારવા યોગ્ય છે. ગ્રંથનું પૂર (ટીકા સાથે) ૧૨૦૦૦ “લોક જેટલું છે અને મૂળ ગ્રંથ અનુષ્ણુભ છંદમાં રચવામાં આવ્યો છે. ગ્રંથને છેડે લખે છે કે:--- श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनादाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा । આ ગ્રંથ કુમારપાળ ચિલુની અભ્યર્થનાથી ઓ એ અહીં સ્પષ્ટ થાય છે. (૧૫) “વીતરાગ-રસ્તા” આ ગ્રંથ પણ કુમારપાળ રાજાના આગ્રહથી તેના હિત માટે રચવામાં આવ્યો છે. આમાં તીર્થકર વીતરાગની સ્તુતિ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ એના ૨૦ સ્તવ-વિભાગ પાડવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે:-(૧) પ્રસ્તાવના–સ્તવ, (૨) સહજાતિશયવર્ણન-સ્તવ, (૩) કર્મક્ષય-જાતિશયવર્ણન-સ્તવ, (૪) સુકૃતાતિશયવર્ણન-પ્રકાશ, (૫) પ્રાતિહાર્યવર્ણન-તવ, (૬) વિપક્ષનિરાસ-પ્રકાશ, (૭) જગકર્ત ત્વનિરાસ-પ્રકાશ, (૮) એકાંતપક્ષનિરાસ-સ્તવ, (૯) કલિપ્રશમ–સ્તવ, (૧૦) અદ્દભૂત-રતવ, (૧૧) અચિંત્યમહિમ-સ્તવ, (૧૨) વૈરાગ્ય-સ્તવ, (૧૩) વિશેષનિરાસ-સ્તવ, (૧૪)ોગશુદ્ધિ-સ્તવ, (૧૫) ભક્તિ-સ્તવ, (૧૬) આત્મગહ-સ્તવ, (૧૭) શરણ-સ્તવ, (૧૮) કઠોર-સ્તવ, (૧૮) આશા-સ્તવ અને (૨) આશીસ્તવ. આ ગ્રંથના ૧૮૬ અનુષ્યભ શકે છે. ભાષા અતિ મધુર અને યાદ રહી જાય તેવી છે. એના પર અન્ય લેખકોએ સંસ્કૃત ટીકા કરી છે. ગ્રંથ મુકિત છે. ખાસ વાંચવા યોગ્ય છે. (૧૬) બે બત્રીશીઓ” (૧) “અગવ્યવદિકા' (૨) “અન્ય વ્યવદિકા.” આ બત્રીશીઓ વિવિધ છંદમાં છે. બંનેના નામ પ્રમાણે બત્રીશ કો છે. પ્રથમ બત્રીશીમાં જૈન ધર્મ ખોટો છે એમ કહેનારની વાતને ગ્રંથક્ત જૂઠી પડે છે અને બીજી બત્રીશીમાં અન્ય દર્શનકારો પોતાના મત સત્ય છે એમ કહે છે એ વાત પર ચર્ચા કરી એના જેને તરીકે જવાબ આપે છે. આ બીજી બત્રીશી પર મલિષેણે “યાદ્વાદમંજરી” નામની ૩૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા લખી છે, જે “બેબે સંત સીરિઝ'માં (નં. ૮૩) છે. આનંદશંકર બા. પ્રવે વિસ્તૃત ઉપક્રવાત અને ટિપણી સાથે બહાર પાડી છે. બત્રીશ કલેકમાં સર્વ દર્શનને તપાસી લેવા અને તેમાં એક અક્ષર પણ બીનજરૂરી કે વગર અર્થને આવવા ન દેવો એમાં ગ્રંથકારને ભાષા પર કાબૂ, દર્શનોને અભ્યાસ અને સંસ્કારસ્વામીત્વ દાખવે છે. “સ્યાદ્વાદમંજરી' ન્યાયને અદ્ભુત ગ્રંથ ગણાય છે અને એનું માન હેમચંદ્રાચાર્યને યોગ્ય શબ્દોમાં ટીકાકાર આપે છે. પ્રકીર્ણ સપ્તસંધાન કાવ્ય” આ નામનું કાવ્ય શ્રી હેમચંદ્રાચાર્ય બનાવ્યું છે એ ઉલ્લેખ મળે છે. ગ્રંથ પ્રાપ્ત થતું નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૯૧ દ્વિજવદનચપેટા” લાલબાગના ભંડારમાં એની પ્રતિ છે. મારા જોવામાં એ ગ્રંથ આવ્યો નથી. અહજાતિ આ ગ્રંથ વારસામાં-દત્તકદિ ધર્મ શાસ્ત્ર ગ્રંથ છે. એનું કર્તવ નિણત નથી, તે પર કેટલીક ચર્ચા છે. તે પ્રસંગે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત “મહાદેવસ્તોત્ર', “અલંકારવૃત્તિ-વિવેક' અને અહંસહસ્ત્રનામસમુચ્ચય', વિગેરે સ્તુતિ ગ્રંથો અને “વાદાનુશાસન' નામને યોગ ગ્રંથ તેમના નામ પર આવે છે. તે પર હજુ વિશેષ શોધળને સ્થાન છે. હૈ.સા.સ.-૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાતને સેલંકી યુગ : લેખકઃ છે. કેશવલાલ હિ. કામદાર શ્રી હેમચંદ્રાચાર્યના સારસ્વત ઉત્સવ વખતે તેમણે પિધેલા ગુજરાતના કીતિ યુગનાં કેટલાંક લક્ષણોને ગૂજરાતની સંસ્કૃતિના દરેક અભ્યાસીએ સ્પષ્ટ કરવા જોઈએ. એ સેલ કીઓને યુગ હતે. ગૂજ. રાતની સંસ્કૃતિને ઇતિહાસનો એ સુવર્ણયુગ હતે. આપણી સંસ્કૃતિને એક આકાર તે વખતે થયો. તે યુગનું ગૂજરાત આખા ભારતવર્ષમાં પ્રસિદ્ધ થયું. તે યુગના ગૂજરાતે એશિઆમાં નામના મેળવી. આપણું એક રાષ્ટ્રની સંસ્કૃતિને ભારતવર્ષે તે વખતે કબૂલ કરી. તે યુગના ગૂજરાતીઓએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એ વર્ણાશ્રમધર્મ જીવી જાણે. એ યુગના આચાર્યને આન, લાદેશે, કચદેશે અને સુરાષ્ટ્ર વધાવી લીધા. જે કાર્ય વલભી રાજ્ય કરી શકયું નહોતું, જે કાર્ય સોલંકીયુગ પછી આવેલા રાજ્યકર્તાઓ, મુસ્લિમ, મરાઠાઓ અને ઈગ્રે કરી શક્યા નહીં તે કાર્ય સોલંકી રાજવંશે અને તેને અમાત્યાએ કરી બતાવ્યું. એ કીર્તિયુગ, એવો જવલંત એક રાષ્ટ્રભાવ ભારતવર્ષમાં બીજા પ્રદેશે દર્શાવ્યો નહીં હોય –મગધ અને બંગ, એ બે અપવાદ સિવાય. મગધ મૈર્ય અને ગુપ્તમાં એકરાષ્ટ્ર બન્યું હતું. પણ મગધસંસ્કૃતિ ભારતસંસ્કૃતિ બની ગઈ. અને મગધની એક રાષ્ટ્રના ભારતમાં લીન થઈ ગઈ. મધ્યદેશમાં કેઈવાર સોલંકીયુગના જેવો યુગ થયો નથી. કાશ્મીરમાં એકવાર એ યુગ આવે. પણ મુસ્લિમ અમલથી તે દેશ તે યુગની સંસ્કૃતિથી વંચિત થઈ ગયો છે, જ્યારે Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ગુજરાતની સોલંકી સંસ્કૃતિ હજુ કાયમ છે. આપણું સેલંકી સંસ્કૃતિ વગર આપણે આપણું વર્તમાન સંસ્કૃતિ સમજી શકીએ નહીં. રાજસ્થાનના રાજ્યસમૂહમાં એ એકરાષ્ટ્રભાવ કદી આવ્યું નથી. માલવ રાજ્ય તે ભારતના ઈતિહાસના ઘેરી માર્ગો ઉપર એક આરામસ્થાનરૂપે રહ્યું છે. પાંડવે, કેરલ અને ચલ રાજ્યો એકરાષ્ટ્ર કરતાં સમૂહરાષ્ટ્ર હતાં. અને તેમની તથા વિજયનગર રાજ્યની સંસ્કૃતિ દ્રવિડ, મલય, કાનડી અને કોઈ વાર તેલુગુ હતી. યદુવંશી, ભોંસલેશાહી તથા પેશવાઈને મહારાષ્ટ્ર ચોક્કસ એકરાષ્ટ્ર દેશ હતો. પણ તે રાષ્ટ્રના જીવનમાં સેલંકીયુગની કળા નહોતી, તેમાં સેલંકી યુગને વિદ્યાવિસ્તાર નહોતે, તેના રાજવંશોમાં સોલંકીઓની સતત ઉચ્ચ અભિલાષાઓ નહતી, તેમાં સેલંકીઓને સર્વધર્મસંસ્કાર નહોતે, તેમાં સોલંકીઓનું ભારતવર્ષીય અભિમાન કે સમાન નહતું. ટૂંકમાં, સોલંકીયુગનું ગૂર્જરરાષ્ટ્ર અને મ્યું હતું. નીચે તે અને ખી વાતે વધારે સ્પષ્ટ થશે. સેલંકીયુગમાં ગુજરાતની રાજ્યકીય સરહદે નક્કી થઈ. વલભી રાજાઓએ તેમને નક્કી કરવા ઘણા પ્રયત્ન કર્યા હતા. પણ તેમની રાજધાની વલભી સુરાષ્ટ્રના ખૂણામાં આવેલી હોઈ તેઓ તે કામ કરી શક્યા નહીં. તેમના નાશ પછી સુરાષ્ટ્રમંડળ, ઓખામંડળ, સારસ્વતમંડળ, લાટમંડળ, વગેરે ગુજરાતના વિભાગે થઈ ગયા અને આનર્ત, લાટ, સુરાષ્ટ્ર, કચ્છ, અપરાંત, એવા જૂના ભાગે પાછા પડી ગયા. ચાવડાઓ, સધવો અને ચૂડાસમાએ સોલંકીઓ જેવા ભડ નહોતા. તેમની બુદ્ધિ અગાધ નહોતી. તેમને બહુ સમર્થ અમાની કે વેપારીઓની મદદ નહોતી. તેથી તેઓ ગૂજરાતને એક રાષ્ટ્રભાવ આપી શક્યા નહીં. તેમનું લક્ષ લાટ, માલવ, સિલ્વદેશ કે અપરાંત તરફ ગયું નહીં અને તેમનું ક્ષાત્ર તેજ સ્થાનિક, સંકુચિત અને પરસ્પર કલહવાળું રહ્યું. ભરૂચના ગૂજરવંશ તરફથી ધર્મસંસ્થાપનાની દિશામાં સારે પ્રયત્ન થયે હેય એવું તેમનાં દાનપત્રોથી જણાય છે. પણ તે વંશ સ્થાનિક રહ્યો, પરદેશી રહ્યો, અને સારસ્વતમંડળને અને સુરાષ્ટ્રને મેળવી શક્યો નહીં. ગૂજરાતના રાષ્ટ્રકૂટ પરદેશીઓ થઈને રહ્યા; જો કે તે સંબંધ ઘણું વરસે સુધી રહ્યો હતે. માત્ર પાટણના સેલંકીઓએ ગૂર્જરરાષ્ટ્રની સરહદો ચોકકસ કરી, ગૂર્જર પ્રજાઓને Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ગુજરાતી સાહિત્ય પરિષદ એકચક્રી રાજ્ય આપ્યું. તેમને એકજાતીય સંસ્કૃતિ આપી, અને ઉત્તર અંબામાત, દક્ષિણે કુંતલેશ્વર મહાદેવ, પૂર્વે પાવાગઢ, પશ્ચિમે સમુદ્ર, એ નર્મદની “જય જય ગરવી ગૂજરાત” કવિતાની આગાહી સૂચવી. ગુજરાતના સુલતાનેએ એ સરહદોને સ્વીકારી અને અત્યારે તે સરહદે ભૂગોળ માટે માત્ર નહીં પણ સંસ્કૃતિ માટે પણ યોગ્ય ગણાય છે. સેલંકીઓ ગૂજરાતમાં પરદેશીઓ તરીકે આવ્યા. પણ તેઓ મૂળરાજના વખતથી ગૂજરાતી થઈ ગયા. તેમના યુગમાં આપણું સમાજની નવીન રચના થઈ, જે રચના હજુ ચાલે છે. ગૂર્જરે અને સોલંકીઓ પંજાબમાં, મધ્યદેશમાં, રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં પણ હતા અને હાલ છે. તેઓ પ્રથમ નાતજાત કે ગોત્ર વગરના હશે, કારણ કે અત્યારે તે અવટ કે બ્રાહ્મણ સિવાય બધા હિન્દુઓમાં જોવામાં આવે છે. બ્રાહ્મણોએ એ લોકોને આર્ય સંસ્કૃતિના બ્રાહ્મણેતર ત્રણ વર્ષોના સંસ્કારે આપ્યા અને કોઈને ક્ષાત્ર ધર્મમાં લીધા, કેઈને વૈશ્ય ધર્મમાં રોક્યા, તે કોઈને ધર્મમાં રાખ્યા. ગુજરાતના સોલંકીઓ ગૂજરાતી થયા અને તેમના ક્ષાત્રવૈશ્ય સમાજે ગૂજરાતને ક્ષાત્ર તેજ, વૈશ્ય કળા અને સમૃદ્ધિ આપ્યાં. આનર્ત, લાટ, સુરાષ્ટ્ર, તેમના વખતમાં ગૂર્જરરાષ્ટ્રનું નામ ધારતાં થયાં. એ સેલંકી રાજવંશે બહારથી અનેક સમાજોને ગુજરાતમાં વસાવ્યા અને તેમણે તે સમાજને પણ ગૂજરાતી બનાવ્યા. સેલંકીયુગમાં શ્રીમાળના લેકે મોટી મોટી સંખ્યામાં ગૂજરાતમાં ઊતરી પડવા, જો કે તે અગાઉ પણ શ્રીમાળીઓએ ગુજરાતને અવતરણભૂમિ બનાવી હતી તે ખરી, પણ તેમનું એ અવતરણ સોલંકીયુગમાં પરિપૂર્ણ થયું. એ શ્રીમાળી બ્રાહ્મણે અને વણિકે ગૂજરાત કચ્છ કાઠિયાવાડમાં ફરી વળ્યા. અને તેમણે તે ભૂમિમાં પિતાના ધર્મો અને વેપાર વસાવ્યા. શ્રીમાળીએ સાથે જ ઓસવાળો, અને પરિવા, અહીં ઊતરી પડ્યા; તેમણે તેમના ગૂર્જરરાષ્ટ્રની સંસ્કૃતિને પિતાના નવા વતનમાં વસાવી અને તે વતનને ગૂર્જરરાષ્ટ્રનું નવીન અભિધાન અપાવ્યું. એ લેકે વિદ્વાને હતા, સરદારે હતા, વેપારીઓ હતા, અધિકારીઓ હતા. જે જે પ્રવૃત્તિમાં તેઓ પાવા તે દરેકમાં તેમણે ખ્યાતિ મેળવી. એવો જ વિસ્તાર આ યુગમાં ઔદિચ્ય બ્રાહ્મણોએ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ અને નાગરોએ કર્યો. મૂળરાજે તથા સિદ્ધરાજે ઔદિચ્ય બ્રાહ્મણોનાં સિહોર મુકામે સંસ્થાનો વસાવ્યાં. નાગર બ્રાહ્મણોના સંસ્થાન વડનગરની હેમચંદ્ર “દ્વયાશ્રયમાં અનન્ય પ્રશંસા કરી છે. આપણી બીજી નાતજાતે સેલંકીયુગમાં જામી. એ નાતજાએ આપણે ત્યાં પ્રાદેશિક, ગ્રામિક અને નાગરિક નામ ધાર્યા તે સોલંકી યુગમાં. મોઢેરાના બ્રાહ્મણ અને વણિક મોઢ બ્રાહ્મણો, મઢ વાણિઆઓ થયા; વાયડ ગામના વણિકે વાયડા વાણિઆ થયા; ઝાલેરના વણિકે ઝાલેરા કહેવાયા; ડીસાના વણિકે ડિસાવાળ કહેવાયા; ખેડાને બ્રાહ્મણે ખેડાવાળ કહેવાયા; ખડાયતના લકે ખડાયતા વણિકે કહેવાયા. વડનગરના બ્રાહ્મણે વડનગરા નાગર કહેવાયા. વિશનગરના બ્રાહ્મણો વિશનગરા નાગર કહેવાયા. સોલંકી રાજવંશે આ દ્વિજોત્તમોને રાજ્યમાં સંસ્થાનો અને બ્રહ્માપુરીઓને વાસ કરાવ્યો, તેમને મંદિરને કારભાર સોં, તેમના નિર્વાહ માટે તેમને ગામે આપ્યાં અને તેમની પાસે વિદ્યાનું પઠનપાઠન કરાવ્યું. એ બ્રાહ્મણોએ ગૂર્જરરાષ્ટ્રમાં પાશુપત, કૌમાર અને શાક્ત સંપ્રદાય ફેલાવ્યા અને ગુજરાતને નવીન સંસ્કૃતિમાં મૂક્યો. સોલંકી વંશને રાજપૂતવિસ્તાર ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. ગૂજરાતને સેલંકીવંશ ભારતવર્ષને મુખ્ય રાજવંશ બચે. જે ચાલુક્યો પૂર્વે દક્ષિણનિવાસી હતા તે ચાલુક્યો હવે ઉત્તરાપથના રાજ્યભક્તાઓ થયા. તેમણે રાજસ્થાનના મોટા મોટા રાજવંશે સાથે સંબંધ બાંધ્યા. મધ્યદેશના રાજવંશને હાર થતાં તેમનાં ઘણું કટુંબ સોલંકી રાજયમાં વસવા આવ્યાં. સેલંકી રાજવીઓએ તેમને ગૂજરાતનાં લશ્કરે સોંપ્યાં. સુરાષ્ટ્ર અને ગૂજરાતના ચાવડાઓ, ચૂડાસમાઓ અને ગોહેલે હવે વાઘેલા, સિસોદીઆ, ચૈહાણે, પરમારો, વગેરે રજપૂત કુટુંબના સહભાગી થયા. એમણે આપણા જૂના રાજવંશને દાબી દીધા. તેમણે ગુજરાતમાં ઠાકરડાઓને અને ભિલેને દાબમાં રાખ્યા અને સુરાષ્ટ્રમાં કાઠીઓને, મહેર લેકને અને આહિરોને કબજે કર્યા. મુસ્લિમ સુલતાનોએ તેમને વતન આપી કાયમ રાખ્યા અને મોગલેએ, મરાઠાઓએ અને ઈજેએ તેમને કબૂલ્યા. તેથી ગૂર્જરરાષ્ટ્રની રાજપૂતાઈ સ્થાનિક બની, ઈર્ષાળુ થઈ, કલહપ્રેમી રહી અને સ્વતંત્રતાની હિમાયતી થઈ. તે રજપૂતાઈને જેનોએ અને વૈષ્ણએ કબજે રાખો અને તેની સત્તાને નિયમમાં રાખી. તે Page #227 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ રજપુતાઈમાં સોલંકી યુગના ઉદાહ સંસ્કારે રહ્યા નહીં. આ રાજપૂત વિસ્તારમાં જાડેજાઓ સોલંકીયુગ પછી પ્રસિદ્ધ થયા. સેલંકીયુગમાં અરબોએ અને એ આપણે ત્યાં વસવાટ કર્યો. ગુજરાતને અરબ વસવાટ વલભી રાજ્ય એટલે ને હતો. સુરાષ્ટ્રના અને ગુજરાતના કાંઠાઓ ઉપર અરબ વેપાર માટે અને રાજ્યસત્તા માટે વસ્યા હતા અને પાટણ, ભરુચ, ખંભાત, દીવ, પ્રભાસ, વગેરે બંદરમાં તેઓ પોતાના ખાસ મહોલ્લાઓમાં રહેતા હતા, જ્યાં તેમને ઇસ્લામ વિના હરકત પાળવા દેવામાં આવતો હતો. અરબો પછી ગુજરાતમાં તુર્કો આવ્યા અને રેવતીકુંડ વગેરેના શિલાલેખ ઉપરથી જણાય છે તેમ તેમણે ગુજરાતના રાજ્ય સાથે હરીફાઈ કરવા માંડી. દ્વયાશ્રય”માં સિદ્ધરાજ જ્યારે રૈવતક ઉપર જાય છે ત્યારે કોઈ તુ કે અરબ દૂત તેને મળવા આવે છે એવી હકીકત આવે છે. સોલંકીયુગમાં સિદ્ધરાજે બર્બરલોકોને પોતાના લશ્કરમાં રાખ્યા હતા. બધાં દાનપત્રોમાં સિદ્ધરાજને બર્બરકજિષ્ણુ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. બેબર સિદ્ધક્ષેત્ર પાસે ઘણો બળવાન સરદાર હતા, એ ઉપરથી જણાય છે કે જેમ મહાદજી શિંદેએ ઍ. પેરેને અને દ. બેઈનને જમનાશંગાના દેઆબની જમીન આપી લશ્કરોની સરદારી આપી હતી, જેમ નિઝામ સરકારે બુસ્સિને અને રેમેંદો જમીન આપી લશ્કરે સોંપી દીધાં હતાં તેમ સેલ ફી કરણરાજે બર્બરને જમીન આપી લશ્કરમાં રાખી લીધો હશે. બર્બર સરદાર કુશળ નાવિક હતે, કારણ કે હેમચંદ્ર તેને નાગજનને સમુદ્રપાર લઈ જવામાં સાધન. ભૂત બનાવે છે. સોલંકીયુગમાં આરબ, તુર્ક, ને બર્બરને વસવાટ થયો, તો તે જ યુગમાં પારસીવસવાટનો વિસ્તાર ગૂજરાતમાં થયો તે ખાસ યાદ રાખવાની જરૂર છે. ગુજરાતના પાટીદારે કડવા અને લેઉવા, સેલંકીયુગમાં ગુજરાતમાં આવ્યા હતા એમ માનવામાં આવે છે. કણબી શબ્દ કાનડી ભાષાને છે, જ્યારે પાટીદાર શબ્દને પ્રથમ પ્રયોગ ઉત્તરદેશીય છે. એ પાટીદાર કૃષિકાર હતા. તેથી તેઓ સ્થાનિક કૃષિકારો સાથે ભળી ગયા. અને તેમણે પરસ્પર સંસ્કૃતિ દીધી લીધી. એમનાથી ગુજરાતની Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્રઃ નિબધસંગ્રહ ખેતી આબાદ થઈ, અને ગૂજરાતની ઢારઉછેર સુધરી; જો કે સુરાષ્ટ્રનાં ખડું દૂધવી આપતાં, ગાય, ભેંસ, અકરાંની નોંધ હેમચંદ્ર વારવાર ‘દ્વાશ્રય 'માં કરે છે. આવી રીતે સાલકીયુગ અત્યારના ગૂજરાતની પ્રજાએ ઉદ્ભવકાળ અને વિકાસકાળ હતા. ગુજરાતના સાલકીયુગના વિચારમાં જૈને અંતે ભ્રાહ્મણે અંતે આવવા જોઈએ, માત્ર જૈને નહીં, કે માત્ર બ્રાહ્મણે પશુ નહીં. એ વેળા જેને અહીં લઘુમતિએ હતા, જેમ અત્યારે છે તેમ; છતાં તે પૈસે ટકે અને લાગવગે ગુજરાતમાં મુખ્ય હતા. કુમુદચંદ્ર દિગબરીના પરાજયની શરતાથી એમ જણાય છે કે તે વખતના જૈન જગતમાં દિગબરા સારી સંખ્યામાં હશે. તે પરાજય પછી ૧૯૭ શ્વેતાંબરે ગુજરાતમાં મુખ્ય થયા. પૂર્વે, જૈતાએ ગૂજરાતમાં બૌદ્ધોને પરાણ કર્યાં હતા, જે વલી સાણાને ડુંગર, તળાજા, જૂનાગઢ, તારંગા, વગેરે જોતાં સિદ્ધ થાય છે. સાલકીયુગમાં સૂ*પૂજા ખાસ પ્રચલિત હતી, જે ઉત્તર ગુજરાતમાં, એખામડળમાં અને સુરાષ્ટ્રમાં મળતા અવશેષો ઉપરથી જણાઈ આવે છે. સેાલકીયુગમાં ગૂજ રાતમાં પાશુપત, કૈામાર, અને શાક્ત સંપ્રદાયે જોરમાં આવ્યા. પશુ અને એ તેમતે નિયમમાં રાખ્યા અને તેમના કુરિવાજોથી સામાન્યતઃ સમાજને દૂર રાખ્યા. તેએ સાલકીયુગમાં પેાતાના સાહિત્યનું સર્વાંગ એકીકરણ અને સંસ્કરણુ કર્યું. તેમણે ક્ષત્રિયાને, મેરલેાકેાને, કાઠીઓને, મુસ્લિમેાને અને બરાતે કામળ સ્વભાવના બનાવ્યા. તેમણે રાજદરબારા સાથે સંબંધ કેળવ્યા. તેમણે ચૈત્યાના કારભારતે સુધાર્યો અને સ્થાનિક કળાને સપૂણૅ બનાવી, ગુર્જરરાષ્ટ્રીય બનાવી. કુમારિવહારશતક ’’ વાંચતાં એ કળાની પરિપૂર્ણતા તરત જણાઇ આવે છે. જનેએ સંસ્કૃત અને પ્રાકૃત અભ્યાસ કેળવ્યે. સેાલકીયુગમાં ગૂજરાતી ભાષાના ઊંગમ થયે, ♦ દેશીનામાળા 'માં પ્રકેટ થાય છે. મદિરા કરી, પૂજાપાઠ કરાવી, સંધેા કાઢી, દેશાવર જઈ, જૈનાએ ગૂજરાતમાં એકરાભાવ કુળવ્યા. તેમણે વેપાર હાથ કરી ગૂજરાતને દેશાવરમાં પ્રસિદ્ધ કર્યાં. ગુજરાતના બ્રાહ્મણુ, ક્ષાત્ર, અને વૈશ્ય સંસ્કારીના વિસ્તારમાં તે (4 「 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ હતા. ક્ષાત્ર સંસ્કારનો હાસ કરવામાં ગૂજરાતના જેને જવાબદાર હતા તે “ કરણઘેલાનું કે “ વનરાજ ચાવડા”નું મંતવ્ય અત્યારે કાઈ કબૂલ કરશે નહીં. જેનેએ તે ઊલટું ગૂર્જરરાષ્ટ્રના ઝંડાને માળવામાં, મેવાડમાં અને કંકણમાં ફરકાવ્યો હતે. એ જેનેએ સોલંકીયુગ માટે ઈતિહાસ, કાવ્ય, વ્યાકરણ, નાટક, પ્રબંધે, વગેરે લખ્યાં હતાં. સોલંકીયુગમાં ગુજરાતે વૈદિક સંસ્કારનો વિકાસ અનુભવ્યો. સેલંકીજનતા બહુશ્રત હતી. સોલંકીવંશે મોઢેરા, પાટણ, સિદ્ધપુર, સિહોર, કરણાવતી, ડભોઈ, પ્રભાસ, જૂનાગઢ, ભરુચ, વડનગર, ખંભાત, વગેરે સ્થળોએ બ્રહ્મપુરીઓ અને બ્રાહ્મણ સંસ્થાત વસાવ્યાં. દરેક બ્રહ્મપુરી નાનું વિદ્યાપીઠ હતી. એ બ્રહ્મપુરીમાં વેદ, બ્રાહ્મણ, આરણ્યક, સ્મૃતિ, ઉપનિષદ, વૈદ્યક, વગેરેને અભ્યાસ થતો હતે. એ બ્રહ્મપુરીઓમાં સોલંકી ગૂર્જરરાષ્ટ્રનાં પ્રશસ્તિઓ અને પ્રબંધ લખાતાં, વેદમંત્રની ઘોષણાઓ થતી, વેદાંત ચર્ચાતું. ત્યાં ગૂર્જરરાષ્ટ્રની પવિત્ર નદીઓ, સરસ્વતી, રેવા, તાપી એમનાં પુરાણે લખાયાં; ત્યાં ગૂર્જરરાષ્ટ્રનાં નંદનવન સમાં તીર્થક્ષેત્રોની કથાઓ લખાઈ; ત્યાં ગૂર્જરરાષ્ટ્રની નાતોનાં જયભારત લખાયાં; ત્યાં ગૂર્જરરાષ્ટ્રના રૈવતાચળનું માહાત્મ્ય લખાયું, ત્યાં દ્વારિકાને વૃત્તાંત લખાયો, ત્યાં સમસ્ત હિંદયાત્રિકોની કૃષ્ણની પુણ્યભૂમિની યાત્રાઓને સફળ કરાવવા કર્મકાંડને અભ્યાસ થયો. એ બ્રહપુરીઓના દ્વિજોત્તમ શિલ્પના, સ્થાપત્યના, અને વાસ્તુશાસ્ત્રના પ્રથા પ્રમાણે વાવ કૂવા સરોવર તળાવો અને મંદિરો ઉપસ્થિત કરવામાં સલાટને બોધ કરતા હતા. જેને તેમને લાભ લેતા હતા. તે બેધના અવશેષો આપણને હજુ મઢેરા, સિદ્ધપુર, વડનગર, સોમનાથ, વગેરે સ્થળોએ મળે છે. ગૂજરાતનું શિલ્પવિધાન, મૂર્તિવિધાન, વગેરે આ યુગમાં પરાકાષ્ટાએ પહોંચ્યાં. એ વિધાને શાસ્ત્રોકત નિયમો પ્રમાણે કરવામાં આવતાં હતાં તેથી તેમાં પરિપૂર્ણતા આવી શકી હતી. એ વિધાન સેલંકીઓએ ગમે ત્યાંથી આપણે ત્યાં આપ્યું હોય, દક્ષિણથી, ઉત્તરથી કે ઓરિસાથી પણ તેની પૂર્ણતા વિષે બે મત હોઈ શકે નહીં. તે વિધાન આપણે લાકડા ઉપર પરિપૂર્ણતાએ ઉતાર્યું તે આ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી મ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ યુગમાં. વિધાનની રગસામગ્રી પણ પરિપૂર્ણ હતી. કળાકાશલ્ય પરિપૂર્ણ થતાં પૂજાવિધિમાં પણ નવીનતા, કામળતા, કળા, વગેરે આવ્યાં. ગુજરાતનાં ઉદ્યાને તે વખતે જાણીતાં થયાં. આ મૂતિવિધાન સેાલંકીયુગ પછી આપણે ત્યાંથી મુર્રલમ અસહિષ્ણુતાથી જતું રહ્યું, જે હજુ આપણે પાછું વસાવી શકા નથી. કાંઈક અંશે આપણે તે વિધાનને કાગળ ઉપર મૂકવા પ્રયાસ કર્યાં, જો કે તેમાં આપણુને બહુ સફળતા મળી શકી નહીં. ૧૯૯ આવે! આપણા સાલંકીયુગ હતા. તે યુગના રાજવને જેને એ અને બ્રાહ્મણાએ અતિ સંસ્કારી ભૃનાવ્યું હતું. એ યુગના ત્રણુ મોટા રાજવીઓએ હિંસા ખાતર ક્ષાત્ર તેજથી હિંસાને પોષો નહેાતી, બ્રાહ્મણુશ ક્તિથી ભ સૈન્યે નહેાતા, અને વૈશ્યસ પત્તિથી અભિમાન કે લેાભ ધાર્યા નહાતાં. તેમના સંસ્કારને હેમચંદ્ર જેવા સૂરીશ્વરે પડયો હતા, તેમની લેાકસંગ્રહની બુદ્ધિને પ્રભાસપાટણના મુખ્ય નાગરિક ગ’ડભાવમિત્રે જગાવી હતી, તેમની ક્લાપ્રિયતાને માઢેરા, વડનગર, શહેર ને ભાઇની બ્રહ્મપુરીઓએ પાષી હતી, તેમના પ્રેરણડારાતે જૈન જૈનેતર ખંભાત, દિવ, ભરુચ, ને પ્રભાસપાટણુના વેપારીએએ અને ગૂજરાત–સુરાષ્ટ્રના પાટીદારઆહિરાએ ભર્યા હતા, એમણે મુસ્લિમાને અનેકવાર હુંફાવ્યા હતા. એ સાલકી પછી થએલા વાધેલાએએ તે નીતિ ચાલુ રાખી હતી. છેલ્લા કરણ વાઘેલાના વખતમાં તેમની રાજ્યોના નાશ થયેા; તેને પાછી લાવવા સુલતાનેએ ભ્રુણા પ્રપંચ કર્યાં; અને તેમાં તેઓ ફાવ્યા પણ ખરા. પણ તેઓ ધર્મ સમભાવી નહાતા. તેથી તેમને ગુજરપ્રનને જોઈ એ તેવા સહકાર મળ્યેા નહીં. તેમના પછી આવ્યા મેાગલા. તેમણે ગુજરાતની ખાખાદી વધારી, પણ ગૂજરાતની આઝાદીને ભાગે : ગૂજરાત તેમના સમયમાં મેગલાઈન પ્રાંત હતા. અને અમદાવાદ રાજનગર નહી, સૂક્ષ્માનું ધામ હતું. તે પછી થયા મરાઠી અમલ,જ્યારે સાલકીયુગની ઘેાડીએક અને તે પણ આંખી ઝાંખી કેટલીક પુરાતન વિશિષ્ટતા ફરી અનુભવમાં આવી. મરાઠી અમલમાં તે નબળા થઈ ગયા હતા. પણ તે વખતે ચાંઢાદ, કરનાળી, સિદ્ધપુર, બેચરાજી, પ્રભાસપાટણ, વગેરે સ્થાએ ફ્રી વેદવિદ્યાનાં પઠનઠિન થવા માંડયા. ઈંગ્રેજી અમલમાં ગૂજરાતમાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ એકરાષ્ટ્રની નવીન સંસ્થાઓ દાખલ થઈ અને તેના ઉત્તરાર્ધમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગૂજરાતની અસ્મિતાના ઉદ્ધાર કર્યો. તુવે આવે છે સ્વરાજ્યને યુગ. તે યુગમાં વળી નવા સાલકીયુગ પ્રવર્તે, નવા સંસ્કરણુ પામેલી ગુર્જરરાષ્ટ્રીય સંસ્કૃતિ શહેર શહેર, ગામડે ગામડે ફેલાય, અને હેમચદ્રાચાયના પુણ્ય-ક્ષેત્રની આબાદી દિનપ્રતિદિન વધે, અને તે આબાદીમાં, તે આઝાદીમાં હેમચંદ્રસૂરીશ્વર, વસ્તુપાળ, તેજપાળ, સેમેશ્વર, મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, વગેરે આત્માઓની વિભૂતિએ સક્રાંત થાય. २०० Page #232 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્રસૂરિ તેમની સર્વગ્રાહી વિદ્વત્તા લેખક : દિ. ખા. કૃષ્ણાલાલ મે. ઝવેરી આચાય હેમચન્દ્રસૂરિના રચેલા સાહિત્યના શ્ર'થે। તેમના પેાતાના સમયમાં તે અનુપમ સ્થાન ભેગવતા હતા એ ખરું, પણુ તેમણે સાહિત્યમાં આપેલા ફાળાનું પૂર શ્વેતાં હુંમેશને માટે તેઓ અનુપમ સ્થાન ભોગવે છે એમ કહેવું ખોટું નથી. એમના સમય સમર્થ વિદ્વાના અને પપડતાનેા હતેા. તે વખતે ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ૪ કાન્યકુબ્જ સુધી ભરતખંડ વાગ્ભટ,વિશ્વશ્વર, વખાધ, શ્રીપાલ, વાદિદેવસૂરિ એવા એવા સમ વિદ્વાન અને પંડિતોથી રાચતા હતા. અને તેવા પડતામાં એક અનુપમ સ્થાન મેળવવું એ ખરેખર એક મપૂતા જ હતી. તે સમયના અથવા ત્યાર પહેલાંના યુરે।પીય વિદ્વાના, પડિતા, કવિઓ, નાટથકારા, તત્ત્વના લેા, તા પણુ એમની ખરેાબરી કરી શકે તેવું કાઈ નથી. એરીસ્ટાટલ અને પ્લેટા પણ હેમચંદ્રસૂરિતી કક્ષામાં આવી શકતા નથી કારણ, હેમચંદ્રાચાર્યની સાહિત્યકૃતિઓના વિસ્તાર વિષય સંબંધે સર્વાંગ્રાહી હતા. એરીસ્ટોટલ વગેરેના તેવા સર્વગ્રાહી ન હતા. ' વ્યાકરણુ જેવા કંઠન અને નીરસ વિષય તેમણે પેાતાની કલમથી શાભાન્ગેા, સરળ કર્યાં, તે પાણિનિનું સ્થાન મેળવ્યું. ‘ સિદ્ધહેમ ’ વ્યાકરણ સિદ્ધરાજની પ્રેરણાથી કેવી રીતે લખાયું તે સર્વેની જાણમાં છે. આવા કઠિન વિષય પર પણ તેમણે બે ત્રણ વરસના એવા ગ્રંથ રચી કાઢ્યો કે આજે પણ તે અજોડ છે; અને તે સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં રચાયેલા વ્યાકરણના એક એ નહિ પણ તેવ ગાળામાં Page #233 -------------------------------------------------------------------------- ________________ રત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રથા છે, જેમાં ધાતુપાઠ, લિંગાનુશાસન, વગેરેને સમાવેશ થઈ જાય છે. કાવ્યગ્રંથની સંખ્યા છની છે, જેમાંના કેટલાક સંસ્કૃત તેમજ પ્રાકૃત બંનેમાં રચેલા છે, જેમકે “યાશ્રય'. હેમચંદ્રાચાર્યને ઇતિહાસના પુસ્તકો રચવા તરફ નૈસર્ગિક પ્રીતિ હતી. આપણને એમ સમજવવામાં આવ્યું છે કે સ્વાભાવિક રીતે ઇસ્લામી લેખકે જ તવારીખ કે ઇતિહાસ લખવા પ્રેરાય છે. પરંતુ એ બરાબર નથી. હેમચંદ્રાચાર્યને તથા તેની આસપાસના સમયને સાહિત્યને વિકાસ એ તરફ ઘણો ઢળેલો હતો. જો તેમ હાય નહિ તો “પ્રબંધચિંતામણિ” “ કુમારપાલચરિત્ર', “પ્રભાવક ચરિત્ર', ‘દયાશ્રય', વગેરે ગ્રંથ લખાત જ નહિ. કેશરચના તરફ એમનું કેટલું તીવ્ર વલણ હશે એ માત્ર એ કેશની સંખ્યા તથા નામ જાણવાથી જ તરત ધ્યાનમાં આવશે. તેમણે એક નહિ પણ પાંચ કેશ રઆ છે; “અભિધાનચિન્તામણિ', “અનેકાર્થકાશ” “શેષ કાશ” “નિઘટુકોશ” અને “દેશીનામમાળા” (સવૃત્તિ). આમાંથી છેલ્લે ગ્રંથ આજે પણ ઘણી રીતે ઉપયોગી થઈ પડે છે. ન્યાયને વિષય એમને અપરિચિત ન હતા. “પ્રમાણુમીમાંસા ” સાથે ન્યાયના તત્વજ્ઞાનના એમના ચાર ગ્રંથ જાણીતા છે. યોગશાસ્ત્ર તથા રાજનીતિ એ બંને વિષય પણ એમણે ખેડ્યા છે. નાટક અને નાટયશાસ્ત્રને તે સમયના વિદ્વાને પિતાને અભ્યાસને તથા પિતાની કલમને અજમાવવાને સાધારણ વિષય ગણતા. સૂરિજીએ તેટલા માટે “ચંદ્રલેખા વિજયપ્રકરણ” નાટક લખીને તે વિષય પણ પિતાને સુલભ હતો તેમ ભાન કરાવ્યું. “કાવ્યાનુશાન” અને “અલંકારવૃત્તિવિવેક'. એ બે અલંકારના ગ્રંથ જોતાં આચાર્યનું સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન કેટલું બહાનું હતું, તે સહજ સમજાય છે. છેવટ. પિતે ચુસ્ત જેન હોવા છતાં–જેનેનું શાસન જ્યાં ત્યાં અમલમાં મુકાવવા પિતાના ધર્મથી બંધાયેલા હોવા છતાં, બીજા ધર્મ પ્રત્યે કેટલા સહિષ્ણુ હતા તે એમને “મહાદેવસ્તોત્ર” નામનો સ્તુતિગ્રંથ બતાવી આપે છે, અને તે હકીકત દરેક રીતે તેમના મેટા મન ને એમની વિશાળ ભાવનાની સાબિતી પૂરી પાડે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર : નિબંધસ’ગ્ર એમના કાવ્યમાં મધુરતા, સરળતા અને વિષયની ગંભીરતા ઠેકઠેકાણે પ્રસરી રહેલી છે. એમણે પેાતાના સમયમાં પણ પેાતાની વિદ્વત્તા, કલા અને આત્મāાતિને લઈને ધણા સુધારા કર્યાં છે, એ ડુીકત એમના તથા એમના સાહિત્યના સમયની આસપાસના સાહિત્યના બારીક અભ્યાસ કરવાથી તરત જણાઈ આવે છે. એવી વ્યક્તિને માટે જ્યોતિર્ધર કહેા, યુગપ્રવર્તક કહા, કલિકાલસન કહે! અથવા તેથી પણ વધારે ઉચ્ચતા દર્શાવતા વિશેષણુ વાપરા, તે તેમાં સહેજ પણ અતિશયેાક્તિ વાપરી કહેવાશે નહિ. ૨૦૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ તેમની સાહિત્યસેવા : લેખકઃ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર, અજ્ઞાનતામાં દુઃખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર, તથા જ્ઞાનાદિ લક્ષ્મીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્રાચાર્ય તેમના કાળમાં પ્રભાવક પુરુષ તરીકે પ્રખ્યાત હતા અને તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર પાટણ હતું એમ ઈતિહાસકારે જણાવે છે. પ્રભાવક પુરુષ તેને કહેવામાં આવે છે કે જેનામાં જેનશાસ્ત્રનું અતિશય જ્ઞાન, ઉપદેશશક્તિ, વાદશક્તિ કે વિદ્યા આદિ ગુણો હોય અને જેના વડે જૈનદર્શનની ઉન્નતિ કરી હેય. શ્રીમાન હેમચંદ્રાચાર્ય તેવા જ પ્રભાવક પુરુષ હતા. જેનશાસ્ત્રમાં પ્રભાવકપણાના આઠ પ્રકાર કહ્યા છે. (૧) પ્રાયનિક (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાવાન (૭) સિદ્ધ અને (૮) કવિ. શ્રી. હેમચંદ્રાચાર્ય પ્રાવનિક, ધર્મકથી, વાદી અને અસાધારણ કવિ હતા. તેમના અનેક કાવ્યગ્રંથે તે વસ્તુને સિદ્ધ કરી બતાવે છે. શ્રી. હેમચંદ્રસુરિને જન્મ સં. ૧૧૪૫ના કાતિક શુદિ ૧૫ની રાત્રીએ કાઠિયાવાડમાં આવેલા ધંધુકા શહેરમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ મોઢ હતા. એમના પિતાનું નામ ચાચિગ અને માતાનું નામ પાહિણી હતું. તેમનું મૂળનામ ચાંગદેવ હતું. કાટિકગણની વજશાખાના ચંદ્રકુળના આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિએ ખંભાતમાં તેમની માતાની આજ્ઞાથી નવ વર્ષની નાની ઉંમરે સં. ૧૧૫૪ના મહા સુદિ ૧૪ ને શનિવારે ચાંગદેવને દીક્ષા આપી હતી. અને તેમને મુનિ સોમદેવ નામ આપ્યું હતું. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૦૫ - - - - શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ કરી વિશેષ અભ્યાસ વધારવા કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. દરમ્યાન “રેવતાવતાર ” (જે ખંભાત નજીક હોય તેમ કહેવામાં આવે છે), નામક તીર્થના શ્રી નેમિચેત્યમાં આવીને મુકામ કર્યો. ત્યાં તે રાત્રીએ શ્રી સરસ્વતીદેવી પ્રસન્ન થયા અને કાશ્મીર જવાનો પ્રયાસ બંધ કર્યો. શ્રી સેમચંદ્રમુનિને સં, ૧૧૬૬ના વૈશાખની શુકલ તૃતિયાને દિને આચાર્ય પદ આપવામાં આવ્યું અને હેમચંદ્ર નામ આપવામાં આવ્યું. શ્રી હેમચંદ્રસૂરિએ ખંભાત આવી પાટણ વિહાર કર્યો, અને તે વખતના રાજા સિદ્ધરાજની સાથે પાટણમાં તેમને પ્રથમ પરિચય થયે. અને એક વખત સિદ્ધરાજ હાથી પર બેસી પાટણમાં ફરવા નીકળ્યા તે વખતે રસ્તામાં તેમણે શ્રી હેમચંદ્રસૂરિને જોયા. અને અવસરેચિત સુભાષિત કૈક બોલવા વિનંતિ કરી. આચાર્યશ્રીને લોક સાંભળી રાજા પ્રસન્ન થયો. અને દરરોજ બપોરે પિતાની પાસે આવવા રાજાએ વિનંતિ કરી. કેટલાક સંજોગો વચ્ચે સિદ્ધરાજને નવીન વ્યાકરણશાસ્ત્ર, વિગેરે બનાવવાની અને તેનો પ્રચાર કરવાની ઇચ્છા થઈ અને અન્ય જૈનેતર વિદ્વાનોની પણ સૂચના ઉપરથી તે મહાકાર્ય શ્રી હેમચંદ્રસૂરિ કરી શકશે એમ ખાતરી થતાં વ્યાકરણશાસ્ત્ર રચવાની વિનંતિ કરી સર્વ સગવડ સૂરિજીને કરી આપી. તે વખતે ચાલતા “ક” નામના વ્યાકરણથી સંપૂર્ણ વ્યુત્પત્તિ થતી ન હતી તેમજ પાણિનિવ્યાકરણના અભ્યાસ માટે તે વખતના બ્રાહ્મણ શિક્ષકોને બહુ આજીજી કરવી પડતી હતી. ત્યારબાદ કેટલાક વખત પછી સૂરિજીએ “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામનું નવું વ્યાકરણ રચ્યું અને “લઘુત્તિ” “બહદ્દવૃત્તિ ધાતુપારાયણ” અને “લિગાનુશાસન” વગેરે તમામ ઉપયોગી બાબતેથી સંપૂર્ણ બનાવી સિદ્ધરાજને અર્પણ કર્યું. આ તેમની કૃતિને પ્રથમ ગ્રંથ જણાય છે. અને સિદ્ધરાજે તેની ત્રણ નકલે કરાવી જુદા જુદા દેશના સાહિત્યભંડારમાં મેકલી આપી. આ ઉપરથી જણાય છે કે તે વખતના રાજામહારાજાઓ સાહિત્ય લખાવવા તેમજ તેના પ્રચાર માટે કેટલા પ્રેમી હતા. અને ત્યારપછી “સિદ્ધહેમવ્યાકરણશાસ્ત્ર - Page #237 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદ । અભ્યાસ ગુજરાતમાં સર્વ કામના વિદ્યાર્થીઓને કરાવા શરૂ થયા. સિદ્ધરાજ પુત્ર હતા. અને કાઈ દેવતાના કથનથી તેમના જાણવામાં આવ્યું કે મારી પછી મારી ગાદીએ કુમારપાળ રાજા તરીકે આવશે. પરંતુ કાન પૂર્વભવના વેવિાધને લઈને તેણે કુમારપાળને મારી નાખવાના પ્રયત્ના થરૂ કર્યા અને સિદ્ધરાજના અનેક પ્રયત્ને હાવા છતાં કુમારપાળ તેમની ગાદીએ આવવાના જ હતા. તેથી સિદ્ધરાજનું કાર્ય પાર પડયું નહિ. પરંતુ દરમ્યાન મારી નાખવાની ખીકથી ભટકતા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિએ જેયા. અને સામુદ્રિક શાસ્ત્રના બળથી ૪ કાઈ વિદ્યાથી તેમણે તે પાટણના ભવિષ્યના રાજા થશે એમ જાણી અને તેનાથી જૈનશાસનની અભિવૃદ્ધિ થશે અને પેાતે પ્રાપ્ત કરેલ અપૂર્વ જ્ઞાનવર્ડ િિવધ પ્રકારનું ઉત્તમ સાહિત્ય લખી જનકલ્યાણને માટે પ્રચાર કરી શકાશે તેની ખાતરી થવાથી કુમારપાળને એક સમયે બચાવ્યેા અને કુમારપાળ ગાદીએ આવ્યા તે પછી શ્રી હેમચંદ્રાચાય ને વિનંતિપૂર્ણાંક એલાવી તેમને સત્કાર કર્યાં અને શ્રી હેમચંદ્રસૂરિની ઉપર।ક્ત આકાંક્ષા પૂર્ણ કરી. આચાર્યશ્રીને પાંરચય થયા પછી તેમની આજ્ઞાનુસાર કુમારપાળ રાજાએ પેાતાના તાબાના દેશોમાં પશુવધ બંધ કરાગ્યા. એટલુ જ નહિ પણ સાત વ્યસનેા (૧) જુગાર (૨) માંસ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચારી અને (૭) પરસ્ત્રીંઞમન પણ બંધ કરવાને માટે સ. ૧૨૨૫ની આસપાસ કાયા કર્યાં. કુમારપાળના ગાદીએ આવવા પછી શ્રી હેમચંદ્રાચાયે` અનેકવિધ સાહિત્ય રચ્યુ અને કુમારપાળે તેને પ્રચાર કર્યાં અને તે કામ માટે અધી સગવડ કરી આપી. શ્રી હેમચંદ્રાચાયે રચેલ વિપુલ શ્રચરાશિમાંથી કેટલાક ગ્રંથાના ઉલ્લેખ શ્રી પ્રભાચદ્રસૂરિ નામના આયાયે પોતાના ગ્રંથમાં કર્યો છે તે નીચે મુખ છે. (૧) ચેાગશાસ્ત્ર (૨) વ્યાકરણ-પંચાંગ સહિત (૩) પ્રમાણુશાસ્ત્ર (૪) પ્રમાણુમીમાંસા (૫) છંદશાસ્ત્ર (૬) અલંકારચૂડામણિ (૭) એકા કાશ (૮) અનેકા કાશ (૯) દેશીનામામાળા (૧૦) નિધૂંટુ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્થત સત્ર : નિબધસંગ્રહ (૧૧) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૧૨) ચાશ્રયમહાકાવ્ય (૧૩) વીતરાગસ્તવ (૧૪) અનેકારશેષ (૧૫) અભિધાનચિતાર્માણુ (૧૬) ઉણુાફ્રિસૂત્રવૃત્તિ (૧૭) ઉષ્ણાદિત્રવિવરણ (૧૮) ધાતુપાઠ અને વૃત્તિ (૧૯) ધાતુપારાયણ અને વૃત્તિ (ર૦) ધાતુમાળા (૨૧) નિષઢુશેષ (૨૨) ખલાબલસૂત્રવૃત્તિ (૨૩) શેષસ ગ્રહનામમાળા (૨૪) શેષસ’ગ્રહનામમાળાસારાદ્ધાર (૨૫) સિંગાનુશાસનવૃત્તિ અને વિવરણુ (૨૬) પરિશિષ્ટપવ (૨૭) હેમવાદાનુશાસન (૨૮) હેમન્યાયામ જૂષા (૨૯) મહાવૌઠૂત્રિશિકા અને વીરાત્રિંશિકા (૩૦) પાંડવચરિત્ર (૩૧) જાતિવ્યાવૃત્તિન્યાય (૩૨) ઉપદેશમાળા (૩૩) અન્યદર્શનવાદવિવાદ (૩૪) ગણુપાઠ. ઉપર જણાવેલ કેટલાક ગ્ર'થા પ્રકટ થયેલ છે, કેટલાક અપ્રગટ છે અને કેટલાક ઉપલબ્ધ નથી. આ સિવાય બીજા પણ ગ્રંથે તેની કૃતિના છે એવા સંભવ છે. આ ઉપરથી જાણવામાં આવે છે કે શ્રી હેમચંદ્રસૂરિએ વિવિધ જાતનું સર્વાગસુંદર સાહિત્ય રચીને માત્ર જૈનસમાજનું નહિ પણુ ગુજરાત દેશનું પણુ ગારવ વધાર્યું છે. શ્રી હેમચંદ્રસૂરિનું સત્ર જૈન અને જૈનેતર પ્રજા સમક્ષ આ રીતે ઊજવાય તે ગુજરાત માટે અને વિશેષમાં હિંદના સમગ્ર જૈનસમાજને ગૈારવ લેવા જેવું છે. હૈ.સા.સ.-૧૪ २०७ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્ય : ઈતિહાસકાર : લેખક : રામલાલ ચુનીલાલ મોદી શ્રી હેમચંદ્રાચાર્ય સમર્થ જૈન સાહિત્યકાર હતા, પરંતુ તેમની સાહિત્યપ્રવૃત્તિ માત્ર જૈન ધર્મના ગ્રંથો જ રચવામાં બંધાઈ રહી નહતી. તેઓએ ગુજરાતને ગૌરવવતુ કરવાને સંસ્કૃત સાહિત્યની વિધવિધ શાખાઓમાં પાંડિત્યપૂર્ણ ગ્રંથ રચેલા છે અને તેથી તેઓ યોગ્ય રીતે જ કાલિકાલસર્વજ્ઞ કહેવાયા છે. કાવ્યકાર, આલંકારિક, શબ્દકોશપ્રણેતા, વૈયાકરણ, ભાષાશાસ્ત્રી, ચરિત્રકાર, દાર્શનિક, ધર્મશાસ્ત્રનિર્માતા, ઇતિહાસકાર, વગેરે તરીકે તેમણે કરેલી પ્રવૃત્તિઓનું અનેક રીતે અવલોકન થઈ શકે એમ છે. આ નિબંધમાં ઇતિહાસકાર તરીકે તેમની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાને ઉદ્દેશ છે. શ્રી હેમચંદ્રાચાર્યનું ઈતિહાસલેખક તરીકેનું–અથવા તેમની કોઈ પણ પ્રવૃત્તિનું–-દર્શન કરતા પહેલાં તેમના જીવનનાં સીમાચિહ્નો આપણે પ્રથમ જોઈ જવાં ઘટે. તેમને જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪પમાં થયો હતો. કેટલાકના મતે સં. ૧૧૫૦માં અને બીજાના મતે સં. ૧૧૫૪માં તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમને સૂરિપદ સં. ૧૧૬૬માં પ્રાપ્ત થયું હતું. અને સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉમ્મરે તેઓ મોક્ષે ગયા હતા. તેમનો જીવનકાળ સિદ્ધરાજ (સં. ૧૧૫૦થી ૧૧૯૯) અને કુમારપાલ (સં. ૧૧૯૯થી ૧૨૨૯) એમ બંને સમર્થ ગુર્જર સમ્રાટોના રાજ્યકાળને આવરી લે છે. એ સમય ગુજરાતના ગૌરવને મધ્યાહૂનકાળ હતો. અને તેથી તેમની અને તેમના શિષ્યોની સાહિત્યપ્રવૃત્તિ વિસ્તૃત અને પ્રભાવશાળી બની હતી. શ્રી હેમચંદ્રાચાર્યની પહેલાંનું ગુજરાતનું સાહિત્ય દીનહીન દશામાં હતું. તેને તેમણે જાદુગરની Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૦૯ કલાથી એકાએક સમૃદ્ધિવસ્તુ બનાવી દીધું. શું આર્યાવર્તમાં કે શું જગતમાં આટલા વિવિધ પ્રકારના ગ્રંથો લખનાર ગ્રંથકાર હજી સુધી જોવામાં આવ્યો નથી. એક બે વિષયમાં ગ્રંથો લખનારનાં દૃષ્ટાન્ત મળી શકશે, પણ આટલા જુદા જુદા વિષયો ઉપર ગ્રંથો લખનાર એક જ માણસ મળવો મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યસેવાઓ વિવિધ સ્વરૂપે વિસ્તરી છે, પરંતુ તેમાં તેમની ઇતિહાસ સેવા અપૂર્વ છે. તેમના પહેલાં સાહિત્યની અન્ય શાખાઓમાં કંઈ કંઈ પ્રયત્નો થયા હતા, પરંતુ ઈતિહાસલેખનની શાખામાં કેઈ જાતને પ્રયત્ન થયો નહોતો. આર્યાવર્તના અન્ય પ્રાંતોની પણ તે વખતે શી સ્થિતિ હતી? હર્ષચરિત' નવસાહસાચરિત,” “વિક્રમાંકદેવચરિત,” “ૌડવો' એ વ્યકિતઓનાં જીવનચરિત્રો હતાં, કંઈ રાજવંશોના ઇતિહાસ નહતા. “પૃથ્વીરાજવિજય’ કાવ્યમાં ચૌહાણેને ઈતિહાસ છે, પણ તેની રચના દ્વયાશ્ર” પછી થયેલી છે. “રાજતરંગિણું” ગ્રંથ પણ પૂરે થ દ્વયાશ્રય પછી. “મંજુશ્રીમૂલકલ્પ” તે હજી હમણું હાથ લાગે છે અને તેની રચના કયારે થઈ એ નિશ્ચિત નથી. આથી શ્રી હેમચંદ્રાચાર્યનું ઇતિહાસકાર તરીકેનું મહત્વ ભારતવ્યાપી છે. ગુજરાતમાં આનર્તના ક્ષત્રિય, વલભીના મૈત્રકે અને લાટના રાષ્ટ્રકૂટ વિષે કંઈપણ નેધ કઈ એ લખી નહોતો, એટલું જ નહિ પણ ચાવડાઓને ઈતિહાસ પણ માત્ર મલિક આખ્યાયિકાઓમાં થોડોઘણે જળવાઈ રહ્યો હતે. આથી શ્રી હેમચંદ્રાચાર્યે ચાલુકયવંશને ઇતિહાસ રચીને ગુજરાતનું ગૈરવ જાળવી રાખવાને જે પ્રયત્ન કર્યો હતો તે ખરેખર અપૂર્વ હતો. આચાર્યશ્રીએ ચાલુક્યો ઇતિહાસ બે ગ્રંથમાં લખે છે – સંસ્કૃત “ઠયાશ્રય” મહાકાવ્યમાં અને પ્રાકૃત કુમારપાલચરિત માં. એ ઉપરાન્ત 'ત્રિશક્ટિશલાકાપુરુષયરિતીના મહાવીર ચરિતમાં કુમારપાલ સંબંધી કેટલીક બેંધ કરેલી છે. કદાચ એમ કહેવામાં આવે કે મહાકાવ્યરૂપે રચાએલો ઈતિહાસ તે ઈતિહાસ સંજ્ઞાને પાત્ર નથી તે પૂછવાનું કે ઇતિહાસની આધુનિક વ્યાખ્યા પ્રમાણેના ગ્રંથે પ્રાચીન કાળમાં કેટલા લખાયા છે? “વાશ્રય” કાવ્ય રચવાને ઉદે શ માત્ર વ્યાકરણનાં રૂપે આપવાનો કે મહાકાવ્યની રચના કરવાને જ નહોતે. જે એમ જ હેત તે એ ઉદેશના વાહન તરીકે અતિહાસિક વિષય જ શા માટે પસંદ કરવામાં આવ્યો. તેને માટે પૌરાણિક કથા અથવા તો Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગુજરાતી સાહિત્ય પરિષદ કઈ તીર્થંકરનું ચરિત્ર પસંદ ન કરી શકાત? ઐતિહાસિક વિષય પસંદ કરવામાં આચાર્યશ્રીનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગૌરવાન્વિત ઇતિહાસનું આલેખન કરવાનું હતું એમ હું ધારું છું અને એ ઉદ્દેશ તેમણે આરંભના બેત્રણ લેકમાં વ્યક્ત પણ કર્યો છે. દ્વયાશ્રય” કાવ્યની ઈતિહાસમાં ગણના ન કરવાના કારણે માં તેમાં આવતા ચમત્કારે જણાવવામાં આવે છે. દાખલા તરીકે ઉજજયિનીની ગિવીઓ, કનકચૂડ નાગ અને બર્બર રાક્ષસના પ્રસંગે, વગેરે. પરન્તુ એ પ્રસંગે અમાનુષિક વ્યક્તિઓના છે–સિદ્ધરાજે કેાઈ ચમત્કાર બતાવ્યાનું જણાવેલું નથી, તેથી ઇતિહાસને સહન કરવાનું નથી. મહાકાવ્યની રચનામાં અદ્દભુત રસની નિપત્તિ માટે એ પ્રસંગે આલેખાએલા છે. આ ચમત્કારો કાપનિક છે એમ આપોઆપ જણાઈ આવે છે. તેનાથી ચિતિહાસિક તને કંઈ અડચણ નડતી નથી. દ્વયાશ્રયમાં ચાલુકાના બધા અતિહાસિક પ્રસંગે લીધા નથી. તેનાં બે કારણે છે. તેમાં એક એ કે મહાકાવ્યના ચોકઠામાં ઇતિહાસ ઢાળવાનો હોવાથી બધા પ્રસંગે લેવામાં આવે તે ગ્રંથને વિસ્તાર વધી જાય અને બીજું કારણ એ કે આ કાવ્ય જે રાજાના આશ્રયે રચવામાં આવ્યું હતું, તેના ચિત્તને અપ્રસન્ન કરે તેવા પ્રસંગોને સ્પર્શ કરવાથી દૂર રહેવું. આ જ કારણથી ચાલુક્ય રાજાઓના એક પણ પરાજયને તેમાં નિર્દેશ નથી. મૂળરાજને શાકંભરીના વિગ્રહરાજના હાથે થએલે પરાજય, ચામુંડ અને ભીમના માળવાના પરાજય, નાડેલ અને શાકંભરીના રાજાઓના હાથે થએલા ભીમ અને કર્ણના પરાભ, મહમ્મદ ગજનવીની સોમનાથ ઉપરની ચઢાઈ વગેરે પ્રસગો આ કારણથી ત્યજી દેવામાં આવ્યા છે. આ પ્રમાણે ચાલુક્યોના પરાજ વિષેનું આચાર્યશ્રીનું મન સમજી શકાય એમ છે, પરંતુ તેમણે કેટલાક વિજય સંબંધી પણ મૌન સેવ્યું છે, જે સમજવું કઠણ છે. તેમણે મૂળરાજને આબુના ધરણવરાહ ઉપરનો વિજ્ય વર્ણવ્યો નથી, જે કે તેના સેરઠવિજયમાં આબુને રાજા તેની સાથે યુદ્ધમાં સામેલ હતા એમ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સિદ્ધરાજના સોરઠવિજય વિષે યાશ્રયમાં એક અક્ષર પણ લખવામાં આવ્યો નથી, જે કે વ્યાકરણમાં તેને ઇસારો છે. આ રિહાજના પરાક્રમને મહત્વને પ્રસંગ કેમ છો દેવામાં આવ્યો હશે તેનું કારણ હું તે રાણીને પ્રસંગ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ સમજી' છું. સેરડઆક્રમણનુ કારણ સિદ્ધરાજના ચરિત્રને કલકિત કરે તેવું હાવાથી તે પ્રસંગ છેડી દેવામાં આવ્યે છે એમ હું ધારું છું. વળી કાઈ કહેશે, તેા પછી સિદ્ધરાજના હાથે થએલા શાક ભરીના ચૈાહાણુ રાજા અણુરાજના પરાજય વિષેના માન માટે શા બચાવ છે? તેને માટે હું એમ સમજુ છુ. કે સિદ્ધરાજે અર્થારાજને હરાવ્યા હતે એ ખરું, પણ પાછળથી પેાતાની એકની એક પુત્રી તેને પરણાવી હતી. ભાથી સિદ્ધરાજના જમાઈના પરાભવના વનને। આ કાર્યમાં ત્યાગ કરાવવામાં આવ્યેા હશે, જો કે અણ્ણરાજના કુમારપાળ સાથેના યુદ્ધના પ્રસ`ગમાં ઉપરના પ્રસ'ગના સહેજ ઈશારા કરવામાં આવ્યા છે ખરા. આ પ્રમાણે "તિહાસકાર અગત્યના બનાવા વિષે મૈાન સેને એ ચૈાગ્ય કહેવાય નહિ, પરન્તુ તે સમયની સ્થિતિના જે વિચાર કરવામાં આવે તે એ ક્ષતિ ક્ષમ્ય ગણાશે. હાલના રાજાઓનાં જીવન ચરિત્રો અથવા રાજ્યાશ્રયે લખાએલા કે રાજસેવા એ લખેલા ઇતિહાસે તપાસશેા તા આ તિથી તે ભાગ્યે જ મુક્ત હશે. શાસન કરતી પ્રજાઓના મનુષ્યાએ શાસિત પ્રજાએના લખેલા ઇતિહાસે પશુ નિષ્પક્ષપાતથી લખાએલા કમાં જોવામાં આવે છે? પરન્તુ ‘દ્ભવ્યાશ્રય’ની ઐતિહાસિક હકીકતા યાગ્ય તુલનાપૂર્ણાંક સંધરવામાં આવી છે, એમ અભ્યાસીને જણાયા વિના રહેતું નથી, જે હકીકત પૂરતા પુરાવાવાળી જણાએલી નહિ, તેને સ્વીકાર કરવામાં આવ્યા નથી. ચાવડા વંશ સંબધી આખ્યાયિકાઓને ચેગ્ય પુરાવાને ટકા હિ હૈાવાથી, ‘ચાશ્રય’માં ઋતિહાસના આરંભ જ ચાલુકયવંશથી કરવામાં આવ્યેા છે. મૂળરાજના પિતૃવંશનેા વૃત્તાન્ત વિશ્વસનીય જણાયા તેટલા જ આપવામાં આવ્યું છે. પાછળના પ્રબન્ધકારોએ મળી આવી તેવી આખ્યાયિકાએ લખો નાખી છે, પરન્તુ આચાય - શ્રએ તેમ કર્યું નથી. ‘ક્રૂથાશ્રય’માં મૂળરાજના પિતાનું નામ આપવામાં આવ્યું છે, પણ તે કયાં રાજ્ય કરતા હતા તેની માહિતી મળેલી નહીં, તેથી એ જણાવેલું નથી. મૂળરાને ચાવડા સાથેને સગાઇ–સંબંધ પણ શકાયી મુકત ન હેાવાથી આપવામાં આવ્યા નથી. કના મામા મદનપાલના જુલમની આખ્યાયિકા વિષે પણ ખાતરીલાયક પુરાવા મળ્યો નહિ હાય, તેથી ‘ચાશ્રય'માં તેના ઉલ્લેખ થયા નથી. આ પ્રમાણે સાચા ઇતિહાસકારને છાજે તેવી રીતે બનાવાના પુરાવાની ૧૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ યેાગ્ય તુલના કર્યા પછી જ તે બનાવાના સ્વીકાર થએલા છે. આથી જે બનાવ વિષે ‘દ્વાશ્રય'ની હકીકત પ્રમાણભૂત મનાવી જોઇએ એમ મને લાગે છે. ‘ત્યાશ્રય'માં આવતા બનાવામાં કદાચ અતિશય ક્તિ શે, પરન્તુ એક પશુ બનાવ હજી સુધી ખાટા સાબિત થયા નથી. ઊલટુ, ધણી હકીકતા પાછળથી મળી આવેલા પ્રમાણેાથી સિદ્ધ થતી આવે છે. દા. ત. મીનળદેવીને પિતૃવંશ અને તેની રાજધાની, દુ ભદેવના મારવાડના રાજા મહેન્દ્રની મેન સાથેના સ્વયં વરથી થએલા વિવાહ, વગેરે. ૧૨ શ્રી હેમચંદ્રાચાર્યે એક પણ ઐતિહાસિક પ્રસંગ કલ્પિત ઊભા કર્યાં નથી. મૂળરાજનેા સેારવિજય અને ચામુંડના લાવિજય એ બે બનાવા કલ્પિત છે એમ રા. દુર્ગાશંકર શાસ્ત્રી તેમના ગયા વર્ષે પ્રસિદ્ધ થએલા બહુમૂલ્ય ઇતિહાસમાં જણાવે છે. પરન્તુ તેમને એ નિય કબૂલ રાખી શકાય એવા નથી. મહમ્મદ ગજનવીની સારડ ઉપરની ચઢાઈના હેવાલ ઉપરની જણાય છે કે સારપ્રાંત ભીમના તાબામાં હતા. અને ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં પણ લખેલું છે કે પ્રભાસમાં ભીમે સામેશ્વરનું પત્થરનું મંદિર બંધાવ્યું હતું. મૂળરાજ પછીના કાઈ રાજાએ સેારડ ઉપર ચઢાઈ કર્યાનું કાઇ ગ્રંથમાં નથી, તા ભીમના તાબામાં એ પ્રાંત કયાંથી આવ્યા? વળી એમ માનીએ કે મૂળરાજનું ગૈારવ વધારવા માટે મહાકાવ્યકારે આ પ્રસંગ બનાવટી ઊભા કર્યા છે, તે સિદ્ધહૈમશબ્દાનુશાસન’માં—જે શ્રી હેમચંદ્રાચાના પ્રથમ ગ્રંથ છે અને ત્યાશ્રય' પૂર્વે ઘણાં વર્ષોં ઉપર રચાયે હતા – તેમાં નીચેના ક્ષે!ક જોવામાં આવે છે તેનુ શું? . पूर्वभवदारागोपीहरणस्मरणादिव ज्वलितमन्युः । श्रीमूलराजपुरुषोत्तमोऽवधीद् दुर्मदाभीरान् ॥ २ ॥ આમાં કાબાએના હાથે કૃષ્ણની સ્ત્રીએના હરણના ઉલ્લેખ છે, તેથી આ દુઃ આભીરા તે સેરના ચૂડાસમા રાજાએ જ હેવા જોઇએ તેમાં શંકાને સ્થાન નથી. આ ઉપરથી જણાશે કે મહાકાવ્યની આવશ્યકતા માટે આયાત્રીએ એ પ્રસગ કલ્પિત ઊભું કર્યું નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૧૩ આ બનાવને કલ્પિત માનવા માટે છે. શાસ્ત્રીજી એવું કારણ આપે છે કે આ પ્રસંગને અન્ય કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. પરંતુ એક જ ગ્રંથમાં જણાવેલી હકીક્તને વિશ્વસનીય ન ગણવી જોઈએ એ સિદ્ધાન્ત જે માન્ય કરીએ તે નીચેના પ્રસંગોને શું કલ્પિત માનીશું ? ભીમની સિમ્પ ઉપરની ચઢાઈ માત્ર “યાશ્રય”માં છે, કર્ણની સિલ્પ ઉપરની ચઢાઈને ઉલ્લેખ માત્ર “કર્ણસુન્દરી” નાટિકામાં છે, તથા ફૂલચંદ્રનું અણહિલવાડ ઉપરનું આક્રમણ કર્ણને આશાભીલને પરાજય અને કર્ણાવતી રાજધાનીની સ્થાપના, મદનપાલને જુલમ અને અજયપાલનું ખૂનઃ એ પ્રસંગે માત્ર ‘પ્રબન્ધચિન્તામણિમાં છે. આ બધા પ્રસંગેનો ઈતિહાસમાં આદર થયો છે, તો મૂળરાજના સોરઠવિજયને કલ્પિત શાથી માનવો ? ૨. શાસ્ત્રીજી ચામુંડને લાટવિજય પણ કલ્પિત માને છે, કારણ કે એ પ્રદેશ સં. ૧૦૨૮ સુધી રાષ્ટ્રકટોને તાબે હતા. પરંતુ એ વર્ષ પછી ચામુંડે લાટ ઉપર આક્રમણ કેમ ન કર્યું હોય? કર્ણનું નવસારીનું તામ્રપત્ર પણ ચેલુકોનું ત્યાં સુધીનું અધિપત્ય સૂચવે છે. દુર્લભ, ભીમ અથવા કણે લાટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યાનું કેઈ ગ્રંથમાં સૂચન નથી. તે ચામુંડનો લાટવિજય કપિત કેમ ઠેરવી શકાય? આચાર્યશ્રીએ કેઈ નાના પ્રસંગને મોટું રૂપ આપ્યાનું પણ જણાતું નથી. વલ્લભને માળવા ઉપર ચઢાઈ કરવા ગએલો વર્ણવ્યો છે, પણ તે રોગગ્રસ્ત થવાથી પાછો આવ્યો હતો એમ થાશ્રય”માં સ્પષ્ટ ઉલ્લેખ છે. હવે, જે આ પ્રસંગને મહાન વિજયનું રૂપ આપ્યું હોત–માલવાવિય કરીને તે પાછો આવ્યો એમ લખ્યું હોય તે તેમ સહેલાઈથી કરી શકાત, પણ તેમ ન કરતાં આચાર્યશ્રીએ જે સત્ય હકીકત લખી છે, તે તેમની સત્યપ્રિયતા દર્શાવે છે. દયાશ્રય'માં આવતાં ભેગેલિક નામે કાલ્પનિક હોય તેમ ઘણાને લાગે છે, પરંતુ બારીક તપાસ કરતાં ઘણું ખરાં નામ સત્ય જણાય છે. કેટલાંક દેશ્ય નામને સંસ્કૃત રૂપ આપવામાં આવ્યાં છે, જ્યારે કેટલાંક નામે પાછળથી બદલાઈ ગયા હોવાનો સંભવ છે. જમ્મુમાલી નદીનું નામ બદલાઈને પાછળથી ભાદર થયું જણાય છે સમુદ્રમબેને સેકન્નર પર્વત (સર્ગ ૪, કલેક ૪૯) તે એડનની નજીક આવેલે સોકેટ્રા બેટ છે, શિવશાણુ ( ૮, ૫૪) તે માલોર Page #245 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ પાસેનું સિવાણા છે; શૈરીષ (૧૫, ૯૨ ) તે ક્લેક્ષ પાસેનું શેરીસા હાય એમ લાગે છે; સિદ્ધપુર (૧૫, ૯૭) તે ભાવનગર પાસેનું શિાર છે; નાંદીપુર (૧૬, ૨૩ ) તે કલેાલ પાસેનું નારદીપુર અથવા દહેગામ પાસેનુ નાંદાદ જણાય છે. આ વિશે કાઠિયાવાડ અને રજપૂતાનાની ભૂગોળનાં પુસ્તકા અને સર્વના નકશાઓનું સાધન કરવામાં આવે તે શ્રેણાં નામેા ઉપર પ્રકાશ પડવાના સંભવ છે. ૨૧૪ આ પ્રમાણે સાચા તિહાસક્રારને શાબે તેવી રીતે શ્રી હેમચક્રાચાર્ય” ‘ દ્વાશ્રય ’કાવ્યમાં યેાગ્ય તુલનાપૂર્વક ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ કર્યાં છે; જે ખાખતા પૂરતા પુરાવા વિનાની હતી, તે છે।ડી દીધી છે; કાઈ પણ ઐતિહાસિક પ્રસંગ કલ્પિત ઊભા કર્યાં નથી, અને માઢાની આખ્યાયિકાઓને ચાગ્ય સંશોધન વિના સ્વીકારી લીધી નથી. ‘ ્ષાશ્રય ’ કાવ્ય ગુજરાતનું પહેલવહેલું ઐતિહાસિક કાવ્ય છે અને સમસ્ત આર્યાવર્ત ના ઐતિહાસિક સાહિત્યમાં પણ તેનું સ્થાન મહત્ત્વનું છે. ગુજરાતના આદ્ય ઇતિહાસકારને કાશિઃ વન્દન હૈ ! Page #246 -------------------------------------------------------------------------- ________________ • સિદ્ધહૈમરાબ્દાનુશાસન' અને તેમાંના ઐતિહાસિક પાંત્રીશ લેાકેા : લેખક : માતીચક્ર ગિરધરલાલ કાપડિયા શબ્દશાસ્ત્રનું મહાન વ્યાકરણ બનાવનાર, સ་દેશીય કાશ અનાવનાર અને વ્યુત્પત્તિ, પિંગળ અને કાવ્યના સાહિત્યને સંપૂર્ણ તૈયાર કરનાર વિદ્યાર્દનધિ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યના જીવનના અનેક પ્રસંગા વર્ષોવવા યેાગ્ય છે, તે પૈકી ‘શબ્દાનુશાસન નામના ‘ સિદ્ધહૈમ’ વ્યાકરણની ઉત્પત્તિના પ્રસંગ રજૂ કરી, તર્ક તત પાંત્રીશ ઐતિહાસિક લેાકેાની મહત્તા, ગેયતા અને કાવ્યતત્ત્વ - પર દૃષ્ટિનિક્ષેપ કરી, શવિજ્ઞાનની વિવિધ દિશામાં હેમચંદ્રાચાર્યે કેવું પ્રભુત્વ દાખવ્યું હતું તેનું સક્ષિપ્ત નિરૂપણું કરીએ. શરૂઆતમાં શબ્દશાસ્ત્રના પ્રાણભૂત · સિદ્ધ હૈમ- ડ્રાનુશાસન’ની ઉત્પત્તિ પર પ્રબંધકારાએ રજૂ કરેલ પ્રસ ંગ વવવા પ્રસ્તુત ગારો. વિ. સ. ૧૧૯૨ની આખરે લગભગ બાર વર્ષના ઘેરાને પરિણામે માળવાની ધારાનગરી પર સિદ્ધરાજ જયસિંહું વિજય મેળળ્યે, એના રાજા યશાવર્માને કુદ કર્યા અને “અવંતિનાથ ” બિરુદ મેળવી અણુહિલપુરપાટણમાં રાજાધિરાજે વિજયપ્રવેશ કર્યો. તે વખતે અનેક ધના આગેવાનોએ તેમને રાજસભામાં આવીને આશીર્વાદ આપ્યા તે પૈકી શ્રી હેમચંદ્રાચાઐ અતિવિશિષ્ટ આશીર્વાદને શ્લોક દ્દો હવે તેનું વિવેચન અન્યત્ર કર્યું છે. એ શ્લાક ઐતિહાસિક છે અને શ્રી હેમચંદ્રાચાની પોતાની જ કૃતિ છે, એમાં જરા પણુ સદેહ નથી; કારણ કે એ જ શ્લેાક શબ્દાનુશાસન”ના ચેવીશમા પાદના છેડે એ જ શબ્દોમાં ફરી વાર મૂકવામાં આવ્યા છે. એ શ્લાક સાંભળવા પછી રાજાધિરાજનું ધ્યાન હેમચંદ્રાચાર્ય'ની વિદ્વત્તા પર વધારે ખેંચાંયું, < * Page #247 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ દરમ્યાન હકીકત એમ બની કે ધારાનગરીમાંથી જે લૂંટને સામાન લઈ આવ્યા હતા તે પૈકી પુસ્તકાના લંડાર ખાસ મહત્ત્વને લાગતા હતા. મહારાજા અને પિતા એ ભંડાર તપાસતા હતા તે દરમ્યાન તેમાંથી માળવાના ભેાજરાજાનું બનાવેલું એક વ્યાકરણ નીકળ આવ્યું. વધારે તપાસ કરતાં એક નિર્દેઢુ (શબ્દની મૂળ વ્યુત્પત્તિની ચર્ચા કરનાર પુસ્તક) નીકળ્યું. રાજાધિરાજને એ વાંચી રવાભાવિક ર્માઁ થઇ આવી. એણે જાહેર રીતે કહ્યું કે ‘ આવા વિજ્ઞાનને લગતાં પુસ્તકા મારા રાજ્યમાંગુજરાતમાં લખાવા જોઈએ. મારા રાજ્યભંડારમાં, મારા દેશમાં, મારી દેખરેખ નીચે લખાયલા પુસ્તક હાથ તેા કેવું સારું ?' એમ જણાવવા સાથે રાજાએ જરા દિલગીરી જાહેર કરી. તે વખતે સત્રની નજર શ્રી હેમચંદ્રાચાય પર પડી અને સર્વે એ જાવ્યું કે હેમચંદ્રાચાર્ય'માં ગુજરાતના ભાજ થવાની શક્તિ છે. સર્વેએ તે વખતે એક સારું' સર્વાંગ વ્યાકરણુ તૈયાર કરવાની આવશ્યકતા સૂચવી અને કારણુમાં જણાવ્યું કે ‘તે વખતે વ્યાકરણેા ઉપલબ્ધ હતાં, તે કાં તા ધણાં ટૂંકાં હતાં અથવા લાં મુશ્કેલ હતાં અને કેટલાંક તદ્દન પુરાતન થઈ ગયેલાં હતાં.’ ૨૬ હેમચંદ્રાચાર્યે જાગ્યું કે ‘ રાજ્યની મદદ હાય તા તે કાય ખતી શકે તેવું છે.' તેમણે કાશ્મીરના સરસ્વતીમદિરમાંથી આઠ જૂનાં વ્યાકરણેા મંગાવવાની વાત રજૂ કરી. જયંસદેવને પશુ એ વાતમાં રસ લાગ્યા. એણે પોતાના વિશિષ્ટ અધિકારીઓને કાશ્મીર મેકલ્યા. પ્રવરપુરમાં સરસ્વતીમ દિર હતું. ત્યાંથી એની અધિષ્ઠાત્રી દેવીની પ્રાથના કરી તેઓ પુસ્તકે પાટણ લઈ આવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યે તે વખતે ‘શબ્દાનુશાસન' બનાવ્યું. એમાં આઠ અઘ્યાય બનાવ્યા. દરેક અધ્યાયના ચાર ચાર પાદ બનાવ્યા. એમાં સૂત્રેા, પ્રત્યયે, ધાતુના ગણેા, ધાતુના અર્થો અને રૂપા વગેરે અનેક વ્યાકરણી બાબતને સમાવેશ કર્યા. સંધિના નિયમે સહેલા કરી એક સાથે ગાઠવી આપ્યા. એના અંતરમાં પરૌંપદ, આત્મનેપ૬, જુદા જુદા કાળા, નામનાં રૂપા, અનિયમિતતા, સમાસ, કારક, તહિત, વિગેરે અનેક બાબતાને સમાવેશ કરી સર્વાંગ વ્યાકરણ બનાવ્યું'. અને એને પરિપૂર્ણ અને સ્પષ્ટ કરવા માટે એના પર વિસ્તારથી ટીકા જાતે લખી. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર - નિબંધસ ગ્રહ એ વ્યાકરણને રાજ્યસ ંમત કરવા એનું નામ સિદ્ધ-હૈમ વ્યાકરણ રાખ્યુ એટલે એને બનાવનાર હેમચદ્રાચાર્યે તેને સિદ્ધરાજ મહારાજને અણુ કર્યું છે, એમ નામ પરથી બતાવ્યુ. અને એના પર રાજ્યસંમતિને સિક્કો લગાવવા એના પ્રત્યેક પાદને છેડે મૂળરાજના સમયથી માંડીને સિદ્ધરાજ સુધીના રાજ્યવૈભવના ક્ષેાકા મૂકયા. એ પાંત્રીશ અતિહાસિક શ્લોકા પર હુવે પછી વિવેચન કરશું. પ્રથમ શબ્દશાસ્ત્રની વાત પૂરી કરી લઈએ. " ૨૧૭ વ્યાકરણના વિષય તદ્દન શુષ્ક છે, એ તા સર્વને સમાય તેવી વાત છે. અને સંસ્કૃત વ્યાકરણના નિયમેા, એના અપવાદ્ય અને અપવાદના વળી અપવાદો ઘણા અટપટા છે એ જાણીતી વાત છે. એ સર્વને કેંદ્રિત કરવા, સ્પષ્ટ કરવા, સુગમ્ય કરવા અને નવીન પતિએ યેાજવા એ અતિ દુધટ કાર્યાં છે. ભાષા પરના અસાધારણુ પ્રભુત્વ વગર અશકય છે અને અસામાન્ય માનસિક વૈભવ વગર ગૂચવણમાં પાડી નાખે તેવું કાય છે. 2 આ સદેશીય પોંચાંગી વ્યાકરણને અંગે ખીજી એ વાત છે કે વ્યાકરણના વિષયમાં એ છેલ્લા શબ્દ છે. શ્રી હેમચદ્રાચાય પછી કાઈ પણ પચાંગી સંપૂર્ણ સંસ્કૃત વ્યાકરણુ બન્યુ નથી. એ વ્યાકરણ આધારભૂત ગણાય છે. સૂત્રરૂપે લખાયેલ આ વ્યાકરણુ ન્યાસ અને બૃહન્યાસ ( અમુક લભ્ય વિભાગ) સાથે મુદ્રિત થયેલ છે. બારમી શતાબ્દીમાં મુદ્રણુાલયે નહેાતાં, પણ ત્રણસે લહિયાઆએ મેસી એની શુદ્ધ પ્રતે તૈયાર કરી એની વાત નોંધવામાં આવી છે. તે કેમ ખની હશે તેને માટે જૂના પાટણની આપ મુલાકાત લેશે ત્યારે ત્યાં શાહીને કુંડ બતાવવામાં આવશે. એ પરથી માલૂમ પડશે. એ કુંડ પર એસી લહિયાઓ લખતા હશે. એક સાથે કાપી કરતા હશે એમ અનુમાન થાય છે. પ્રસિદ્ધિની આ પદ્ધતિ વિચારણીય છે. જૈનાની આ ભાષા પ્રાકૃત છે. બાળજીવ-સામાન્ય મુદ્ધિવાળા સહેલાઈથી સમજી શકે તેવી ભાષાને પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત નીકળી કે પ્રાકૃતમાંથી સંસ્કાર પામી તૈયાર થઈ તે વિદ્ભાગ્ય સંસ્કૃત ભાષા-એટલે કે પ્રથમ સંસ્કૃત ભાષા અને તે પરથી થયેલી ભાષા તે પ્રાકૃત અથવા એથી ઊલટા ક્રમ એટલે કે પ્રાકૃત એ સર્વસામાન્ય ભાષા અને સંસ્કારી વિદ્રાનાની ભાષા તે Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્કૃત એમ સમજતાં પ્રથમ પ્રાકૃત અને તે પરથી સંસ્કૃત એ પ્રશ્ન ઘણો રસપ્રદ છે, પણ અત્યારે તેની ચર્ચા કરવા જતાં વિષયાંતર થઈ જય તેમ છે. કઈક મતે પ્રાકૃત–પ્રકૃતિજન્ય–સ્વભાવસિદ્ધ–મૂળભૂત ભાષા છે અને તેમાંથી સંસ્કાર પામી તૈયાર થયેલી ભાષા સંસ્કૃત છે અને તે મતના ટેકામાં સંસ્કૃત નાટકોમાં સ્ત્રી અને સામાન્ય પાત્રના મુખમાં પ્રાકૃત ભાષા મૂકી છે તે વાતને આગળ ધરે છે. એ ચર્ચા આપણે કોઈ અન્ય પ્રસંગ પર મુલતવી રાખીએ. અત્રે એક વાત એવી જણુવવી આવશ્યક લાગે છે કે જેનાના આગ્રંથ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. “સિદ્ધહેમ' વ્યાકરણમાં આઠમે અધ્યાય પ્રાકૃત વ્યાકરણુને આપ્યો છે. પાણિનિએ જેમ વેદવ્યાકરણ છેલ્લે મૂવું તેમ હેમચંદ્રાચાર્ય આઠમા અધ્યાયમાં પ્રકૃતિને સ્થાન આપ્યું. આ પ્રાકૃત વ્યાકરણના સૂત્રો “ઠવાશ્રય” કાવ્યને છે: “બોમ્બે સંસ્કૃત સીરીઝ'માં છે. કાથાએ છાપ્યાં છે. પ્રાકૃત વ્યાકરણના ચાર પાડે છે. પ્રથમ પાદમાં સંસ્કૃતના સંધિના નિયમો પ્રાકૃતમાં કેવો વિક૯૫ લે છે તે બતાવી સંસ્કૃત શબ્દના લિંગને પ્રાકૃતમાં કેવો ફેરફાર થાય છે તે વિગતવાર બતાવ્યું છે. દરેક ગુજરાતી શબ્દની વ્યુત્પત્તિ મળે તેનાં સાધન અત્ર પ્રાપ્તવ્ય છે. આઠમા અધ્યાયને બીજા પાદમાં જોડાક્ષરે પ્રાકૃતમાં કેવાં રૂપ લે છે તે બતાવ્યું છે અને સાથે તેનાં વિકલ્પ રૂપ બતાવ્યાં છે. ભાષાશાસ્ત્રીને આ અતિ ઉપયોગી વિભાગ છે. અપભ્રંશનાં પૂર્વરૂપે અહીં ઉપલબ્ધ થતાં હોવાથી ગુજરાતી ભાષાની જોડણીના નિયમો શોધનારને અને શબ્દનું મૂળ તપાસનારને આ વિભાગ ખૂબ ઉપયોગી છે. સદર અધ્યાયના ત્રીજા પાદમાં ધાતુઓના પ્રત્યયમાં અને નાનાં રૂપમાં કેવા ફેરફાર પ્રાકૃત ભાષામાં થાય છે તે બતાવી તે ભાષાના હસ્વ અને દીર્વના ફેરફારના નિયમો વિગતવાર બતાવ્યા છે. જાતિના ફિરફાર પણ બરાબર વિગતવાર ને ધ્યા છે. સર્વ નામનાં સૂત્રો વિગતથી બતાવી પ્રાકૃતમાં દ્વિવચન નથી એ વાત સ્પષ્ટ કરી છે અને આગળ વધતાં વિભક્તિના નિયમ પ્રાકૃતને અંગે બતાવ્યા છે. ચોથા પાદમાં ધાતુના આદેશ બતાવ્યા છે. ત્યારપછી સૌરસેની ભાષા પર ભાષાના ફેરફાર નોંધ્યા છે. શરસેની પ્રાકૃત ભાષાને એક પ્રકાર છે. પ્રાકૃતના માગધી વિભાગને ત્યાર પછી વિચાર્યું છે. ત્યારબાદ પૈશાચી નામની Page #250 -------------------------------------------------------------------------- ________________ શી હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૧૯ પ્રાકૃત ભાષામાં થતા ફેરફાર નોંધ્યા છે અને છેવટે અપભ્રંશ ભાષામાં થતા ફેરફાર વિસ્તારથી નેધ્યા છે. આ અપભ્રંશ ભાષા તે ગુજરાતીની પુરોગામિની ભાષા છે, નજીકના સંબંધવાળી છે અને ગુજરાતી ભાષાની વૈજ્ઞાનિક વિચારણાને અંગે ખાસ ઉપયોગી છે. આ રીતે “શબ્દાનુશાસન”—“સિદ્ધહેમ વ્યાકરણ” લખ્યું. તેને સિદ્ધરાજ મહારાજાએ ખૂબ જાહેરાત આપી. હાથીની અંબાડીમાં પધરાવી એના મૂલ્યની જાહેરાત કરી. ત્રણ લહિયાઓ પાસે એની નકલ કરાવી. કક્કલ નામના અધ્યાપકને રોકી એની અધ્યયનશાળા પાટણમાં શરૂ કરાવી અને એ રીતે એ વ્યાકરણની મહત્તા વધારી. શબ્દશાસ્ત્રને બાકીના ભાગ પૂરો કરવા હેમચંદ્રાચાર્યું ત્યાર પછીના સમયમાં ત્રણ મોટા કોશો બનાવ્યા. “અભિધાનચિંતામણિમાં એકાર્યવાચી અનેક શબ્દો (“હમેનિમ્સ’)ને સંગ્રહ કર્યો ત્યારપછી “અનેકાસંગ્રહ' કેશમાં એક શબ્દના અનેક અર્થ (સીને નિમ્સ”) થાય તેને સંગ્રહ કર્યો. પછી દેશી શબ્દ–અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી શબ્દોના સંગ્રહ માટે “દેશીનામમાળા' રચી. આ રીતે સવાંગસંપૂર્ણ શબ્દશાસ્ત્રની રચના કરી. વ્યાકરણના સૂત્રો ઉપર “પ્રકાશિકા” નામની મોટી ટીકા લખી અને એ રીતે શબ્દમહાર્ણવ પૂરો કર્યો. - આ વ્યાકરણના દાખલાઓ આપવા માટે “ યાશ્રય” મહાકાવ્યની રચના પણ હેમચંદ્રાચાર્યો કરી. એમાં વ્યાકરણના દરેક પાદ પરના દાખલાઓ એક બાજુએ આપ્યા અને સાથે સાથે મૂળરાજ સોલંકીથી શરૂ કરો ગુજરાતના સોલંકી રાજાઓને ઇતિહાસ વિગતવાર રજૂ કર્યો અને સિદ્ધરાજના સમય સુધી તેને લઈ આવ્યા. આ સંસ્કૃત ગ્રંથનું ભાષાંતર સ્વર્ગસ્થ મણિભાઈ નભુભાઈએ કર્યું છે અને “સર યાજીરાવ ગ્રંથમાળા'માં પ્રકટ થયું છે. એમાં શરૂઆતમાં ૭૦ શ્લેકમાં તે વખતના અણહિલપુર પાટણનું વર્ણન કર્યું છે તે ખાસ વાંચવા યોગ્ય છે. પ્રાકૃત વિભાગના દૃષ્ટાંત માટે ત્યારબાદ “કુમારપાલરિયં’ બનાવ્યું તે પણ ધ્યાનમાં રાખવા લાયક બને છે. શબ્દાનુશાસનને અંગે આટલી વાત રજૂ કરી પ્રાસંગિક થોડી જ રજા કરીએ. આ કૃતિ સં. ૧૧૯૩ની આસપાસ થઈ હોય એમ જણાય છે. વ્યાકરણ ખૂબ પ્રતિષ્ઠા પામ્યું તેનું કારણ એ જણાય છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કે એની ગોઠવણ ખૂબ પદ્ધતિસરની અને વૈજ્ઞાનિક રીતે થયેલી છે. એને માટે છે. બુરે અને ડે. કોહેને બહુ ઉચ્ચ પ્રકારના અભિપ્રાયો દર્શાવ્યા છે. એ વ્યાકરણ પર ત્યારપછી જુદીજુદી ઘણી ટીકાઓ રચાઈ છે અને અત્યારે પણ અનેક ટીકાઓ લભ્ય છે. આ વ્યાકરણના આઠ અધ્યાયના ચાર ચાર પાડે છે. તેને છેડે એક એક શ્લોક મૂકી બત્રીશ કલેક હેમચંદ્રાચાર્યે રજૂ કર્યો છે અને છેવટે પ્રશસ્તિના ત્રણ લેક ઉમેરી એ એતિહાસિક પાંત્રીસ શ્લેકની સંખ્યા પૂરી કરી છે. * એ પાંત્રીસ લેક આ લેખમાં મૂળ, અર્થ અને વિવેચન સાથે આપવામાં આવ્યા છે. તે પરથી જણાશે કે એના પ્રથમના આઠ કલેકામાં સોલંકી વંશના રાજ્યસ્થાપક મૂળરાજદેવનું વર્ણન કરવામાં આવ્યું છે, નવ, દશ અને અગિયારમા લેકમાં અનુક્રમે ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજનું વર્ણન એક એક લેકમાં કર્યું છે. પાંચમાં સોલંકી રાજા ભીમદેવ માટે બારથી સાળ સધીના પાંચ શ્લેક લખ્યા છે. જ્યારે છઠ્ઠા કર્ણદેવ માટે સત્તરો એક લેક લખ્યો છે, અઢારમા થી જયસિંહ સિદ્ધરાજ મહારાજનું વર્ણન એના શર્યના યશોગાન સાથે આપ્યું છે અને એની રાજ્યપદ્ધતિ પર વિવેચન કર્યું છે. એને માટે અઢારથી પાંત્રીશ સુધીના સર્વ શ્લોકે આલંકારિક ભાષામાં મૂક્યા છે. માત્ર બત્રીશમા શ્લોકમાં સોલંકી વ્યવસ્થાપક મૂળરાજ દેવને ફરી વાર યાદ કર્યા છે, પણ તે એ વંશમાં થયેલા મહાન જયસિંહ રાજાધિરાજને યાદ કરવા માટે જ છે. * એમાંથી ૨૮ લૅ, સંવત ૧૯૬૨માં શેઠ મનસુખભાઇ ભગુભાઇ તરફથી પ્રકટ થયેલા “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' (બહત્તિ અને લધુન્યાસ સાથે)ને પ્રત્યેક પાદને અંતમાં ક્રમશઃ એકેક તરીકે પ્રકટ થયેલા છે. તે પછીના ૭ કો, “બોમ્બે ગવર્નમેન્ટ સંસ્કૃત સિરીઝ’ તરફથી ઈ. સ. ૧૯૦૦ (વિ. સં. ૧૯૫૬)માં પ્રકટ થયેલા “કુમારપાલચરિતના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત થયેલા ઉપર્યુક્ત “શબ્દાનુશાસનના આઠમા અધ્યાયમાં (ત્રણ પાદના અંતમાં એકેક તથા છેલ્લે ચાર મળી સાત) પ્રકાશિત થઈ ગયેલા છે. સંવત ૧૯૮૨માં પ્રકટ થયેલ “પુરાતત્ત્વ” પુ. ૪થામાં પં. બેચરદાસના લેખ “ગુજરાતિનું પ્રધાન વ્યાકરણના પરિશિષ્ટ ૩ (પૃ. ૯૩ થી ૯)માં પણ ઉપર્યુક્ત ૩૫ કે છપાયા છે અને તે પછી પૃ. ૯૭ થી ૧૦૦માં તેને અનુવાદ છપાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ રર૧ આ પાંત્રીશ લોકોને માટે એક પ્રબંધમાં એવી વાર્તા લખાઈ છે કે સિદ્ધરાજ મહારાજ પાસે કોઈ વિરોધીએ જણાવ્યું કે “આખા વ્યાકરણમાં સિદ્ધરાજ મહારાજનું કે એના વંશનું નામનિશાન જ આવતું નથી.” એ વાતનું નિવારણ કરવા આચાર્ય હેમચંદ્ર રાતોરાત આ પાંત્રીશ કે બનાવી દરેક પદને અંતે અને છેવટની પ્રશસ્તિમાં મૂકી દીધા. આ વાત ગમે તેમ હોય, પણ એ કૃતિ શ્રી હેમચંદ્રાચાધની પિતાની છે, એ કે તે વખતે લખાયેલી ઉપલબ્ધ તાડપત્રોની પ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. આ પાંત્રીશે કે ખૂબ વિચારવા ગ્ય છે. એમાં લેશે અને અલંકારો ખૂબ ભર્યા છે, પણ તે ઉપરાંત તે વખતના સમાજમાં રાજા તરફ કઈ નજરે જોવામાં આવતું હતું, તેની પ્રશંસા કેવા શબ્દોમાં થતી હતી અને તેની વિજયયાત્રાઓની નોંધ કેવા ભારે શબ્દોમાં કરવામાં આવતી હતી તેને ખ્યાલ આવે છે. “દયાશ્રય”માં જે શબ્દોમાં સોલંકીવંશની પ્રશંસા કરવામાં આવી છે, જે રીતે ગુજરાતનું ગૌરવ વધારવામાં આવ્યું છે અને માળવાની સ્ત્રીઓને રડતી-કકળતી બતાવવામાં આવી છે, જે ભાષાવૈભવ સાથે સદર પાંત્રીસ લેકમાં ગુજરાતને અપનાવવામાં આવ્યું છે તે એક વાત ચોખી રીતે સ્પષ્ટ કરે છે અને તે એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યના હૃદયમાં ગુજરાતનું અપૂર્વ ગૌરવ હતું જેમ રઘુવંશનું વર્ણન કાલિદાસે કરી પોતાના મુખ્ય પાત્ર રામને અપનાવ્યા, તેમ ગુજરાતનું ગૌરવ ધારી શ્રી હેમચંદ્રાચાર્યે પિતાના મુખ્ય પાત્ર સિદ્ધરાજ સિંહને અપનાવ્યા અને પાછળની જિંદગીમાં કુમારપાળને વિશેષ અપનાવ્યા, જે પાછળની હકીક્ત કુમારપાળચરિય” અને કૃપસુંદરીના લગ્નવર્ણનથી જણાય છે. ગુજરાતના ગૌરવને વધારવા આવો સીધો સચેટ ઐતિહાસિક પ્રથમ પ્રયત્ન કરનાર શ્રી હેમચંદ્રાચાર્ય હતા અને તે રીતે આપણે તેમને ગુજરાતના મહાન જ્યોતિર્ધરનું ઉપનામ આપીએ તે તે ગ્ય ગણાશે. એ ઉપનામ બરાબર સમજવા માટે ઠયાશ્રય નો વિગતવાર અભ્યાસ કરવાની જરૂર છે. એમાં એમણે અતિ કુશળતા વાપરી છે, એ ઉપરાંત એમણે ગુજરાતનું ગૌરવ વધારવા માટે અનેકવિધ પ્રયાસ કર્યા છે અને તે સદર ગ્રંથને બારીકીથી વાંચતાં જણાઈ આવે તેવું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુરગિરાના આ અતિ સમૃદ્ધ વિષય હજી વખારે શેાધખાળ અને અભ્યાસ માગે છે. એ દિશાએ સવિશેષ પ્રયત્ન કરવાની પ્રેરણારૂપે સદર વ્યાકરણના પ્રત્યેક પાદને અંતે જડી દીધેલા અને પ્રશસ્તિમાં વણી દીધેલા પાંત્રીો શ્લોકને વિચારી જઈએ. ગુરગિરાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે સદર વ્યાકરણને આઠમે અધ્યાય તા અનિવાય જ છે, પણ એ સંબંધી પ્રેરણુરૂપે આખા યાશ્રય' કાવ્યગ્રંથ પશુ ઐતિહાસિક નજરે એટલે જ ઉપયાગી છે. આટલું સ્પષ્ટીકરણ કરીને આપણે સદર પાંત્રીશ્ચ ક્ષેાા અથ વિવેચન સાથે વિચારી જઈ એ. ૨૨૨ पाद १. हरिरिव बलिबन्धकर त्रिशक्तियुक्तः पिनाकपाणिरिव । कमलाश्रयश्च विधिरिव जयति श्रीमूलराजनृपः ॥ १ ॥ ( आर्या ) અલિ( પ્રહ્લાદના પુત્ર વિરેચનના પુત્ર)ના બંધ કરનાર વિષ્ણુ જેવા બળવાનાને બાંધનાર ૧ પ્રભુત્વ શક્તિ, ૨ મંત્રા શક્તિ, ૩ ઉત્સાહ શક્તિ-~એ ત્રણ શક્તિવાળા શિવ જેવા અને કમળના આશ્રય કરનાર બ્રહ્મા જેવી લક્ષ્મીને આશ્રય---આધાર શ્રી મૂળરાજ મહારાજા જય પામે.” .. ( અહીં મૂળરાજ મહારાજા—સાલકી પ્રથમ ગૂર્જરરાજને વિષ્ણુ, શિષ અંતે બ્રહ્મા સાથે સરખાવેલ છે) पाद २. पूर्वभवदार गोपी हरणस्मरणादिव ज्वलितमन्युः । श्रीमूलराजपुरुषोत्तमोऽवधीद् दुर्मदाभीरान् ॥ ३ ॥ (આર્યા) "" ‘ શ્રી મૂલરાજરૂપી ( નામના ) પુરુષાત્તમે ( શ્રીકૃષ્ણે——વિષ્ણુએ ), પેાતાના પૂર્વભવની (શ્રીકૃષ્ણ-જીવનની ) દારા ( સ્ત્રીએ ) ગેપીઓને હનું સ્મરણ થવાથી જાણે પ્રજ્વલિત કાપાયમાન થને દુર્માંદ આભીરને હણ્યા હતા.” (માભીરા—આહિર। ગાવાલ- ગાવાળાની જ એક જાત છે; તેમની પત્નીએ ગેાવાલણા—ગેપીએ કહી શકાય; જે ગેપીને શ્રીકૃષ્ણે પોતાના તે ભવમાં ઔ કરી હતી તે જ ગાપોને પેાતાની પૂર્વભવની પત્નીઓને મૂલરાજ નામના આ ભવમાં પુરુષાત્તમે આભીર પત્ની તરીકે આભીરાએ હરજી કરેલો જોઈ. સ્મરણ થવાથી જાણે કાપ પ્રજ્વલિત થતાં એ હરનાર આલારાને તેણે માર્યા હતા— ~એવા કવિના ક્રુથનના આશય સમજાય છે.) Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્ર ઃ નિબંધસ ગ્રહ पाद ३. चक्रे श्रीमूलराजेन, नवः कोऽपि यशोऽर्णवः । परकीर्तित्रवन्तीनां न प्रवेशमदत्त यः ॥ ३ ॥ “ જે મૂળરાજે પરની કીર્તિરૂપ નદીને કદી પ્રવેશ જ કરવા દીધા નહિ, તેણે તેા કાઈ યારૂપ નવા જ દરિયા ઉત્પન્ન કર્યો.” (દરિયામાં નદીઓનાં પાણી ઠલવાય છે. મૂળરાજે તે! એવું કમાલ કામ કર્યું અને તે દ્વારા એક એવે પોતાના યક્ષરૂપ દરિયા ઉત્પન્ન કર્યો કે જેમાં શત્રુઓની કીર્તિરૂપી નદીને પાતાના યજ્ઞરૂપી સમુદ્રમાં પેસવા જ ન દીધી. તેણે તેા પરની કીતિ રહેવા દીધી નહિ અને છતાં દરિયા ા રાખ્યા એટલે એણે પેાતાના યશરૂપ નવીન પ્રકારના સમુદ્ર ઉત્પન્ન કર્યાં. ) पाद ४. सोत्कण्ठमङ्गलगनैः कचकर्षणैश्च . २२३ ( अनुष्टुप्) वक्त्राब्जचुबननखक्षतकर्मभिश्च । श्रीमूलराजहतभूपतिभिर्विलेसुः, संख्येऽपि खेऽपि च शिवाश्च सुरस्त्रियश्च ॥९॥ (વલન્તતિા) મૂલરાજે ણેલા રાજાએ સાથે યુદ્ધભૂમિમાં શિયાળા અને આકાશમાં સુર-સ્ત્રીએ-અપ્સરાઓ, ઉત્કંઠાપૂર્વક અંગે લાગવાથી— વળગવાથી, ( બીજા પક્ષમાં આલિંગન કરવાથી--ભેટવાથી ), વાળા ખેચવાથી, મુખ–કમળાને ચુખવાથી અને નખ-ક્ષત કÎદ્રારા વિલાસ કરતી હતી.” ( મૂળરાજ મહારાજે તે કૈક ભૂપતિઓને સ્વર્ગે પહેાંચાડી દીધા. તેઓ અત્યારે દેવીએ—અપ્સરાએ સાથે કામક્રીડા કરે છે. એના ત્રણ પ્રકાર આ શ્લેાકમાં બતાવ્યા છે. અંગલગન, કચકણું, મુખચુંબન પ્રસ`ગે નખક્ષત. આમાં મૂળરાજનું ક્ષાત્રતેજ બતાવ્યું છે. ) पाद ५. प्रावृड्जातेति हे भूपा !, मा स्म त्यजत काननम् । ઃિશેતેઽત્ર ન સ્વૈનઃ મૂળરાઞમદ્દીપતિઃ ।!! (અનુષ્ટુપ્ ) tr “હે રાજાએ ! આ વર્ષાઋતુ થઈ ગઈ; એથી વન-જંગલેને તજો નહિ; કારણકે આ (વર્ષા)માં હરિ—કૃષ્ણ-વિષ્ણુ સૂએ છે; આ મૂળરાજ મહિપતિ તે સૂતા નથી” (આ રાજા તે ચેામાસામાં પણ જાગતા સદા–સાવધાન છે. ) ( ચામાસામાં લડાઈ બંધ રહેતી તે હૈ.સા.સ.-૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ - C_. - વખતે મૂળરાજથી હારેલા રાજાઓ જે જંગલમાં નાશી ગયા હતા તેમને ઉદ્દેશીને કહે છે તમે જંગલને ભૂલેચૂકે છેડતા નહિ, કારણ કે વિષ્ણુ વર્ષોમાં સૂઈ જાય છે, પણ મૂળરાજ તે શત્રુઓથી સાવધાન રહે છે). पाद ६. मूलार्कः श्रूयते शास्त्रे, सर्वाकल्याणकारकः । अधुना मूलराजस्तु, चित्रं लोकेषु गीयते ॥ ६ । (अनुष्टुप) મૂળ નક્ષત્રનો સૂર્ય સર્વ પ્રકારના નુકસાન કરનાર હોય છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે, પણ નવાઈ જેવી વાત છે કે હાલમાં તે લેકેમાં તે સર્વ કલ્યાણના કારણરૂપ ગવાય છે.” ( તિષશાસ્ત્રમાં મૂળને સૂર્ય ખરાબ ગણાય છે, પણ મૂળરાજરૂપ સૂર્યની તે હાલમાં ખૂબ ચઢતી દેખાય છે. જ્યોતિષની માન્યતા પર અહીં ભાર છે.) पाद ७. मूलराजासिधारायां, निमग्ना ये महीभुजः । उन्मज्जन्तो विलोक्यन्ते स्वर्गगंगाजलेषु ते ॥ ७ ॥ ( अनुष्टुप् ) “જે મેટા મહારાજાઓ મૂળરાજની તરવારની ધારમાં ડૂખ્યાડુબકી ખાઈ ગયા હતા તેઓ (અત્યારે) સ્વર્ગગંગા--આકાશગંગાના પાણીમાં ઊંચે આવતા-તરતા દેખાય છે.” (જેઓ મૂળરાજ સામે લડ્યા ને મરણ પામ્યા તે અત્યારે સ્વર્ગગંગામાં–આકાશમાં દેખાય છે. તેઓનું દુન્યવી જીવન પૂરું થયું છે.) पाद ८. श्रीमूलराजक्षितिपस्य बाहुबिभर्ति पूर्वाचलशृङ्गशोभाम् । ___ संकोचयन् वैरिमुखाम्बुजानि यस्मिन्नयं स्फूर्जति चन्द्रहासः।। (उपजाति) મૂળરાજ ક્ષિતિ૫ (રાજા, પૂર્વાચલ)ને બાહુ, પૂર્વાચલ (ઉદયાચલ) શિખરની શોભાને ધારણ કરે છે (શિખર જેવો શોભે છે.); જે બાહુ (શિખરપર રહેલે આ ચંદ્રહાસ (તરવાર, ચન્દ્રને હાસ) વૈરીઓનાં મુખરૂપી કમળોને સંકુચિત કરતે વનિર્દોષ કરે છે. (ચંદ્રહાસ નામનું ખર્ગ– હથિયાર છે. એ જ્યારે ઝળઝળાટ કરતું નીકળે ત્યારે જેમ સૂર્યને ઉદય થતાં ચંદ્ર સકેચ પામે તેમ શત્રુઓના મુખચંદ્રોને નરમ કરી દે છે–સંકેચ પમાડી દે છે. હાથને પર્વત સાથેશત્રુ અને મુખને ચંદ્ર સાથે સરખાવવામાં ભારે યુક્તિ કરી છે. સૂર્ય ઉદય થાય ત્યારે ચંદ્ર સંકેચ પામે છે, પણ મૂળરાજના હાથમાં રહેલ ચંદ્રહાસ તે ધણધણુટ કરી મૂકે છે. આમાં પ્રચ્છન્ન વિરોધાભાસ છે.) Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૨૨૫ पाद ९. असंरब्धा अपि चिरं, दुस्सहा वैरिभूभृताम् । चण्डाश्चामुंडराजस्य, प्रतापशिखिनः कणाः ॥९॥ ( अनुष्टुप् ) “ચામુંડરાજ (મૂળરાજના વારસ)ના પ્રતાપરૂપ અગ્નિનાં પ્રચંડ કણ (તણખાઓ ), ન લાગ્યા છતાં પણ દૂરથી પણ ઘણું આકરા અને એને વરી રાજાઓ માટે અસહ્ય હતા.” (બીજો સોલંકી ચામુંડરાજ. એના પ્રતાપને અગ્નિ સાથે સરખાવી એના કણીઆઓને ખૂબ પ્રચંડ બતાવ્યા અને તેને તાપ વૈરી રાજાઓ સહન ન કરી શકે તેવો હોય છે એમ બતાવી ચામુંડરાજના પ્રતાપને વર્ણવ્યો. એ રાજા મરણ પામ્યા છતાં હજુ પણ કણીઓ ઊડ્યા કરે છે એવો પણ અવ્યક્ત ભાવ જણાય છે.) पाद १० श्रीमद्वल्लभराजस्य प्रतापः कोऽपि दुस्सहः। प्रसरन् वैरिभूपेषु दीघनिद्रामकल्पयत् ॥ १० ॥ (अनुष्टुप् ) “શ્રીમાન વલ્લભરાજનો પ્રતાપ તે કઈ ભારે આકરો છે, તે જ્યારે દુશ્મન રાજાઓમાં પ્રસાર પામે છે ત્યારે તે એ દીર્ધાનિદ્રા– મરણ જ નીપજાવે છે.” (ત્રીજે સેલંકી વલ્લભરાજ. દીર્ઘનિદ્રા એટલે મરણ જે ઊંઘમાંથી પ્રાણ જાગે નહિ તે) पाद ११. श्रीमद्दलभेशद्युमणेः, पादास्तुष्टुविरे न कैः । સુરિનીષા-વઝિબિરિવાતઃ ૧૧ | (૩નુષ્ય ) દુર્લભરાજ મહારાજ૫ સૂર્યના પાદાની સ્તુતિ તેની આગળ બાલિખિલ્યની જેમ ચાલતા અને પગ આગળ લેટતા ક્યા રાજાઓ નથી કરતા? (બાલિખિલ્યનું કદ અંગુઠા જેટલું હોય છે. તે માટે પૈરાણિક ઉત્પત્તિ કથા એવી છે કે, “ઈશ્વરના વિવાહમાં હેમાદિ ક્રિયા કરતા બ્રહ્માના કક્ષા-બંધથી, ગરીના રૂપ-દર્શનથી સુષિત થતાં વીર્ય પડયું, તેણે તે લૂછી નાખવા માંડયું, તે વીર્ય અમેધ હોવાથી અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ” એમ બોલતા અઠયાસી હજાર ઋષિએ ઊભા (ઉત્પન્ન) થયા, તેમને બ્રહ્માએ પગ વડે દબાવતાં તેઓ અંગુઠા પ્રમાણના થઈ ગયા.” તે સૂર્યના રથની આગળ ચાલે છે. દુર્લભરાજ૫ સૂર્ય. સૂર્ય આગળ જેમ અઠયાસી હજાર બાલિખિલ્યો ચાલે તેમ મહારાજાની આગળ મેદિની પાળે ચાલે અને એના પગ આગળ ઠેબાં ખાય—આ ભાવ છે. બાલિખિલ્યો મગતરાં જેવાં છે, તેમ આ રાજાઓ પણ મગતરાને તોલે છે.) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ગુજરાતી સાહિત્ય પરિષદ पाद १२. प्रतापतपनः कोऽपि, मौलराजेनवोऽभवत् । रिपुत्रीमुखपद्मानां, नो सेहे यः किल श्रियम्।।१२॥ ( अनुष्टुप् ) મૂળરાજના વંશજ (દુર્લભરાજ)ને પ્રતાપ-સૂર્ય તે કઈ નવી બાતને નીકળી પડ્યો. એણે શત્રુઓની સ્ત્રીઓનાં મુખકમળની લક્ષ્મીને જરા પણ સહન ન કરી.' (આ લેક સોલંકી દુર્લભરાજ માટેને જણાય છે. સૂર્ય કમળની લક્ષ્મીને વધારે છે. આ રાજા તે એ નવી જાતને સૂર્ય ઉગ્યો કે જેણે શત્રુની સ્ત્રીઓના મુખકમળની લક્ષ્મીને પ્લાન કરી દીધી, એનું સૌભાગ્ય હરી લીધું, એને નિરર્થક બનાવી દીધી.) पाद १३. कुर्वन् कुन्तलशैथिल्यं, मध्यदेशं निपीडयन् । બS વિસન મૂમે-મડમૂત્ મમમૂતિઃ ૧રા (અનુષ્ટ) આમાં એક તરફથી નાયકનું સંભોગ-શૃંગારનું સૂચન કરતાં બીજી તરફથી ભીમદેવે આધીન કરેલા દેશોનું સૂચન છે. “નાયિકાભાર્યાના કુંતલનું–કેશકલાપનું શિથિલ્ય કરતે, તેણીના મધ્યદેશ-- કટિ પ્રદેશને દબાવો, તેણીના અંગેમાં વિલાસ કરતે નાયક–એ ખરેખર તેણીને ભર્તા-સ્વામી ગણાય છે, તેમ ભીમ ભૂપતિ ભૂમિરૂપી ભાગિનીના કુંતલ (દક્ષિણ દેશ)ને શિથિલ કરને, તેણીના મધ્ય દેશ (હિમાચલ અને વિંધ્યાચલને મધ્ય–પ્રદેશ-આર્યાવર્ન)ને દબાવતે, અંગો (ચંપા નગરીવાળે અંગદેશ) માં વિકાસ કરતો એ દેશને-- દેશાધિને પિતાને અધીન કરતાં) ભૂમિને ભર્તા થશે.” (ભીમ મહારાજે અંગ અને કુંતલ દેશ પર ચઢાઈ કરી અને મધ્ય પ્રદેશના લોકોને પીડા નીપજાવી તે પર આ ઉલ્લેખ જણાય છે.) पाद १४. श्रीभीमपृतनोत्खातरजोभिरिभूभुजाम् । ૩માં ત્રિમવર્ધન, ચાટે નવન્તવઃ ૧૪ (અનુ૬) શ્રી ભીમ મહારાજાની સેનાએ ઉડાડેલી રજવડે શત્રુરાજાઓનાં કપાળ પર પાણીના બિન્દુઓ (પરસેવાનાં ટીપાં) વધ્યાં. એ ઘણી આશ્ચર્યની વાત છે.” (સાધારણ રીતે પવન–રજ ઊડે ત્યારે પ્રસ્વેદનાં બિદઓ ઘટે છે, પણ ભીમરાજનું સૈન્ય જે રજ ઉડાડે છે તેથી તે શત્રુરાજાઓની મૂંઝવણ વધી પડે છે અને પરિણામે કપાળ પર પરસેવાની શેર વધે છે. ભીમ રાજાનું સૈન્ય ઘણું વિશાળ અને પ્રચદુધર્ષ હતું-એમ કવિએ સૂચવ્યું છે.) Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ર૬૭ पाद १५. कर्ण च सिन्धुराजं च, निर्जित्य युधि दुयम् । ___ श्रीभोमेनाधुना चक्रे, महाभारतमन्यथा ॥ १५ ॥ ( अनुष्टुप्) “ધણી મુસીબતે જીતી શકાય તેવા કર્ણ અને સિંધુરાજ-સિંધ દેશના રાજાને લડાઈમાં જીતીને શ્રી ભીમ મહારાજાએ તે અત્યારે મહાભારતને ઉથલાવી નાખ્યું છે.” (ચેદિ અથવા ડાહલના રાજા કર્ણને અને સિન્ધના રાજા હમ્મુકને ભીમરાજાએ હરાવ્યા એવી હકીકત “કંથાશ્રય થી પ્રાપ્ત થાય છે. મહાભારતમાં કર્ણને અને માર્યો અને સિંધુદેશના રાજા જયદ્રથને પણ અજુને માર્યો હતો. અહીં તે ભીમે પિતે કર્ણ અને સિંધુરાજનો વધ કર્યો. એટલે મહાભારતના ભીમે કર્ણને વધ નહે તે કર્યો તેમ જ જ્યદ્રથનો વધ પણ નહોતો કર્યો તે વાતને આ ભીમરાજાએ ઉથલાવી નાખી છે.) पाद १६. दुर्योधनोर्वीपतिजैत्रबाहु-गृहीतचेदीशकरोऽवतीर्णः । अनुग्रहीतुं पुनरिन्दुवंशं, श्रीभीमदेवः किल भीम एव ।.१६॥ (उपजाति) દુઃખે યુદ્ધ કરી શકાય તેવા–પ્રબળ રાજાઓને જીતવામાં સમર્થ બહુ ધરાવનાર આ ચાલુક્ય ભીમદેવ હતો. તે પાંડને ભમરાજ ચેદીશ્વર-દુઃશાસનને હાથ કાપી લેનાર થઈ ગયો; તેમ ચેદીશ્વર (ડાહલ દેશના રાજા કર્ણ) પાસેથી કર (માળવાના રાજા પાસેથી તેણે મેળવેલ સોનાની માંડવી વગેરે ખંડણી-ભેટ) ગ્રહણ કરનાર આ ભીમદેવ હતો. તે પરથી લાગે છે કે ચંદ્રવંશ પર કૃપા કરવા સારુ દુર્યોધન મહારાજને જીતનાર પાંડવ ભીમ પોતે ફરી વાર ચંદ્રવંશ પર અનુગ્રહ કરવા માટે પૃથ્વી પર ઊતરી આવ્યા છે. ” (ભીમ પાંડવે દુર્યોધન પર વિજય મેળવ્યો, ભીમરાજે ચેદિને રાજાને પકડ્યો. બન્ને ભીમ જબરા હતા. સોલંકીઓ ચંદ્રવંશી હતા, પાંડવો પણ ચંદ્રવંશી હતા. એટલે આ ભીમરાજને જોતાં પાંવ ભીમરાજ જ ફરી વાર ઊતરી આવ્યા હોય તેમ જણાય છે.) पाद १७. अगणितपञ्चेषुबलः, पुरुषोत्तमचित्तविस्मयं जनयन् । રામોઢાસનમૂર્તિ શ્રી ફળ વ નથતિ છે ૧૭ | (મા) પાંચ પાંડના બળને ન ગણકારનાર (મહાભારતના કર્ણ)ની જેમ શ્રો કર્ણદેવ કામદેવને બળને નહિ ગણકારનાર હતા, શ્રી કૃષ્ણના ચિત્તને વિસ્મય પમાડનાર (મહા. કર્ણ)ની જેમ ચ૦ કર્ણદેવ ઉત્તમ પુરુષોનાં ચિત્તને વિસ્મય પમાડનાર હતા અને રામ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગુજરાતી સાહિત્ય પરિષદ પરશુરામ અથવા બલરામ (દેવ)ને ઉલ્લાસ પમાડનાર દેહવાળા (મહા. કર્ણ)ની જેમ ચ૦ કર્ણદેવ સ્ત્રીએાને ઉલ્લાસ થાય તેવા આકારવાળા હતા; તેથી ચૈત્ર કર્ણદેવ મહા. કર્ણની જેમ જયવંત વર્તે છે. (સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી પુત્રવડે જયશાલી છે.)” (કર્ણને કંતીપુત્ર કર્ણ સાથે સરખાવે છે. કુંતીપુત્ર કર્ણ બ્રહ્મચારી હતા, પાંચ પાંડ સામે લડનાર હતા, અર્જુનના સારથિ શ્રી કૃષ્ણને આશ્ચર્ય પમાડનાર હતા અને સૂર્ય સમાન વર્ણવાળા હતા. કર્ણદેવ કામદેવને તાબે થનાર નહેતા, સર્વને આનંદદાયક અને ઘઉં વર્ણવાળા હતા. શ્લેષો સમજવાયોગ્ય છે.) पाद १८. अकृत्वासननिर्बन्ध-मभित्त्वा पावनी गतिम् । સિદ્ધરાગ: પરપુર-વેરાવરિાતાં ચર્ચા છે ૧૮ (અનુ . “આસનનિર્બધ કર્યા વિના, પવનની ગતિને ભેદ્યા વિના, સિદ્ધરાજ પર-પુરમાં પ્રવેશ કરવાની વશિતા (સિદ્ધિ)ને પ્રાપ્ત કરનાર થ.” (પર-કાયા-પ્રવેશ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યા-સિદ્ધ (ગી)ને તે દઢ આસનબંધ કરવો પડે છે, પવનની ગતિને ભેદવી પડે છે–પ્રાણાયમથી રોધ કરવો પડે છે, પરંતુ આ સિદ્ધરાજ તે સિદ્ધો(વિદ્યાસિદ્ધ યોગીઓ)ને રાજા હોઈ તેવું કંઈ પણ કર્યા વિના ઉપર્યુક્ત સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો. કવિએ શબ્દષદ્વારા ચાતુર્યથી સિદ્ધરાજના પરાક્રમનું વર્ણન કર્યું છે. ૫ર (શત્રુ)ને પુર (નગર)માં પ્રવેશ કરી, તેને પિતાને વશ કરવાની કાર્ય-સિદ્ધિ માટે સિદ્ધરાજ આસન વાળીને બેઠે નહિ, તેણે પવિત્ર ગતિને અટકાવી નહિ એ રીતે તે પર (શત્ર )ના પુર (નગર–માલવરાજ યશોધર્માની રાજધાની )માં પ્રવેશ કરીને તેને પિતાને વશ–અધીન કરી શક્યો.–એવો આશય સૂચવ્યો છે.) पाद १९. मात्रयाप्यधिकं कञ्चिन्न सहन्ते जिगीषवः । તીર – ધરાનાથ ! ધારાનાથમાથાઃ ૧૧ (અનુષ્ટ) - જિગીષ છતવાને—જય પ્રાપ્ત કરવાને ઈચ્છતા પરાક્રમી પુરષો. (પિતાના કરતાં) એક માત્રા વડે પણ અધિક એવા કેઈને પણ સહન કરી શક્તા નથી; જાણે, એથી હે ધરાનાથ! (સિદ્ધરાજ !) તમે ધારાનાથ (માલવરાજ યશોધર્મા)ને જીતી લીધે. ( ધરાનાથ” કરતાં “ધારાનાથ” શબ્દમાં એક જ માત્રા અધિક છે.)” Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબંધસગ્રહ पाद २०. क्षुण्णाः क्षोणिभृतामनेककटका भग्नाथ धारा ततः, कुंठः सिद्धपतेः कृपाण इति रे मा मंसत क्षत्रियाः । आरूढप्रबल प्रतापदहनः संप्राप्तधाराश्चिरात्, पीत्वा मालवयोषिदश्रुसलिलं हन्तायमेधिश्यते ॥२०॥ ( शार्दूल ० ) ‘રાખએનાં અનેક સૈન્યને પીસી નાખ્યાં, ત્યાર પછી ધારા ( નગરી ) ભાંગી ( દ્રવ્યર્થી શબ્દો દ્વારા પ્રકારાન્તરથી અર્થધ્વનિત કર્યાં છે કે--પ તેના મધ્ય ભાગેાને પીસતાં ધાર ભાંગી જાય ); તેથી સિદ્ધતિ ( સિદ્ધરાજ )ની તરવાર મૂડી થઈ ગઈ—એમ ક્ષત્રિયે ! તમે માનશો નહિ; પ્રબલ પ્રતાપરૂપ અગ્નિ પર ચડીને, ધારા ( નગરી અને ધાર )ને સારી રીતે પ્રાપ્ત કરનાર આ તરવાર, લાંબા વખત સુધી માળવાની સ્ત્રીએ ( પતિ, પુત્ર, બંધુ આદિથી રહિત થયેલી )નાં આંસુરૂપી પાણી પીને ખરેખર વૃદ્ધિ પામશે-વિશેષ ચમકશે. ' ( સિદ્ધરાજની પ્રશંસા છે. એણે અનેક રાજાને મારી હઠાવ્યા એથી એની તરવાર મુઠ્ઠી થઇ ગઇ છે એમ ક્ષત્રિય એ માનવું નહિ. એના પ્રતાપ-અગ્નિ ખૂબ બળવાન છે. તરવારને અગ્નિમાં નાખી ધસે એટલે ધાર ચઢે અને તેને પાણી ચઢાવે. આમાં માળવાની સ્ત્રીઓ વિધવા થતાં આંસુ સારતી તે પાણી ચઢયુ છે, એટલે ઊલટી એ તેા વધારે બળવાન થઈ છે. ) ૨૯ पाद २१. श्रीविक्रमादित्यनरेश्वरस्य त्वया न किं विप्रकृतं नरेन्द्र ! | यशांस्यहार्षीः प्रथमं समन्तात्, क्षणादभांक्षीरथ राजधानीम् । (उपजाति) * હું નરેન્દ્ર ! ( સિદ્ધરાજ!) તમે વિક્રમાદિત્ય નરેશ્વર (માળવાના સંવત્ પ્રવર્તક )ની વિરુદ્ધ છતાં પ્રકૃષ્ટ શું નથી કર્યું ? પ્રથમ તે ચેાતરફ પ્રસરેલા તેના શૈા (વિક્રમ વડે સૂર્ય જેવા પ્રતાપી એની કીર્તિએ )ને હરી લીધા અને ક્ષણમાં તેની રાજધાની–( ઉજ્જયની )ને ભાંગી નાખી ? ( વિક્રમાદિત્ય મહારાજા ઉજ્જયિની--ધારાના રાજા, માલવપતિ, અતિ ઉદાર હતા. એના કરતાં સિદ્ધરાજ વધારે ઉદાર નીકળ્યે એટલે એને યશ પણ હરી લીધા અને વધારામાં એનું યશસ્થાન એની રાજધાની પણ ભાંગી નાખી. આ રીતે સિદ્ધરાજ વિક્રમથી પણ ચઢે એમ બતાવવાના આશય જણાય છે. ) पाद २२. मृदित्वा दो: कण्डूं समरभुवि वैरिक्षितिभुजां, भुजादण्डे दधुः कति न नवखण्डां वसुमतीम् । Page #261 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ यदेवं साम्राज्ये विजयिनि वितृष्णेन मनसा, यशो योगीशानां पिबसि नृप ! तत् कस्य सदृशम् ।। (शिखरिणी) “હે રાજન (સિદ્ધરાજ !) રણસંગ્રામની ભૂમિમાં વૈરી રાજાએના હાથ (બાહુ)ની ખાજ–ચળનું મર્દન કરી, નવ ખંડોવાળી આ વસુમતી( પૃથ્વી)ને કેટલા રાજાઓએ (વાસુદેવ, ચક્રવર્તી જેવાઓએ) (પિતાની) ભુજા-દંડ પર ધારણ કરી નથી ? (એમની સાથે એ રીતે તમારી તુલના કરી શકાય, પરંતુ આવી વિશેષતા કક્યાં છે?) પરંતુ એવી રીતે વિજય કરી મેળવેલ સામ્રાજ્ય વિજયવંત –વિદ્યમાન હોવા છતાં, તૃષ્ણા રહિત (નિસ્પૃહ) મન વડે તમે યોગીરોના યશનું પાન કરે છે ? તે કેના સરખું કહેવું?” ( દુશ્મન રાજાના હાથની ચળ (લડવાની) તે ભાંગી નાખી અને હાથ પર નવ ખંડ પૃથ્વી ધારણ કરી અને છતાં તૃષ્ણ વગરનું મન રાખી શક્યો તેથી ખરેખર, મેટા રોગીઓને મહાન યશ તે પ્રાપ્ત કર્યો છે. વિતૃષ્ણ યોગીઓને યશ મહાન રાજા ધારણ કરે એ અદ્દભુત છે અને તેની સાથે સરખાવી શકાય એવી કોઈ ચીજ દુનિયામાં છે નહિ. રાજા લડતે હતે છતાં અલિપ્ત હતા એ ભાવ છે.) . पाद २३. जयस्तम्भान् सीमन्यनुजलधिवेलं निहितवान् , वितानैर्ब्रह्माण्डं शुचिगुणगरिष्ठैः पिहितवान् । यशस्तेजोरूपैरलिपत जगन्त्यर्धघुसृणैः, कृतो यात्रानन्दो विरमति न किं सिद्धन तिः ? ॥२३॥ (शिखरिणी) જેણે સીમ—મર્યાદામાં વિસ્તરેલા સામ્રાજ્યની હદમાં, પ્રત્યેક સમુદ્રની વેલા (મર્યાદા)માં જયરત થાયા--રોપ્યા, જેણે પવિત્ર ગુણથી અત્યંત ગૌરવવાળા ચંદરવા વડે બ્રહ્માંડને આછાદિત કર્યું, જેણે યશ અને તેજપ્રતાપ)રૂપી અર્ધ-કુકમ વડે ત્રણે જગતને લિપ્ત કર્યા જેણે યાત્રા (દિવિજય-યાત્રા) દ્વારા આનંદ કર્યો, તે સિદ્ધરાજ, વિરામ કેમ લેતે નથી? -( અથવા વિરામ કેમ ન ?) (જીવનયાત્રા સિદ્ધરાજે ભારે સરસ કરી. એક તે સમુદ્ર સુધી દેશની હદ જમાવી; બીજું પિતાના ગુણોથી પૃથ્વીને ઢાંકી દીધી; ત્રીજું યશકીર્તિથી પૃથ્વીને લીપી દીધી. આ રીતે જ્ય, વિજય અને ગુણથી જીવનયાત્રા સરળ કરી ખૂબ કર્યું. હજુ પણ એને યાત્રાનંદ–જીવનસાફલ્ય--અટતાં નથી, ખૂબ પ્રશંસા આ રીતે કરી.) Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ पाद २२. भूगि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा !, मुक्तास्वस्तिकमातनुष्यमुडुप ! त्वं पूर्णकुम्भी भव । धृत्वा कल्पतरोर्दलानि सरलैटिंग्वारणास्तोरणान्याधत्त स्वरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥२४॥ (शार्दूल.) “હે કામધેનું! ( ઇચ્છિત આપનારી ગાય!) તે પિતાના ગમય (પવિત્ર) રસ વડે ભૂમિને સારી રીતે સિંચિત કર, હે રત્નાકર : તમે મોતીઓના સાથિયા રચે, હે ચંદ્ર! તું પૂર્ણ કુંભ રૂપ (મંગલ કલશ રૂપ) થઈ જા, હે દિગૂગજે તમે કલ્પના પલવો ધારણ કરી ( લઈ) પોતાની સરળ સૂઢા વડે તેર બનાવો; ખરેખર, જગતી(પૃથ્વી)ને જીતીને વિજય મેળવીને સિદ્ધરાજ આવે છે. (આ શ્લેક સિદ્ધરાજ અને આચાર્યના પ્રથમ પ્રસંગના વર્ણનમાં અન્યત્ર વિસ્તારથી ચર્યો છે. એ ભારે ચમત્કારી અને આકર્ષક લેક છે.) पाद २५. लब्धलक्षाविपक्षेषु, विलक्षास्त्वयि मार्गणाः। તથાપિ તવ લહેર !, રાજેન્યુલ્લંધરો થશ: છે ? ! (મનુષ્ટ્ર) હે સિદ્ધ! (સિદ્ધરાજ !) વિપક્ષોમાં–-શત્રુઓમાં લક્ષો (માગણના અર્થમાં લાખો અને બાણોના અર્થમાં લ–વિધવા લાયક સ્થાને ) ને મેળવનારા અને તમારામાં વિલક્ષ (લક્ષ-લક્ષ્યને ન પ્રાપ્ત કરી શકનારા બાણો અને બીજા અર્થમાં વિલખા થઈ જનારા-- ભોંઠા પડનાર) માણે (પહેલા અર્થમાં બાણે અને બીજા અર્થમાં માગણે--વાચકે) થાય છે; તો પણ દાતા (દાન આપનાર; બીજા અર્થમાં છેદનાર--કાપનાર) એવો તમારો યશ, ડોકમાંથી બહાર નીકળે છે.” (શબ્દશ્લેષ દ્વારા સિદ્ધરાજની બાણુલા-કુશલતા સૂચવી છે.) पाद २६. उत्साहसाहरावतां भवता नरेन्द्र !, धारात्रतं किमपि तद्विषमं सिषेवे। यस्मात् फल न खलु मालवमात्रमेव, श्रीपर्वतोऽपि तव कन्दुककेलिपात्रम् ॥ २६ ॥ (वसंततिलका) “હે નરેન્દ્ર! (સિદ્ધરાજ !) ઉત્સા અને સાહસવાળા એવા આપે તે વિષમ (ઘણું આકરું–કષ્ટસાધ્ય) અપૂર્વ ધારાવત (ધારાનગરી) ગ્રહણ કરવાનું વ્રત, (બીજાઓ અસિધારાવત સેવે છે, તેવા નામનું, પરંતુ કર્મથી તેનાથી વિલક્ષણ વ્રત) સેવ્યું; જેથી ખરેખર ફળ માલવમાત્ર જ નહિ (મા-લવ લક્ષ્મીને લેશ માત્ર જ નહિ, કે જે Page #263 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્મીન પ્રકારના ધારા-વ્રત સેવનારાઓને મળે છે; બીજી રીતે સિદ્ધરાજના સંબંધમાં--માત્ર માળવે! દેશ જ નહિ ), શ્રી પ°ત ( તે નામને! એક વિશિષ્ટ પર્વત, અને બીજા અર્થમાં શ્રી કેલિ=દડાનો રમત)ને પાત્ર અન્યા—તેને હસ્તગત થયા.’ (‘ તારા અધિકારમાં આવ્યા' એમ સૂચિત કર્યું છે. ) ૧૩૨ पाद २७, अयमवनिपतीन्दो मालवेन्द्रावरोध स्तनकलशपवित्रां पत्रवहीं लुनातु । कथमखिलमहीभृन्मौलिमाणिक्यभेदे, घटयति परिमान भनधारस्तवासि: ।। २७ ।। (मालिनी) ‘રાખઓમાં ચંદ્ર જેવા હું સિદ્ધરાજ ! તમારી ભગ્નધાર ( જેની ધાર ભાંગી ગઈ છે તેવી અને ઔજા અર્થમાં ધારા-નગરીતે ભગ્ન કરનારી ) આ તરવાર, સમસ્ત રાજાએાનાં મુકુટાનાં માણિકયોને ભેદવામાં સામર્થ્ય --ચતુરાઇ કેવી રોતે દર્શાવી---કરી શકે ? ( તરવારની ધાર ભાંગી જાય તે! તે પર્વતાનાં શિખરમાં રહેલાં માણેકને ભેદી ન શકે~એવા બીજો ધ્વનિ સૂચિત કર્યાં છે. ) એથી તમારો આ તરવાર માલવેન્દ્ર~માલવરાજના અંતઃપુરની સ્ત્રીઓની—–રાણીઓની, સ્તન રૂપી કલશેા વડે પવિત્ર થયેલી પત્રવધીને કાપે! ( ભાંગી ગયેલી ધારવાળી તરવાર વડે ભાજી-પાલા જેવું કપાય તેવી રીતે ઉપરની સૂચના કરી છે અને ઓજી રીતે માલવરાજના વિરહથી તેની પત્નીઓના પૂર્વ પત્રવહો જેવા રાગારા તમારી તરવારે નષ્ટ કર્યા--એમ સૂચવી વિએ ખૂબીથી સિદ્ધરાજના માલવ-વિજય સંબંધી પરાક્રમની પ્રશંસા કરી છે. ) વાર્ ૨૮. ક્ષિતિષય ! મવીયઃ ક્ષીરધારાવ,, रिपुविजययशोभिः श्वेत एवासिदंड: । किमुत कवलितैस्तैः कज्जलैर्मालवीनां, परिणीतमहिमाऽसौ नीलिमानं बिभर्ति || २८ ॥ (मालिनी) · હું પૃથ્વીપતિ ! ( સિદ્ધરાજ ! ) દૂધની ધાર જેવા ઊજળા, શત્રુએપર વિજય મેળવવાયી વિસ્તરેલા આપના યશ વડે રસ દૂ શ્વેત જ છે? અથવા માળવાની નારીએ (પતિ-પુત્રાદિ રહિત થયેલી સ્ત્રીએ )નાં કર્નલત કરેલાં તે કાજળા વડે, તેના મહિમા પરિણમતાં તેની અસર થવાથી તે શું કાળાશ ધારણ કરે છે ? ' (વિજયયશથી Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિમ'ધસંગ્રહ એને અસિદડ, એની તરવાર સફેદ છે, પણ એણે માળવાની સ્ત્રીભેાનાં કાજળ ખૂબ ખાધેલ છે. રડતી એની આંખમાંથી સવાને કારણે આંજણુ બહાર પડે છે તેના રંગથી એ શું કાળા રંગ ધારણ કરે છે? ઉત્પ્રેક્ષા છે. ) पाद २९. यद्दोमंण्डल कुण्डलीकृतधनुर्दण्डेन सिद्धाधिप !, क्रीतं वैरिकुलात् त्वया किल दलत्कुन्दावदातं यशः । भ्रान्त्वा त्रीणि जगन्ति खेदविवश तन्मालवीनां व्यथा दापाण्डौ स्तनमण्डले च धवले गण्डस्थले च स्थितम् ॥ २९ ॥ ( शार्दूल०) ‘ હું સિદ્ધરાજ ! તમે બાહુ-મંડળ દ્વારા કુંડલ રૂપ કરેલા ધનુષ્ય-દંડ વડે વેરીએનાં કુલ પાસેથી ખરેખર, ખીલતા કુંદ પુછ્યુ ( મેગરાના ફૂલ) જેવે! ઉજ્જવલ યશ ખરીદ્યો, તે યશે ત્રણે જગતમાં ભ્રમીતે ખેદવશ થઈને ( થાકી જવાથી ખિન્ન થઈને ) માલવ દેશની સ્ત્રીઓ( પતિરહિત થતાં શાકાતુર અને ભાર્ગવહીન થયેલી ) ના સફેદ—ફિક્કા થઇ ગયેલા--સ્તન-મ`ડળ પર અને ધેાળા ગંડસ્થલ ( ગાલ– પ્રદેશ ) પર સ્થિતિ ફરી-ત્યાં જઈને તે ડર્યું--ઉજ્જવલ રૂપે તે ત્યાં જણાય છે.' ( ધનુષના બળથી સિદ્ધરાજે આબરુ---કીર્તિ મેળવો. એ ત્રણે જગતમાં ખૂબ ફરી એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળમાં તેને યશ કે વાગ્યા અને આખરે એનું સ્થાન માળવીએના સ્તનમ’ડળ અને ગંડસ્થળ પર થયું. મતલબ એને! યશડકા છેવટે માળવામાં વાગ્યા ). पाद ३०. द्विषत्पुरक्षोदविनोद हेतोर्भवादवामस्य भवद्भजस्य । ૨૩૩ अयं विशेषो भुवनैकवीर !, परं न यत् काममपाकरोति || ( उपेंद्रवज्रा ) હે ભુવન ( જગત્ )માં અદ્વિતીય વીર ! ( હું સિદ્ધરાજ ! ) શત્રુએનાં પુરને ચૂ` (વિનાશ) કરવાના નેિદમાં હેતુભૂત એવા મહાદેવ કરતાં પણ આપના જમણા હાથની આ વિશેષતા છે કે તે પર ( મહાદેવના પક્ષમાં અર્થ શત્રુ, સિદ્ધરાજના પક્ષમાં અર્થ બીજા અથવા શ્રેષ્ઠ ) કામ ( મહાદેવના પક્ષમાં ક્રામદેવ, અને સિદ્ધરાજના પક્ષમાં અભિલાષ——ઈચ્છા )ને દૂર કરતા નથી.’ ( શત્રુઓનાં પુરને નાશ કરવામાં મહાદેવ અને સિદ્ધરાજના હાથની સમાનતા છે; પરંતુ જી રીતે મહાદેવ કરતાં પણ સિદ્ધરાજના હાથની વિશેષતા છે કે-મહાદેવે કામને દૂર કર્યાં~~~ભસ્મીભૂત કર્યાં તે અને સિદ્ધરાજને હાથ તે કામ--શબ્દશ્લેષ હાવાથી ખોજા અÖમાં અભિલાષને દૂર કરતા નથી.)' Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ગુજરાતી સાહિત્ય પરિષદ पाद ३१. ऊध स्वर्गनिकेतनादपि तले पातालमूलादपि, त्वत्कीर्तिभ्रमति क्षितीश्वरमणे ! पारे पयोधेरपि । तेनास्याः प्रमदास्वभावसुलभैरुचावचैश्चापलै स्ते वाचंयमवृत्तयोऽपि मुनयो मौनव्रतं त्याजिताः ।। ( शार्दूलवि० ) “પૃથ્વીના રાજાઓના મુકુટમણિ! તારી કીતિ ઉપર સ્વર્ગભુવન–દેવકથી પણ દૂર ભમે છે અને નીચે પાતાળના તળિયાથી પણ વધારે નીચી જાય છે અને દરિયાની પણ પેલે પાર જાય છે. સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા એના આવા પ્રકારના ઊંચાનીચા ચપળ સ્વભાવને લઈને એણે વાણી ઉપર સંયમ રાખનારા મુનિઓના મૈનવતને પણ મૂકાવી દીધાં છે. (કીર્તિ બધે ફરે, ઉપર નીચે અને સીધી દરિયાપાર જાય. એટલે એ ચપળ કહેવાય અને એ એટલી ચપળ છે કે એણે મુનિઓના મૌનવ્રતને પણ છોડાવી દીધું એટલે મુનિઓ પણ સિદ્ધરાજની કીર્તિ ગાવા લાગ્યા. વાંચમ શબ્દદ્વારા સિદ્ધરાજની કીર્તિપ્રશંસા કરનાર તરીકે હેમચંદ્રાચાર્યે પિતાને ધ્વનિતા કર્યા હોય તેમ જણાય છે.) पाद ३२. आसीद् विशापतिरमुद्रचतुःसमुद्रप्रशस्ति १ मुद्राङ्कितक्षितिभरक्षमबाहुदण्डः । श्रीभूलराज इति दुधरवैरिकुम्भि-- कण्ठीरवः शुचिचुलुक्यकुलावतंसः ॥ ३२ ॥ ( वसंततिलका) મુદ્રા (મર્યાદા) રહિત એવા અપાર ચાર સમુદ્રો (ચારે દિશાના) ની મુદ્રા(મર્યાદા)થી અંકિત થયેલી પૃથ્વીના ભારને વહન કરવામાં સમર્થ બાહુ–દંડવાળે, દુઃખે ધારી—પકડી શકાય–કષ્ટથી અધીન કરી શકાય એવા વૈરી રાજાઓ રૂપી હાથીઓને ભેટવામાં સિંહ જે, પવિત્ર ચુલુક્યકુલમાં આભૂષણ જે મૂલરાજ એ નામને પૃથ્વી પતિ થઈ ગયો.” (પ્રશસ્તિ ગ્રંથને છેડે મૂકી છે, તેને આ પ્રથમ શ્લોક છે. તેમાં છેવટે મૂળરાજ મહારાજા ચાલુક્ય વંશના સ્થાપકની પ્રશંસા કરી છે. અર્થ સ્પષ્ટ છે.) प्रशस्ति २ तस्यान्वये समजनि प्रबलप्रताप तिग्मद्यतिः क्षितिपतिर्जयसिंहदेवः । येन स्ववंशसवितर्यपरं सुधांशी, श्रीसिद्धराज इति नाम निजं व्यलेखि ।। ३३ ।। ( वसंततिलका ) Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૩૫ “તે (મૂળરાજ)ના અન્વય–વંશમાં પ્રબલ પ્રતાપ વડે પ્રચંડશુતિ–સૂર્ય જે ક્ષિતિપતિ જયસિહદેવ (રાજા) થયો, જેણે પિતાના વંશને ઉત્પન્ન કરનાર ચંદ્રમાં પિતાનું બીજું નામ સિદ્ધરાજ એવું લખાવ્યું. (પ્રશસ્તિમાં ચાલુથશિરોમણિ મૂળરાજનું વર્ણન કરી સીધા સિદ્ધરાજના સમય પર લેખશ્રી આવી જાય છે. વંશને સૂર્ય સાથે સરખાવી ચંદ્રની શાંતિ બતાવવા એ રાજવીનાં બને નામે અત્રે સૂચવે છે.) प्रशस्ति ३ सभ्यनिषेव्य चतुरश्चतुरोऽप्युपायान् , जित्वोपभुज्य च भुवं चतुरब्धिकाञ्चीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा, काष्टामवाप पुरुषार्थचतुष्टये यः ॥ ३४ ॥ (वसंततिलका ) જે ચતુર રાજાએ (સિદ્ધરાજે) ચાર પ્રકારના ઉપાયો (૧ સામ, ૨ દામ, ૩ ભેદ, ૪ દંડ)ને અત્યંત સારી રીતે સેવીને, ચાર સમુદ્રરૂપી મેખલા (કરા)વાળી પૃથ્વીને જીતીને તથા તેને ઉપગ કરીને, ચાર પ્રકારની વિદ્યાઓ (૧ વ્યાકરણ, ૨ તર્ક (ન્યાય), ૩ સાહિત્ય અને ૪ ધર્મશાસ્ત્ર–આગમ) વડે વિનીત મતિવાળા જિનાત્મા જે રાજાએ ચારે પુરુષાર્થો (૧ ધર્મ, ૨ અર્થ, ૩ કામ, ૪ મેક્ષ)માં હદ પ્રાપ્ત કરી. (આ શ્લેક ચાર બાબતે લઈને તેની અનેક વાતે સિદ્ધરાજ જયસિંહ સાથે જોડી છે. ચાર ઉપાય —૧ સામ–સમજાવવું તે. ૨. દાન–પૈસાની લાંચ આપવી. ૩. ભેદ--શત્રુને લડાવી મારવા અને ૪ દંડ-સજા કરવી. ચાર સમુદ્રઃ અસલ ચાર સમુદ્ર ગણાતા હતા. નામની માહિતી મેળવવા થોગ્ય છે. ચાર વિદ્યા ૧ વ્યાકરણ–શબ્દજ્ઞાન ૨ ન્યાય (લેજીક) ૩ સાહિત્ય અલંકાર–છંદશાસ્ત્ર, ૪ ધર્મશાસ્ત્ર આગમ કે વેદપુરાણ, વગેરે. ચાર પુરુષાર્થ ૧ ધર્મ, ૨ અર્થ, ૩ કામ, ૪ મોક્ષ આ સર્વ બાબતમાં સિદ્ધરાજ મહારાજાએ ખૂબ પ્રગતિ કરી. સર્વથી આગળ વધ્યા.) प्रशस्ति ४ तेनातिविस्तृतदुरागमविप्रकीर्ण शब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवन विधिवद्वयधत्त, शब्दानुशासनमिदं मुनिहेमचंद्रः ।। ३५ ।। ( वसंततिलका ) Page #267 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ અતિ વિસ્તારવાળાં, દુઃખે જ્ઞાન (માધ) થઈ શકે તેવાં અને વિપ્રકીર્ણ —છૂટક--છૂટક વિખરાયેલાં એવાં શબ્દાનુશાસનેા (વ્યાક રણા)ના સમૂહથી કદર્શિત થયેલા-કના પામેલા—કંટાળેલા તે (સિદ્ધરાજ) વડે અભ્યથિત થયેલા—અભ્યર્થના કરાયેલા મુનિહેમચન્દ્રે નિષ્પાપનિર્દેષિ--કુત્સિત ડિ એવું આ રશબ્દાનુશાસન, વિધિવત્ (એક રીતે વિધાતા—બ્રહ્માની જેમ અને અથ પણ નીકળી શકે; અને ખીજી રીતે વિધિપૂર્વ ક--યાગ્યપદ્ધતિવાળું અથ પણ લઈ શકાય) રચ્યું, ' (મંથનું નામ—શબ્દાનુશાસન, એના બનાવનારનું નામ મુનિ હેમચંદ્ર~સાદું નાનું નામ—કાઈ જાતના વણુન પદવી વગર. પ્રસંગ-—સિદ્ધરાજ મહારાજતી અભ્યના. કારણુ ત્રણ-૧ શબ્દજ્ઞાન ઘણા વિસ્તારવાળું છે. ર. અનેક પુસ્તકામાં વહેંચાયલું છે. ૩. એ છૂટાછવાટા જ્ઞાનનું અત્ર મિલન કરવામાં આવ્યું છે. એવે એને ભાવ છે. ) ૨૩૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ પરમાત મહારાજા શ્રી કુમારપાળ ઃ લેખકઃ મુનિમહારાજ શ્રી દÖનવિજયજી રાજાવલી જૈન આચાર્યોની વ્યવસ્થિત લેખનકળાને અંગે ગુજરાતને મધ્યમ કાલીન ઇતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચાલુક્ય વંશના ઇતિહાસ ઝીણામાં ઝીણી વાત સાથે આપણી સન્મુખ જૈનાચાર્યાએ મૂકયો છે. આવે! ક્રમિક ઇતિહાસ હિંદના બીજા રાષ્ટ્રવશે। માટે ભાગ્યે જ મળતા હશે. ચાલુકષ યાને સાલકી રાજાઓના રાષ્ટ્રકાળ વિ. સ. ૧૦૧૭થી વિ. સં. ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાએ થયા છે.~~~ રાજ્યાભિષેક કાળ રામ મૂળરાજ ચામુંડરાય દુલ ભરાજ ભીમદેવ કરણદેવ સિદ્ધરાજ કુમારપાળ અજયપાળ ... ... ... લઘુ મૂળરાજ (બીજો) ભીમદેવ (ખીજો) જયંતસિંહ (બીજો) ભીમદેવ (પુન:) ત્રિભુવનપાળ *** ... વિ. સં. ૧૦૧૭ વિ. સ. ૧૦૫૩ (પર) વિ. સ. ૧૦૬૫ વિ. સં. ૧૦૭૮ વિ. સં. ૧૧૨૦ વિ. સ. ૧૧૫૦ વિ. સં. ૧૧૯૯ મા. સુ. ૪ (૩૦) વિ. સ’. ૧૨૨૯ પો. સુ. ૧૨ વિ. સં. ૧૨૩૨ ફા. સુ. ૧૨ વિ, સ. ૧૨૩૪ ચૈ. સુ. ૧૪(૩) વિ. સં. ૧૨૮૦ પહેલાં વિ. સં. ૧૨૮૧૦૮૩ વિ. સં. ૧૨૯૮-૯૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સેાલજી વશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રી જૈન હતા. સેાલકી વંશના રાજાએ પણ્ જૈનાચાર્યાંના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધમ થી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુર્લભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધમ'પ્રેમી રાજાએ મનાય છે.૧ અને કુમારપાળ તેા પરમ ચૈતી રાજા હતા. ૨૩૦ સિદ્ધરાજ જયસિંહૃદેવ અપુત્ર મરણ પામ્યા એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરપાળ) તેનેા પુત્ર ત્રિભુવનપાળ અને તેના પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના માગસર સુદિ ૪ ના દિવસે ગુજરાતના રાજા બન્યા. તેણે ૩૦ વર્ષ ૧ મહિના અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું. અને વિ. સ. ૧૨૨૯ના પેષ સુદી ૧૨ ના દિવસે તેનું મૃત્યુ થયું. કુમારપાળને મહિપાલ અને ક્રીતિ પાલ નામે એ ભાઈ હતા. ભાપાળદેવી અને દેવી નામે એ પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે એ બહેનેા હતી. દેવળદેવીનું લગ્ન શાકભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મેઢારકના જાગીરદાર કૃષ્ણુદેવ સાથે થયું હતુ. એકૃષ્ણુદેવ-પ્રેમળદેવીને મહાખળભેજ નામે પુત્ર હતેા. કુમારપાળને પુત્ર થયેા નથી. પોતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં સફળતા મળી નહીં. આ વિકટ અવસ્થામાં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદયન તે વાનૂભટ્ટ, તથા આલિમ સજ્જન કુંભાર (સગરા), બર્માસ ખેડૂત, દેવસી કઢુક વાણી અને સસર બ્રાહ્મણે કુમારપાળને કિમતી મદદ કરી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત મૂળ વસતિક નામનુ' નામનુ' જૈન દેવળ પણ તેણે ( મૂળરાજે ) ખંધાવેલુ કહેવાય છે.” (પૃ. ૧૫૦) તથા ફૂલ ભરાજ જૈનધર્મીને પણ માનતા હાય એમ જણાય છે.” (પૃ. ૧૫૨) જૈનધર્મા` ભીમને હુ'મારી બેન નહી પરણાવું. '' (પૃ. ૨૦૬ : રા.ખ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત ગુજરાતના પ્રાચીન ઈતિહાસ” .. 66 .. બારમા ગુજરાતી સાહિત્ય સમ્મેલન (અમદાવાદ)માં ઇતિહાસ અને પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન પૃ. ૧૧માં ગુજરેશ્વર મૂળરાજના યુવરાજ ચામુડરાજે વિ. સ. ૧૦૩૩માં વડસમાના જિનમદિરની પૂજા માટે આપેલ ભૂમિદાનના તામ્રપત્રનુ સૂચન છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસગ્રહ થતાં તે દરેકના ઉપકારના યેાગ્ય બદલો વાળી આપ્યા છે, અને પેાતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મેઢારના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યા હતેા, પરન્તુ તેનાં અપમાન ભર્યા. વચનેાથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાખ્યા તા. સભવ છે કે તેના પુત્ર મહાબળના યેાગ્ય સત્કાર કર્યો હશે. ૨૬ સ. ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શાભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કર્યાનું સૂચન છે. કિન્તુ કુમારપાળે પેાતાના ઉપકારીઓની તૈધમાં (યાદીમાં) તેને યાદ કર્યાં હાય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગે. હા. દેશાઈ એ પણ તેની નોંધ લીધી નથી. સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પેાતાના શાસનના પૂર્વાધ કાળમાં અનેક યુદ્ધ કર્યાં છે. આ બધામાં શાકંભરીના અર્ણરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્ત્વનું લેખાય છે. સૈન્ય ફૂટી જવાથી ખીજાની સહાય વિના જ — રાતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યા હતા. આશરે સ ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની યેાગ્યતા સાબિત થઈ હતી. ત્યારપછી માળવાતા બલ્લાલ (સ. ૧૨૦૭), સૌરાષ્ટ્રનેા સયર (સ’. ૧૨૦૮-૯), કાંકણને મલ્લિકાર્જુન (સં. ૧૨૧૬થી ૧૨૧૮), સાંભરરાજ (સ. ૧૨૧૭ આશરે) અને ચેદિરાજ (સ. ૧૨૨૪)ની સાથે યુદ્ધ કરી તે પ્રદેશમાં પેાતાની આણુ ફેરવી હતી. ગુજરેશ્વર કુમારપાળ અઢાર દેશને રાજા ગણાય છે, જે અઢાર દેશ આ પ્રમાણે છે—૧ કર્ણાટક, ૨ ગુર્રર, ૩ લાટ, ૪ સારડ, પ કચ્છ, ૬ સિન્ધુ, ઉચ્ચા, ૮ ભંભેરી, ૯ મરૂ, ૧૦ માળવા, ૧૧ કાંકણુ ૧૨ મહારાષ્ટ્ર, ૧૩ કર, ૧૪ જાલંધર, ૧૫ સપાલક્ષ, ૧૬ મેવાડ, ૧૭ દીવ અને ૧૮ આભીર. (‘ પ્રબંધ ચિન્તામણિ' પૃ. ૧૮૯) ७ ૧. રા. ખ. ગેા. હા દેસાઈ; ' ગુજરાતના પ્રાચીન ઈતિહાસ’: પૃ. ૧૮૫. ૧ ‘પ્રબધચિન્તામણિ'માં ચૅદિરાજને પ્રસંગ ડાહુલ દેશના ક સાથે યાાયેલ છે. હૈ.સા.સ. ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગુજરાતી સાહિત્ય પરિષદ આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજ, નિજભૂજવિક્રમરણુગણવિનિર્જિતશાકંભરીભૂપાલ, ઐઢપ્રતાપ, અવન્તીનાથ અને ચકવતી વગેરે બિરુદો છેતરાયાં છે-–લખાયાં છે. શિલાલેખાદિમાંનાં વિશેષણ ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉત્કીર્ણ સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પિકીની કેટલીક પંક્તિઓ નીચે પ્રમાણે છે ૧. સં. ૧૨૦૧ પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રા૫૯લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું ગામ આપ્યાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્ર परमभट्टारक-महाराजाधिराज-परमेश्वर-त्रिभुवनगण्डावन्तीनाथ-बर्बरकजिष्णु-सिद्धचक्रवर्ति -श्रीमजयसिंहदेवपादानुध्यात-परमभट्टारक-महाराजाधिराजपरमेश्वर-निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल-श्रीमत् कुमारपालदेवવિનોદચ...... ૨ અવન્તીનાથ માટે જુઓ રા. ગો. દેશાઈ: “ગુ. મા. ઈ.” પૃ. ૧૯૩ તથા વાંચે “કુમારપાલે માળા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. “અવન્તિનાથ” એ કુમાળપાળનાં બિરુદ પૈકીનું એક છે.” પૃ. ૧૯૪. ૩ ગુજરાતના સાત ચક્રવર્તીએ નીચે પ્રમાણે મનાય છે. ૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, 8 સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ Íમદેવ (જુઓ ગુ. ઐ, લે.' લેખાંક ૧૬૬, ૧૮૬,૧૭૦, ૩૦૧, ૨૦૨, ૨૦, વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મૂળરાજ બીજો, પ વિશળદેવ, ૬ અજુનેદેવ, ૭ સારંગદેવ (જુઓ “પુરાતત્વ ત્રિમાસિક, પુ. ૧, અં. ૧, પૃ. ૩૭માં પ્રકાશિત સં. ૧૩૩૩ને આમરણને શિલાલેખ). ૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઇએ, સં. ૧૧૮૪ ચૈસુદ ૧૫ સેમ. સ. ૧૧૯૩ ફા. વ. મંગળ મકરસંક્રાન્તિ (જેમાં સ. ૧૮૭ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે ) અને સં. ૧૨૦૧ પિસ સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાસ્તુપ અને કુમારપાળના પડિમાત્રામાં ઉત્કીર્ણ તામ્રપત્ર જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી પ્રસ્તુત પાઠ આપેલ છે. આ તામ્રપત્રો સંબંધી યથાસમયે પ્રકાશ પાડવામાં આવશે. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબંધસગ્રહ મહારાજાધિરાજ, પરમેશ્વર, શાકભર ભૂપાલવિજેતા, વિજયાદયી (सं. १२०१) ૨. સ. ૧૨૦૨, સિ ંહ સંવત્ ૩૨ અસેવ ૧૩ સેામવારે ગાહિલ સામના સહુ∞ગેશ્વર મહાદેવ માટે તેના લધુ ભ્રાતા મલુકે શાસન આપ્યાને માંગરાળની સેાઢડીવાવવાળેા કાળા પત્થરના શિલાલેખ— (२) कृत्वा राज्यमुपारमन्नरपतिः श्रीसिद्धराजो यदा दैवादुत्तम (३) कीर्तिमण्डितमहीपृष्ठो गरिष्टो गुणैः । आचक्राम झटित्यचित्यमहिमा तद्राज्यसिंहासनं श्रीमा (४) नेष कुमारपालनृपतिः पुण्यप्ररूढोदयः ॥ २ ॥ राज्येऽमुष्य महीभुजोऽ भवदिह श्री गूहिला (५) ख्यान्वये ... અદ્ભૂત મહિમાવાળા અને પુણ્યથી રૂઢતા (નિશ્રળતા)ને પામ્યા એ ઉડ્ડય જેના એવા આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિ ંહાસન भावी ठा. (२) ('गु. भै. से.' पु. 33 ) ૩. સ. ૧૨૦૭ કુમારપાળે ચિત્રકૂટમાં ઉત્તર દિશાના ઢાળાવ પરના મહેશ્વરના મંદિરને ગામ વગેરેનું દાન કર્યું તેના કાળા આરસમાં ખાધેલ અને ચિત્તોડગઢના મોકલજીના મંદિરમાં રહેલ शिक्षासेज - ( ) ओं ॥ नमः सर्व्वज्ञाय || (८) तस्मिन्नर रसाना ( ९ ) ज्यं संप्राने नियतेर्वशात् । कुमारपालदेवोऽभूत्प्रतापाक्रान्तशात्रत्रः ।। स्त्रतेजसाप्रसह्येन न परं येन शात्रवः । पदं भूभृच्छिरस्तूचैः कारि (२०) तो बन्धुरप्यलम् ॥ आज्ञा यस्य महिनाथैश्चतुरम्बुधिमध्यरैः । धियते मूर्तभिन्नर्देवशेषेत्र सन्ततम् ॥ महीमभिकुंजेषु शाकम्भरी ( ११ ) श:, प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रास्तशत्रुर्मया कं प्रभूतः, स्थितौ यस्य मत्तात्रवाजिप्रभूतः ॥ पादलक्षामाम नीकृ ( १२ ) तभदान : | स्वयमयान्महीनाथ ग्रामे शालिपुराभिधे || २४१ Page #273 -------------------------------------------------------------------------- ________________ २४२ ગુજરાતી સાહિત્ય પરિષદ S (२८) श्रीजयकीर्तिशिष्येण दिगम्बरगणेशिना । प्रशस्तिरीदृषी चके........ श्रीरामकीर्तिना ।। લેખ પંક્તિ ૮ થી ૧૨-“જેની પછી કુમારપાળ આવ્યા. જ્યારે આ નૃપે શાકંભરીના નૃપને પરાજ્ય કર્યો અને સપાદલક્ષમંડળ ઉજજડ કર્યું ત્યારે તે શાલીપુર નામે સ્થાનમાં ગયો.” (. . ३. ५. ४४.) ૪. સં. ૧૨૦૮ આ. સુ. ૫ ને ગુરુવારે શ્રીપાલે રચેલ અને સં. ૧૬ ૮૯ ચે. સુ. ૧ ને ગુરુવારે ફરીવાર પત્થર પર કોતરાએલ વાનગરના કિલ્લાની પ્રશસ્તિત્વ (२०) ... ... ... ... ... ... क्रीडाकोड इवोद्दधार वसुधां देवाधिदेवाज्ञया। देवः सोथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम(२१)णि: ......र्गादवतीर्णवान् हरिरिति ज्ञातः प्रभावाजनैः ॥ १४ ॥ अर्णोराजनराधिराजहृदये क्षिप्तैकबागवजा, च्योतल्लोहिततर्प(२२ णादमदयच्चण्डीभुजस्थाविनीं । द्वारालंबितमालवेश्वरशिरःपद्मन यश्चाहरल्लीलापंकजसंग्रहव्यसनिनी चौलुक्यराजन्वयः ॥ १५ ॥ (२३) शुद्धाचारनवापतारतरणिः संधर्मकर्मक्रमप्रादुर्भावविशारदो नयपधप्रस्थानसार्थाधिपः । यः संप्रत्यवतारयन् कृ(२४)तयुगं योगं...लंघयन् मन्ये संहरति स्म भूमिवलयं कालव्यवस्थामपि ॥ १६ ॥ नष्टोदीच्यनराधिपो जितसितच्छत्रैः प्रसूनोज्वलः । छिन्नप्राच्यनरेन्द्रमालिकमलैः प्रौष्यत्फलयोतितच्छायादूरमवद्धयन्निज(२६)कुले यस्य प्रतापद्रुमः ॥ १७ ॥ आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मंत्रान्वयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोयुद्धिं विनोदोत्सवः श्रोसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥ १८॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૨૪૩ સારાંશ:–રાજા કુમારપાલ દેવે ઈશ્વરની આશાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો. પ્રભાવશાળી હરિ અવતર્યો છે એ ખ્યાલ જનતાને કરાવ્યો. અર્ણરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્ધાચાર અને સદ્ધર્મ પ્રવર્તાવ્યો. ન્યાયમાર્ગમાં પ્રસ્થાન કર્યું. કલિયુગને હાંકી કાઢો અને કૃતયુગ પ્રવર્તાવ્યો.૧ ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યો. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષણ સામગ્રી, યુદ્ધક્રિયા, અને મંત્રજાપ તે દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮). ૫. સં. ૧૨૦૮ના લગભગ નાડેલવાસી પરવાહ શુભંકરના પુત્ર લિગ-સાલિકની વિનંતીથી શૈવધમાં મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦)) ની અમારી પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ મારવાડમાં રત્નપુરના શિવાલયમાં કાતરેલ અને ભાવનગર રાજ્યના પ્રાકૃત અને સંસ્કૃત લેખેના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસનઃ (૧) ..............સમસ્તાના(૨) વિરાનિત-માનધિરાગ પરમ મા પરમેશ્વર-નિનમુનવિમરnirmવિનિકિત.....પાતી તિરસ્ત્રધગ્રૌઢप्रताप-श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये (३) स्वे स्वे वर्तमाने श्रीशम्भुप्रासादावाप्तस्वच्छपूरनपुरचतुरशिकायां महाराजभूपालश्रीरायपालदेवान् महासनप्राप्त ૧ આ ઉલ્લેખથી માની શકાય છે કે કુમારપાલે સં. ૧૨૦૦ પૂર્વે સાત વ્યસનના ત્યાગ પહેલાં સ્ત્રી સંગ કરે નહિ અને મઘમાસ ખાવું નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જુઓ “ગુ. પ્રા. ઈ.', પૃષ્ટ ૧૯૪), સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર ચાલુ કર્યો અને આશરે સં. ૧૨૧૦માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંબડે સં. ૧૨૧-૧૩માં ગુંજય તીર્થના આદીશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં. ૧૨૧૫માં શાલિવાહન વગેરેએ ગિરનારના મીશ્વર મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. મહારાજા કુમારપાલે સં. ૧૨૦૮ના અરસામાં અમારિ પ્રવર્તાવી તેની સાક્ષી રાણું ગિરિજાદેવી તથા મહારાજા આહણુદેવને સં. ૧૨૦૮૧૦૯ના શિલાલેખો પણ પૂરે છે. મહરાજપરાજય નાટકમાં મહિને ૧૨ વર્ષને વનવાસ સૂચવ્યા છે તથા ૨૨ વર્ષ જઈ એ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ગુજરાતી સાહિત્ય પરિષદ श्रीयूनपाक्षदेव-श्रीमहाराज्ञी-श्रीगिरिजादेवीसंसारस्यासारतां (४)विचिन्त्य प्राणिરામમયાન મારા મિત્રો.......(ગ્રા. નૈ. છે. સં. ૨ પૃ. ૨૭૧ ) પરમેશ્વર, નિજભૂજવિક્રમરણગણુવિનિર્જિત, પાર્વતીપતિવરશબ્દપૌઢપ્રતાપ શ્રી કુમારપાલ. શભુપ્રાસાદથી મળેલ રત્નપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર ચૂનપાક્ષ દેવ. ૬. સં. ૧૨૦૯ મહાવાદી ૧૪ શનિવારે શિવરાત્રિને દિવસે નાડોલવાસી પિરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતિથી કિરાડુ, લાટહદ અને શિઓના જાગિરદાર આહણ દેવે ૮-૧૧-૧૪– ૧૫ અને ૦)) ની અમારિ પ્રવર્તાવી, તે સંબંધી જોધપુર રાજ્યના મલાણી જિલ્લામાં બાહડમેરથી ૧૬ માઈલ વાયવ્યમાં કરાડુ ગામના શિવાલયમાં કાતરાએલ અને “એપિગ્રાફિક ઈન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંરકૃત લેખોનો સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જૈન લેખ સંગ્રહ,” ભા. ૨, પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચાલુક્યવંશ પૃ. ૪૯માં છપાએલ અમારિશાસનઃ (૧) ...........મારાગાપિરાગ-૪(૨)મેષ-૪માવતવરકારઃ ૌપ્રતાપ......નિરજ્ઞતરામરી [મેશ્વરમ પતિવરધવ્રૌઢપ્રતાપ..... નિતિકરાર (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી)] (૨) મૂપાશ્રીમમારવાવ-ભ્યાવિગય (૧૩)સમારિઢિઃ પ્રમાળા.......બિરુદે ઉપર પ્રમાણે ૭. સં. ૧૨૧૧-૧૩માં મંત્રી આંબડે શત્રુજ્ય તીર્થપર શ્રી આદીશ્વરના ચૈત્યને ઉદ્ધાર કરાવ્યો હતે. ૮. સં. ૧૨૧૩ ચે. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીરસ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાય, અને તેની પૂજા માટે દાન કર્યું તેને શિલાલેખ-શાં માાનિધિ કુમારપારા કોય......... ૯. સં. ૧૨૧૫ ચે. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિમાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત ૧ આ માટે આગળનો સંબંધ વાંચો. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસગ્રહ ૨૪૫ ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટ્રકાનું કામ કરાવ્યું. (‘લિ. એ. રિ. ઈ. એ. પ્રે.' પૃષ્ટ ૩૫૬; ‘ગુજરાતના ઐતિહાસિક લેખો' ચાલુકય વિભાગ, પૃ. ૫૧ અને “પ્રા. . લેખસંગ્રહ,” પૃ. ૬૯) ૧૦. શુદિ ૧૫ ગુરુવારે ચંદ્રગ્રહણુમાં વસતપાલે ઉલેશ્વરદેવને શ્વાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખઃ— (૩)..........તિવરયંત્રૌઢપ્રતાપ નિનમુન.. ...... (૪)......... મરીમૂપાત્રોમવંતીનાથ શ્રીમદ્ગુરુ.... (!)......... નિયુા મહામાસ્ય શ્રીનશોધ.......... “ તેણે શાકભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશોધવલ મુખ્ય મંત્રી હતા ” ( “ ગુ. મ. લે.,” પૃ. પર) ૧૧. સ. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સ. ૧૨૬૮માં કાતરાએલ જાલારના કુમારપાલવિહારના શિલાલેખઃ— (૧) પ્રમુશ્રીહેમચન્દ્રસૂરિપ્રોષિત–શ્રીનુઽધાધીશ્વર્—પરમાદંત-ચૌજીવન(२) महाराजाधिराज - श्री कुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूलबिंब सहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये— પરમાત કુમારપાલ અને તેના કુમારવિહાર. ૧૨, ૧૩. સ. ૧૨૨૨ અને સ. ૧૨૨૩માં શ્રીમાલી રાણીગના ૧ આચાર્ય ગિરનશંકર વલ્લભજીના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યકાળમાં સ. ૧૧૯૮ ફાગણુ, ૧૨૧૧ અષાઢ, ૧૨૧૩ આસા, ૧૨૧૬ ભાદરવા, ૧૨૧૮ મહા, ૧૨૨૦ પેષ, ૧૨૨૧ જે, ૧૨૨૩ ચૈત્ર, ૧૨૨૪ આસે અને ૧૨૨૮ મહા સુદી ૧૫ તથા ગુરુવારે ચંદ્રગ્રહણ થએલ છે. અને આ લેખ શિલાલેખમાં વંચાતા અંતવાલા મહિનાના હિસાબે સ. ૧૨૨૦ના પાષ સુદ ૧૫ દિને કાતરાવ્યા હેાય એમ લાગે છે. ચશે।ધવલ અઢી વર્ષ સુધી કુમારપાલના મુખ્ય મત્રી રહેલ છે. જો શાકભરી અને માળવાના યુકાળમાં મહામત્રી હાય તે। આ પ્રસંગ સ. ૧૨૦૦ થી ૧૨૦૮ લગભગમાં માનવેા પડશે. ચ'દ્રગ્રહણ અને ૧ અક્ષરવાલા મહિનાના હિસાબે સ. ૧૨૧૧માં માનવે। પડશે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ પુત્ર આંબાર્ક ગિરનાર પર પગથિયાં કરાવ્યાં. ( ગુ. અ. લે. સમ્રઙ,” પૂ. ૫૬; પ્રા. હૈ. લે. સ,” પૃ. ૭૮). .. ૧૪. વ. સ. ૮૫૦, સિદ્ધ સં. ૬૦માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર તે ગ્રામ આપ્યું તે સબંધી જૂનાગઢમાં નૃસિંહપ્રસાદ ડરિપ્રસાદે બધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ~~~ ર્ચ કુમારપાનૃપતિ: પ્રત્યક્ષરક્ષ્મીપત્તિ...તેને પુત્ર (!) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતા.ર (‘શુ અ.લે.” પૃ. ૫૯. ) ૧૫. વ. સ. ૮૫૦ના આષાઢમાં કાતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહુત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળા અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભેજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ( १२ ) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी श्रीमद्वीरकुमारपालट (१३) पतिस्तद्राज्य सिंहासनम् आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमज्जांगल भूपकुंजरशिरः संचारपंचाननः ॥१०॥ एवं (१४) राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । ૨. આચાય ગિરાશ કર વલ્લ્લભજી લખે છે કે એ જૂદા સવતા આપ્યા છે, એક વલભી અને બીજો સિહ, પહેલાં સંવતનું વર્ષ ૮૫૦ મીાના વર્ષી ૬૦ ને મળતું આવે છે. અને એ બન્ને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે” તે ભૂલ છે. કેમકે ૧. સ. ૮૫૦માં વિ. સ’. ૧૨૨૫, ૪, સં. ૧૧૬૯ પડે તે ખરાખર છે. સિ’હું સવત વિ, સ, ૧૧૯૦માં શરૂ થયા છે. માટે સિહુ સ'. પપ આવે તેજ મળતા સવત મનાય. તે વખતના લેખકા સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠીક છે અને એ હિસાબે આ લેખ ૧. સ. ૮૫૫, વિ. ૧૨૩૦, ૪, સ. ૧૧૭૪, સિ. ૬૦માં કાતરાએલે છે એ વધારે સભવિત છે. અન્ય લેખામાં વિ. સ. ૧૨૦૨ અને સિહ સવત ૩૨ અને ત્રિ, સં. ૧૧૬૬, અને સિહુ સંવત ૯૬ એ, સં. એ, હિસાબે ખરાખર મળતાં આવે છે. બ્રુ ૧૧૭૦માં સિંહ સ ંવતને પ્રાર ભ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મ સારસ્વત સત્ર : નિબધસગ્રહ તેજોવિશેષેયી, સિદ્ધરાજની ગાદી પર આવ્યા, બલ્લાલ ધારાપતિ અને જાગલ નરેશને વિજેતા કુમારપાલ વ. સ. ૮૫૦૦૧ ૧૬. સ. ૧૨૨૬ વૈ. સુ. ૩ તિ મહામાત્ય કપા ભડારીએ આમ્રુતીર્થ' પર ઋષભદેવ ભગવાનની સામે પેાતાનાં માતાપિતાની મૂર્તિ કરાવી. ( “ પ્રા. ૐ. લે. સ.,” ભા. ર., પૃ. ૧૨૮ ). • ઉમાપતિવરલબ્ધપ્રસાદ ’વિશેષણ કા કુમારપાળના વિશેષણામાં શિવરદાનને સૂચવનારું. પણ એક વિશેષણુ મળે છે. કુમારપાળના જીવનમાં આ વિશેષણુ પણ એક નવી ભાત પાડે છે. એટલે એની વિચારણા પણ અહીં અસ્થાને નથી. ૧ સાલકી રાજાએના શાસનકાળના શિલાલેખામાં વલભી સવતને ઉલ્લેખ એ એક વિચિત્ર સમશ્યા છે. ઉપર લખ્યા પ્રમાણે અહીં પણ વલ્લભી સંવત ઝુડા કેાતરાએલા હોય તેા પ્રસ્તુત શિલાલેખને કાળ પણ વિ. સ. ૧૨૩૭ આવશે. આ લેખમાં ઉત્કી` નાનાતીર્થોપમાનપટ્ટી શબ્દોથી પણ આ લેખ કુમારપાળ રાજ્યના મૃત્યુ પછી ખેાદાયે। હેાય એમ માનવાને કારણ મળે છે. આ લેખ સે।મનાથના મન્દિરના જીર્ણોદ્ધારનેા નથી, કિન્તુ ગડે (ભાવગૃહસ્પતિએ) કરાવેલ ધ કાચને વણ વતી પ્રશસ્તિરૂપ છે. આથી આ પ્રાપ્તિ કાતરાઈ તેના ઘણાં વર્ષ પૂર્વે સામનાથના મદિરને જીર્ણોદ્ધાર થયે। હતા એ સ્પષ્ટ વાત છે. ભીમદેવે આ મંદિર પત્થરથી ખનાવ્યું હતું, કિન્તુ તેમાં લાકડાનું કામ વિશેષ પ્રમાણમાં હશે, આથી જ માત્ર સવાસે દોઢસે વમાં છણું થઈ ગયુ. કુમારપાળે તેના ઋદ્ધિાર કરાબ્યા, અને દેવપૂજા માટે બ્રહ્મપુરી ગામ આપી તામ્રપત્ર કરી આપ્યું. ત્યારપછી ભાવબૃહસ્પતિએ અહીં કુમારપાળ દ્વારા નહિ પરંતુ ભિન્નભિન્ન ભકત દ્વારા શિવચંડિકાના મદિ અને વાવ વગેરે કરાવેલ છે. વલભી સ. ૮૫૦માં તે ભેાજ-મહાબલે ગામ આપ્યું છે. સૌ કોઈ સમજી શકે તેમ છે કે તે દિવસે અષાઢ સુદી ૧૫ હતી અને ચંદ્રગ્રહણ હતું. એટલે મા દિવસેામાં સેામનાથની પૂજા વગેરે તેા થઈ જ ન હતી. તે સમયના વાતાવરણમાં સામનાથના મદિરના ઉદ્ધારની પહેલાં શત્રુંજય તથા ગિરનારમાં જૈન મંદિરને જીર્ણોધ્ધાર થાય એ પણ્ અશકય નહિ તે। દુઃશય તે છે જ. તેા પછી શત્રુંજય અને ગિરનારના જિનાલયેાના જીર્ણોદ્ધાર પહેલાં સામેશ્વરના મ`દિરના જીર્ણોદ્ધાર થયેા હતેા. એમ કેમ ન માનવું? Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગુજરાતી સાહિત્ય પરિષદ આ વિશેષણ ભિન્ન ભિન્ન લેખોમાં ઘણું ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેને ઉલ્લેખ સં. ૧૨૦૮માં કવિચક્રવર્તી શ્રીપાળે એક દિવસમાં રચેલ વાનગરની પ્રશસ્તિમાં ઉપમારૂપે છે. ત્યારપછી રત્નપુર, કિરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના શૈવભક્તોએ એ બિરદને શિલાલેખમાં ઉતાર્યું. રત્નપુરના રાજાએ તે પિતાને અંગે પણ “ શંભુપ્રસાદાવાણ” ઈત્યાદિ લખાણ કર્યું છે. અજયપાલ રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના શૈવ માંડલિક રાજા વિજજલદેવે પિતાના લેખમાં આ બિરુદને કોતરાવ્યું છે. વખત જતાં તે ગુર્જરેશ્વર ભીમદેવના કોઈ કાઈ દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે— સં. ૧૨ ૫૬, (if ૮) પરમાર-મહારાગાધિરાન-પરમેશ્વ-ત્રૌઢ(૧)પ્રતાપ-૩મપતિવધવા-મુમિરણાંજરિનિર્વતાસા (૧૦) भरीभूपाल-श्रीकुमारपालदेवपादानुध्यत-परमभट्टारक-महाराजाधि (११) राजपरमेश्वर-परममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्प-कलिकाल (१२) निष्कलंकावતાપિતરામપાર્થ રીતસારરક્ષ#ાપા–શ્રીમ=ચ (૧૩) વાવ ... ... સં. ૧૨૬૩ના લેખમાં (૬, ૭) મતિવરપ્રસાદ પ્રૌઢપ્રતા ... ૧ કવિ શ્રીપાલ એ પાટણનો વતની ધનાઢય હતા. તેમ મહાકવિ પણ હતો. મહારાજા સિદ્ધરાજ તેને કવીન્દ્ર તથા ભ્રાતા કહીને બોલાવતા હતા. તે જાતે પિરવાડ અને ધર્મે જૈન હતો. ખાસ કરીને વાદિદેવસૂરિ અને તેના સમુદાયના સાધુઓનો તે ઉપાસક હતો તેને એક સ્વતંત્ર ઉપાશ્રય હતો, જેમાં ઉક્ત સાધુઓ આવી ઊતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચિતોડના રાણું જૈત્રસિંહદ્વારા તપાનું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત કરનાર તપગચ્છના આદિમ આચાર્ય શ્રી જગજીંદ્રસૂરિના મોટા ગુરુ શ્રી હેમચંદ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “નાબેયનેમિદ્વિસંધાન” કાવ્ય બનાવ્યું છે, જેનું સંશોધન કવિચક્રવતી શ્રીપાલે એક દિવસમાં જ કર્યું હતું. તથા એ જ આચાર્યને ગુરુભ્રાતા શ્રીસેમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં તેના ઉપાશ્રયમાં કુમારપાળ પ્રતિબંધ ” કાવ્ય બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયનો પ્રબંધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતો. ૨ આ તામ્રપત્રમાં સં. ૧૧૯૧ કા. શુ. ૧૧ સેમ અને કા. શ. ૧૩ ને બુધવાર કોતરેલા છે, પરંતુ પ્રો. કે. એલ. છગેના પત્રક પ્રમાણે તે તિથિએ તે વાર આવતા નથી. સં. ૧૨૩૨ માં તે તિથિએ વારે આવે છે. (જુઓ “ગુ. એ. લે.” ચૌલુક્ય વિભાગ, પૃ. ૭૩ માંને પરિચય). Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસ ગ્રહ સ. ૧૨૮૩ના લેખમાં (૧૦) પદ્મમાહેશ્વરી શ્રીમવુમારપારુદેવ સ. ૧૨૮૮ના લેખમાં સમાવતિવરUત્ર(૧)સાર પ્રાતરાજ્યપ્રૌઢપ્રતાપ ક્ષ્મીવયંવર,.....મારપા......પ૬(૧૧)મમાહેશ્વરી......(૧૨)અનયપાન્ડ સ. ૧૨૯પના લેખમાં બન્ને રાજા માટે ઉપર પ્રમાણે આપેલ છે. સ. ૧૨૯૬ના લેખમાં બન્ને રાજાએ માટે ઉપર પ્રમાણે આપેલ છે. વિશેષમાં આ દાનપત્રમાં શુ ભીમદેવ માટે પણ માતિઃરબ્ધપ્રસાર-પ્રાતરાજ્યપ્રૌઢવ્રતાવમાીસ્વયંવર વિશેષણ જોડાયું છે. અભિનવ સિદ્ધરાજ જયસિંહના એકના એક દાનપત્રમાં માતિવનું વિશેષણુ મૂળરાજથી લઈને પાતા સુધી, દરેક સાલકી રાજાઓના નામ પર ભિન્ન ભિન્ન રીતિએ ચઢી ગયું છે. તદુપરાંત અત્યમુતવ્રતાપभास्वान् चौल्युक्य कुलकल्पद्रुमविचार चतुरान् तरणांगण ...... कुमारपालदेव .. कलिकालनिष्कलंकावतारितरामराज्य आज्ञाऽजापाल શ્રી અલયહિ... ...નારાયળાવતારી શ્રીમીમવેવ ઈત્યાદિ વિશેષણા પણ કાતરામાં છે. (બ્લ્યુ. અ. લૈ., ́ નં. ૧૬૫). ૨૪૯ આ સિવાય અજૈન લેખકના હાથે લખાએલ એ ગ્રન્થપુષ્પિકા મળે છે જે નીચે મુજબ છે— (૧) कृती राजानकमम्मटालकयोः । सं. १२१५अ (आ)श्विन सुदि १४ बुधे अद्येह श्रीमदन (ण) हिलपाटके समस्तराजावली विराजित - महाराजाधिराज - परमेश्वर - परमभट्टारक - उमापतिवरल प्रसाद - प्रौढप्रताप - निजभुजविक्रमरणांगण निर्जितशाकंभरी भूपाल - श्री कुमारपालવૈવયાળવિજ્ઞયરાગ્યે પંકિતરુક્ષ્મીધરે પુત્ત જિલાપિત ( ગા. એ. સિ. નં. ૨૧- જેસલમેર ભાંડાગારીય ગ્રન્થસૂચી ” (પૃ. ૧૮, ન. ૧૬૩ ) : “ કાવ્યપ્રકાશ ” તાડપત્રીય પુ.) ' – (2) संवत् १२२५ वर्षे पौषसुदि ५ शनौ अद्येह श्रीमदणहिलपाटके समस्तરાનાવણીવિરાનિત-મહારાઽધિાન-પશ્મેશ્વર-મટ્ટા--૩માતિવર૰ષપ્રસાદ્ – प्रौढप्रताप - निजभुजविक्रम रणांगण विनिर्जितखाकंभरी भूपाल - श्रीमत्कुमारपालदेव Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫e ગુજરાતી સાહિત્ય પરિષદ कल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्यश्रीकुमरसिंहे श्रीकरणादिके समस्तमुद्राव्यापारान् परिपन्थयति सति ।" (ગા. ઓ. સિ. નં. ૧-“જે. ભાં. સૂચી” (પૃ. ૧૭, ન. ૧૪૬): “પૃથ્વીચંદ્રચરિત્ર” તાડપત્રીય પુ. ને પ્રાન્ત ઉલ્લેખ.) ઉમાપતિવરલબ્ધપ્રસાદ’ સંબંધી વિચાર ઉપરના શિલાલેખ વગેરેમાં એ વિશેષણ ઉપર પ્રમાણે પ્રાપ્ત થાય છે. નીચેના શિલાલેખે અને તામ્રપત્રોમાં કાતિવરનું વિશેષણ નથી. ૧. સમ્રાટ કુમારપાળના સં. ૧૨-૧ના તામ્રપત્રમાં માનધિas, परमेश्वर, निजमुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल भने विजयोदयी પતિ વાળું વિશેષણ નથી. ૨. વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાંના કે ગુજરાત બહારના કેઈ શિલાલેખમાં પણ આ વિશેષણ નથી. કુમારપાલે દાવેલ ચિતોડના શિલાલેખ વગેરેમાં પણ આ વિશેષણ નથી. ૩. કુમારપાળની હયાતીમાં કતરાએલ ગુજરાતના કોઈ પણ શિલાલેખમાં આ વિશેષણ નથી. ૪. જૂનાગઢને શિવાલયને શિલાલેખ પણ આ વિશેષણથી કારો છે. ૫. પાશુપતાચાર્ય સંભાવબૃહસ્પતિ કે જેને રા. સાહિત્યવત્સલ અને આ. ગિરજાશંકર વલ્લભજી કુમારપાળના ધર્મગુરુ તરીકે કપે છે, તેની ૧ આ ગંડ સિદ્ધરાજ કે કુમારપાળના ગુરુ હતા એવું તેની પ્રશસ્તિ કે રા. બા. કૃત “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ”ને આધારે નક્કી થતું નથી. એ વાત નક્કી છે કે સિદ્ધરાજ તેને કવિચક્રવતી શ્રીપાળની જેમ ભ્રાતા તરીકે માનતે હતે, નહિ કે ગુરુ તરીકે. “ગુ. પ્રા. ઇતિહાસમાં અને રા. દ. કે. શાસ્ત્રીની “પ્રબંધચિંતામણિ” પરની ૨૨ મી ધમાં તેમને પૂજારી તરીકેનો પરિચય મળે છે. ભૂલ થવાના કારણે કુમારપાળે તેમને દંડ કર્યો હતે, (પ્ર. ચિં.” પૃ. ૧૯૩). રા. સાહિત્યવત્સલ તા. ૧૨-૯-૩ ના ગુજરાતી”માં એ પ્રશસ્તિને જ તેમનાથના મન્દિરને જીર્ણોદ્ધારલેખ સમજી ૧રરપમાં સોમનાથનો જીર્ણોદ્ધાર માને છે, તે વિચારણીય છે. તથા મનાથના જીર્ણોદ્ધારની હકીક્ત શ્રી હેમચન્દ્રાચાર્ય જણાવતા નથી” એમ લખે છે તે પણ તેઓને અનાભોગ જ છે. કેમકે “યાશ્રય”કાવ્યના વીમા સર્ગમાં આ જીણોદ્ધારનું સૂચન છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૫૧ === = = પ્રશસ્તિમાં કુમારપાળને માત્ર તેનો વિરોવોચ, મજ્યમિ, વૈજ્જાઘરાfધપગારમોરાવિતા અને ગ્રોથ તુમનાં વિશેષણો આપ્યાં છે. કિન્તુ ઉમાપતિ, વાળું વિશેષણ આપ્યું નથી. યદ્યપિ આ પ્રાપ્તિમાં પિતાને નાનાતીર્થસ્રરોપમાન અને ભેજ-મહાબળ માટે ઘરમાણેશ્વર તરીકે ઓળખાવ્યા છે, છતાંય કુમારપાળને ૩માનિયર૦ વાળા વિશેષણથી નિરાળો રાખ્યો છે, એ બહુ સૂચક છે. અતિશયોક્તિરૂપે પણ એ વિશેષણને પ્રોગ થયે નથી, ૬. રાજવંશી શિલાલેખ કે દાનપામાં રાજાની હયાતીમાં નિરધાર થએલાં જ વિશેષ કે બિ કોતરાય છે. અને તેની પછીના ઉત્તરાધિકારીઓ પણ વિશેષણે માટે તે રાજાના સમયની મર્યાદાને અનુસરે છે. કર્ણદેવ અને સિદ્ધરાજના વિશેષણોમાં આ વાસ્તવિકતા સ્વતઃ તરી આવે છે, પરંતુ કુમારપાળ માટે શું થયું? એ પ્રશ્ન ભો જ છે. કુમારપાળ, અજયપાળ અને મૂળરાજ સુધી રાજવંશી શિલાલેખોમાં તેને માતવર થી ઓળખાવે છે એમ માનવાને કંઈ પ્રમાણ મળતું નથી. સં. ૧૨૨૯ના અજયપાળ નિયુક્ત કુણપસાકના શિલાલેખમાં માત્ર અજયપાળનું જ નામ છે અને તેને મકર તરીકે ઓળખાવ્યા છે. અત્યાર સુધીના ચાલુક્યવંશી દાનપત્રોમાં નહીં વપરાએલું અને અહીં મંગળદર્શનમાં એકદમ દષ્ટિગોચર થતું આ વિશેષણ તેની પહેલાંના રાજાને અંગે નો પ્રકાશ પાડે છે. વસ્તુતઃ આ વિશેષણ સહેતુક છે. ૭. બીજા ભીમદેવના સમયના ઘણાં દિનપત્રો ઉમાપતિવર વિશેષથી કારો છે. જેમકે–સિંહ સંવત ૯૩ (વિ. સં. ૧૨૬૩)નું દાનપત્ર, ૧ પ્રશસ્તિઓમાં અતિશયોક્તિ પણ હોય છે, જુઓ – “પ્રશસ્તિઓ રચનારથી નાનાનું મોટું (અતિશક્તિ ) થાય છે.' (“ગુ. એ. લે.'', ચાલુક્ય વિભાગ, પૃ. ૧૦૩ ) ૨ રા. સાહિત્યવત્સલ લખે છે કે આ વિશેષણ વ્યાપક છે, પરંતુ તેઓ ઉપરનાં દાનપત્ર તપાસશે તો તેની અવ્યાપકતા જરૂર માનશે. વળી તેઓ એક વાત તે સ્વીકારે છે કે –“ ત્યાંના એ વિશેષણને તે અજયપાલ વગેરે જનદ્રષી હતા એટલે, કદાચ આપણે એકપક્ષી મ નીએ” { તા. ર૯-૮-૧૭ નું ‘ ગુજરાતી ...) Page #283 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જેમાં રાજાવલી આપી નથી. સ. ૧૨૬૬, સિદ્ધ સ. ૯૬ મા. ૩. ૧૪ ગુરુનું ધરેલાણા ગામનું દાનપત્ર જેમાં કુમારપાલને મહારાજ્ઞધિરાઞ, परमेश्वर, प्रौढप्रताप, चतुर्भुजविक्रमरणांगणजितशाकंभरी भूपाल, श्रीकुमारपालदेव, અજયપાલને મદ્દારાનાધિરાજ્ઞ, મેશ્વર, જિારુનિ∞વાવતારિતામાખ્યાસकरदीकृतसपारलक्षक्ष्मागाल શ્રીઅનચપાદેવ, અને ભીમદેવને મહારાનાધિાન, પત્નેશ્વર, અમિનન સિદ્ધાગવેલ, વાનારાયળાવતાર, શ્રીમીમવેવ વિશેષષ્ણેાથી સમાવ્યા છે. એટલે કે આ દાનપત્રમાં સમાવત્તિવર્॰ તે પ્રચૈાગ નથી. સ્પર સ. ૧૨૮૩ કા. સુ. ૧૫ ગુરુ, ૧૨૮૭ અ. શુ. ૮ શુક્રવારના દાનપત્રોમાં માપતિવર્॰ વિશેષણ નથી. બીન' દાનપત્રામાં અજયપાળના મમાફેશ્વર તરીકે પરિચય આપ્યા છે. ૮. સ. ૧૨૯૯ ચૈ. સુ. ૬ સામના રાજા ત્રિભુવનપાળના સૂર્યગ્રહણ સંબંધી દાનપત્રમાં કુમારપાળને સ્વમુઽવિમળાં વિનિગિતાાઃમરીમૂવારુ અને અજયપાળને મહામાહેશ્વર૦ નાં વિશેષણુ આપ્યાં છે. ૩માતિવ૦નું સૂચન નથી. ૯. સ. ૧૨૭૩ની વાના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળ માટે નીચે મુજબ લખાણ છે— (१५) तस्मिन्नुपेन्द्रत्वमनुप्रवत्ते त्रैलोक्यरक्षाक्षमविक्रमांकः । लोकंपृणैर।त्मगुणैरलंध्यः कुमारपालः प्रबभूव भूपः ॥ १९ ॥ ... ... ... .. (૧૬) પ્રશ્નનપદ્રુોજોતવિક્તઃ પ્રતાપઃ । कथयति घनफेनस्फार कल्लोललोलं ... जलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० ॥ आखण्डलप्राङ्गणिके च तस्मिन् भुवं बभाराजयदेव... ... આ પ્રશસ્તિમાં માવતિવર॰નું સૂચન નથી. ૨૫. સાહિત્યવત્સલના લખવા મુજબ કુમારપાળને સમ્રાજ્યાધિકૃત કરનાર વલ્રના પરમમાહેશ્વર પુત્ર શ્રીધર પણ કુમારપાલને માપતિવર્॰ ન લખે એ શું સમજવું ?? ૧ કુમારપાલે પેાતાના ઉપકારી વર્ગમાં વધુને સભાયેŚ કે કંઈ ઇનામ આપ્યુ. હેાય તેનુ' પ્રમાણ મળતુ નથી. કિન્તુ પ્રસ્તુત પ્રશસ્તિના ૪૫મા શ્લાકમાં વહૂને દૌવારિક તરીકે એળખાવ્યેા છે. રા. સાહિત્યવત્સલ વડનગ રની પ્રશસ્તિવાલા શ્રીધરને સિદ્ધરાજ જયસિંહના બંધુ તરીકે માની તેણે કુમારપાળને 'ગે ગડ ભાવબૃહસ્પતિની કાટીમાં મૂકે છે: વસ્તુતઃ મા Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૫૩ === = ૧૦. ઉપરનાં પ્રમાણે કુમારપાળને ૩માતવરનું વિશેષણું આપવાની વિરુદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું ? ઉમાપતિવરલબ્ધપ્રસાદ” વિશેષણનાં કારણે કુમારપાળને માટે સાતિવરનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હેઈ શકે– ૧. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શૈવધર્મી હતા અને તે લેખકે પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત ઈશ્વરકૃપાની મહત્તા બતાવવી. રપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજા માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શૈવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સેમિનાથ પાટણમાં સોમેશ્વરે કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હેય. ૫ થથા સગા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમાહામ્મનો પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુપિકાના શબ્દો, તામ્રપત્રના વિશ્વતિ ઇત્યાદિ અવતરણ રૂપે છે. પુપિકાના લેખકે અજૈન છે. ૬. વલભી વંશના કેટલાક રાજાઓ જેન તથા બૈદ્ધ હતા છતાં તેને માટે પરમ માહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હોય. માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવત ભેદને લીધે ઊભી થઈ હોય એમ લાગે છે. દેવપાટણનો શ્રીધર સિદ્ધરાજને નથી બન્યું, નથી સમકાલીન કે નથી (ગડ) પૂજારી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લોક કર-૪૩માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૭. પરમમાહેશ્વર, નિલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણા વાપરીને રાજાઓને શાન્ત કે ખુશી કરવા માટે બુદ્ધિ વાપરી હાય ! ૫૪ ૮. કુમારપાળ જૈન હતા એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ યેાજના તૈયાર કરવામાં આવી હૈ।ય. ૩માપતિવર૰ના પ્રચાર થવામાં ઉપયુક્ત કાઈ પણ કારણ હાઈ શકે. ઉક્ત વિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખતા સમન્વય કરતાં ઉમાતિવર્॰નું વિશેષણુ ઝાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણુ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખામાં કાતર્યુ' નથી, અને પોતે આખર સુધી શૈવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે? કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુ. કુમારપાળના સમકાલીન પ્રત્યકારાએ તેના નૈષ્ઠિક અને નાર્મિક જીવન પર ઘણા જ પ્રકાશ પાડયો છે, જેને સાર નીચે પ્રમાણે છે સેલકી મૂળરાજદેવની વંશપર પરામાં થએલ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળને સ` રીતે યેાગ્ય માનીને પ્રધાન પુરુષાએ અણુદ્ધિલપુર પાટણની ગાદી પર બેસાર્યાં. તેણે પણ પાતાની પુજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યા, પ્રજાપ્રેમ સ'પાદન કર્યા^, અને અનેક રાજાને પાતાને વશ કરી પેાતાની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલવહેલાં દેવપાટણના સામનાથના મંદિરના જીર્ણોદ્ધાર १ हरिरितिज्ञातः प्रभावाज्जनैः, शुद्धाचारनवावतारतरणिः, सद्धर्मकर्मकमपादुर्भावविशारदः, नयपथ प्रस्थानसार्थाधिपः, यः कृतयुगं संप्रत्यवतारयत् ॥ વડનગર કિલ્લાની પ્રશસ્તિો ૧૪-૧૬. ગ્રેોલયન્નુમ ॥ ગડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ ક્લાક ૧૧ ચૌજીવચતુમ, વિચારચતુનિન || અભિનવસિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર ગૈોચરક્ષાક્ષમ : વિઝ્મ ો પૂનામÎરસંવ્યુઃ ।! ( શ્રીધરની પ્રશસ્તિ શ્લોક ૧૯.) Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ર૫૫ કરાવ્યું. અને તેની સફળતા માટે શ્રી હેમચંદ્રસૂરિ પાસે માંસાહારને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો (સં. ૧૨૦ ૬-૮). ત્યારપછી સાત કુવ્યસને એટલે હિંસા, માંસ, જુગાર, શ્યાગમન. પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગીરીને હમેશને માટે ત્યાગ કર્યો. પિતાના રાજ્યમાં અમારિ પટલ વગડા, જુગાર સર્વથા બંધ કરાવ્યો તથા અપુત્રિયાનું ધન રાજા લો એવો કાયદે હતા તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું (સં. ૧૨૦૮ થી ૧૨૧૨). સેમિનાથ પાટણમાં સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો (સં. ૨૦૬ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિરે ૧ આ સાલવારી તે સમયની ભિન્ન ભિન્ન ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૦૮ લગભગમાં મહારાજા કુમારપાળે અમારિ રૂઢિ પ્રવર્તાવી હતી એટલે તે અર સામાં તેણે સાત કુવ્યસનોનો ત્યાગ કર્યો હતો. કુવ્યસનના ત્યાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અંગે બે માસ સુધી માંસ છોડયું છે, એ ભાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાના છે એ હિસાબે આ માંસાહારની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે, અને ત્યારપછી સામેશ્વર મંદિરની તે યાત્રાની સાલ સં. ૧૨૦૧-૧૧ આવશે. “પ્રબંધચિંતામણિ”માં તે ગુ. કુમારપાલે સેમેશ્વરના મંદિરમાં જ માસમદિરાનો ત્યાગ કરવાને ઉલ્લેખ છે. એટલે કે આ પ્રસંગ પછી જ સાત વ્યસનો ત્યાગ કર્યો છે. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે તેમનાય જાય છે, બીજી વારમાં કુમારપાળ સોમનાથ સીધો જાય છે, અને આ શ્રી હેમચંદ્રસૂરિ શત્રુજય થઇને સોમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ અજય પર આદીશ્વરના મંદિરની આજ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, ગ્રન્યપ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સં. ૧રર૩ના અરસામાં મનાય છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમિનાથના મંદિરને માટે મેં જે ઉપર સાલ આપી છે તે વાજબી લાગે છે. તે સમયનો શિલાલેખ મળતો નથી, માટે વિદ્યાનેએ આ વિશેષમાં ઊહાપોહ કરવાની જરૂર છે. ૨ આ કાયદાને અંગે દત્તક લેવાને દેશાચાર હતો. આ કાયદે રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. શ્રી. હેમચંદ્રસૂરિના ઉપદેશથી કુમારપાળે અપુત્રનું ધન લેવાનું બંધ કર્યું અને જગદ્દગુરુ શ્રી હીરવિજયસરિના ઉપદેશથી મંગલ સમ્રા અકબરે જજિયા વેરે માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહરવવાળી ઘટનાઓ છે. હૈ.સા.સ.-૧૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ગુજરાતી સાહિત્ય પરિષદ બનાવ્યાં, કર દેરીવાળે ત્રિભુવનવિહાર કરાવ્યો, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે–પ્રતિમાઓ કરાવી. શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા (સં. ૧૨૧૬). દાનશાળ ખેલી અને તેની વ્યવસ્થા શ્રીમાલી નેમિનાગના પુત્ર શ્રેણી અભય કુમારને હસ્તક સુપ્રત કરી. પિશાળ, ધર્મશાળાઓ બનાવી, દાન આપ્યું. જેન કુટુઓને મદદ કરી, પર્વોના દિવસે શીલ પાળ્યું, મેટો તપ કર્યો, રથોત્સવ કર્યા, અઠ્ઠાઈ મહોત્સવ કર્યા, શત્રુજ્ય તીર્થની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનારની યાત્રા કરી શક્યો નહીં (સં. ૧૨૨૨-૨૩). કુમારપાળ જૈન થયા પછી સવારે–નમસ્કાર મંત્રનું મરણ, જિનેન્દ્રવંદન, ચૈત્યવંદન, અષ્ટપ્રકારી જિનપૂજા, ચંદન, કપૂર અને સુવર્ણકમળાથી ગુરુપૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, ઘરદહેરાસરમાં ભેજન ધર્યા પછી ભેજન કરવું, આઠમચંદશે એકાસણું, બપોરે વિદ્દગષ્ટી, રાજકાર્ય, સાંજે ભોજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદીવો, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરુષોનાં જીવનની વિચારણું અને નિદ્રા. એ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમ હતે. (6યાશ્રયકાવ્ય” (સંસ્કૃત) સર્ગ ૧૬ થી ૨૦, દ્વયાશ્રયકાવ્ય” (પ્રાકૃત મહરાજપરાય” “કુમારપાલ-પ્રતિબધ” પૃ. ૫, ૪૧, ૬૭, ૧૪૩થી ૧૪૫, ૩૯૬, ૨૧, ૧૭૫, ૧૭૯, ૪૨૩.) કુમારપાળની જે સાધારણ જીવનચર્યા કે દિનચર્યા હતી તેને જેન ગ્રન્થકારોએ પ્રત્યક્ષ જોઈને પોતાના ગ્રન્થમાં ઉતારી છે. પ્રત્યક્ષ વસ્તુમાં બીજ પ્રમાણોની આવશ્યક્તા રહેતી જ નથી. ગુજરાતના આઘ ઈતિહાસમ્રષ્ટાઓ જૈન વિદ્વાનો જ છે. આજના ઇતિહાસકારો ૧. શ્રેષ્ઠી અભયકુમાર એ શ્રી હેમચંદ્રસૂરિના મામાના પુત્ર ભાઈ થતા હતા. શ્રી. સેમપ્રભસરિએ આ રેડ અભયકુમાર, તેની સ્ત્રી પદમી, પુત્ર હરિચંદ્ર, વગેરે અને પુત્રી શ્રીદેવી, માટે “કુમારપાળ-પ્રતિબંધ બનાવ્યું છે, અને પ્રસ્તુત પુસ્તકની ઘણી પ્રતિઓ તે શ્રેષ્ઠીએ લખાવી છે. (પૃ. ૪૭૮) २ सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लुप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन लाध्यः स केषां न कुमारपालः ॥ કુમારપાલપ્રતિબોધ', પૃ. ૪૭૫. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૫૭ - તેના આધારે જ ઇતિહાસ ઘડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તત્કાલીન ઇતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રન્થકારે અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય વિદ્વાનોની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જૈન રાજા હતો માટે જ તેઓએ બીજા સોલંકી રાજાઓને નહીં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યો છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. - કુમારપાળના ધાર્મિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરોના જે ફકરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવ્યો છે – રા. બા. ગોવિદભાઈ હાથીભાઈ દેશાઈ લખે છે, “દેવળને પાયો નખાવ્યો ત્યારે હેમાચાર્યના બોધથી રાજાએ એક વ્રત લીધું કે, કેવળ બંધાવવાનું કામ પૂરું થઈ રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કર નહિ અને મઘ માંસ ખાવું નહિ. બે વર્ષે દેવળ થયું એટલે વ્રત (બધા) છોડાવવાની સૂરિને વિનતિ કરી. સૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વ્રત મૂકવું જોઈએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સોમનાથની યાત્રાએ નીકળ્યો.” (“ગુજરાતને પ્રાચીન ઇતિહાસ,” પૃ. ૧૯૪). આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમાચાર્યની સત્તા રાજ ઉપર વધતી ગઈ. તેની શાન્ત પ્રકૃતિ અને તેના મનનું મોટાપણું જોઈ રાજાની પ્રીતિ તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકે પાડવા બ્રાહ્મણોએ ઘણી ઘણી તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ. હેમાચાર્યનાં બધથી રાજાએ પિતાના દેવઘરમાં બ્રાહ્મણના દેવેની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણું રાખવા માંડી અને આખરે હેમાચાર્યના અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલી રીતે જૈનધર્મ અંગીકાર કર્યો. પછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂતિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણોને રાજા સજા પણ કરવા લાગ્યો.” (“ગુ. મા. ઇ” પૃ. ૨૯૯-૨૦૦). Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગુજરાતી સાહિત્ય પરિષદ કુમારપાળે જૈન દેવળે પાછળ ખર્ચ કરે છે. “સા લવસહિકા, કરંબકવિહાર, મુશકવિહાર, ઝલિકાવિહાર આ સિવાય બીજા ૧૪૪૪ જૈન દેવળ કુમારે બંધાવ્યાની દંતકથા ચાલે છે.” (પૃ ૧૯૬). હેમાચાર્યના બેધથી રાજાએ માંસમદિરાને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લેકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કેઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી, વગેરે લોકોને પિતાને જીવહિંસાને ધધે છોડી બીજા ધંધા કરવાની ફરજ પાડી.” (પૃ. ૨૦૦ ). હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલકત સરકારમાં લેવાનું બંધ કર્યું.” (“ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧). ૨. છે. કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસ સર્ગ ('દયાશ્રય”) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘણું પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનને ત્યાગ કરે છે. કાશીક્ષેત્રના કેશરનાથ મંદિરને પુનરુદ્ધાર કરાવે છે. એમનાથના મંદિરને ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરને પ્રાસાદ બંધાવે તે કમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાર્શ્વ ચૈત્ય કરે છે. આ સર્ગ માં કુમારપાળ જૈન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૯૮મે લેક નીચે પ્રમાણે રચી ગયા છે – युष्मान् भो अभिवादये भव जयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भूयः कुमारो भव । ૧. કુમાયુનના ખશરાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું (‘ગુ. મા. ઇ.” પૃ. ૧૯૬). આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થયે તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સમ્રાટ સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજરેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી, વસ્તુપાળ, વગેરે વગેરે જૈન રાજાઓ અને મંત્રીઓ પરધર્મસહિષણુ હતા, સમ્રાટ સ પ્રતિ અને કુમારપાળે પ્રજનું પુત્રની સમાન પાલન કર્યું છે. દાનશાળાઓ ખાલી છે, મંત્રી વસ્તુપાળે તો મસીદ પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કેાઈ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે. આજે પણ જૈનો તથા અને એક બીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૨૫૯ आयुष्मांश्च कुमारपाल चिरमित्याशंसितोऽत्रार्हतैइचैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ।।" (“શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ” ભા. ૪, પૃ. ૧૭ પરને “શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વયાશ્રયકાવ્ય” એ લેખ) ૩ રા. સાહિત્યવત્સલ સ્વીકારે છે કે – “સેથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલેખ યશપાલના “મોહરાજપરાજય માં આવે છે, જ્યાં તેણે સં. ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમારપાળના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે. (તા. ર૯--૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત “સાહિત્યમંદિરના સોપાને’ એ લેખ) સેમિનાથપાટણ, અણહિલપાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.” જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડનગ)ના જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧૬ના માગસર સુદ ૬ના દિવસે દીક્ષા લીધેલી.” (તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્યમન્દિરના સોપાને એ લેખ) ૧. સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચાર વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહારે બંધાવીને જૈન કુમારપાળ રાજાએ પિતાના પાપનો ક્ષય કર્યો ” (પ્રબંધચિંતામણિ પૃ. ૧૯)કુમારપાળે જૈન ધર્મનો પૂર્ણતયા (શ્રાવકના ૧૨ વ્રત ગ્રહપૂર્વક) સ્વીકાર સં, ૧૨૧૬માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે. (શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રા. જે. લે સં.' ભા. ૨, અવલોકન, પૃ. ૨૪૭). ૨. રા. સાહિત્યવત્સલના તા. ર૯-૪-૧૭ના લેખમાં સ્વતંત્ર કોઈ કુમારવિહારની રચના સંભવતી નથી.” “ ખરું જોતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તરફથી થએલી ઐતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કુમારવિહાર રો હોવાની માન્યતા અનુસાઈ લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પિતાની ભૂલ સુધારી લીધી છે અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણ સાબિત કર્યું છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપરના છૂટાછવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ કુમારપાળ જૈન હતા એમ નક્કી થાય છે. પરમાત કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બને એટલે ત્યારથી તે પરમાહંત તરીકે ઓળખાય છે. કુમારપાળના કેટલાક જીવનપ્રસંગો પરથી આ વસ્તુ પુરવાર થાય છે, જેમકે – ૧. અર્ણોરાજે જૈન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને યોગ્ય દંડ કર્યો. (“ગુ. મા. ઈ.” પૃ. ૧૯૭, ટિપ્પણી). ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (‘ગુ પ્રા. ઈ.' પૃ. ૧૯૧). ૩. સીસેદણને પ્રસંગ કલ્પિત જ છે, છતાં ય કલ્પનાને ખાતર સાચું માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જેનધમાં ડતું. (ગુ. મા. ઈ.' પૃ. ૧૯૩). ૪. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણોને સજા પણ કરી હતી. (ગુ. મા. ઈ.' પૃ. ૨૦૦). ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં. વામરાશિને દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું (. પ્રા. ઈ.” પૃ. ૨૦૦). વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્થ મંદિર નામે કુમારવિહારની આશાતનાને કારણે થયે હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાને કારણે સોમનાથ પાટણના સેમેશ્વર મંદિરના મહંત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે મારી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થાયે (“ ગુ. પ્રા. ઈ.,” પૃ. ૨૦૦ ). ૧ આ વાત જૈન કે અજેન કે પ્રાચીન ગ્રંથમાં મળી નથી. આ કથા પહેલવહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબની ધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે. આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરો અવકાશ મળે છે. કુમારપાળ આ. હેમચંદ્રસૂરિ તથા તેમના ધર્મમાં કેવો રંગાયો હતો તેને નિંદરૂપે જાહેર કરવું એ એનું દયેય જણાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૬૨ આ દરેક પ્રમાણે કુમારપાળ શ્રી હેમચંદ્રસૂરિને અનન્ય ઉપાસક હતો એ વાતને પુરવાર કરે છે. અજયપાળનું વલણ પણ કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે. અજયપાળે રાજ બનતાં જ જૈનો પર કેર વર્તાવ્યો. જૈન મુનિએ તથા શ્રાવકને ઘાત કરાવ્યા. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસર તોડી નાખ્યાં. આ વખતે સંભવતઃ પરમહંત કુમારપાળના નામવાલા શિલાલેખોને પણ નાશ થયે હશે. પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાવને ધનથી ખુશી કરી તેના મારફતે દેરાસરને વિનાશ થતો અટકાવ્યો. સીલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પોતાની હયાતીમાં પિતાના દેવમંદિરને તેડતા પુત્રને અજયપાળની સમક્ષ ખૂબ ડાર્યા, અને કહ્યું કે “અજયપાળદેવે તો કુમારપાળને મરણ પછી તેનાં ધર્મસ્થાનો નાશ કર્યો, જ્યારે તમે તો મારા જીવતાં મારાં ધર્મસ્થાનને નાશ કરે છે માટે તમે આ નરેશ્વર કરતાં પણ અધિક અધમ છે.” આ શબ્દએ અજબ કામ કર્યું. અજયપાળ શરમાયો, અને તેણે દેરાસર તોડવાનું કામ છેડી દીધું. (“પ્રબંધચિંતામણિ' પૃ. ૨૦૧, “ચતુર્વિશતિપ્રબંધ' પૃ. ૧૭૪) આ કારણે તારંગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં. ૨. બ. ગે. હા. દેસાઈ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસમાં અજયપાળને પરિચય આપે છે. “અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લોકો પર જુલમ કરવા માંડ્યો. કુમારપાળે બંધાવેલાં જૈન દેવળે તેણે તેડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકારણે તેને ભ્રષ્ટબુદ્ધિને, પિતૃઘાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાળે કર, ઉન્મત્ત અને દેશીલી ચાલ ચલાવી છે, એમાં કંઈ શક નથી. ૧ તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. કુમારવિહાર'ની પ્રશસ્તિઓ હશે તે પણ મદિરની સાથે વિનષ્ટ થઈ હશે, અજયપાળે ઉતરાવી નાખી હશે, એવા ડરથી જેને ઉતારી લીધી હશે, કેમકે ધર્મસંમણુકાળમાં એવું બને એ સ્વાભાવિક છે. ૨ આચાર્ય બપ્પભટ્ટસૂરિના સમયપૂર્વનું મોઢેરાનું મંદિર આ રાજ્યના કોપનું ભોગ બન્યું છે. આ જ અરસામાં ‘રિકા’નું જગતદેવાલય પણ જેનેના હાથમાંથી છૂટી ગયું છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ગુજરાતી સાહિત્ય પરિષદ કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપર્દીને ધગધગતી તેલની કડાઈમાં તળી નાખ્યો. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાને હુકમ કર્યો. અને મંત્રી આંબાને મારી નાખ્યો. વગેરે.” “આ જુમી રાજાનું રાજ્ય ઘણું વર્ષ ટયું નહીં. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે.” (પૃ. ૨૦૩-૨૦૪). શિલાલેખ તપાસીએ તે વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાને ઉદ્ધારક, હરિ જેવો પ્રભાવક, નયમાર્ગ પ્રવર્તક, રૈલોકરક્ષાક્ષમ, વિક્રમાંક અને લોકપ્રિય ગુણવાળો બતાવ્યો છે. એટલે એક આદર્શ રાજા તરીકે ચીતર્યા છે. પણ અજયપાળને ખ્યાલ તેથી જુદો હતો. તે કુમારપાળના રાજ્યને વિધમનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધર્મરૂપે માનતે હતે. આથી તેને નિષ્કલંકાવતારરૂપે જન્મ લેવે પાવો અને તેણે કુમારપાળ, તેનાં દેવસ્થાને, ગુરુઓ તથા સાધમિકાને સંહાર કર્યો. તથા પિતાની ધારણા પ્રમાણે રામરાજ્ય(!) પ્રવર્તાવ્યું. એથી પછીના શિલાલેખ અજયપાળને પરમ માહેશ્વર, નિષ્કલંકાવતરિત, રામરાજ્ય પ્રવર્તક, ઇત્યાદિ વિશેષણોથી નવાજે છે, એટલું જ નહીં પરંતુ ગુ. ભીમદેવ પણ નારાયણાવતાર બને છે. વિશગંડની પ્રશસ્તિમાં એ વાતને ઇશારો પણ છે જુઓ– ૧ બીજાઓએ પણ જેના દ્ધોને સંહાર કરવા પ્રયત્ન કર્યો છે. અને તેઓ સાંપ્રદાયિક દૃષ્ટિએ પરમ ચુસ્તપમી મનાય છે, જેમકે રાજા પુષ્યમિત્રે હજારે શ્રમણનો શિરછેદ કરાવ્યો. રાજા હર્ષવર્ધને એકેક દિવસમાં આઠ આઠ શ્રમણનાં માથાં ઉતરાવ્યાં છે. દક્ષિણના સુંદરપાંડ અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસ પણ એ જ દાખલો બેસાડયો છે. અજયપાળે પણ તેઓનું જ અનુકરણ કર્યું છે. ૨ “પ્રબંધચિંતામણિ, પૃ. ૧૮૮ વાળો વિવેશ્વર અને આ વિAવેશ એ બન્ને એક લાગે છે. તેણે ભાવબહસ્પતિની પુત્રી પ્રતાપદેવી સાથે લગ્ન કર્યું હતું. લોક ૨૫માં પરિદ્ધિવાન શબ્દ ઉકલે છે, તે કદાચ ધર્મવિપિન એવો શબ્દ હશે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૬૩ तम्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विघ्नान् राज्ञि याते निजं पदम् ।। મતલબ કે કુમારપાળ પરમહંત હતા એટલે તેને અજયપાળે ઉખેડી પિતાને પરમ માહેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યો. વલ્લભ સંપ્રદાયના “વૈષ્ણવપ્રદીપ” ગ્રંથની કુમારપાળની બીના પણ તેને જેનત્વને અનુલક્ષીને જાઈ છે. કુમારપાળ પરમહંત જેન હતો એમ માનવાને આ શું ઓછા પુરાવા છે ? કુમારવિહાર મહારાજા કુમારપાળે જૈન દેરાસરે બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં તેના ઉલેખે નીચે મુજબ છે— १. चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ।। (શ્રી હેમચંદ્રસૂરિકૃત સં. “યાશ્રય કાવ્ય, સં. ૨, લે. હ૮). कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपालविहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रकमात् ज्ञेयम् । (પ્રાકૃત "વાશ્રય” સ. ૨, ૩૬, ટીક). जण तुच्छ हयर-कप्पूर धूवमहमइ हसरसूइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिनकरो ।। (પ્રા. દ્વયાશ્રય,”સ. ૨, શ્લો. ૩). पूर्व श्रीवनराजभूमिपतिना व्यालोक्य सल्लक्षणां, क्षोणिं स्थापितमेतदत्र नगरं निर्वग्यतां निर्भरम् । श्रीकौमारविहारमौलिवलयालंकारपालिध्वजव्याजाजैनमदत्तपत्रममरावत्यै यदुष्चैस्तराम् ।। (યશપાલકૃત “મેહરાજપરાય” નાટક, અ. ૩, . ૫૭, . ૬૭). जंपइ कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणो मह नट्ठा मोहविसमुच्छा ।। Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬. नवरं पूव्वंपि मए भद्दा भावप्पहाणचित्तेण । पडिहयपाचपवेसं लडु तुम्हाण उवएसं ॥ दाऊण य आएसं कुमरविहारो कराविओ एत्थ । agraओव्रम्मो उवीसजिणालओ तुंगो || पाखस्स मूलपडिमा निम्मविया जत्थ चंदकंतमई । ગુજરાતી સાહિત્ય પરિષદ ( सोमप्रभसूरिमृत ' कुमारपाण प्रतिष,' प्र. १४४. स. १२५१ ). विहार उराव्या ૨. પાતાના પિતાના નામથી પાટણમાં ૭૨ દેરીવાળે ત્રિભુવન तत्तो इहेव नगरे कारेविओ कुमारपालदेवेन । आ तिहुणविहारो गयणतलत्तणवखम || जस्सि महप्पमाणा सव्वृत्तमनीलरयणनिम्माया । मूलपडिमा निवेण निवेसिया नेमिनाहस्य ॥ इय पर्याय धयजस डंबराहि बाहत्तरीइजो । सप्पुरिसोव्वकलाहिं अलंकियो देवकुलियाहिं || ૩. દેવપાટણમાં પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. ('कुमारपाद्यप्रतिभेोष' ५. १४४ ). २, ५. १४३- ('इयाश्रयाव्य' (स.) स. २० ) ४. थराने कुमादविद्वार. यदधमरुमण्डलकमला मुखमण्डनकर्पूरपत्रांकुरथारापद्मपुरपरिष्कार - श्रीकुमार विहारकोडालंकार - श्रीवीरजिनेश्वरयात्रा महोत्सवप्रसंगतम् । ('भोडशपराभ्य' अ. १. ५. २ ). ५. सोरमा स. १२२१मां कुमारविहार अन्य। ( शिलासेज ). ९. झाडोल (गुभरातमा) भारविहार तो ( शिक्षाक्षेण ). છ. અન્ય સ્થળાના કુમારવિહાર अन्नवि चव्विसा चउव्विसाए जिणाण पासाया । कारविया तिविहारपमुहा जवरेइ इह बहवो | Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબ ંધસગ્રહ जेउण अन्ने अन्नेसु नगरगामाइएस कारविया । तेसिं कुमरविहारणं कोवी जाणइ न संखंपि ॥ (‘ કુમારપાળપ્રતિષેધ ’) સિધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત ‘પ્રબંધચિંતામણિ 'ના ગદ્ય પાઠમાં ૧૪૪૦ (પૃ. ૮૬ ) અને પદ્યપાઠમાં ૧૪૦૦ (પૃ. ૯૪) કુમારવિહાર બન્યાના ઉલ્લેખ છે. તારગા પર એક લીડ બધથી ૩૨ વિદ્વાર બન્યાને! પણ ઉલ્લેખ છે. (પૃ. ૯૦)o કુમારવિહારનાં શિલાલેખી પ્રમાણાં મળતાં નથી. અજયપાલના રાજ્યકાળમાં તેના અભાવ થયે હૈાય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમારવિહારશતક જ પાટણુના કુમારવિહારના શિક્ષાલેખનું સ્થાન પૂરે છે. ત્યારપછીના ઉત્કો શિલાલેખામાં કુમારવિહારના ઉલ્લેખા મળે છે, જે નીચે પ્રમાણે છે- ૧ શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાલને માટે અતિહાસિક સાધને! નીચે પ્રમાણે છેઃ આ હેમચંદ્રસૂરિ કૃત સંસ્કૃત તથા પ્રાકૃત ‘ દ્વાશ્રયકાવ્ય ’. ૩. મંત્રી ચશઃપાળ (સં. ૧૨૩૨) કૃત ‘મેાહરાજપરાજય ’. ૧-૨ ' ૪ . સેમપ્રભસૂરિ (સં. ૧૨૪૧) કૃત ‘ કુમારપાલપ્રતિખાધ ’. ૫ મેરુતુ ંગ (૧૩૬૧) કૃત ‘પ્રધચિંતામણિ ’. ' ૬ આ. પ્રભાચંદ્ર કૃત · પ્રભાવકચરિત્ર', ૬૫ ૭ આ. જયસિંહષ્કૃત ‘ કુમારપાલચરિત્ર’, : ૮ આ. સામતિલકકૃત ‘ કુમારપાલચરિત્ર'. ૯ ચારિત્રસુદરગણિકૃત ‘ કુમારપાલચિત્ર', ૧૦ હરિશ્ચં་દ્રષ્કૃત ‘કુમારપાલચરિત ’ (પ્રાકૃત). ૧૧ આ. જયશેખરકૃત ‘ચતુવિ ાંતિપ્રધ ’. ૧૨ આ. જિનપ્રભસૂરિષ્કૃત ‘વિવિધતીર્થંકલ્પ ’, ૧૩ (આ. સેામસુંદરસૂરિશિષ્ય) જિનમ નગણી (૧૪૪૯) કૃત · કુમાર * પાળપ્રખધ’. ૧૪ આ. જિનહષ્કૃત • કુમારપાલરાસ ’. ૧૫ કવિ ઋષભદાસકૃત ‘કુમારપાલરાસ ’. Page #297 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૧. જાલેરગઢ પર સ. ૧૨૨૧માં કુમાવિહાર બન્યા. તે સ ૧૨૩૧ લગભગમાં તૂટયો, સ. ૧૨૪૨માં તે દુરસ્ત કરાવાયા. સં. ૧૨૫૬માં તારણ આદિ પ્રતિષ્ઠાભ્યાં. અને સ. ૧૨૬૮માં નવા રાગમંડપ યે।. તથા તેની ઉપર સાનાનું ઇંડુ ચર્ચાયુ. ૨૬૬ ૧ ઓં ! સં. ૧૨૨૧ શ્રીનાવાનીપુરીયાંવરિયાઢસ્યોર પ્રમુश्री हेमसूरिप्रबोधित-श्रीगुर्जरधराधीश्वर परमाहार्त चौलुक्य (२) महाराजाधिराज श्रीकुमारपाल देवकारिते श्रीपार्श्वनाथसत्कमूल बिंबसहित - श्रीकुवर विहाराभिधाने जैन चैत्ये । (· પ્રા. જૈ. લેખસંગ્રહ,' ભા. ૨, લેખાંક ૩પર ). ૨. નાગપુરના વર ુડીયગેત્રી સાહુ તેમડના વંશજ રાહુડના પુત્ર લાડૅ સ. ૧૨૯૬ લગભગમાં લાડૅાલના કુમારવિહારના જીર્ણોદ્ધાર પ્રસંગે શ્રી પાર્શ્વનાથના અગ્રમુપમાં ગેાખલા કરાવ્યેા તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી. (२०) लाटाप ( २१ ) ल्यां श्रीकुमारविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथ बिंबं खत्तकं च । ( ‘પ્રા. જૈ. લેખકસ’ગ્રહ,' લેખાંક ૬૬, પૃ. ૯૧). ૩. નાગપુરના વરહુડીયગાર્ગીય સાહુ તેમજના વંશજ જિનચંદ્રના પુત્ર સંધવી દેવદે લાડેાલના કુમારવિહારની ભમતીમાં શ્રી અજિતનાથની પ્રતિમા, દેરી, દંડ તથા કળશ બનાવ્યાં તથા આજ મન્દિરમાં શ્રી શાંતિનાથ અને અજિતનાથની પ્રતિમા પધરાવી. (३४) लाटापल्यां श्रीकुमारवि (३५) हारजगत्यां श्रीअजितनाथस्वामिबिंबं देवकुलि(३६) का दंडकलशसहिता इहैवे चैत्ये जि (३७) नयुगलं श्री शांतिनाथ - શ્રીમનિતસ્વામિ(૨૮)તત્સવ ારાવિતમ્ । (‘ પ્રા. જૈ. લેખસ’ગ્રહ,' લેખાંક ૬૬, પૃ. ૯૨). * કલિકાલસ`જ્ઞ શ્રી હેમચ ંદ્રાચાર્યે પાતાના ‘ અભિધાનચિંતામણિ’ ક્રાશમાં કુમારપાળનું નામ બહુ જ અ`સૂચક રીતે મૂકયુ છે. એમાં કુમારપાળની નામના અને કારકિર્દીને અનુરૂપ શબ્દો મૂકયા છે. આ રહ્યો એ મૂળ ક્લાક~~ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ (અભિધાનચિંતામણિ,” ક. ૩, લૅ. ૧૬-૧૭). આટલી સ્પષ્ટ વિચારણું પછી અને આટલાં આટલા પ્રમાણે જોયા પછી આટલા બધા કુમારવિહારના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી નથી. ગુજરેશ્વર કુમારપાળ પરમહંત હતો અને શ્રમણોપાસક હતા, સાથે સાથે તે વિશ્વવત્સલ હતું એટલે જ કપ્રિય બન્યો હતે. એ કપ્રિયતા દરેકને પ્રાપ્ત થાઓ ! Page #299 -------------------------------------------------------------------------- ________________ ક્યાશ્રય' અને મુનિરાજ હેમચંદ્રને વૈદિક અને ઈતર બ્રાહ્મણ સાહિત્ય પરિચય : લેખકઃ કનૈયાલાલ ભાઈશંકર દવે ઉપક્રમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદગીતામાં અર્જુનને સમામિ યુગેયુગેને આદેશ આપતાં સ્પષ્ટ જાહેર કર્યું છે કે, અમુક સમયના અંતર કાળ, ધર્મ અને બીજા અનેક કારણોને લઈ, પ્રભુ માનવોની વચ્ચે પ્રાદુર્ભાવ પામે છે. તે પ્રાદુર્ભાવ પામનાર દેવી વ્યક્તિમાં કેટલાક એવા અદ્દભૂત ગુણ હોય છે, જેથી સમાજ તેને પૂજે છે--વંદે છે, અને તેનામાં ઈશ્વરાવતારની કલ્પના કરે છે. આવી કેટલીક મહાન વ્યક્તિઓ ભારતવષે પ્રાપ્ત કરી છે, જેઓએ પોતાના અપૂર્વ જ્ઞાનથી અદ્વિતીય જ્ઞાનરાશિથી ભરપૂર ગ્રંથ રચી ભારતની મહાન સેવા બજાવી છે. ભારતવર્ષમાં આવી જે પ્રભાવક વ્યક્તિઓ દૈવી શાન, દેવી શક્તિ, અને બીજા અપ્રતિમ ગુણ ધરાવતી થઈ ગઈ છે, તેનાં ચરિત્રો, ગ્રંથ, અને કાર્યોથી મુગ્ધ થઈ નતમસ્તકે આજે આપણે તેઓને વંદીએ છીએ આવી દૈવી વ્યક્તિઓમાં ભગવાન હેમચંદ્રનું સ્થાન અનેખું છે. આ મહાન પુરુષને થઈ ગયે આજે ૭૬૫ વર્ષોનાં વહાણું વાયાં છે, છતાં તેમને જ્ઞાનપ્રવાહ હજુ જેને તે આજે પણ, તેમને સજેલા અનેક ગ્રંથમાંથી વહી રહ્યો છે. તેમને અવલકવા વિશાળ દષ્ટિ, અને જ્ઞાનશક્તિ વડે તેમના ગ્રંથનું પદ્ધતિસર અનુશીલન કરવામાં આવે તે જ તે નરરત્નને કંઈપણ પરિચય સાધી શકાય છે. તેમને અનેક વિદ્વતાપૂર્ણ ગ્રંથ લખી એકલા જૈન સંપ્રદાયની જ નહીં પણ સમસ્ત ભારતવર્ષની અમૂલ્ય સેવા બજાવી છે, એમ કહીશું તે Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૬૯ અસ્થાને નહીં ગણાય. તેમણે ગુર્જર પ્રજાના કલ્યાણ માટે જે અનનુભૂત કાર્યો, અને સર્વ શ્રેષ્ઠ સાહિત્યનું સર્જન કર્યું છે, તેથી સમસ્ત ગુર્જર પ્રજા તેમની સદાય માટે ૫ણ છે. આજે તેમને જ્ઞાનસત્ર ઊજવી ગુર્જર સમાજ પિતાનું ઋણ અદા કરવા પ્રયુક્ત થયું છે, પણ તેમનું સાચું ઋણ તે ત્યારે જે વાળી શકાય, જ્યારે તેમણે સજેલ મહાન ગ્રંથને ગુજરાતને લોકસમાજ સમજવા પુરતું જ્ઞાન મેળવે, તેમને આદેશ આપેલ નીતિસૂત્રોને સ્વીકાર કરે, અને વિશાળ દષ્ટિબિન્દુ વડે જાહેર કરેલ સંપ્રદાયવાદની મતાંધતાને ત્યાગ કરે, તે જ કંઈક અંશે પણ તે ઋણ અદા કરવા તેમના ઉપદેશામૃત વડે અમલ કર્યો ગણાય. આ મહાપુરુષના ચરિત્રમાંથી અનેકવિધ પ્રેરણાઓ, તેના ઉપાસકોને મળી શકે તેમ છે. ખરી રીતે તે એક સર્વસંગ્રહ છે. પૌરાણિક ભાષામાં કહીએ તે તે કલ્પવૃક્ષ સમાન છે. તેનું વિવિધ દૃષ્ટિએ અધ્યયન કરવાથી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુજરેશ્વર સિદ્ધરાજના એક સાચા સલાહકાર હતા. તેમની વિદ્વત્તા, સામા મનુષ્યને અભિપ્રાય જાણું લેવાની અપૂર્વ શક્તિ, તેમજ કાર્યદક્ષતા, વગેરે ગુણો વડે તેમણે સિદ્ધનૃપને સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો હતે. કુમારપાળના તે તેઓ સાચા ગુરુ, અને માર્ગદર્શક હતા એટલે તે સર્વભાવથી તેમને પૂજે–વંદે તેમાં નવાઈ જ નથી. પણ તે બન્ને રાજવીઓના રાજ્યકાળમાં આ નરશાર્દૂલે જે અભિનવ કાર્યો કર્યા છે. જે મહાન ગ્રંથે લખી ગુજરાતના ઉપર ઉપકાર કર્યો છે, તેથી આજે પણ ગુજરાત તે પુણ્યક મુનીશ્વરને વદે છે. તેમને અભ્યાસ અગાધ હતો એમ કહેવા કરતાં, તેમને રચેલા Jથે વિચારવાથી તે સત્ય સ્પષ્ટ જણાઈ આવે છે. તેમને સંસ્કૃત, કાવ્ય, વ્યાકરણ, ન્યાય, છંદશાસ્ત્ર તથા પ્રાકૃતિને ઊંડે અભ્યાસ કર્યો હતો, પણ તેથી તે મહાન બની શક્યા નથી. ખાતકીતિ તરીકે વધુ પ્રસિદ્ધિમાં લાવનાર તે, તેમને સાધેલ સર્વદર્શનના ગ્રંથો અને તેનાં રહસ્યોને સૂક્ષ્મદર્શી પરિચય––અભ્યાસ મુખ્ય હતા. પિતાના ધર્મને ઊંડો અભ્યાસ કરી, તેમણે અન્ય ધર્મોનાં ત તથા તેનાં સાહિત્યનું બારીકાઈથી અનુશીલન કર્યું હતું, એમ તેમણે રચેલા ગ્ર ઉપરથી જ્ઞાત થાય છે. તેમણે કયા ક્યા ધર્મગ્રંથો ઉપર દષ્ટિપાત Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ગુજરાતી સાહિત્ય પરિષદ કર્યો હતો, તે બદલ તેમનું જ્ઞાન કેવું હતું તેની સર્વાંગસંપૂર્ણ ચર્ચા કરતાં એક મોટો ગ્રંથ લખાય તેમ છે. એટલે તે બધાની અવેષણ અહીં કરી શકાય તેમ નથી. પરંતુ આ નિબંધમાં વૈદિક સાહિત્ય સંબંધી તેઓ કેવું જ્ઞાન ધરાવતા હતા તેની કંઈક પિછાન કરાવવા અહીં પ્રયત્ન કરવામા આવ્યો છે. જૈન ધર્મ અહિંસાના મુખ્ય તત્વ ઉપર રચાય છે. વૈદિક ધર્મમાં પણ હિંસા અને અહિંસાના ભેદે જણાવી અહિંસાને ખાસ નિષેધ સૂચવ્યો છે. પરંતુ બંને ધર્મોમાં એક જ ઠેકાણે મતભેદ થવો છે તે ફક્ત યજ્ઞીય હિંસાને. વૈદિક યજ્ઞીય હિંસાને ધર્મસિદ્ધ અહિંસા માને છે, જ્યારે જૈન ધર્મમાં તેને ક્રૂર હિંસા માનવામાં આવી છે. આ બને ધર્મોને વાદવિવાદનું પરીક્ષણ કરવા, તેમના સત્યાસત્યની ખાતરી કરવા માટે, અને ધર્મોના સિદ્ધાંત અને તેને સાહિત્યનું તટસ્થ દષ્ટિએ અવગાહન કરવાની ખાસ આવશ્યકતા રહે છે. આ પ્રમાણે બને ધર્મોનું સંપૂર્ણ જ્ઞાન હોય તો જ, પ્રમાણિક દષ્ટિએ તેના સારાસારનું માપ કાઢી શકાય. મુનિરાજ હેમચંદ્ર પણ આવા જ કેઈ કારણને લઈ વૈદિક સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતે, એમ તેમણે રચેલા સંસ્કૃત “કંથાશ્રય” કાવ્યથી જાણી શકાય છે. તેમણે અનેક ઠેકાણે ઉપમાઓમાં તેમજ આલંકારિક વર્ણનમાં શ્રૌત યજ્ઞા, બ્રાહ્મણધર્મો, વૈદિક-પ્રક્રિયાઓ, ગૃહ્ય કર્મો, તેને વિધિવિધાનને, વૈદિકગ્રંથ, ધર્મશાસ્ત્રો અને પરાણિક આખ્યાયિકાઓને પરિચય આપે છે. આથી વૈદિક સાહિત્યનું તેમને ઊંડું અનુશીલન કર્યું હતું એમ કહ્યા વગર ચાલે તેમ નથી. વૈદિક ધર્મશાસ્ત્રના વિદ્વાનો પણ સહેલાઈથી સમજી શકતા નથી તેવી કેટલીક અગમ્ય, અને ગૂઢ બાબતોને તેમણે સાદા રૂપકે દ્વારા રજૂ કરી, વૈદિક સાહિત્ય પ્રત્યેની પોતાની અપૂર્વ જ્ઞાનશક્તિને પરિચય આપ્યો છે. આ ગ્રંથ તટસ્થ દૃષ્ટિએ વિચારતાં, જાણે કોઈ વૈદિક સાહિત્યના મહાન વિદ્વાનના હાથે રયા હશે એ અનુભવ થાય છે. સિદ્ધરાજ ચુસ્ત સનાતની હતો. વેદ ધર્મ પ્રત્યે તે વધુ પ્રેમ ધરાવતે હતો. તે મુનિરાજ હેમચંદ્રની અગાધ જ્ઞાનશકિતથી મુગ્ધ થયા હતા, તેટલું જ નહીં પણ વૈદિક ધર્મશાસ્ત્રની અતિ સૂક્ષ્મ બાબતે, એક જૈનાચાર્યના હદયપ્રદેશમાં છુપાયેલી જોઈ, તેમના તરફ વધુ પ્રેમ અને સન્માન ધરાવતો હતો. તેની સાહિત્ય પ્રત્યેની ઉદાત્ત ભાવનાઓ, અને વૈદિક સાહિત્ય પ્રત્યેના નિસીમ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ २७३ પ્રેમના કારણે જ, મુનીશ્વર હેમચંદ્ર પિતે રચેલ સંત દયાશ્રય” કાવ્યમાં, વૈદિક સાહિત્યમાંથી ઢગલાબંધ ઉપમાઓ, શ્રૌતય, ગૃહકર્મો, વૈદિક ધર્મગ્રંથો, સૂત્ર અને પૌરાણિક આખ્યાયિકાઓને લગતી રજૂ કરી છે. આવા અનેક મહાન ગુણો વડે મુનિરાજ હેમચંદ્ર ગુર્જર સમ્રાટ સિદ્ધરાજનું હૃદય જીતી લીધું હતું. યાશ્રય' એ એક કાવ્યગ્રંથ છે. પાણિનિનાં સૂત્રોને ગ્રથિત કરી જેમ “ભટ્ટિકાવ્ય'નું સર્જન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે ગુર્જરરાષ્ટ્રના અપર પાણિનિ હેમચંદ્રસૂરિએ રચેલ સિદ્ધહેમ વ્યાકરણનાં સૂત્રને સજી, “ઠયાશ્રય”નું અપૂર્વ સર્જન કર્યું છે. તેમાં એક વ્યાકરણને લગતે, અને બીજે મૂળરાજથી કુમારપાળ સુધીના સૈલુકોને આલંકારિક ભાષામાં વિસ્તૃત ઇતિહાસ રજૂ કરતે, એમ બે અ સમાયેલા છે જેના કારણે જ તેનું “કંથાશ્રય” નામ ચરિતાર્થ થયું છે. આ પ્રમાણભૂત અને સિલસિલાબંધ ગુજરાતનો ઇતિહાસ આ ગ્રંથ સિવાય બીજા કોઈપણ ગ્રંથમાં ચીતરાથો નથી. તેની વધુ પ્રામાણિકતા તે એક સંસ્કારી વિદ્વાનના હાથે રચા હેવાથી છે, તેટલું જ નહીં પણ સિદ્ધરાજ અને કુમારપાળના સમકાલમાં તે રચાયે હોવાથી, ખૂબ મહત્ત્વ ધરાવે છે. સિદ્ધરાજની પ્રસન્નતા મેળવવા, અને સૈલુકોનો ઇતિહાસ સાચવી રાખવા માટે મહર્ષિ હેમચંદ્ર પિતાની અપૂર્વ જ્ઞાનશક્તિ ખચી આ ગ્રંથનું આલેખન કર્યું છે. છતાં તેમાં કોઈપણ ઠેકાણે કેવળ શબ્દાડંબર, કે અલંકારપ્રચુર ભાષા વાપરી, કઠિન ગ્રંથ તરીકે તેને જાહેર કરવાને મિથ્યાદંભ જોવામાં આવતું નથી વ્યાકરણનાં સૂત્રોને લઈને તે સાધારણ સંસ્કૃત જાણનારને સમજવામાં દુષ્કર લાગે છે, પણ તેથી ઈરાદાપૂર્વક તે ગ્રંથને કિલષ્ટ બનાવી, ન્યાય અને તર્કના કુટ ગ્રંથે જે વિકસમાજમાં જાહેર કરવા ગ્રંયકારને આશય જણાતું નથી. તેમાં એટલી બધી ચોકસાઈથી પ્રમાણિત હકીકત મૂકવા પ્રયત્ન કર્યો છે, જેથી તેમનું એતિહાસિક જ્ઞાન, અને વ્યવહારકૌશલ્ય ઘણું જ ઊંડું હતું એમ ચોક્કસ લાગે છે. તેમાંયે સમાજના વયવહારો, રાજકીય વાતાવરણ, તેલ, માપ, વાણિજ્ય, તત્કાલીન રાજકીય ચલણ, વગેરેને લગતા સ્પષ્ટ અસ્પષ્ટ જે સૂચને કર્યા છે, તેથી આ ગ્રંથનું મહત્વ અનેકણું વધી જાય છે. બારમા કે તેરમા સૈકાની હૈ.સા.સ.-૧૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ ગુજરાતી સાહિત્ય પરિષદ સમાજવ્યવસ્થા, અને લેકવ્યવહાર સમજવા સિવાય બીજો કોઈપણ આધારભૂત ગ્રંથ હજુ સુધી મળી આવ્યો નથી. આ ઉપરાંત સિદ્ધનૃપનું હૃદય વાંચનાર આ મહાનુભાવે તેમાં એવી ખૂબી દાખલ કરી છે, જેથી આ ગ્રંથ તે રાજાને નિત્ય પ્રેમ ઉપજાવતા હતા. કારણ રાજેન્દ્ર સિદ્ધરાજ ચુસ્ત સનાતની હતો, તેની વિદ્વત્સભામાં અનેક સનાતની પંડિતો રહેતા હતા, પણ તે બધાનાં મેઢાં અવાક બનાવવા, આ મહાન જૈનાચાર્યો જે અજબ યુક્તિ વાપરી છે તેથી રાજા કે તેમના કેઈ પંડિત તેના વિરૂદ્ધ અભિપ્રાય આપવા ઉઘુક્ત થાય નહીં. આ ભવ્ય યોજના તે વૈદિક સાહિત્યમાંથી રૂપ મુકવાની. તેમણે અનેક ઠેકાણે સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકે, ઉપનિષ, શ્રોતસૂત્ર અને ગૃહ્યસૂત્રોમાંથી ઉપમાઓ રજૂ કરી, આ ગ્રંથને અલંકૃત કર્યો છે. આથી જેનેતર વિદ્વાને તેને અપ્રમાણિત કરી તેનો વિરોધ કરી શકે જ નહીં. એક પ્રભાવક જૈનાચાર્યને હાથે લખાયેલ ગ્રંથ જૈન સમાજમાં અવશ્ય સ્વીકૃત થાય, પણ જેનેતો તેને સન્માને, એક મહાન ગ્રંથ તરીકે પિછાને, એવું અજબ વસ્તુસજન મૂકી આચાર્યશ્રીએ તે ગ્રંથને સારાયે ગુર્જર સમાજમાં, અને ગુજરેશ્વરના હૃદયમાં સન્માનિત બનાવ્યો છે. આથી તેમની વિદ્વત્તા, વ્યવહારકુશળતા, અને વૈદિક સાહિત્યની અપૂર્વ જ્ઞાનશક્તિ પુરવાર થાય છે. તેમની વિદ્વત્તા અને વ્યવહારકૌશલ્યની અહીં ચર્ચા કરવા જતાં, આ નિબંધનું કલેવર વધી જાય તેમ છે. વળી વધુ સમય અને સંશોધને માગી લે છે. એટલે તે વસ્તુને સ્પર્શ નહીં કરતાં વૈદિક સાહિત્યનું તેમણે કેટલું સૂક્ષ્મ દષ્ટિએ અનુશીલન કર્યું હતું, તેની કંઈક પ્રતરણ અહીં કરવામાં આવી છે. શ્રોત ય અને તેનું સાહિત્ય અણહિલપુરનું વર્ણન કરતાં ત્યાં સદાકાળ મહામારી વગેરે ઉપદ્રવની શાંતિ હતી, અર્થાત પ્રજામાં રેગાદિકનો ભય ન હતું, અને જનસમાજ લક્ષ્મીવાન હોવાથી સુખી હતો, તે દર્શાવવા એક રૂપકમાં જણાવ્યું છે કે “શાંતિને પ્રવર્તાવનારી, વૌષ, શ્રૌષટ, આવી વાણી અત્ર નિરંતર સુધી વરસાવે છે. જલશાયીદેવ જલમાં શયન કરતા નથી, પણ લક્ષ્મીને અત્ર વસેલી જોઈ તેઓ પણ અહીં જ આવી રહ્યા છે. ૧. “દયાશ્રય . સર્ગ ૧, લો. ૪૪. Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધ ગ્રહ આ ઉપમા શ્રૌતહેામને લગતી છે. અગ્નિહેાત્રની દશ', પૈા'માસ, વગેરે ઇષ્ટિએમાં અધ્વર્યું, બ્રહ્મા, હાતા, યજમાન, વગેરેને ધીમેથી તયા ઊંચેથી આ શબ્દો સમયે સમયે ખેલવા પડે છે. આ બંન્ને યજન અને હામમાં ખાસ વાપરાવાનેા સૂત્રકારોએ નિર્દેશ કર્યા છે. આથી ગર્ભિત રીતે એમ જણાવ્યુ' છે કે, આ નગરમાં યાજ્ઞિકા ( અગ્નિ રાખી તેમાં હે।મ કરનારા અગ્નિહેાત્રી ) ત્રણા રહેતા હતા. તેને પુષ્ટિ આપતાં તેવું જ વર્ણન કરતાં એક સ્થળે જણાવ્યું છે કે પ્રાતઃકાળે સ્થાપન કરેલા અગ્નિ, આદિત્ય, અનત, ઇંદ્ર, આદિ દેવને વરી, તે વિષે કે સુચેતા ! હું અગ્નિ ! આદિ સંખેધનયુક્ત વાણી સંભળાય છે ”૩, અગ્નિહેાત્ર રાખનારને નિત્ય સાયપ્રાતઃ અગ્નિમાં હામ આપવા પડે છે. અને પછી તે અગ્નિહેાત્ર દીક્ષાવાળા દ્વિજ, અગ્નિનુ સ્તવન અમુક વૈદિક ક્રિયાઓ વડે કરી સ્તવે છે. << અત્ર શ્રૌતયને નુ મેશ્વમ નિર્દેશન કરતાં એક સ્થળે જણાવ્યું છે કે “ ઇત્યાદિક ક્રિયા વડે કરીને વૃદ્ધ તેમ બાળ સર્વે બ્રાહ્મણેા મેાક્ષ પ્રાપ્તિ માટે જરારહિત આદિપુરુષને સભારે છે ’૪. શ્રૌતયજ્ઞામાં ઋષ્ટિ એ આદિયજ્ઞ છે, તેમાં અમાવાસ્યાને દિવસે કરવામાં આવતા દષ્ટિ, અને પૂનમને દિવસે કરવામાં આવતા પૂર્ણમાસેષ્ટિ યજ્ઞ, એમ બે જુદાજુદા સૃષ્ટિયનો છે. આ દૃષ્ટિયનોમાં અમુક પ્રકારના હામ, તેના દેવતાએનાં સૂક્ત, જપ સાથે કરવામાં આવે છે. તેમાં વિધિવત્ પુરાડાશ બનાવી, તેના વેદિક ક્રિયાએવડે હામ કરી, વિઃશેષના અમુક ભાગ યજમાન સહિત અયુ, બ્રહ્મા, હાતા વગેરે પ્રાશન કરે છે. શ્રૌતયજ્ઞોનો સાધારણ સંખ્યા ૧૪ની છે. તેમાં સાત વિનો, અને સાત સામયજ્ઞોની વ્યવસ્થા છે. હવિયનો પૂત્ર, ઘી, ધાન્ય, પુરેાડાશ, દૂધ વગેરેથી કરવામાં આવે છે. ઇષ્ટિયાદ્રિ યજ્ઞોના સમાવેશ નિઃસંસ્થામાં કરવામાં આવ્યા છે. મુનિરાજ હેમકે મેાધમ ઇષ્ટિયાદિ છ ક્રિયા (યુનો)ને ઉલ્લેખ કર્યાં છે. આથી તેમને સૃષ્ટિ અને ખીજા શ્રોતયનો ખ २ तिष्ठद्धमा वषट्कार प्रदाना याज्यानुवाक्यावत्यो यजतयः । उपविष्टहोमा स्वाहाकारप्रदाना जुहोतयः || ઈં ૩ ‘હ્રયાશ્રય ’, સ. ૧, લેા. ૭. ૪ એજન, સ. ૨, શ્લે।. ૧૧. ૨૪૩ કાત્યાયનશ્રોતસૂત્ર', અ. ૧૦ ખ. ૨, Page #305 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પશ્ચિંદ 66 ડવિના અને સે।મયજ્ઞાના સારા પરિચય હતેા પણુ સામયજ્ઞા પશુ વડે કરવામાં આવતા હેાવાથી, તે વસ્તુના ઉલ્લેખ નહીં કરતાં અહીં ફક્ત વિજ્ઞાન જ નિર્દેશ કર્યો હશે એવું અનુમાન થાય છે. તે યજ્ઞા અને તેના વિષિકાર્યાથી પરિચિત હતા એના કેટલાક ઉલ્લેખા ઉપરથી જ્ઞાત થાય છે. એક રથળે યજ્ઞીય ઉપકરણાની નોંધ લેતાં જણાવ્યું છે કે આ પાત્ર લાવે, આમાં પૂજાસામગ્રી ભરા, આમાં ત્વરાથી રૅડે!, કુંડ ખેાદા, આને લીંપા, આ ત્રૂતુ આ ઝુચ એને લાવા ”પ વગેરે. આ વણ્ન શ્રૌત યજ્ઞાને લગતું છે. કુંડ અને પૂજા સામગ્રી સવ યજ્ઞામાં જરૂરી છે, પણ જૂહુ એ શ્રૌત યજ્ઞનુ જ ઉપકરણ છે. ગ્રાતસૂત્રાના યજ્ઞીય સાહિત્યની નોંધમાં તેને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તે કેવા માપ અને આકૃતિના બનાવવા, તેનું સપ્રમાણુ માન શાસ્ત્રકારોએ નિશ્ચિત કર્યું છે. ત્રુચ અને જૂહુ એ બન્ને હેામવા માટે લાકડાની કડછીએ છે, જેના આકારમાં કેટલાક તફાવત રાખવામાં આવે છે, અને તે અમુક સમયે ઉપચાગમાં લેવાય છે. આ સિવાય તેમાં મેધમ પાત્રા લાવે એવા ઉલ્લેખ છે. બૈાતયજ્ઞામાં અનેક પાત્રાની જરૂર પડે છે. તેમાં મુખ્ય જીવ, ઉપભૃત, ધ્રુવા, હવની, ઉલૂખલ, મુસલ, શૂર્પા, શમ્યા, સ્પષ, ઉપવેશ, પ્રણિતાપાત્ર, વગેરે ગણાય છે, જેની સવિસ્તર નેધ સૂત્રકારાએ આપી છે. આ બધાને શ્રોતયજ્ઞામાં યથાસમયે ઉપયાગ કરવામાં આવે છે. આથી સ્પષ્ટ સમજાય છે કે, દ્વાશ્રયકારે શ્રોતયજ્ઞીય સાહિત્ય ઉપર દષ્ટિપાત કર્યા હતા. ૨૭૪ ૫ એજન, સ, ર્, લેા. ૨૭-૨૯. १ वैकंकतानि पात्राणि खादिरः सुवः सत्यश्च पकाशा जूहूराश्वत्युपभृद्वारणानि ॥ · કાત્યાયનસ્રોતસુત્ર', અ. ૧, ખ.... ૩. ७ अरत्निमात्रो हंसास्यो वर्तुलोऽङ्गुष्ठपर्ववत् । अर्धपर्व प्राणाया च युक्तो नासाकृतिर्भवेत् ॥ કાત્યાયનસૂત્રભાષ્ય ८ यज्ञपात्राणि सर्वाणि वैकङ्कतानि । यथा उलूखल मुसल कूर्चेडापात्री पिष्टपात्रो पुरोडाश पात्रीशम्या तावदानाभ्युपवेशः ।। ‘કાત્યાયનઐતસુત્ર ’ અ. ૧, ખ. ૐ. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબધસ ગ્રહ 66 શ્રોત મેટા યજ્ઞોની નોંધ લેતાં એક ઠેકાણે ઉપમા આપતાં જાહેર કર્યું છે કે વાજપેય ચયનમાં કે અશ્વમેધમાં હોય તેમ, રણમાં ઉભયે વજ્ર જેવા કંકુથી માંડવેા બાંધ્યેા. "૯ આમાં નિર્દેશલ શ્રૌતમનો તે મેટા વૈદિક યો છે. તેમાં અશ્વમેધાદિક યજ્ઞો સાભામ રાજાએ જ કરી શકે છે. આ બધા વૈદિક યજ્ઞોમાં ધમ'શાસ્ત્રોએ નિર્દિષ્ટ કરેલ નિયમેાથી યજ્ઞમંડપ તથા સત્રશાળાએ બનાવવામાં આવે છે.૧૦ પ્ર ચકાર રસગ્રામના પ્રસ ંગે થયેલ ખુમંડપને ચૈતયજ્ઞીય મડપ સાથે સરખાવી, ઐાતકોમાં વિધિવત્ મંડપેા રચતા હતા, તેના ભિત ઉલ્લેખ કરે છે. જેથી તે સબંધી તેમને અભ્યાસ દીક હતા એમ સહેજે લાગે છે, ચૈતયજ્ઞોનાં વિધાનાનું ટૂંક વિવરણ આપતાં તેની પ્રક્રિયા તથા દેવતાઓનું નિદર્શન કરી એક એ ઠેકાણે તેવા ઉલ્લેખા મૂકયા છે. સરસ્વતીતટનું વર્ણન કરતાં માંધ્યું છે કે “ પ્રસ્તાર રચતા ઋત્વિજો ધૃત ઝરતા જવથી, દના પથારાથી તથા ઋગ્મ ંત્રોના વિસ્તારથી કાઈપણુ ઉપદ્રવ વિના શૈાભોતા વિસ્તારવાળા અને શુભલતા આદિથી દીપી રહેલા, સરસ્વતી તીર ઉપર યજ્ઞ કરા. "૧૧ વૈદિક યજ્ઞોમાં સમિધ અને યીય કાષ્ઠાને પ્રસ્તાર, દર્ભનું આસ્તરણ તથા સુવા વર્ડ કરવામાં આવતા ધૃતદ્ગામ વગેરે વૈક્રિયાએ મુખ્ય છે, જે તેની યેાગ્ય ઋચાઓ સાથે કરવામાં આવે છે. યજ્ઞીય દેવતાઓને ઉલ્લેખ કરતાં એક સ્થળે ઘાવાપૃથિવી, અને અગ્નીષામના ઉલ્લેખ કરી, સિદ્ધરાજ કેવા યજ્ઞકાયૈર્યા કરતા હતા તેની પ્રતરણા કરવામાં આવી છે.૧૨ આ બન્ને દેવાનાં નામે વૈદિક યજ્ઞોમાં ખાસ વપરાય છે. તેમનાં અનેક સ્તુતિતો વેદમાં સંગ્રહાયાં છે. આ સિવાય નવાન્ન પ્રષ્ટિને પ્રસંગ રજૂ કરતાં, ઋતુવર્ણનના પ્રસંગે તેની ઉપમા આપવામાં આવી છે. તેમાં નાંખ્યું છે કે ડાંગરના પાક વખતે આપવાના ઋણને "6 ૯ ‘દ્રાશ્રય ’, સ. પ., શ્ર્લા. ૧૧૯. ૧૦ જીએ આપસ્ત’ખશ્રૌતસૂત્ર ' પ્રશ્ન ૩૦, તેમજ કુંડ વિરાતિ માં કુંડને લગતા રચનાવિધાન આપ્યું છે. . ૧૧ ‘દ્વાશ્રય ', સ, ૧૨, ક્લા. ૭૮. ૧૨ “ ચામય સ. ૧૭, શ્લા. ૧૦૯ ,, પ્રશ્ન ૧-૨, ‘બૌધાયનશ્રોતસત્ર’ થે!માં વિસ્તારથી તેનું २७५ 4 Page #307 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ઋષ્ટિ આપી દઈ, નિશાએ કરવાનું અધ્યયન બાજુએ મૂકી, બ્રાહ્મણે એ વર્ષના છેલ્લા ભાગ(શરદ)ના વરસાદથી ધાવાયેલા આ અચળ પ્રત ઉપર માસિક કે અર્ધમાસિક ઈંદ્ર મહે।ત્સવ કર્યો, ''૧૩ શ્રુતસ્માત યજ્ઞોની પ્રષ્ટિએમાં નવાબ-ષ્ટિના પ્રસંગ મહત્ત્વને ગણાય છે. વર્ષોમાં બે વખત તે પ્રસંગ આવે છે. એક ચૈત્ર સુદ એકમ અને બીજો આસા વદ એકમ. આ બન્ને દિવસેાએ નવાન્ન ધામધૂમથી કરવી પડે છે. શરદમાં થતી નવાન્ન સૃષ્ટિમાં જે નવીન ડાંગર પાકી હાય, તેના હામ કરવામાં આવે છે, જે બીજી દૃષ્ટિ આવતા સુધી એટલે ચૈત્ર સુદ એકમ સુધી તેને જ હ્રામ અગ્નિહેાત્રીઓને આપવા પડે છે. આથી નવાન્ન-ષ્ટિ કયારે થતી, તેમાં ડાંગરને ડામ થતા, બ્રાહ્મણા ઇંદ્ર મહાત્સવ ઊજવતા વગેરે યજ્ઞીય બાબતા તેમણે પૂરતી ચોકસાઈથી ઉપમા દ્વારા રજૂ કરી છે. આ સમગ્ર વિવેચનથી એટલું સ્વતઃસિદ્ધ થાય છે કે, મુનિરાજ હેમચ ંદ્રને ચૈત યજ્ઞો, યજ્ઞીય પ્રક્રિયાએ, ઉપકરણા, અને તેને લગતા સાહિત્યને ઊડા પરિચય હતા. વૈદિક સાહિત્ય ૨૭૬ તેમના શ્રૌત યજ્ઞોને લગતા અપૂર્વ જ્ઞાનની તૈાંધ લીધા પછી, વૈદિક સાહિત્યમાં કેવા અને કેટલા પ્રવેશ તે મહાનુભાવે કર્યાં હતા, તેના વિવેચન તરફ વળીશું. આ જ્ઞાર્નીધિ આચા` એકલા હ્રાત યજ્ઞા પૂરતું જ વિવેચન ‘ઠ્યાશ્રય'માં આપી અટકથા નથી, અર્થાત્ તેમને સારાયે વૈદિક, આગમિક, અને પૈારાણિક સાહ્રિત્યને ઠીકઠીક અભ્યાસ હતા, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. તે સંબંધી તેમનું વાંચન કેટલું તૌત્ર અને સૂક્ષ્મદશી' હતું તે સમજવા માટે તેની અહીં કેટલીક પર્યાલાચના કરવામાં આવી છે. ચૈત યજ્ઞામાં સામગાન કરનારને ઉદ્દગાતા કહેવામાં આવે છે, જે અમુક સમયે સામસૂતોનું વિવિધ રાગે વડે આલાપન કરે છે. તેમાં જુદા જુદા વિભાગે હેાય છે તે પૈકી બૃહદ્ અને રથંતર, સામના ઉલ્લેખ કરી, સામવેદના વિભાગાનું ‘દ્વથાશ્રય 'કારે નિદર્શન કરાવ્યું છે. ૧૪ વેદનું અધ્યયન શાસ્ત્રીય રીતે કરાવવામાં આવે છે. તેમાં સહિતા ભણુાવ્યા પછી તેના પદ, ક્રમ, ધન, જટા, રેખા, માલા, વગેરે વિકૃતિઓનું પદ્ધતિસર પઠન કરાવવામાં આવે છે. એ વિકૃતિ ૧૩ “હૂઁચાશ્રય’’સ. ૧૬, શ્લેા. ૪ર ** ૧૪ “ દૂચા ” સ. ર, àા. ૭૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ભણેલે વૈદિક “ધનપાઠી” વગેરે તરીકે વિદ્વાનોમાં ઉત્તમ સન્માન મેળવે છે. આ વિકૃતિઓમાં મંત્રોના પદોને સમ તથા વિષમ પદ્ધતિએ યોજી, તેના ઘન, ક્રમ, જટા, વગેરે પાઠ બનાવવામાં આવે છે. આ કાર્ય ઘણું જ કઠિન હેઈ લાંબા વખત સુધી અવિરત શ્રમ કરનારને સાધ્ય થાય છે. તે હકીક્તને નિર્દેશ કરતાં ઋતુવર્ણનના પ્રસંગે જણાવ્યું છે કે “સમ તથા વિષમ ઉભય પ્રકારના છંદ અથવા વેદને આખો દિવસ ભણવા છતાં પણ બ્રાહ્મણ બાળકને તે પાઠે થયા નહિ.”૧૫ આથી વેદ પઠન પાઠનની સારી પદ્ધતિ અને તેની વિકૃતિ (પદ, ક્રમ, ઘન, વ.)નું આચાર્યશ્રીને સંપૂર્ણ જ્ઞાન હતું તેમાં શંકા નહીં. તેને વધુ પુષ્ટિ આપતાં બીજાં અનેક પ્રમાણે છે. યુદ્ધવર્ણનના પ્રસંગે એક સ્થળે ઉપમામાં જણાવ્યું છે કે “વિરોધોને લીધે નેળિયા અને સર્પની પેઠે બાઝેલા, તથા દેવતાઓ અને દાનવોથી તવાયેલા, એ ઉભયે યુદ્ધરૂપી સંહિતાના પદક્રમ કરવા માંડ્યા”૧૬ આથી પણ વેદ અને તેની વિકૃતિ વૈદિક સ્વાધ્યાયપદ્ધતિ, અને તેના સાહિત્યના વાશ્રયકાર મહર્ષિ સારા જાણકાર હતા એમ ચેસ લાગે છે. તેમણે વૈદિક સાહિત્યના વિવિધ પ્રથાને સ્વાધ્યાય કર્યો હતો કે કેમ? તે માટે આપણી પાસે પૂરતા પુરાવો નથી, પણ તે ગ્રંથમાં ક્યા વિષયનું, અને કેવા પ્રકારનું સાહિત્ય સંગ્રહાયું છે, તેની તેમને સંપૂર્ણ પિછાન હતી, એમ કહ્યા વગર ચાલતું નથી. કારણ તેમણે કેટલેક ઠેકાણે ઉપમાઓ રજૂ કરતાં તેવા કેટલાક ગ્રંથનાં સૂચનો કર્યા છે, તેટલું જ નહીં પણ તેમાં સમાયેલા સાહિત્યને અત્રતત્ર નિર્દેશ કરેલો જોવામાં આવે છે. કુમારપાળના રાજ્યાભિષેકનું વર્ણન કરતાં તેમાં કેવા વિધાનને થોજવામાં આવ્યાં હતાં, તેનો ચિતાર રજૂ કરી નોંધવામાં આવ્યું છે કે “વિનયાદિવૃત્તિનિપુણ, સર્વતંત્રના જાણ ગતમશાસ્ત્રના જાણનારા, કઠત જાણનારા, તાંય બ્રાહ્મણ જાણનારા એવા બ્રાહ્મણોએ આવીને અભિષેક કરેલા કુમારપાળે પિતામહના રાજ્યને શોભાવ્યું.”૧૭ આ બધા વૈદિક અને આમિક ૧૫ એજન, સ. ૩ . ૭. ૬ એજન સ. ૫. . ર૦. ૧૭ એજન સ. ૧૬, બ્લેક ૨. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ગુજરાતી સાહિત્ય પરિષદ ધર્મશાસ્ત્રોના ગ્રંથે છે. “ગૌતમધર્મશાસ્ત્ર' સામવેદની રાણયનીય શાખાને ધર્મગ્રંથ છે. આ ગ્રંથ સામવેદની સાથે જોડાયેલ છે એમ કુમારિલે માન્યું છે. તેને છવીસમે અધ્યાય શબ્દેશબ્દ “સામવિધાન બ્રાહ્મણમાંથી લેવાય છે. આથી તે સામવેદનું ધર્મસૂત્ર છે તેમાં શક નહિ. “કઠસંહિતા” યજુર્વેદની એક શાખા સંહિતાગ્રંથ છે. મુનિરાજે કઠપ્રોત” એમ મોઘમ જણાવી આ સંહિતાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે “તાંય બ્રાહ્મણ” સામવેદને બ્રાહ્મણ ગ્રંથ હોઈ તેનું બીજું નામ “પંચવિશ” યાને ધ્રઢ બ્રાહ્મણ છે. વૈદિક ઋચાઓનું જે જે ઋષિઓએ સર્જન કર્યું, તેમને મંત્રદષ્ટા કહેવામાં આવ્યા. આ મંત્રદૃષ્ટા ઋષિવરે તે મંત્રોના મુખ્ય ઋષિઓ ગણાય છે. તથા કેટલાક મંત્રદષ્ટાઓની નોંધ લેતાં, ઢોંચ, બર્ક, વામદેવ, ઉપગવ, શુક, વગેરેનાં નામે જણાવ્યાં છે. આ બધા મંત્રદૃષ્ટા ઋષિઓમાં, વામદેવ ચારે વેદમાં દશ્યમાન થાય છે, જ્યારે શુક્ર અથર્વવેદના મંત્રદ્રષ્ટા છે. બાકીના ત્રષિઓનાં નામે કવચિત જોવામાં આવે છે. આ સિવાય બીજા અનેક સ્થાને ઉપમાઓ રજૂ કરતાં, કેટલાક વૈદિક ગ્રંથોનાં સ્પષ્ટ અસ્પષ્ટ નામો જાહેર કર્યા છે. તેમાં ચાગ્ર ય, પાંચહાગ્રંથ, તર્ક, આખ્યાન, સંહિતા અદિ ગ્રંથ, વાજપેયગ્રંથ, વસિષ્ઠત પુરાડાશિકા” અને પુરેડીશ ટીકાઓ, છંદ, શિક્ષ, ગાયન, વૈદ્રશિક, વગેરેને ખાસ ઉલ્લેખ છે. આમાં ઘણાખરા ગ્રંથ વેદની સંહિતાઓ અને શ્રૌતસૂત્રોના છે. બાકી છંદશાસ્ત્ર અને શિક્ષાગ્રંથ, એ વૈદિક છે અને મંત્રોના ઉચ્ચારણું, તથા તેનાં સૂચક ચિની પરિભાષા સમજાવતા વિવિધ ધર્મગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પરિશિષ્ટ અને ધર્મશાસ્ત્રો ઉપર તેમણે કેટલોક દષ્ટિપાત કર્યો હતો. સોળમા સર્ગમાં તુવર્ણન પ્રસંગે એક સ્થળે “દેગ, યાજ્ઞિક, બઢ઼ચ, ઐત્સિક, આથર્વણિક, કઠ, વગેરેનાં ધર્મવચનને ઉલ્લેખ કર્યો છે. તે જ પ્રમાણે ઉચ્ચ સ્વરે ભણવામાં આવતા ખંડિક, ઉખ, વાજસનેયી, શનક, અને છાલિની નોંધ આપી છે. ૧૯ અથર્વવેદમાંથી કેટલાક અભિચારપ્રયોગોનાં વણને ઉપલબ્ધ થાય છે. તેમાંથી તેમજ બીજા વેદોમાંની ટૂંક હકી ૧૮: એજન સ. ૧૬, શ્લોક ૨. ૧૯ એજન, સ. ૧૬ . ૧૯ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૭૯ કત રજૂ કરતાં, તેવાં કેટલાંક સૂક્તનું સૂચન કર્યું છે. તેમાં વૈમુક્તક, મૈત્રાવરુણુય, યજ્ઞાયનીય સામ, દેવાસુરાધ્યાય, ગઈભાંડાધ્યાય, ગર્દભાંડીય, છત્વક, અને ઘષદકના ઉલ્લેખો છે: ૨૦ આ બધાં સૂક્ત અને અનુવાદ કયાંથી લેવામાં આવ્યા છે, તે માટે પૂરતા પુરાવાઓ મળી શક્યાં નથી. પણ તે બધા યુદ્ધ સમયે શત્રુને પરાજીત કરવા માટે પઠન કરવામાં આવતા હશે એમ સમજી શકાય છે. અનુમાનથી આ બધા આભિચારિક સૂકતે, સામ કે અથર્વના કેઈ તંત્રમાંથી લેવામાં હશે એમ લાગે છે. આથી મુનિરાજ હેમચંદ્ર વૈદિક સાહિત્યનું અનુશીલન કેવું, અને કેટલું સૂક્ષ્મદશી કર્યું હતું, તેને સચોટ પુરાવા મળી આવે છે. તે મહર્ષિની અપૂર્વ વિદ્વત્સકિતની સાચી પિછાન આવા અનેક પ્રમાણોથી પુરવાર થાય છે. ગૃહ્યસૂત્રે, વિવિધ શાસ્ત્રો અને પુરાણે શ્રતયા અને વૈદિક સાહિત્યની આટલી લાંબી ચર્ચા આપ્યા પછી મુનીશ્વર હેમચંદ્ર ગુહ્યકર્મો, તેનાં વિધિવિધાનો, ઇતર ધર્મશાસ્ત્રો, પુરણ, વગેરેને લગતા જે નિર્દેશ કર્યા છે તત્સંબંધી કંઈક અષણ અહીં ચર્ચવામાં આવી છે. આ મહાપુરુષની અગાધ વિદ્વત્તા માટે બે મત છે જ નહી, છતાં તે પ્રભાવક મહર્ષિએ કેટલું ઊંડું અવગાહન વૈદિક ધર્મ સંબંધી કર્યું હતું, તેની પિછાન આગળ આપી ગયા છીએ. ગૃહસ્થાશ્રમીઓને કરવાના નિત્ય-નૈમિત્તિક કાર્યોને ગૃહ્યક કહેવામાં આવે છે, જેમાં ગર્ભાધાનથી વિવાહપયતના સંસ્કારોને સમાવેશ થાય છે. તદુપરાંત શ્રાદ્ધાદિ પિતૃકાર્યો, ઉત્સ, વતો, વગેરે પણ ગુહીઓનાં નૈમિત્તિક કાર્યો છે. જેમ શ્રેતયો માટે મહર્ષિઓએ તસૂ સર્યા છે, તે જ પ્રમાણે ગુહ્યકર્મો માટેનાં ગૃહ્યસૂત્રે ઋષિમુનિઓએ પ્રત્યેક વેદ અને તેની શાખાવિભાગવાર રચ્યાં છે. હિંદુ સમાજમાં ચાલતાં આ બધાં વિધિ કાર્યો કેવી રીતે કરવામાં આવતાં હતાં, તેની યથાસ્થિત પિછાન “દયાશ્રયીકાર આચાર્યશ્રી હેમચંદ્રને હતી એમ જણાય છે. જેનાં કેટલાંક પ્રમાણો અહીં રજૂ કરી, તે પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે. ૧૦ એજન, સ. ૧૮કલો. ૯૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ગુજરાતી સાહિત્ય પરિષદ દેશકાળનું વર્ણન આપતાં મુનિરાજે એક સ્થળે લખ્યું છે કે “પિતને સ્વધા, ઇંદ્રને વષ, અગ્નિને સ્વાહા, દેવને નમઃ એમ ઋત્વિજોની (હેમ વખતની) વાણું ધાન્યસંપત્તિરૂપે અઘ સંપૂર્ણ ફળ છે.” ૨૧ અર્થાત તે કાળમાં સ્વાહા, સ્વધા, વષર્ અને નમઃ યુત ગૃહકર્મો વધુ થતાં હોવાથી, પ્રજામાં ધનધાન્યસંપત્તિ ખૂબ ફાલી હતી. આથી એમ તે જરૂર લાગે છે કે મૃત્યકર્મોને દેવતાઓનું જે આમંત્રણ શબ્દ લગાડી યજનયોજન કરવામાં આવતું હતું, તેનું સંપૂર્ણ જ્ઞાન આચાર્યશ્રી ધરાવતા હતા. શાંતિકૌષ્ટિક કાર્યોમાં સર્વ પ્રકારના અરિષ્ટની નિવૃત્તિ માટે કરવામાં આવતી શાંતિઓ, દેવપ્રતિષ્ઠાદિ કાર્યો અને પુરુચરણ વગેરે કર્મોને સમાવેશ કરવામાં આવે છે. આવા કાર્યોમાં સામુદ્રિક શાસ્ત્ર નિષેધ કરેલાં ચિનયુક્ત અશ્વ, ગજ, વગેરે પ્રાણીઓથી થતાં શાંતિકર્મોની પણ ગણના થાય છે. તેવી ક્રર ગજશાંતિનો નિર્દેશ કરતાં નાંખ્યું છે કે “જેમાં અગ્નીમ કે અગ્નિવિષ્ણુ આ શાંતિના અધિષ્ઠાયક દેવો છે, એવા નઠારા ગજથી થતી રિષ્ટની શાંતિ કરે તે પણ વ્યર્થ છે.” આમ જણાવી તેમને તે શાંતિના દેવે કહ્યું છે, તે ભારપૂર્વક જણાવ્યું છે. આથી તેમને ગૃહ્યકર્મોને કેટલે ઊંડે અભ્યાસ કર્યો હતો તેની ઝાંખી થાય છે. કર ગજથી કેટલાક રાજાઓને અભીષ્ટ પ્રાપ્ત થયાનાં અનેક દૃષ્ટાંતે પુરાણોમાંથી મળી આવે છે. દુર્લભરાજના લગ્ન પ્રસંગનું વર્ણન કરતાં મધુપર્કને ઉલ્લેખ કર્યો છે. ૨૩ મધુપર્ક એ એક પ્રકારનું સ્વાગતકાય છે. પ્રાચીને અતિથિનું સ્વાગત કેવી રીતે કરતા હતા તેનું સાચું પ્રતીક આથી સાત થાય છે. વિવાહ કાર્યો અને યજ્ઞોમાં આ વિધિ અવશ્ય કરે પડે છે. પોતે યતિ હોવા છતાં વૈવાહિક કાર્યો કેવાં વિધિવિધાનથી કરવામાં આવતાં, તેના તેઓ સારા જાણકાર હતા એમ સૂચન થાય છે. સિદ્ધરાજે કરેલા યોનાં વર્ણનમાં તેમણે કેટલાક અગ્નિ દેવ૨૧ એજન, સ. ૬ ક. ૩૪ ૨૨ એજન, સ. ૬ શ્લો. ૩૪ ૨૩ એજન, સ. ૭ શ્લો. ૧૧૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસવત સત્ર : નિબંધસંગ્રહ ૨૮૧ તાઓનો ઉલ્લેખ કર્યો છે. જેથી તે નૃપશ્રેષ્ઠ કેવા યજ્ઞ કર્યા હતા તેનું ભાન થાય છે. તૃણાવિંદ, શુક્ર, શતરુદ્ધો અને શતરુદ્ધથી પણ અધિક અપાંનપાતની નોંધ તેમાં આપવામાં આવી છે. ૨૪ શતરુદ્ર વિધાન બ્રાહ્મણ ભાગમાંથી રચાયું છે, જેમાં શિવનું યજન, યાજન, પઠન, અભિષેક, હેમ વિગેરે વિવિધ વિભાગે છે. આજે કરવામાં આવતા લઘુરુદ્ર, મહાક, અતિરુદ્ર, વગેરે યજ્ઞો શતરુદ્ધના અંતર્ગત યજ્ઞો છે. અપાનપાત્ સૂત વેદમાંથી મળી આવે છે. આ તથા ઇંદ્રસૂકતવડે સિદ્ધનૃપે બલિદાન આપ્યાં હતાં. યજ્ઞકાર્યમાં દરેક દિગીશને તેને મંત્ર વડે બલિદાન આપવામાં આવે છે. પ્રતિષ્ઠાદિ કાર્યોમાં તેમજ નવીન પ્રાસાદ, ગૃહ, મંદિર, વગેરેમાં વાસ્તુમંડલનું વિધિયુક્ત સ્થાપન કરી તે દેવનું પૂજન, અર્ચન, હોમ, વગેરે કરવામાં આવે છે. તેમાં “શુનાસી ” અને “વાસ્તષ્પત્ય, ” આદિ સૂકતેને જપ અમુક સમયે આવશ્યક છે. દયાશ્રયકારે તે વસ્તુની નેંધ લેતાં આ બધાં સૂકતે સિદ્ધરાજ જાતે ભણતો હતે એમ જાહેર કર્યું છે. ૨૫ આ સિવાય રાજેન્દ્ર સિદ્ધરાજે ગૃહમેધી (ગૃહસ્થાશ્રમી)ની પેઠે, સર્વ ગૃહ્ય કાર્યો કર્યા હતાં એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. આથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, આચાર્યશ્રીએ ગૃહ્યકર્મો અને તેનાં વિધિ-વિધાન સારી રીતે વિચાર્યા હતાં. નહીંતર તેનું આવું સૂમ વિવેચન, સૂકતો, દેવતાઓ, વગેરેહ વ્યવસ્થિત રીતે કરી શકે તે સંભવિત નથી. તેમણે વૈદિક સાહિત્યને ઉલ્લેખ કરતા કેટલાક ગ્રંથે, અને ગ્રંથકારોને નિર્દેશ કર્યો છે, જેની વિસ્તૃત વિચારણા વૈદિક સાહિત્યના વિભાગમાં કરી ગયા છીએ. તદુપરાંત મેહ, જલ, કઠ, કરિ, તિત્તિર અને વરતંતુનાં નામ જણાવ્યાં છે. ૨૬ આ વિદ્વાનોએ કેવાં શાસ્ત્રો રચ્યાં હતાં, તેનાં કંઈપણ સૂચને ઉપલબ્ધ થતાં નથી. પરંતુ દયાશ્રયકારને તેમના ગ્રંથને સારો પરિચય હતો એમ જરૂર લાગે છે. આ સિવાય શિલાલિપ્રેત નટસૂત્ર” કાશ્યપનું “પુરાણ” કૈશિકનું પુરાણ', પારાશર્ય પ્રોક્ત “ભિક્ષસૂત્ર', પિંગલેક્ત શાસ્ત્ર, ૨૪ એજન, સ. ૧૫, . ૧૦૬ ૨૫ એજન, સ. ૧૫, પ્લે. ૧૧૦ ર૬ એજન, સ. ૧૬ લો. ૮૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨ ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરેની નોંધ લીધી છે. આ બધા શાસ્ત્રોમાંથી કંઈપણુ વિવેચને આપવા પ્રયત્ન કર્યો નથી. ફક્ત તેને મેથમ ઉલ્લેખ જ જ જોવામાં આવે છે. આ બધા ગ્રંથા જુદા જુદા વિષયેાના આકરા છે. શું મા બધા પ્રમાણેા આચાર્યશ્રીની સનતા માટે પૂરતાં નથી ? નતમસ્તકે તેને કબૂલ કર્યાં વગર છૂટકા જ નથી. તેમણે હિંદુ ધર્મ'નાં વિવિધ પુરાણા ઉપર પણ દૃષ્ટિપાત કર્યાં હતા એમ જણુાય છે. * દ્વાશ્રય 'માં તેવી પૈારાણિક ઉપમાએ કેટલેક સ્થળે રજૂ કરતાં, કૃષ્ણને કંસ અને કૅશીનુ કરેલ નિયૂન, વામનઃસ્વરૂપે બલિને ત્યાં યાચના, શિવે કરેલ અંધકાસુરને નાશ, ‘ યર્જુવેદ'ના શુકલકૃષ્ણ વિભાગેાની આખ્યાયિકા જેમાં વેદનુ શિષ્યા પાસે કરાવેલ વમન, ગુરુના ઉપદેશથી બીજા શિષ્યાએ તિત્તિરવરૂપે તેનુ' કરેલ ભક્ષણ્યુ, વગેરે. આખ્યાયિકા આપવામાં આવી છે ૨૭ કૃષ્ણુલીલાનાં વિસ્તૃત વિવેચને ‘ભાગવત ’પુરાણમાં આપવામાં આવ્યાં છે ૨૮ જ્યારે અંધકારસુરના નાથના પ્રસગ મત્સ્યપુરાણુ ’ તયા ‘ સરસ્વતી• પુરાણુ 'માં જોવામાં આવે છે. ૨૯ યર્જુવેદ’ના શુલકૃષ્ણ વિભાગેાની સારીએ આખ્યાયિકા ‘મહાભારત’માં નોંધાઈ છે. ૭૦ આ સિવાય કૃષ્ણ . લીલાના વિવિધ નિર્દેશે! તેમણે રચેલ સિદ્ધહેમ માં તેમજ કાવ્યાનુશાસન 'માંથી પશુ મળી આવે છે. આ ઉપરાંત બીન ગ્રંથામાં પશુ તેવા પૈારાણિક, વૈદિક આખ્યાયિકાઓના સંગ્રહે તેમણે મૂકા હશે, પણુ તેમના બધા ગ્રંથૈા વિચારવાનું સાભાગ્ય પ્રાપ્ત થઈ શકયું નહીં હાવાથી આટલા જ નિર્દેશ કરી સતેષ માન્યા છે. k ઉપસ'હાર આ આખાયે નિબંધ ઉપરથી સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે ‘થાશ્રય’કાર્ આચાર્ય હેમચંદ્રે વૈદિક સાહિત્ય, દ્વૈતયો, ગૃશ્વકર્મા, ધર્મશાસ્ત્રો અને વિવિધ પુરાણાનું સૂક્ષ્મદર્શી` અવલેાકન કર્યું હતું. ૨૭ એજન સ. ૮ લેા. ૮૮. ૨૮ ‘ ભાગવતપુરાણ ' સ્કંધ ૧૦, પૂર્વા ર૯ - મત્સ્યપુરાણુ અધ્યાય સ ૧૦ ૩૦ ‘મહાભારત ' ' ૧૩૮: અને સરસ્વતીપુરાણ ’ શાંતિપર્વ ' અધ્યાય ૭. 6 Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૮૩ તેટલું જ નહી પણ યો અને ગુહ્યકર્મોનાં વિધિ-વિધાને, તથા તેના દેવતાઓને તેમને સારો પરિચય હતા. આવા સર્વધર્મનું સૂક્ષ્મ અવગાહન કરનાર, સર્વ તના જ્ઞાતા, અપૂર્વ જ્ઞાનશકિત ધરાવતા, અપરંપાણિની તરીકે ખ્યાતીતિ થયેલ, ગૂજરશ્વરથી સન્માનિત મહાનુભાવ આચાર્યશ્રી હેમચંદ્રને અમારા હજારે વંદન છે. ભારતીય સાહિત્ય ક્ષેત્રમાં પ્રભાકર સમાન આવા સેંકડો નરરત્ન ઉત્પન્ન થાઓ અને ભારતીય સાહિત્યની સુગંધ દિગંત સુધી પ્રસરાવે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન પુરાણો અને હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત :લેખક: શ્રી. પ્રહૂલાદ ચન્દ્રશેખર દિવાન હિન્દના ઇતિહાસના સંશોધનમાં જૈન ગ્રન્થની ઉપગિતા પ્રમુખ મહાશય, સન્નારીઓ અને સહશે! જે મહાનુભાવની જયન્તી નિમિત્ત, તેની તપશ્ચર્યાથી પાવન થયેલી અને તેના બુદ્ધિસૂર્યનાં રશ્મિઓના પ્રતાપે કરીને સમસ્ત હિન્દના સુન સ્ત્રીપુરુષોનું ધ્યાન ખેંચી રહેલી અને પવિત્ર સરસ્વતી નદીને કિનારે આવેલી આ પુણ્યભૂમિ ઉપર ગુજરાત અને ગુજરાતી ભાષામાં રસ લેતા વિદ્વાન અને કર્મયોગાનુજાનરત સજજને એકત્રિત થાય છે તે મહાન વ્યક્તિએ જેનધર્મના સિદ્ધાન્તના સ્પષ્ટીકરણ અને પ્રચારના શુભ કાર્યમાં અને પતિતપાવની સંસ્કૃત ભાષાની સમૃદ્ધિની વિવૃદ્ધિના કાર્યમાં જે મહાન સેવા કરી છે તે તરફ તે વિદ્વાન વક્તાઓએ આપનું ધ્યાન ખેંચ્યું છે. હું શ્રી. હેમચન્દ્રાચાર્યું કે એક બીજી વિશેષ જાતની સેવા એક મહાકાવ્ય દ્વારા કરી છે તે તરફ અંગુલિનિર્દેશ કરવા માટે ઉપસ્થિત થયો છું. સન્નારીઓ અને સદ્દગૃહસ્થ ! વર્તમાન પરિસ્થિતિનો તપતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરીને પિતાના ભૈતિક જીવનનું ઘડતર કરવાની શક્તિ પ્રત્યેક મનુષ્યવ્યક્તિમાં થોડે ઘણે અંશે હોય છે જ, પરંતુ તેથી સમાજને કાંઈ લાભ થતું નથી. ઊલટું તેવી સામાન્ય વ્યક્તિ રાગદ્વેષથી પ્રેરિત થઈને પિતાને જ ઈષ્ટાર્થ સાધી લેવાની ઉત્કંઠાના મદમાં કેટલીક વખતે સમાજને હાનિ કરવામાં આચકા ખાતી નથી, પરંતુ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબ ંધસ ગ્રહ શું સંસારીઓમાં કે શું ત્યાગીઓમાં ઘેાડીક વ્યક્તિએ એવી ડ્રાય છે કે જેની પારમાર્થિક દૃષ્ટિ ખુલેલી હૅાય છે, જે તર વ્યક્તિને પેાતે માની લીધેલા પેાતાના સંકુચિત અગર વિસ્તૃત સ્વાર્થીના સાધન રૂપ નહીં, પેાતાના જેવા જ અભેદ માગ પ્રવાસી તરીકે ગણીને, પેાતાની સમકાલીન વ્યકિતઓને જ નહીં પરંતુ ભાવિ વ્યકિતએને પણ મદદ રૂપ થઈ પડવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે અને પેાતાની બુદ્ધિ અને ક્રિયાશકિતને ઉપયેગ તે મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિ કરવામાં કરે છે, તેની સિદ્ધિમાં પ્રાચીન પરિસ્થિતિના અભ્યાસ અને તે અભ્યાસ શકય બને તે માટે જે પ્રાચીન ગ્રન્થામાં તે વિષેની માહિતી સંગ્રહાઈ રહેલી હાય તેના અભ્યાસ આવશ્યક છે અને તેના પરિપાક થાય ત્યારે મનનકિત ખીલે છે અને તે શક્તિના સેવનથી ભાવિ સાતે ઉપયેાગી થઈ પડે એવા સાહિત્યનું સર્જન કરવાની શક્તિ આવે છે. આજના સત્રના આરાધ્ય સિદ્ધ પુરુષ એવી એક વ્યક્તિ હતા. એના જે મહાકાળના ઉલ્લેખ મે કીધા છે તે ત્રિષ્ટિશલાકા પુરુષ–રિત છે. જેને એમ માને છે કે પ્રાચીન કાળમાં તેમના ધર્મના સિદ્ધાન્તને પેાતાના જીવનમાં ઉતારનાર ત્રેંસઠ મહાન પુરુષો થઈ ગયા હતા. એમના ૨૪ તીર્થંકરા ઉપરાંત ૧૨ ચક્રવર્તી રાજાએ, ૯ અ ચક્રવતી રાજાએ અથવા વાસુદેવ, ૯ તેના પ્રતિસ્પર્ધી રાજાઓ અથવા પ્રતિવાસુદેવા અને ૯ બળરામે મળીને એ ૬૩ની સંખ્યા થાય છે. આમાં કેટલાક, ઉદાહરણા ઋષભદેવ, કૃષ્ણ, બળરામ, રાસ ધ વગેરે, જેને હિંદુએ પણ પ્રતાપી પુરુષા અગર અવતારી પુરુષો ગણે છે તેમના સમાવેશ પણ થાય છે. એ સર્વનાં ચિત્રા ઉપલા ગ્રન્થમાં સવિસ્તર વણુ વેલાં છે. અલબત્ત, જૈનધમના એક સાધુ એના કર્તા, અને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ ઉત્પાદન કરવાના અગર વધારવાના જ ઉદ્દેશથી તેણે એ લખેલાં, એટલે એમાં આપણાં પુરાણામાં ભક્તો વિષે અને તેમણે કરેલા ચમત્કારે વિષે હાય છે તેમ, જૈન સિદ્ધાન્તનું ગૌરવ વધારે એવી અતિશયાક્તિ હોય જ. તે છતાં પણ આપણાં પુરાણા અને તેમનાં આવા પારાણિક પદ્ધતિએ લખેલા કથાગ્રન્થેમાં અનેક સામાન્ય વસ્તુઓ હાવાને લીધે તેમના ઉપર ચઢાવેલા ધાર્મિક એપ કાઢી નાખીને જે સામાન્ય ઐતિહાસિક હકીકતા તેમાંથી મળી આવે તેના તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તા તેથી હિન્દના પ્રાચીન ઇતિહાસને લગતાં ૠણુાં સત્યા હાથમાં આવે એમ છે. ૨૮૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જૈન ગ્રન્થા વિષે એવી સામાન્ય માન્યતા કેટલાક ઉપરચેાટિયા વિદ્વાનોએ પ્રસરાવી છે કે જૈન સાધુએએ હિન્દુ ઇતિહાસ-પુરાણુના ગ્રન્થામાંથી મહાન પુરુષાનાં નામેા અને તેમના જીવનના મુખ્ય મુખ્ય બનાવા ઉપાડી લઈને તેને જૈન સ્વરૂપ આપેલું છે અને તેથી તેમના પૈારાણિક ગ્રન્થા ઇતિહાસની દૃષ્ટિએ કાંઈ ઉપયાગી થઈ પડે એવા નથી, પરંતુ તેમના જે ચેાડા ગ્રન્થેને મેં અભ્યાસ કીધા છે તે ઉપરથી મને એમ લાગે છે એ અભિપ્રાય સત્યથી વેગળા છે. એ ગ્રન્થાના કર્તાઓએ પેાતાને જે પ્રાચીન જૈન ગ્રન્થામાંથી માહિતી મળેલી તેના નામનિર્દેશ પણ કીધેલા છે. તે ગ્રન્થા પ્રાકૃત ભાષામાં લખાયલા હેાવા જોઈએ એમ પણ લાગે છે, વળી જૈનેામાં જે કે મહત્ત્વના વિભાગ, દિગબર અને શ્વેતાંબરના છે તેમાં દરેકની પરપરા જુદી હાવાથી, તમના એક જ વિષયને લગતા ગ્રન્થાનાં પાઠાન્તરી પણ àાય છે. એ ઉપરથી એવું સ્પષ્ટ અનુમાન નીકળી શકે છે કે જો કે હાલ ઉપલબ્ધ કેટલાક જૈન પૈારાણિક ગ્રન્થા હિન્દુ પુરાણાની પછીથી લખાયલા છે તથાપિ તે માટેની સામગ્રી તેના કર્તાઓએ હિન્દુ પુરાણેામાંથી નહીં પરંતુ પોતાની ધાર્મિક પરંપરાને આધારે ઊતરી આવેલા પ્રાચીન પ્રાકૃત ચન્થા ઉપરથી લીધેલી છે, એમ જે તેના કર્તાએ દાવા કરે છે તે ખરા હેાવા જોઈ એ. ખીન્ન ફ્રાઈ ગ્રન્થા વિષે આ ખરું ઢાય યા ન હેાય તે પણ આ મહાન પુરુષાનાં ચરિત્રા વિષે તા એ ખરું છે જ એવી મારી દૃઢ માન્યતા થઈ છે. કારણ કે શ્રી કૃષ્ણુના ચરિત્ર વિષે તથા એના પૂર્વજો, અને સમકાલીના વિષે એ લેાકા શું કહે છે તે જોવા માટે મેહેમચન્દ્રાચા'ના ઉપરાક્ત અન્યને તેમજ લગભગ છઠ્ઠા સૈકાના અરસામાં લખાયલા જિનસેન નામના દિગમ્બર સાધુના ‘ હરિવ ́શપુરાણુ ના અભ્યાસ મે થાડા વખત ઉપર કીધા હતા; એટલું જ નહીં પરંતુ તેમાં જે પ્રાચીન ગ્રન્થા—જેવા કે ‘તેમિનાથચરિત્ર’--તા ઉલ્લેખ છે તે વિષે પણ તપાસ કરી હતી. તેથી વિદ્યાનાને મારી ભલામણુ છે કે ઉપર જણાવેલા પૂર્વાંગ્રહ કાઢીને તેમણે હિન્દુ અને જૈન ચન્થેામાંના સામાન્ય ઐતિહાસિક હકીકત એકત્ર કરવાના પ્રયાસ કરવા જોઇએ, તે કર્યાંથી મને એવી આશા છે } હિન્દના પ્રાચીન—નિદાન મહાભારતનાં મુખ્ય પાત્રા-પાંડવા, યાદવે તથા ક્રૌરવે અને તેમની સાથે મિત્રભાવે અગર વૈરભાવે સ'બ'માં આવેલા અનેક જરાસધ જેવા રાજાએ અને તેમના દેશા, તેમના . ૨૮ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૮૭ કાળમાં પ્રચલિત સામાજિક રૂઢિઓ, રહેણીકરણી, વગેરે વિષેની વિપુલ હકીકત મળી આવશે; એટલું જ નહીં પરંતુ તે ઉપરાંત હિન્દુ અને જૈન ધર્મે આર્યધર્મમાંથી ક્યારે અને શા કારણે જુદા પાડ્યા હતા, તે બેમાં સામાન્ય સિદ્ધાન્તા કથા ક્યા છે, જે જે બાબતોમાં તીવ્ર મતભેદ ઉપસ્થિત થશે ને કયી કયી બાબતે હતી, તે ઉપસ્થિત થશે તે વખતે બન્ને પક્ષોના આગેવાને કણ કણ હતા, તે વખતે હિન્દમાં બીજ કોઈ ધર્મો પ્રચલિત હતા કે કેમ, હેય તે તે કયા, વગેરે વગેરે હિન્દના ધર્મો સમ્બન્ધી ઇતિહાસની અનેક મહત્ત્વની ગૂંચવણે પણ ઉકેલી શકાય એવી માહિતી હાથ લાગે એમ છે. તે મર્યમાં “ત્રિષ્ટિ લાકાષચરિત’ સારી મદદ કરે એમ છે, અને જે કે આ જ વિશાળ ૨૫૦૦૦ શ્લોકોને પ્રન્ય છે છતાં તેમાં મહાકાષને આવશ્યક ઋતુ વર્ણને, મનુષ્યસ્વભાવનાં શબ્દચિત્રો, અનેક વ્યાવહારિક પ્રસંગો, રાજવૈભવ, રાજનીતિ, વિગ્રહે, વગેરે અંગે પણ છે તેને લીધે જેને સંસ્કૃત ભાષાનું સામાન્ય જ્ઞાન હોય અને વાંચીને અગત્યની બાબતે ઉપર મનન કરવા જેટલી કુરસદ હેય તેને એનો અભ્યાસ ઘણે રસમય લાગશે એમ મારી ખાત્રી છે. હૈ.સા.સ.-૧૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યની અપભ્રંશ-સેવા :લેખક: શ્રી. ચતુરભાઈ શંકરભાઈ પટેલ શ્રીમદ્દ હેમચંદ્ર ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને યુગકર્તા મહાપુરુષ હતા. એમને યુગ હેમયુગ નામ પ્રમાણે સાચે જ સુવર્ણયુગ હતા. મહારાજ જયસિંહદેવને રાજકાળ પરમ યશસ્વી અને ગૌરવયુક્ત હતા. એ સુભગ સમયે સિદ્ધરાજ અને હેમચંદ્રને–એ બે મહા વિભૂતિઓનો વિરલ સંગ થયે--સેનું અને સુગંધ એકઠાં મળ્યાં! પરિણામે ગુજરાતની યશકલગીમાં અદ્દભુત રંગે પૂરાયા. ગુજરાતના ગૈરવમાં અજબ ઉમેરો થયો. ગુજરાતને ભવ્ય ઈતિહાસ સોનેરી અક્ષરે આલેખાયો. શ્રી હેમચંદ્રાચાર્ય અજેડ સાહિત્યસૃષ્ટા હતા; અનુપમ યુગદષ્ટ હતા; કુશળ રાજનીતિજ્ઞ હતા; સમર્થ શાસનસ્વામી હતા. હેમચંદ્ર એટલે સર્વમુખી પરિણત પ્રજ્ઞા, સાંગોપાંગ સંપૂર્ણ અભ્યાસ, રસભરી સર્વોત્કૃષ્ટ સર્જકતા. હેમચંદ્ર એટલે વિદ્યાના મહાસાગર, જીવંત જ્ઞાનકોશ, કલિકાલસર્વજ્ઞ. એમના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં હેમચંદ્ર એટલે “વિવાંનિધિમંથમંદરગિરિ.” એવા અગાધ શક્તિશાળી સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે. એઓ શાસનના જેટલા જ સાહિત્યના ભેખધારી હતા. એટલે જેનેના જેટલા જ જૈનેતરના--સમસ્ત ગુજરાતીઓના માનને અને પૂજાને પાત્ર છે. એ કલિકાલસર્વજ્ઞની કુશાગ્ર કલમે કોઈ પણ વિષય છેઠવો છે નથી. એ સાહિત્યસ્વામીની સાર્વત્રિક પ્રતિભાએ એકે પ્રદેશ ખેડ બાકી રાખ્યો નથી. એમની સર્વગ્રાહી બુદ્ધિશક્તિ વ્યાકરણ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૨૮૯ અને અલંકાર, છંદ અને કાશ, કાવ્ય અને ચરિત, ન્યાય અને યોગ આદિ વિવિધ વિષયોમાં સફળતાથી ફરી વળી છે. “સિદ્ધહેમ” જેવું સગ સંપૂર્ણ વ્યાકરણ અને એનાં ઉદાહરણે સાથે સોલંકી વંશને ઇતિહાસ આલેખતું પ્રતિભાશાળી મહાકાવ્ય “ડયાશ્રય,” કાવ્યશાસ્ત્રનું સુરેખ નિરૂપણ કરતું “કાવ્યાનુશાસન’ અને છંદેની સમગ્ર આલેચના કરતું “છનુશાસન, એક અર્થના અનેક શબ્દ આપતા વિપુલ કેશ “અભિધાનચિંતામણિ” અને એક શબ્દના અનેક અર્થ આપતો વિસ્તૃત કોશ “હેમઅનેકાર્થસંગ્રહ, દેશી ભાષાઓના અભ્યાસમાં અત્યંત આવશ્યક એવી “રયાવલિ' કિવા “દશીનામમાલા” અને વૈદકના શબ્દોને વિશિષ્ટ કેશ “નિટુશેષ, ઉન્નત કવિત્વથી અંકિત ત્રેિસઠ ચરિત્રોને કાવ્યગ્રંથ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' અને સર્વધર્મસમભાવની ઉદાત્ત ભાવના ભર્યું “વિતરાગસ્તોત્ર' કિવા “મહાદેવસ્તોત્ર' ન્યાયશાસ્ત્રના ગહન સિદ્ધાંત કુટ કરતી પ્રમાણુમીમાંસા” અને રાજનીતિ તથા ધર્મનીતિની સૂક્ષ્મ સમીક્ષા કરતું અપૂર્વ “ગશાસ્ત્ર એમની અખંડ સાહિત્ય તપશ્ચર્યાની પ્રતીતિ કરાવે છે. આજે આપણે એમનાં કવિ કે આલંકારિક, રાજશાસ્ત્રી કે ભાષાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી કે ધર્મશાસ્ત્રી ઈત્યાદિ વિવિધ સ્વરૂપોમાંથી માત્ર ભાષાશાસ્ત્રી તરીકેનું કંઈક દર્શન કરીશું. મહામૂલા તેજસ્વી હીરાના અનેક પહેલ જેવા એમના અનેકવિધ અક્ષરજીવનમાંથી માત્ર એક જ પાસું અવલોકીશું. ગુજરાતના એ પ્રખર વિદ્વાનમાં અનેક મહાપંડિતોની મેધા એકઠી મળી હતી. વ્યાકરણના વિષયમાં એઓ ગુજરાતના પાણિનિ હતા. કેશની બાબતમાં તેઓ ગુજરાતના અમરસિંહ હતા. કાવ્યશાસ્ત્ર સંબંધમાં એઓ ગુજરાતના મમ્મટ હતા. છન્દઃશાસ્ત્રમાં એઓ ગુજરાતના પિંગલાચાર્ય હતા. આવા અનેક વિદ્વાનોના સંગમરૂપ આચાર્યશ્રી હેમચંદ્રને એક મહાન ભાષાશાસ્ત્રી તરીકે એક વિશિષ્ટ વૈયાકરણ તરીકે આપણે કંઈક જોઈશું. અને તેમાંય સંસ્કૃતની એમની સેવાને બદલે આપણી ભાષાની જનની અપભ્રંશની એમણે કરેલી અને ખી સેવા ખાસ વિચારીશું. મહારાજા સિદ્ધરાજ જયસિંહના માલવમંડલવિજયથી ધારાની સમગ્ર સમૃદ્ધિ પાટણમાં આવી. સાથે ભોજરાજાને પુસ્તક ભંડાર પણ આવ્યું. એક દિવસ પુસ્તક ભંડારના રક્ષક ભંડારનું નિરીક્ષણ કરતા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. ગુજરાતી સાહિત્ય પરિષદ = હતા. ત્યાં ભજવ્યાકરણ જોતાં મહત્વાકાંક્ષી સિદ્ધરાજના હૃદયમાં ગુર્જર વ્યાકરણની તીવ્ર ઇચછા જન્મી, અને પિતાનો એ મરથ સિદ્ધ કરવા એમણે હેમચંદ્રને વિનંતી કરી, એ માટે સર્વ પ્રકારની તૈયારી કરી દીધી. તાબડતોબ કાશ્મીરથી આઠ વ્યાકરણ ગ્રંથ મંગાવી આપ્યા. અને આ લમીસમૃદ્ધ દેશને વિદ્યાસમૃદ્ધ કરવા આ મહાન આચા અપૂર્વ યત્ન આદર્યો. રાજાની આ અભ્યર્થનાને ઉલેખ સિદ્ધહેમની પ્રશસ્તિમાં હેમચંદ્રાચાર્ય પોતે જ કરે છે કે – तेनातिविस्तृतदुरागमविप्रकीर्ण शब्दानुशासनसमूहकर्षितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ અતિ વિસ્તૃત, રામ અને વિપ્રકીર્ણ વ્યાકરણ સમૂહથી કદર્શિત થએલા સિદ્ધરાજને ઉલ્લેખ આપણને વ્યાકરણ પર પ્રવર્તતી તત્કાલીન શોચનીય પરિસ્થિતિને ખ્યાલ આપે છે. વર્ષ સવા વર્ષમાં તે આચાર્યશ્રીએ “સિદ્ધહેમ” જે સર્વેગ સંપૂર્ણ વિસ્તૃત ગ્રંથ તૈયાર કરી દીધો અને એમના અદ્દભુત પાંડિત્યની સૈને પ્રતીતિ કરાવી. વ્યાકરણનાં પાંચે અંગે–સૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણુદિ અને લિંગાનુશાસન–પોતે જ પોતાની ટીકા સાથે યોજ્યાં. વળી એ અનુપમ ગ્રંથ સાથે સિદ્ધરાજનું નામ જોડી એમની પ્રેરણાને પૂરે બદલે વાળ્યા. “સિદ્ધહેમ' કર્તા અને કારયિતા બનેને અમર કર્યો. એ મહાન ગ્રંથને દબદબાપૂર્વક રાજાની સવારીના હાથી ઉપર હેદ્દામાં પધરાવી દરબારમાં લાવવામાં આવ્યો, જે ભવ્ય સવારીમાં ચામરવાહિનીઓ બેઉ બાજુ ચામર ઢાળતી હતી અને ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું. રાજસભાના વિદ્વાને આગળ એનું પઠન કરવામાં આવ્યું અને પછી સમુચિત પૂજેપચાર સાથે એની સારસ્વત કેશમાં સ્થાપના કરવામાં આવી. ગુજરાતના ગૌરવરૂપ એ ગ્રંથની પ્રશસ્તિમાં તત્કાલીન વિદ્વાનને એક શ્લોક માત્ર બસ થશે – भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा । मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किं । Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૧ किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि श्रयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः॥ સિદ્ધહેમ'ના સાત અધ્યાય સંસ્કૃત માટે છે, જ્યારે આઠમછેલે–અધ્યાય પ્રાકૃત, શાસેની. માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ માટે છે. સંસ્કૃત સાથે પ્રાકૃતને સમાવેશ એ આ શબ્દાનુશાસનની ખાસ વિશિષ્ટતા છે. તેમાંય ખાસ કરી અપભ્રંશના નિરૂપણમાં આચાર્યશ્રીએ વિસ્તૃત અને અનુપમ ફાળો આપ્યો છે. અપભ્રંશ ભાષા ગુજરાતીની જનની હોઈ આપણી ભાષાના ક્રમિક અભ્યાસ માટે એ પરમ આશીર્વાદરૂપ છે. અપભ્રંશ ઉદાહરણો આપણને તે સમયના સાહિત્યને પરિચય કરાવે છે. એટલું જ નહિ પણ ગુજરાતી ભાષાની શરૂઆત સામાન્ય રીતે મનાય છે એમ ૫૦૦ વર્ષ ઉપર નથી, પણ ૯૦૦- ૧૦૦૦ વર્ષ ઉપર છે તે દર્શાવે છે. ખાસ કરી વીરરસની અછતવાળી કહેવાતી આપણી ગુજરાતી ભાષામાં તે સમયે વીરરસનું કેવું સુંદર સાહિત્ય હતું તેને આપણને ખ્યાલ આપે છે. આપણે એમાંનાં ચેડાં ઉદાહરણો જોઈ એ. એ ઉદાહરણે મુખ્યત્વે ત્રણ જાતનાં છે ગંગારરસનાં, વીરરસનાં અને ઉપદેશનાં કિંવા સુભાષિત. શૃંગારમાં પણ સંગ સંગારનાં અને વિપ્રલંભ શૃંગારના એમ બે જાતનાં છે. નમૂના દાખલ આપણે દરેક પ્રકારનાં બબ્બે ઉદાહરણ અનુક્રમે જોઈ એ. ઉદાહરણ સાથે એનાં સમલે કી ભાષાંતર આપ્યાં છે, જેથી અર્થ સુગમ થાય તેમજ અપભ્રંશ અને ગુજરાતી વચ્ચેનું સામ્ય યથાર્થ સમજાય. ચંદ્રને વાદળમાં છુપાયલે જોઈ કવિ કલ્પના કરે છે કે ચંદ્ર ગૌરીને સુંદર મુખથી છતા, એટલે એ તે શરમને માર્યો સંતાઈ ગયો છે! ओ गोरी-मुह-निजि अउ वलि लुक्कु मियङ्क । अन्नु वि जो परिहविय-तणु सो किवं भवंइ નિત // ૪૦૨-૨ || “જે ગોરીમુખહારી વાદલલીન પંચક અન્ય થકી જે પરભવ્યો તે યમ ભમે નિશંક?” શંગારના બીજા ઉદાહરણમાં આ પણે માલવાના પૃથિવીવલ્લભ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ગુજરાતી સાહિત્ય પરિષદ મુજ સ’બધી એક લેાક જોઈએ. હેમચદ્રાચાર્યે શૃંગારનાં ઉદાહરણામાં એ દાહા મહાપ્રશસ્ત માલવપતિ મુજ વિષેના આપ્યા છે. એ દર્શાવે છે કે મુંજ વિષેનું સાહિત્ય અપભ્રંશ ભાષામાં હેમચંદ્રના સમય પહેલાં રચાયલું હતું. અર્થાત્ અપભ્રંશ ભાષા તે સમયે સારી રીતે પ્રચલિત હતી. મુજને ઉદ્દેશી નાયિકા કહે છે કે તું મારા હાથ તરછોડી ચાલ્યા જાય એમાં શા વાંધા ? જ્યારે હૈયામાંથી ઊઠો જાય ત્યારે હું જાણું કે મુજ ખરા રાષે ભરાયાઃ— बाह विछोडवि जाहि तुहुं हउ तेवर को हिअय- हिउ जइ नीसरहि जाणर्ड मुज्ज दोसु । सरोसु ॥ ४३९-३ ॥ *. બાહુ વાડી જા ભલે, ના તેમાં ઈ રાષ; હૈયા થકી જે નીસરે નગ્ મુજ સરાષ. વિપ્રલંભ શૃંગારના ઉદાહરણુમાં કવિએ અત્યુકિત દ્વારા પ્રેષિતભર્તૃકા નાયિકાનું રસિક ચિત્ર રજૂ કર્યું છે. બારણે કાગડાને ખેલતા સાંભળી વિરહિણી એને ઉડાડતી હાય છે. કાગડા ખેાલે તે મહેમાન આવે એવી માન્યતા છે. નાયિકા પેાતાના મેાંધા મૂલા મહેમાનની – નાયકની અપેક્ષાથી બારણે આવે છે, પણ કાઈને નહિ જોતાં એ ખેટાખાલા કાગડાને ઉડાડે છે. તેમ કરતાં વિરહથી કૃશ થએલ એના હાથમાંથી અર્ધા વલય નીકળી પડે છે, અને જમીન ઉપર પડી તૂટી જાય છે. એટલામાં એ સહસા પેાતાના પિયુને આવતા જુએ છે, અને એથી એને એટલે બધા હર્ષ થાય છે કે એ હર્ષોંથી હષ્ટપુષ્ટ થતાં બાકીનાં અર્ધા વલય તડાક દઈને ફૂટી જાય છે ! એ આલેખતાં કવિ કહે છેઃ-~~~ . वायसु उड्डवन्तिभए पिउ दिउ सहसति । અના વહયા મહિદિ ય અદા હ્રષ્ટ તનુ ત્તિ રૂબર-૨ ઉડાડતીએ દીઠે પિયુ ભાક; અ અલૈયાં મહી પડયાં, ફૂટયાં અર્ધ તડાક “ વાયસ ખીજા ઉદાહરણમાં એક સુંદર સભાવનાનું આપણને દર્શીન થાય છે. શિશિર ઋતુમાં સરેાવરના પાણીમાંથી વરાળ નીકળતી જોઈ કવિ કલ્પના કરે છે કે વિરહાગ્નિથી ખળતા કાઈક એમાં પડયો છે, એને ધૂમાડા નીકળે છે ! Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબધસ ગ્રહ विरहाणल - जाल - करालिअउ पहिउ को वि बुडिव ठिअउ । अनु सिसिर- कालि सीअल - जलहु धूमु कहन्तिहु उभिउ || ૪૧-૨ ॥ વિરહાનલ જ્વાલાર્થી મળેલે પથિક કોઈ સભવે ખુડેલે; નહિ તા શિશિર સમે ધૂમ કયાંથી ઉઠે આમ શીતલ જલમાંથી ?'' ". ગુજરાતીમાં વિરલ મનાતા વીરરસનાં અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણા ‘સિદ્ધહેમ’માં આપેલાં છે, જે આપણા જવલંત વીરરસસાહિત્યની સરસ ઝાંખી કરાવે છે. એમાંથી ફક્ત એ જ આપણે જોઈશું. ક્રેસરભીના કથના આદાય અને શા`થી મંત્રમુગ્ધ બનેલી નાયિકા વ્યાજસ્તુતિ વડે પતિના એ દાત્ર પાતાની સખીને જણાવે છે—એક તા આપવા એઠા એટલે માત્ર પત્ની બાકી રહે અને ખીજે લડાઈમાં ઝુઝા એટલે માત્ર તરવાર બાકી રહે : ધીરાદાત્ત એ વીર વણુ વતાં કવિ કહે છેઃ म तो वे दोसडा हेल्लि म झंखहि आलु । देन्तहो पर ह उवरि जुज्झन्तहो करवालु ॥ ३७९-१ ॥ સ ,, કંથ તણા દેષ એ, સખી મા ખેતુ ધાર; ગરું, ઝુઝતાં તરવાર. એક વીરરસના બીજા ઉદાહરણમાં તરવાર વડે વધેરતા પતિને તરવાર ઘેાડી ભાલે લેવા પત્ની ૧૯૩ થી બિચારા કાપાલિકને આખી ખેાપરી મળે? વજ્રપ્રહાર જેવા જેના ઝટકાથી કઠણુ ખેાપરીનાય કકડા થઈ જાય છે એવા એ નરવ્યાધ્રનાં વીરત્વને ધ્વનિત કરતાં કવિ લખે છે;~~ દુશ્મનનાં માથાં વિનંતી કરે છે, प्रिय एम्वहिं करे भलु करि छडहि तुहं करवालु । નં વાઢ્યિ વપુરા હેર્દિ સમજી વાળુ ॥ ૩૮૭– રૂા 41 - પ્રિય, ભાલેા કર લે અને છેડી દે કરવાલ; લે કાપાલિક બાપડા જેથી અાગ્ર કપાલ, ' છેલ્લે આપણે સુભાષિતનાં ઉદાહરણ જોઈએ. સંસ્કૃત ભાષા એટલે સુભાષિતાને રત્નાકર. માતાને એ અખૂટ વારસા પુત્રીઓને Page #325 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ પણ મળેજને ? એટલે અપભ્રંશનેય રત્નભડાર નાનાસૂના નથી. આપણે તે એમાંથી માત્ર બે જ મુક્તક-મૈાક્તિકા જોઈ સ ંતેાષ માનીશું. ૨૯૪ સહુ કાઈ માટા થવા ફાંફાં મારે છે, પણ હાથ છુટ્ટો રાખ્યા વિના મેટાઈ મળતી નથી એ વ્યવહારુ સત્ય દાખવતાં કવિ કહે છેઃ साहु वि लोक तडफडर वरुणहो तणेण । वड्डप्पणु परि पाविअर हत्थि मोकलडेण ॥ २६६-१ ॥ વડપણ માટે તાડૅ સ લેાકને સાથ; મેટપ ક્રિન્તુ મળી શકે ફક્ત મેળે " હાય. 86 કવિ આપણુને ખીજા સુભાષિતમાં તલની અન્યાક્તિ દ્વારા અનુપમ ઉપદેશ આપે છે. તલ સ્નેહ (તેલ) હોય ત્યાં સુધી જ તલ કહેવાય છે. સ્નેહ (તેલ) જતાં એજ તલ, તલ મટી ખલ (ખાળ) અને છે. એજ રીતે માણુસ સ્નેહ (પ્રેમ) હૈાય ત્યાં સુધી જ સજ્જન કહેવાય છે. સ્નેહ (પ્રેમ) જતાં માણુસ ખલ (દુર્જન) બની જાય છે. માટે સ્નેહ એજ ખરું જીવનરસાયન છે એ કવિ દર્શાવે છે:--- तिल तिलत्तणु ताउ पर जाउ न नेह गलन्ति । नेहि पण ते जि तिल तिल फिट्टवि खल होन्ति ॥ ૪૦૬૨ ॥ તલનું તલપણૢ ત્યાં સુધી જ્યાં સુધી સ્નેહ ન જાય; સ્નેહ જતાં પછી તેજ તઙ તક્ષ મટીને ખલ થાય. આ બધાં ઉદાહરણા ઉપરથી આચાર્યશ્રીએ અપભ્રંશ ભાષાની કેવી અપૂર્વ સેવા કરી છે એને આપણુને સચેાટ ખ્યાલ આવે છે. અપભ્રંશ ભાષાની આવી વિશદ સમીક્ષા એમના પહેલાં કાઈ એ કીધી નથી. સ` વ્યાકરણેાના નિષ્ક સમા ‘સિદ્ધહેમ’ માટે ગુજરાત જેટલા ગવ ધરે એટલા એછે છે. જગતભરના વ્યાકરણસાહિત્યમાં ‘ સિદ્ધહેમ'નું સ્થાન અને ખુ છે, અને એવું જ અનેાખું સ્થાન છે ‘સિદ્ધહેમ ’ની રૂપાવલિને સાલકી વંશની કીતિ-કથા સાથે સાંકળતાં મહાકાવ્ય ‘ દ્વાશ્રય ’તું. ગુર્જરદેવીનાં ઉભય મહામૂલાં આભૂષા છે. આચાર્યશ્રીની પરિત પ્રજ્ઞાથી અંકિત ઉષ્મય ગુજરાતનાં મહાતેજસ્વી રહ્ના છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૯૫ - જેમના ગ્રન્થમાં અગાધ વિદ્વત્તા હતી, ઉપદેશમાં ઓજસભયું” માધુર્ય હતું. રાજસંબંધમાં સહદય ગાંભીય હતું, રાજકારણમાં આચિત્યભરી દીર્ધદષ્ટિ હતી. શાસનસેવામાં સુંદર વ્યવસ્થા હતી, સાહિત્યસેવામાં અપ્રતિમ પ્રતિભા હતી, પગમાં અનુભવનું નવનીત હતું. અલંકારમાં અવનવે ચમત્કાર હતે, વાણીમાં અમૃતભરી મીઠાશ હતી, વર્તનમાં વિશુદ્ધિમય ઉદાત્તતા હતી, કવનમાં અખલિત રસધારા હતી અને જીવનમાં વિજયવતી કલિકાલસર્વજ્ઞતા હતી એવા એ મહાન ગુજરાતી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને હજારો વન્દન હે! વન્દન હે ! Page #327 -------------------------------------------------------------------------- ________________ ગાજર અને નાગર અપભ્રંશ - લેખક : શ્રી. કેશવરામ ફા. શાસ્ત્રી. ‘સરસ્વતીકાભરણુ’કાર ભેાદેવના શબ્દમાં આપણને એક નીચેની સુપ્રસિદ્ધ પંક્તિ પ્રાપ્ત છેઃ अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गुर्जराः ॥ १ “ ગુર્જર લેકે પોતાના અપભ્રંશ્ચયી પ્રસન્ન રહે છે; ખીન્ન અપભ્રંશથી નહિ. ” ૧૧મી સદાને ભેદેવ આ પ્રમાણે ગુરેશના પાતાના અપભ્રંશ્નની વાત કરી, આપણી સમક્ષ તે સમયના એક અપભ્રંશપ્રકા રતે રજૂ કરવાના પ્રયત્ન કરતા હોય તેમ નથી લાગતું? પશુ ૧ ૫મી કે ૧૭મી સદીના માર્કંડેય આવી માથાકૂટમાં પાવા નિષેધ કરે છે. તે જણાવે છે કે~~~ नागरी वाचडोपनागरश्चेति ते त्रयः । अपभ्रंशाः परे सूक्ष्मभेदत्वान्न पृथङमताः ॥२ આમ નગર, કાચા અને ઉપનાગર, એ ત્રણ અપભ્રંશ-પ્રકાર પ્રધાને છે. બાકીના અપભ્રંગામાં તે સૂક્ષ્મ ભેદ જ છે, એટલે એને જુદા ગણવાની કાઈ આવશ્યકતા નથી રહેતી. ’ " ** માર્કડેય આમ પ્રધાન ત્રણુ અપાશાને સ્વીકારી, બીજને તેની અંદર સમાવી લે છે. એ ખગ્ન અંદર સમાવવા જેવા થઈ બધા કેટલા છે, એ તેણે પ્રસ્તાવનામાં માપ્યું છે; એ શ્લોક ન ઉતારતાં એ અપભ્રંશા જ અત્ર ગણાવું છું. ૬ • સરસ્વતીક ઠાભરણ’, (નિ. સા. આવૃત્તિ), પૃ. ૧૪૨ ૨ ‘પ્રાકૃતસર્વસ્વ ′ (વિઝાગાપટ્ટમ આવૃત્તિ), પૃ. ૩. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિષ્પ ધસ ગ્રહ ૧. વાચા, ૨. લાટ, ૩. વૈદભ, ૪. ઉપનાગર, ૫. નાગર, ૬. ખાર, ૭. આવન્ય, ૮. પાંચાલ, ૯. ટાફ્ટ, ૧૦. માલવ, ૧૧. કૈકય, ૧૨. ગૌડ, ૧૩. આર્દ્ર, ૧૪. વૈવ, ૧૫. પાશ્ચાત્ય, ૧૬. પાંડવ, ૧૭. કૌન્તલ, ૧૮ સૈલ, ૧૯. કાલિંગ્ય, ૨૦. પ્રાચ્ય, ૨૧. કાડેંટ, ૨૨. કાંચ્ય, ૨૩. દ્રાવિડ, ૨૪. ગાજર, ૨૫. આભીર, ૨૬. મ્દેશીય, અને ૨૭, વૈતાલ. 3 છે. આ આ ૨૭ ભેદે છે. આ બધાય “ 'सूक्ष्मभेदव्यवस्थिताः ૨૭ ભેદમાંથી પ્રધાન ભેદ ગાળી કાઢી, માકંડેયે નાગર, ઉપનાગર અને ત્રાચ એ ત્રણ અપભ્રંશાનું વ્યાકરણું પેાતાના ‘પ્રાકૃત નામક વ્યાકરણમાં પ્રધાનતા બાંધ્યું છે. એને મતે એ ત્રણે ભેદ્દા નીચે મુજબ છે : સ્વ નાગરઃ નાગર તુ મસાાષ્ટ્રીÀોઃ [iધૃતમ્ ॥૪ અ! નાગરના વિષયમાં ત્યાં તેણે જણાવ્યું છે કે, બાપભ્રંશમાબાપુ મૂત્યુન પ્રથમ નાળમાર્~~આમ બધા અપભ્રંશનું મૂળ રૂપ “ નાગર ” હાવાથી તે અપભ્રંશ પ્રથમ કહેવામાં આવ્યે છે. ઉપરના સૂત્રમાં “માહારાષ્ટ્રો પ્રાકૃત” અને “સૈાસેની ”માંથી નાગર અપભ્રંશ’ નીકળવાનું તે સ્વીકારે છે. 46 46 વાચડઃ વાઘલો નાગસ્જિÊત્ । સિન્ધુવેશોતો પ્રાપોડपभ्रंशः । अस्य च यत्र विशेषलक्षणं नास्ति तन्नागराद् ज्ञेयम् ॥14 ** k નાગર અપભ્રંશ ”માંથી વાચા ” સિદ્ધ થાય છે. આ સિધ દેશમાં ઉપન્ન થયેલા છે. દ!ચડ ”ની વિશેષતા બાદ કરતાં * બાકીનું “ નાગર ”માંથી જાણી લેવું. ઉપનાગરઃ અનયોયંત્ર સારૢ સમુિનામ્ ।૧ k ઉપનાગર '' છે. ૩ એજન, પૃ. ૨. ૪ એન્જન, પૃ. ૧૨૨. ૫ એજન, પૃ. ૧૨૧. હું એજન, પૃ. ૧૨૨. ૨૯૭ << 33 k નાગર ” અને “ વાચા'નું જે ભાષામાં સાં છે, તે Page #329 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ બીજા અપભ્રંશના આ ત્રણેમાં અંતર્ભાવ તેને ઋષ્ટ છે. અન્વેષાमपभ्रंशानामेष्वेवान्तर्भावः । तथा हि तत्रैव ॥ એ કહી માર્કંડેયે ખીજા ભેદની વિશિષ્ટ લાક્ષણિકતા નિર્દેશતાં જે કહ્યું છે, તે વિસ્તારભયે ગુજરાતીમાં જ અત્ર આપું છું: ૨૯૮ ચક્ર : ભાષા નાગર અપભ્રંશ અને ઉપનાગરમાંથી; માલવી : જેમાં તુ ખૂબ આવતા હોય તે; પાંચાલી : જેમાં વા અને ી ખૂબ આવે તે; વૈદ : જેમાં ૩૪ આવ્યાં કરે તે; લાટી : જેમાં સમાધના જ આવ્યા કરે તે; ઔદ્રી : જેમાં ફ્કાર અને કાર આવ્યા કરે તે; કૈકયી : જેમાં વીપ્સા નિર્દિષ્ટ હોય તે; ગાડી : જેમાં ખૂબ સમાસાંત પા ચૈાજાયાં હેાય તે; કૌન્તલી : જેમાં કાર ખૂબ આવ્યા કરે તે; પાંચા : જેમાં ખૂબ કાર આવ્યા કરે તે. સૈહિલી : જેમાં ખૂબ જોડાક્ષરા આવ્યા કરે તે; કાલિંગી : જેમાં હૂઁ જોડાયેલા હાય તે; પ્રાચ્યા ઃ પ્રાચ્યદેશની ભાષાના પ્રત્યેાગે જેમાં બહુ છે તે; અભીરી : (મટ્ટ) વગેરે જેમાં ખૂબ આવ્યા કરે તે; કાર્ણાટી : જેમાં વર્ણાના વિપર્યાંય થયા કરે તે; મધ્યદેશીયા : મધ્યદેશની ભાષાના પ્રયાગેા જેમાં ખૂબ છે તે; ગૌરી ઃ સસ્કૃત ભાષાના પ્રયાગાથી ભરપૂર; (ટાઝ ભાષાના સરકારા પણ તેમાં આવે છે ) પાશ્ચાત્યા : જેમાં ૬, તેં (ૐ), અને ક્રૂને વ્યત્યય છે તે; દ્રાવિડી : જેમાં કારના વ્યત્યય છે તે; વૈતાલિકી : જેમાં ઢકાર બહુ આવે છે તે; કાંચી : જેમાં ! અને સ્રો ખૂબ આવ્યા કરે છે તે. માર્કીય લક્ષણે આપીને તેા કમાલ જ કરી નાંખી છે. આવા જ સૂક્ષ્મભેદ હેાય તે ખરેખર જુદાં નામેા આપવાની જરૂર જ રહેતી નથી. પણ એથી આગળ વધી આપણે આ. હેમચદ્રનું વ્યાકરણ જોઈ ચે તા આ બધાં નામે આપવાની પણ કાંઈ જરૂર ન હેાય; કેમકે એમણે હું અપભ્રંશ સિવાય બીજું કાઈ નામ જ ઇષ્ટ માન્યું નથી; જેવું "" Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ ૨૯૯ કે તેણે પ્રધાન પ્રાકૃતને માટે પણ જુદું નામ ઈષ્ટ માન્યું નથી. આમ હોય તે એક જ તડાકે નિર્ણય આપવાનું સરલ થઈ પડે કે “મહારાષ્ટ્રીય પ્રાકૃત”નું નામ આ. હેમચંદ્ર નહિ આપ્યું હોવાથી એ નામધારી કરી કઈ પ્રાકૃત હતું જ નહિ; તે જ રીતે “અપભ્રંશ”નું વિશિષ્ટ નામ આ. હેમચ કે નહિ આપ્યું હોવાથી “ગૌર” કે “નાગર” કે “ઉપનાગર” કે “ત્રાચડ” કે “ટાક્ક” એ વગેરે નામ ધરાવતા અપભ્રંશે કદી કાઈ હતા જ નહિ. પરંતુ એમ નથી જ, એ આજે તદન સર્વસ્વીકૃત વાત છે. તે જ રીતે “અપભ્રંશ”ના તેને દેશ પરત્વે સ્વીકારાયેલા “ભૂરિભેદ’ના અસ્તિત્વના વિષયમાં પણ કેઈથી કાંઈ શંકા ઉઠાવી શકાય તેમ નથી. અને ખુદ આ. હેમચંદ્રને પણ તેવો કોઈ વિશિષ્ટ અપભ્રંશ “ મહારાષ્ટ્રી પ્રાકૃત ”ની જેમ જ હૃદયમાં ઇષ્ટ હશે, તેમ સ્વીકારવામાં હૃદયને સકેચ નથી અનુભવો પતે. માત્ર એ અપભ્રંશ કયો હશે, એ જ નિર્ણત કરવાનું તેના સમર્થકોને શિર રહે છે. આપણે ઉપર જોયું છે કે ભોજદેવે “ગૌર્જર અપભ્રંશ” જરૂર ઇચ્છો છે. બેશક જે પ્રસંગમાં આ વિધાન દેવે કર્યું છે, તે તેનાથી કાંઈક ટકોર પાતું થઈ ગયું છે, એ આ પ્રસંગ અહીં આપવાથી સમઝી શકાશે – नात्यन्तं संस्कृतेनैव नात्यन्तं देशभाषया । कथागोष्ठीषु कथयलोके बहुमतो भवेत् ॥ शृण्वन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः । अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गुर्जराः ।। ભોજદેવ એમ કહેવા ચાહે છે કે પ્રસંગ પડતે બધી ભાષાને પ્રયોગ કરવો. છતાં લોટવાસીઓ એવા છે કે એઓને સંસ્કૃત દીઠું ગમતું નથી; તેઓને તે સુંદર પ્રાકૃત જ ગમે છે; જ્યારે ગુજરદેશવાસીઓ એવા છે કે પિતાને જ અપભ્રંશ પસંદ કરે છે; તેઓને સંસ્કૃત વગેરેનું તે ઠીક પણ બીજા અપભ્રંશનુંયે મેં ગમતું નથી. આ ગુર્જરદેશવાસીઓ કોણ અને તેઓનો અપભ્રંશ કયો? એ “ગૌર્જર” ન હોય તે બીજે કે હઈ શકે? ભાષા અને વિભાષા ગણાવતાં માર્કંડેયે એક “ટાક્કી” નામક Page #331 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ વિભાષા ગણાવી છે; જેમાંથો >> ટાક અપભ્રંશ નીકળી આવવાનું માર્કંડેયના ઉપર આવતા એક વિધાનના અનુવાદમાં આપણે જોયું છે. માકંડેયે એનું પ્રસગપ્રાપ્ત વ્યાકરણ આપ્યું છે.” તે જહુાવે છે કે टाकी स्यात्संस्कृतं शौरसेनी चान्योन्यमिश्रिते । ૩૦૦ શારસેની અને સરકૃત ભાષાનું પરસ્પર મિશ્રણ થતાં ટાક્કી વિભાષા થાય છે. પણ માર્કડેય આગળ ચાલતાં જણુવે છે કે~~ हरिवन्द्रिस्त्विमां भाषामपभ्रंश इतीच्छति । હરિશ્ચંદ્ર (?) નામના કે!ઈ વૈયાકરણ આ ' ટાક્કો વિભાષાને “ અપભ્રંશ ” કહે છે. આ હરિશ્ચંદ્ર કાણુ હશે વારુ ? એ કાણુ હશે એ નક્કી કરીએ તે પૂર્વે મને લાગે છે કે ટાક્કો-પ્રક્રિયા માર્કય જે આપી છે, તે જરા જોઈ જઈએ તેા ઠીક થઈ પડશેઃ-~ rr 66 ** ૧. ઉત્થાપવાને વધુહમ્-પદને અંતે ૐકાર થાય; જેમકે~~ રાઇ જઇમસમરેમનુ મબળમળોવેસોનું વરાહ્માસ્ત્રવિદ્યાપ્રવીનુ ” વગેરે. મૂળમાં “ બહુલ ” કહ્યું છે એટલે કાર વિનાનાં રૂપ પણ થાય : મળૐ, વાળ, વિરામ. ܐܙ "" ૨. પ ચ ટઃ । તૃતીયા વિભક્તિના એકવચનમાં ૬ પ્રત્યય થાયઃ લગ્ન પતિ અને વિકલ્પ હાવાથી સમેન પત્તિ । ૩. ૢ દુમૌ ચલઃ। પંચમી વિભક્તિના બહુવચનમાં ૢ અને હું એ બેઉ પ્રત્યય થાય: જ્લદું દિવુ, ઘરનું હિદુ; વિકલ્પ હાવાથી વાહિતો, વરેવુંતો । ૪. આમો વા। કી બહુવચનમાં શ્રાદ્ધનુ | વઢુળનું બન્દુળા ! અને સ્ક્રુ વિકલ્પે થાયઃ ૫. ૢ મિારેઃ સ્વાન્ત્રાન્તીર્યસ્ત્ર વિધીયત્તે । વિમ્ વગેરે સર્વનામાને પછી બહુવચનમાં હૈં ચાયઃ ારું, નાદું, તારૂં, વાર, મારું; વિકલ્પ હાવાથી વાળ, વાળ, વગેરે પણુ ચાય. ૬. ત્યમિત્યર્થ તુ મવેત્ । સ્વના અથ માં તુ થાય; તુર્કી सर्वविद्याप्रवीणु । ૭. સમયૈડસ્મિŻમમઃ । ના અર્થમાં કમ્નિ, હું અને મમ થાય : કામ્મિ બ્ડિવુ, એ પ્રમાણે હું કે મમ gિજ્જુ । ૭ પ્રાકૃતસ`સ્વ,' પૃ. ૧૧૦-૧૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહુ ૮. મમેત્વર્થે મહું આ સ્વાત્। મમ એ અર્થમાં શું થાયઃ હુંમ જ સુરૢ વગેરે. વિકલ્પે મન પણ ખરું. ५. यथा जिध, तथा तिध । यथानुं जिध अने तथा नुं ति થાય; નિધ મળત્તિ કે ના મતિ; તિષ કે તદ્દા - ૩૦૧ ટાકીનાં આ લક્ષણે!માં અને ઉદાહરણામાં શૈારસેનીનાં લક્ષણે રેખાય છે. તે તે ૬, ૪ ના ધ એ ખતે ારસેનીના વૈકલ્પિક ફેરફાર આમાં પણ વિકલ્પે છે. ઉપર, ટાક્કીનાં વિશિષ્ટ લક્ષ્ણ!માંનાં તુTM, િ હું, મમ એ સિવાયનાં બધાં જ આ હેમચંદ્રના અપભ્રંશમાં એના એ સ્વરૂપમાં, અથવા હૈં ટુલ ના વિષયમાં સાચ કે વિકાસ, એટલા જ ભેદ્દે એક સરખાં છે. જો આમ હાય તા હરિશ્ચન્દ્રે (?) આને અપભ્રંશ કહ્યો છે, એ ગેરવાજખી નહિ જ ગણાય. અને આમ જ રહેવાથી માર્કંડેય જે “ હરિશ્ચંદ્ર” નામ આપે છે, તેને બદલે મૂળમાં ત્યાં ‘હેમચંદ્ર નામ હેાવું જોઇએ, એમ મને લાગે છે. "" 66 "" ટાક્કીમાં સંસ્કૃત તત્સમ શબ્દે વિપુલ પ્રમાણમાં પ્રર્યેાજાયેલ છે. એ ઉપરથી માકંડેયને, જે ટામ અપભ્રંશ ઊતરી આવ્યે ગણે છે, તેમાં પણ સંસ્કૃત શબ્દોની વિપુલતા ઇષ્ટ છે, તે ઉપર એક સ્થળે જોયું છે. તેના મૂળ શબ્દો આ છે: સંસ્કૃતાઢયા ચૌબેરી। ચારાત્ પૂર્વોત્તટ માત્રામāળમ્। એટલે કે ગાર્ અપભ્રંશ સસ્કૃત ભાષાથી ભરપૂર છે; તેમ ટ ભાષાચી પણ ભરપૂર છે. ટક્ક ભાષા એટલે ઉપર બતાવ્યું તેમ સંસ્કૃત અને શારસેનીનું મિશ્રણ, હવે આપણે tr નાગર ' અપભ્રંશ તપાસીએ : એક લક્ષણ ઉપર આપ્યું તેમ મહારાષ્ટ્રીશારસેનીમાં તે પ્રતિષ્ઠિત છે. આ અપભ્રંશ પ્રધાન ૮. ‘પ્રાકૃતસ`સ્વ” પુ. ૧૧૦-૧૧, ૯ મ્યો હું । હૈ., ૯-૪-૩૩૭. પાંચમી બહુવચનમાં બૈંકારાંત નામેાને હું પ્રત્યય થાય, અને ગામો હૈં। હૈ., ૮-૪-૩૩૯. ષષ્ઠી બહુવચનમાં અઁકારાંતને હૈં થાય, પણ હું ચેડુમ્યામ્ । હૈ.,૮-૪-૩૪૦ ફેંકારાંત ૐકારાંત નામેાને ષષ્ઠી બહુવચનમાં દું થાય. અને સિ-ભ્યસ-ટીનાં હૈ—દું યઃ। હૈ,, ૮-૪-૩૪૧. એ પ્રમાણે કારાંત હકારાંતને પંચમી બહુવચનમાં હું પણ યાય. ાદું વગેરે આ. હેમચંદ્રમાં નથી. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્ટાન્ડ - અપભ્રંશ તરીકે માર્કયને વીકાર્ય છે. “ નાગર” અપભ્રંશની પ્રક્રિયા એણે વિસ્તારથી આપી છે. અત્યારે લગભગ એ સામાન્ય મંતવ્ય થઈ પડયું છે કે આ. હેમચંદ્રને અપભ્રંશ એ “ નાગર” અપભ્રંશ છે. ડો. યાકોબી, પીશલ, સર જ્યોર્જ પ્રિપર્સન, ડે. સુનીતિકુમાર ચેટરજી, ડે. ગુણે, વગેરે આ. હેમચંદ્રના અપભ્રંશને “શરસેન ” અપભ્રંશ કહેવા લલચાય છે, તે માર્ક એ આપેલા “નાગર” અપભ્રંશના લક્ષણને કારણે વિશેષ છે. બેશક આ. હેમચંદ્રનું એવું વિધાન મળે છે કે પ્રાયોજાયચા,બ્રો विशेषो वक्ष्यते तस्यापि कचित्प्राकृतवत् शौरसेनीवञ्च कार्य भवति ।। (., ૮-૪-૩૩૦ ની વૃત્તિમાં.) શૌરલેનીન (હૈ., ૮-૪-૪૪૪) મામ્ર પ્રાય: શૌનીવત #ાર્ય મવતિ છે એટલે કે અપભ્રંશમાં જે કોઈ વિશેષતા તેની હોય, તેને સ્થળે પણ પ્રાકૃત અને રિસેની જેવું કાર્ય વિકલ્પ થાય. અને અપભ્રંશમાં મોટે ભાગે શરસેની જેવું કાર્ય થાય છે. આપણે જોઈએ છીએ કે ખુદ આ. હેમચંદ્ર આપેલાં ઉદાહરણોમાં અને લક્ષમાં નીચેના શાસેની જેવા પ્રયોગે વિકલ્પ મળે છે – ૧. -8 ને વૈકલ્પિક –ષ, જેમાં ૫ ને ધ તે શૌરસેનામાં પણ વિકલ્પ જ થાય છે, ૨. ભવિષ્યકાળમાં જ પ્રત્યય; અને ૩. સંબંધક ભૂતકૃદંતને પ્રાકૃત્ય પ્રત્યય. એ સિવાય જે ૮ સં. નતુ તે માગધીમાં પણ છે; એ અપબ્રશમાંય છે. અને આ. હેમચંદ્ર કૃત્રિમ “અપભ્રંશ” ન આપતાં તત્કાલીન સ્વકીય સ્વાભાવિક અપભ્રંશ આપે છે. જેમાં શિરસેની તો જે ઉપરનાં વૈકલ્પિક છે, તે સિવાયનાં નથી દેખાતાં. દેખાય છે, તે પણ અત્યંત થોડા પ્રમાણમાં; જ્યારે જો “નાગર” અપભ્રંશનાં માથે અવતરણો આપ્યાં છે, તે જોઈએ તે, જેમ ટાકીના વિષયમાં જોયું કે પદ્ – સં. પતિતમ, હિન્દુ – સં. ચર્ચિતમ, વન્વિટુ – સં. વત, વગેરે પ્રયુક્ત મળે છે, તે પ્રમાણે સાથોસાથ શાસેનીને અનુકૂળ ટુ – સં. તમ્, ટિટુ – સં. ચિતમ્, ટુ સં. સ્વતિતમ્ અને ક્રિયાપદેમાં િિક્તિ, રોિિ ૮ સં. મનસ્થતિ, વગેરે રૂપે કોઈ જાતના ભેદભાવ વિના પ્રયોજ્યાં છે--આપ્યાં છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ હૈ.સા.સ.-૨૦ નામર માનીને માર્કીયે પછી જ ખતેના કયું નામ આપવું, આ. હેમચંદ્રને અનુસરીને એમ કહી શ્રીએ કે પોતે અપભ્રંશનું વ્યાકરણુ દેવા ચાહે છે, ” અપભ્રંશની પ્રક્રિયા આપી છે. આ એ વચ્ચે કાંઇ ભેદ પ્રાપ્ત થાય છે કે નહુ એ અપભ્રંશ એક છે કે જીદ્દા, જુદા હોય તા થ્યા. હેમચંદ્રના વિશિષ્ટ વૈકલ્પિક રૂપવાળા અપભ્રંશને એના નિય બાંધી શકીએ. એક વસ્તુ આ પૂર્વે અહીં સ્પષ્ટ સ્વરૂપે સ્વીકારવી જોઈએ કે ધનપાલ, જોઈ, પુષ્પદંત, કનકામર એ વગેરે નવમા-૬શમા શતકના વિએનાં કાવ્યેામાં જે અપભ્રંશ મળે છે, તે પ્રાયઃ શુદ્ધ, મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી પ્રધાન (‘સ્ટાન્ડર્ડ') અપભ્રંશ છે; આ. હેમચદ્રને અપભ્રંશ તે અપભ્રંશ સાથેાસાથ આપેલાં વિશિષ્ટ વૈકલ્પિક રૂપાથી વિશિષ્ટતા પકડે છે; એ વસ્તુને અહીં વિસ્તાર કરવા અનાવશ્યક એ માટે છે કે આ પૂર્વે શ્રી. એ. એન. ઉપાધ્યેએ જોઈદુના “ પરમાત્મપ્રકાશ ”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં વિશદતાયી એ બતાવી આપ્યું છે. એટલે જ હવે આ. હેમચંદ્ર અને માર્કડેયના અપભ્રંશમાંના ભેદ કાંઈ પ્રાપ્ય હાય ! તે આપવાને એક અલ્પ પ્રયત્ન અત્રે કરવામાં આવે છે. વધુ વિસ્તાર ન થાય, એ માટે અહીં ખને વૈયાકરણાએ સ્વીકારેલાં રૂપાખ્યાને જ રજુ કરું ; જેથી કાંટાળાભરેલું ન લાગતાં રૂપાખ્યાનામાંથી જ ભેદને પકડી શકવામાં સુવિધા થઈ પડશે. આ. હેમચંદ્ર માર્કેડય .. વિભક્તિ ૧લી-૨ જી -ત અકારાંત નાતિ; પુરિસ ૮ સ. પુષ બ. વ. એ. વ. પુરિસ-સાસુ એમ જોયા આપણે 0. એ. વ. પુરિસ-સા-સુo o –સા પુસિ-સા-સુ? –સા, પુરિસઉ-દ-હે ૧૦ સ્વાથ ઃ લાગી પ્રત્યય જુદા રહે તેવા સ્વરાદિ પ્રત્યયેા પરત્વે જુદી જુદી વિભક્તિના રૂપે વિકલ્પે મળણ ઉપરાંત મળદ્રૂપ પણ માર્કાડૅચ ઇચ્છે છે. (પૃ. ૧૧૨) એ પ્રમાણે હૂસ્વના દી અને દીના હસ્વ સ્વરના વ્યંજનાદિ પ્રત્યય પૂર્વે થાય એ રૂપે! ગૈારવ થઈ પડે એ ભયે ખધાં સ ંગ્રહ્યાં નથી. અ. વ. પુરિસહે-હે થાય; આવા માં મૂળ નામના અત્ય શ્રી હેમ સારસ્વત સત્ર : નિબધસંગ્રહ 303 Page #335 -------------------------------------------------------------------------- ________________ 3 09 ૪થી-૬ ઠ્ઠી ૫ મી ૭ મી સંબા ૧લી-મીજી ૧લી-રજી ૩ જી ૪ થી ૬ઠ્ઠી ૫ મી ૭ મી પુસિ–સે –તેણ–સિણ પુરિસ, પુસિસુ-સુ-હા પુરિસહે-હુ પુરિસે-સિ પુરિસ-સાસુ-સા વણ-ણા-છુ બાકી ઉપર પ્રમાણે અગ્નિગી૧૨ અગ્નિએ ગૃણુ, અગ્નિ’ અગ્નિ અગ્નિહે અગ્નિહિ પુરિસહિં-સેહિં પુરિસ, પુરિસહ’ પુરિસહુ પુરિસએ', 'પુરિસે [પુસિહ]૧૧ પુરિસહે-હે પુરિસ-એ-હિ, પુરિસે પુર્વિસ-સા-સુન્સો, પુરિસ-દુ-હા પુરિસહિ પુરિસ–સો પુરિસહો અકારાંત નાન્યતરજાતિ; વઘુ ૮ સ. વન વઇ. વણાઈ અગ્નિ-ગી અગિહિ અગ્નિ, અગૃિહિ -હું અગ્નિહું અગ્નિિ વણણા. વણઉ-દ-હા ઇકરાંત નરાતિઃ અગ્નિ ૮ સ. અગ્નિ અગ્નિ-ગી, અગિ૩-૬-હા અગ્નિએ–એ – એણુ [ અગ્ગિહ ] અગ્નિહે-હા અગ્નિએ-હિં બાકી ઉપર પ્રમાણે પુરિસહિ પુરિસણ પુરિસહ “હુ પુરિસહિં પુરિસહા વઈ, વણાઈ, વહા અગ્નિહે હે અગિહિ-એહ અગ્નિણ અગ્નિહતુઁ અગહિં ૧૧ મા ડૅચનાં છઠ્ઠી વિભક્તિના સૂત્ર ગૂમ થયાં છે. અ. વ. નું માત્ર “ળ” મળે છે. વિનાં રૂપ આગળ આપતાં હૈ-હ-સુ એ. વ. માં અને હું-હું' બ. વ.માં મળે છે. ૧૨ આ દીધતા પ્રાકૃતમાં પણ છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રાકૃત ભાષાનાં બધાં રૂપા વિષે અપભ્રંશમાં પ્રત્યેાાય છે. બહુ વિસ્તાર ન થઈ પડે એટલે માટા ભાગનાં તેવા વૈકલ્પિકરૂપ આ રૂપાખ્યાનમાં જતાં કર્યાં છે. ૩૦૪ ગુજરાતી સાહિત્ય પરિષદ Page #336 -------------------------------------------------------------------------- ________________ સંબો. ૧લી-૨૦ અગ્નિ -ગ્રી અગ્નિ-ગ્ય, અગ્નિહે અગ્નિ-ગી, અગિ૯-૬-હ અગ્રિહ ઉકારાંત નરજાતિ ઉપર પ્રમાણે ઉકાત નરાતિ ઉપર પ્રમાણે હકારાંત નાન્યતરજાતિઃ દહિ – સં. ય દહિહ દહિ-હી, દહિઈ, દહિઈ દહિ-હી, દહિઉ--હ દહિઈ, દહી, દહિહો બાકીનાં ઉપર પ્રમાણે બાકીનાં ઉપર પ્રમાણે ઉકારાંત નાન્યતર જાતિનાં ઉપર પ્રમાણે આકારાંત નારીજાતિ? સાલા – સં. રાત્રિા, સાલ-લા સાલાઉ સાલ-લા-લુ, સાલાઉ-૬-હો સાલાહ-હો- સાલએ સાલાહિ સાલાએ–બેં સાલા સાલહે સાલહુ [ સલાહ]. સાલણ સાલાહ-હે સાલાહ-હું સાલાહિ સાલહિં સાલાએ-હિં સાલાહિ સાલ-લા સાલ-લા, સાલહો-લાહો સાલ-લા-લુ, સાલાઉ-૬-હો-હે સલાહ-છેઈ-ઈ-ઉ-ઊકારાંત નારીજાતિનાં ઉપર પ્રમાણે ઈ-ઈ–ઉ-ઊકારાંત નારીજાતિના ઉપર પ્રમાણે શ્રી હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૧લી-રજી ૩ છ ૪થી-૬ઠ્ઠી ૫ મી ૭ મી સંબા ૩૦૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદ આ. હેમચંદ્ર – સર્વનામ – માર્કડેય युष्मद् વિભક્તિ એ. વ. બ. વ. એ. વ. બ. વ. ૧ લી હું તુમહે તુમહુઈ તુહે તુહે, તુહઈ ૨ જી પઈ, તઈ , , તઈ તુહઈ ૩ જી છે , તુહેહિ થી-૫મી-૬ઠ્ઠી તલતુઝ,તબ તુહહ૧૩ તુહ, તુતુહ,તુમ્બ તુહહ-હિં* ૭ મી પઈ, તઈ તુમહાસુ તઈ તુમ્હસું, તુમહાસું अस्मद् ૧ લી હઉં અહે, અહઈ હમુ અહે, અહુઈ ૨ છ મઈ , , મઈ અહઈ અમહેહિં અમહઈ-હિં અમે, અમહેહિં અહાહ ૪થી-૫મી-કહી મહુ, મમ્મુ અહહું મુમ્બુ, મહું, મહ અહહ-હિં ૭મી માં અહાસુ મઈ અહસું, અસ્ફાસું અકારાંત સર્વનામનો પાંચમી . માર્કંડેયને મતે વિમ્, ચંદ્ વિભક્તિના એકવચનમાં “સબૃહ”, અને તદ્નનાં પ્રાકૃત જેવાં રૂપ “જહાં”, “તહા”, “કહાં” વગેરે ૧લી-૨ જી અને ૭ મી વિભરૂપ થાય; જેમાં “ક”ને સ્થાને કિતમાં થાય. છઠ્ઠી વિભકિત “કિ” પણ થાય, એકવચનમાં “કસ્ટ” “જસ્ટ” સપ્તમીના એકવચનમાં તસ્ટ” એવાં રૂપે થાય. તે ન “સવહિ,” “જહિ” “તહિં,” થાય ત્યારે પ્રત્યય હ પૂર્વે વિકલ્પ હિ.” દીર્ઘ થાય. “કહે,” “કોહ” પંચમી-પછી વિભક્તિમાં “કાસ,” “કહે,” “ક” વગેરે. ચ, ત૬ ને મને “જાસુ,” ચટૂ-તનાં બીજી વિભક્તિ તાસુ” “કાસુ” રૂપ પણ ચાલુ એકવચનમાં “જત્તિ”, “તત્તિ” રૂ૫ ઉપરાંત થાય. પણ નારી રૂપ થાય; જ્યારે પાંચમી અને જાતિમાં ત્યાં “જહે,” “તહે.” સાતમીના એક વચનમાં “જલ્થ”, કહે” એવાં રૂપે પણ ચાલુ રૂપ “તત્વ” થાય. ઉપરાંત થાય. રુમ્ શબ્દને નાન્યતર ઉપ૧૩ “તહાર, તહાર, મહાર, અમહાર” વગેરે રૂપે પણ પ્રચલિત છે. ૧૪ આ બહુવચનનાં રૂપો માર્કડેય બીજાને મત આપે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હૈમ સારવત સત્ર: નિબંધસંગ્રહ બ. વ. ચ, તર્ ને ૧ લી–૨ જી રાંત નર-જાતિમાં પણ ૧લીવિભકિતમાં અનુક્રમે વિકલ્પ રછ એકવચનમાં “મુ” રૂપ “ધું-ત્ર” રૂપ થાય; બાકી “જુ- થાય. એ પ્રમાણે મરણનું “અમુ” જે.” “સુ-સે” બધાં રૂપમાં પ્રકૃતિરૂપ થાય, - ઇતની “એહ પ્રકૃતિ, અને પછી ઉકારાંત નામની દ્રની “આય” પ્રકૃતિ થાય છે; માફક રૂપાખ્યાન થાય. જ્યારે તેની “સાહ” અને વિક્રમનું યત્તત્તના ૧લી એક“કઈ-કવણ” થાય છે. વચનમાં “જે “”, “એસ” એવા રૂપ અનુક્રમે થાય. ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે માંકડેયમાં કેટલાક વિકલ્પ “ધું-ત્ર” “કાઈ—કવણ” વગેરે દેખા નથી દેતા. આ, હેમચંદ્ર – ક્રિયાપદ – માર્કડેય વર્તમાનકાળ-કર્તરિ પુરુષ એ. વ. બ. વ. એ. વ. ૧ લે કરઉં ૧૫ કરહું ૨ જ કરહિ કરહુ ૩ જે કાઈ, કરેઈ) કરહિ - વર્તમાનકાળ કર્મણિ ૧ લો કરિજજઉં', કિજજઉં૧૬ કરિજ્જતું, કિજહુ “કરિજજ” વગેરે રૂપે ૨ જે કરિન્જહિ, કિજજહિ કરિજજહુ, કિન્જ હુમાયે અવતરણોમાં ૩ જે કરિજઈ, કિજજઈ કરિજજહિં, કિજજહિં લીધેલાં છે. આજ્ઞાર્થ-કર્તરિ ૨ જે કરિ, કર, કરે, (કરહિ) કરહુ .. જે (કરઉ) . કોહ, કરદુ એવચનમાં મળે છે. ભવિષ્યકાળ-કર્તરિ ૧ લે કરિસ, કરિહઉં કરિસહુ, કરિહહું ૨ જે કરિસહિ, કરિહહિ કરિસહ, કરિહહુ ૩ જે કરિસઈ, કરિહઈ કરિસહિં, કહિહિં માર્ક “ઈહિ” અને “ઈસ” એ નિશાનીઓ નિર્દોશી છે. ૧૫ પ્રાકૃત રૂપો ઉપરાંત ત્રીજ પુરુષમાં કરદિ', આજ્ઞાર્થમાં કરદુ', જ”, તેમ સર્વત્ર પ્રાકૃત વૈકલ્પિક રૂપો ખરાં જ. કરઈ (કચ્છ) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ રિદ્ધિસિ, સિદ્ધિદિ, હેાદિ, પ્રાકૃતરૂપે પણ વિકલ્પે ખરાં. આ. હેમચંદ્રે વિયેનાં વૈક દ્વિપક રૂપમાં જીવુ આપ્યું છે. t વિષ્ણુ હેત્વ આ. હેમચંદ્ર વર્તમાન કૃદંત : અન્ત” ભૂત : “અ”', ‘‘ઈય”, (‘“દિણ’ અનિયમિત) (શૌરસેની જેવા) ‘દ’, 49 “ઇએ” સમ ધભૂત ધાતુ श आ+चक्ष् &te z प्र + विश् छुप् ગુજરાતી સાહિત્ય પરિષદ હસીસિસ ” એવાં રૂપ આપ્યાં છે. ~~~ હૃદ તના પ્રત્યયઃ— , ! “એવ”, “અણુ’”, “અણુહ”, “અહિં’ એપિ”, “એવિ”, “એવિ” : “અણુઅ’” (“ભારણ '' રૂપ વગેરે) -- ક વાચક માર્કડેયે ધાતુના કેટલાક જુદા આદેશ સ્વીકાર્યાં છે : માર્કડેયે “=કરવું”નું ભવિષ્યકાળ ૧લા પુરુષ બહુવચનમાં ચાસ “કામદું” રૂપ સ્વીકાર્યું છે, વમાનકૃદંત, પક્ષ ભૂતકાળ અને ભવિષ્યકાળના અ માં એક “હાન્તા” રૂપ પશુ પ્રયેાજવામાં આવ્યું છે. ! ઇએ~ઉં”, “એવુઉં”, એવા’ . માર્કડેય પુમ્ન-દેકખ પ્રેરકમાં દાખવ સખ થ : “જી”, “a”, “ઇવિ’”, “અવિ”, “એપિ’... “એપિ”, “એવિ”, “એવિ” ગુહ્ -ગ્ પસવ (વિકલ્પે “પ્ઇસ’’) વ માડય આ. હેમચંદ્ર પ્રસ્સ-દેખ ... .. ચિહ્ન ગૃહ વુક્ર વઇસ છુપ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૩િ૦૯ आश्लिष् મેલ तिम्-स्तिम् આણ મુક, મુઅ, મુલ્લા તિએ (વિકલ્પ) બાકી તિમ્મઈ-થિમ્બઈ ઠવ, થwવ स्थाप आ+नी આણાવ આ. હેમચંદ્રના અપભ્રંશમાં મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અસર ઉપરાંત નીચેની વિશેષતા આપણને મળે છે? ૧. કાર સાચવી રાખતાં વૈકલ્પિક રૂપે; ૨. ––7–----ને સ્થાને –––––મ થયા હેય તેવાં વૈકલ્પિક રૂપે; 2. સંયુકતાક્ષરને બીજા વર્ણ તરીકે કારનું વૈકલ્પિક રહેવાપણું તેમજ ક્યાં ન હોય તેવા કારનું ઉમેરાવું; અને ૪. વર્તમાન ૧લા પુરુષ બહુવચનમાં દુ-દુને પ્રયાગ. આ ચારે વસ્તુઓ આપણને માર્કડેયના “નાગર અપભ્રંશ”. માં મળે છે. આમાંના બીજા વિધાનમાં માર્કડેય ઉ–ના વ–મવાળી પ્રક્રિયા નોંધ નથી; પણ એ ચલાવી શકાય, એમ છે. આ ચારે વસ્તુ આમ સામાન્ય હોવાથી, અને મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અપબ્રશમાં તે નહિ હેવાથી આ. હેમચંદ્રના અપભ્રંશને માર્ક ડેયને અપભ્રંશ નિકટ થતું લાગે છે; પણ બીજી બાજુ ઉપર જે રૂપાખ્યાન આપ્યાં છે, તેમાં જે અનેક વધુ રૂપ અને અનેક જુદાં જ રૂપે માય આપે છે, એ સાથે પ્રત્યયને પ્રાયઃ બધી જાતિનાં, બધાં અંગનાં રૂપમાં મોટે ભાગે સામાન્ય રીતે સ્વીકારે છે, એ જોતાં એ કોઈ ભિન્ન પ્રાંતને જ અપભ્રંશ છે એમ નથી જણાતું? ખુદ “પ્રાકૃતસર્વસ્વ”માં જે અવતરણે આપવામાં આવ્યાં છે, તે જોવાથી પણ એ વસ્તુ ખ્યાલમાં આવી શકશે : એને અવતરણે લેવાને માટે મુખ્યત્વે “પ્રાકૃતપિંગલ” મળ્યું છે. બધાં મળી “ નાગર અપભ્રંશ”. ની પ્રક્રિયામાં પાંચ અવતરણ છે, તેમાંના ત્રણું “પ્રાકૃતપિંગલ”નાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. “ પ્રાકૃતપિ ંગલ ’ની ભાષા વહા " છે, તે આપણે સાદુ ચારણી અપભ્રંશ ” નામ આપી શકીએ. જુઓ નીચેનું અવતરણું : 66 ૩૧૭ r गजउ मेह कि अम्बर सामर फुलउ णीव कि भम्मउ भम्मर । एकलि जीअ पराहिण अम्हह कीलउ पाउस कीलउ वम्हह || પ્રા. વિ ૨-૧૩૬ ॥ [ છાયા : અર્જાતુ મેષઃ હિઁ અવર શ્યામરું ઋતુ નીવ: શ્રિમનુ પ્રમઃ । एक: जीवः पराधीनः अस्माकं क्रीडतु प्रावृट् क्रीडंतु मन्मथः ॥ ] *r સામર અને મચ્છર રૂપમાંનું પ્રથમનું અપરિચિતરૂપ છે, જ્યારે બીજામાં વ્યંજનની દ્વિરુક્તિ “ચારણી” પતિની છે. આમાં મકારાંત નામામાં ઉકારનાં દશ ન જ નથી થતાં; એટલે એક તે એ મેડાને અપભ્રંશ છે, બીજા દેશના છે, એમાં તે શંકા જ નથી, એ સર્વસ્વીકૃત વસ્તુ છે, અને તેમાં અપભ્રંશના સંસ્કારે જાળવી રાખવાના, વ્યંજનેને દ્વિત્વ આપી, કૃત્રિમ પ્રયત્ન કરવામાં આવ્યા છે; આ ઉપરાંત અનેક ભિન્ન રૂપે ભિન્ન પ્રક્રિયાથી સિદ્ધ થતાં આપવામાં આવ્યાં છે, એ મા ડૅયથી પણુ જાણીએ છીએ; એટલે “ પ્રાકૃતપિંગલ ” અને તેના ઉપજીગ્ય મા`ડેય બંને પેાતાના દેશના અપભ્રંશને ખ્યાલમાં લઈ અથવા તા કાઈ કૃત્રિમ સ્વરૂપવાળી ભાષા સાધે છે, ત્યાં આ. હેમચંદ્રના વિશિષ્ટ અપભ્રંશનાં બધાં લક્ષણ્ણા ન જાળવી શકે, તે સ્પષ્ટ છે. પશુ તેથી આપણુને જે ભેદ મળે છે, તે એ કે એ એક પ્રાંતિક ભેદ જ છે; એ એટલું જ સ્પષ્ટ છે. આમ આપણે જોઈએ તેા ત્રણ અપભ્રંશ આપણી સમક્ષ આવવાના ઃ ૧. જોઈદુ વગેરેના શુદ્ધ મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અપભ્રંશ, ૨ આ. હેમચંદ્રના વિશિષ્ટરૂપે-વાળા અપભ્રંશ અને ૩. માર્કડેયને “નાગર” અપભ્રં’શ. * હવે એ પ્રશ્ન ઊભે ચાય કે આ. હેમચંદ્રના અપભ્રંશ કયા ? એમાં મુખ્ય ( ‘સ્ટાન્ડર્ડ”) અપભ્રંશનાં બધાં લક્ષણુ હૈ।વા છતાં, નથી એ શુદ્ધ મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અપભ્રંશ, નથી એ શુદ્ધ Âીરસેની પ્રાકૃતાનુસારી અપભ્રંશ અને નથી એ “ નાગર ” અપભ્રં’શ . હેમચંદ્ર કેટલીક નવીન પ્રક્રિયા આપે છે; સમાન હૈાય તા પુષ્કળ 65 " Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૩૧૧ વિક૯પ જુએ છે. જે એમના વિશિષ્ટ વધુ રૂપો-વાળા અપભ્રંશને કોઈ નામ આપી શકાય તો તે એમના પ્રિય દેશનું જઃ “ગૌર્જર” માર્કડેય સંસ્કૃતથા શૌરી કહે છે અને ગુર્જર દેશમાં એ બનતું આવ્યું છે કે સંસ્કૃત શબ્દને ઉત્તરોત્તર વધુ અવલંબવામાં આવ્યા છે. પ્રાકૃત વ્યાકરણને અંતે આ. હેમચંદ્ર એ જ વલણે બધી પ્રાકૃત ભાષાઓમાં શેષ સંસ્કૃતમ ( ૮-૪-૪૪૮) સ્વીકારે છે. આ. હેમચંદ્રથી માંડી છેક આજની “ગૂજરાતી” સુધીમાં એ જ વલણ સ્વીકારાયું છે. ભ્રષ્ટ રૂપ ધીમેધીમે ઘસાઈ છૂટી ગયાં છે અને તેનું સ્થાન ધરગથુ સંસ્કૃત શબ્દોએ લઈ લીધું છે. અને ભેજદેવ ૯૦૦ વર્ષ ઉપર ગુર્જર દેશને અપભ્રંશનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. તે પછી પક્કા “ ગૂજરાતી” આ. હેમચંદ્રને અપભ્રંશ બીજે કઈ હોઈ શકે? આમ આ. હેમચંદ્રને અપભ્રંશ એ “ગર્જર” અપશિ એના શુદ્ધ સ્વરૂપમાં છે. જેમાં મુખ્ય (સ્ટાન્ડર્ડ ) અપભ્રંશની લાક્ષણિકતા અણીશુદ્ધ અપાયેલી છે જ. હરિભદ્રસૂરિના “નેમિનાથચરિઉ”ની ભાષા એ “ગર્જર અપભ્ર” અને ધનપાલની “ભવિસ્મકહા”ની ભાષા “ઉત્તરને અપભ્રંશ” છે, એમ સ્વીકારી, ડે. જેકેબીએ આ. હેમચંદ્રના અપભ્રંશને “નાગર” અપભ્રંશ કહ્યા છે, એવે છે. વનર જે અભિપ્રાય વ્યક્ત કરે છે. ૧૭ એ સદ્ધર નથી એમ કહેવામાં જરા પણ તેથી સાહસ નથી. હરિભદ્રસૂરિએ “નેમિનાથચરઉર્મમાં પ્રાકૃતમય સમાસબહુલ કૃત્રિમ ભાષા રવીકારી છે, એ સાથે એ નિયમિત સ્વરૂપની છે; એની સાથે આ. હેમચંદ્રની ધરગથે લે ગ્ય ભાષામાંના રૂપ ન મળવાથી એ જુદી જ ભાષા છે યા જુદે પ્રાંતીય ભેદ છે, એ મત ઉચ્ચાર, એ મને તે વધુ સાહસ જણાય છે. આ. હેમચંદ્રને અપભ્રંશ, માડય જેને “નાગર” નામ આપે છે, તે નથી, પણ પિતાના દેશને પ્રાંતીય ભેદ “જિર અપભ્રંશ” છે, જેમાં બટાક્કી” વિભાષાની અસર હેચ એમ જણાય છે. માર્કડેયના “નાગર અપભ્રંશ” કરતાં ટાકી વિભાષા “ગર અપભ્રંશ ને એટલે કે માર્કંડેય જ જેને “ગાર્જરી' કહે છે, તેને વધુ મળતી છે, એ તદન સ્પષ્ટ છે. આ “ટાક્કી ?વિભાષા એ રારસેન અપભ્રંશ” હેવાની પૂરતી સંભાવના છે. જેનાં કેટલાંક રૂપે “ગાજર અપભ્રંશ”માં અનુગત થવાને કારણે ૧૭ “ઈન્ટ્રોડકશન ટુ પ્રાકૃત,” પૃ. ૭૮-૭૯. Page #343 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ 4. - ગાજર અપભ્રંશ ’માં કેટલાંક શારસેની ”નાં રૂપા વિપ આછાં વપરાયેલાં મળી આવે છે; પણ મુખ્ય બંધારણુ તે ‘મહારાષ્ટ્રી ’’ પ્રાકૃતાનુસારી જ છે; એટલે જ તેને ‘· શારસેન અપ'ચા' કહી શકાય તેમ નથી; અને ભાજદેવ સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારતા હૈાવાથી, તેમજ આચાર્ય હેમચંદ્ર ગુજરાતની રાજધાની પાટણમાં મેસીને અપભ્રંશનું વ્યાકરણ ચતા હેાવાથી બીજે કાઈ અપભ્રંશ એ નથી જ એમ સ્વીકારવામાં સુક્રોને ખાધ નહિ જણુાય. ર Page #344 -------------------------------------------------------------------------- ________________ હાજર કુમારપાળ, હેમચંદ્રાચાય, બૃહસ્પતિ વગેરે અધિકારી आर्या-- भवबीजांकुरजनना युगाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ << સ્તુતિ લેખક : : ભવરૂપ બીજોના અંકુરને ઉત્પન્ન કરનાર રાગ ( કામ, ક્રોધ, લેાલ, મેાડ, મદ અને મત્સર ) આદિ જેના ક્ષય પામ્યા છે, તે મલા હા, વા વિષ્ણુ હૈા, વા હર હૈા, વા જિન હૈ, તેમને હું નમસ્કાર કરું છું.” શ્રી. મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડિયા. પ્રસંગઃ સામનાથમદિરમાં પ્રવેશ 66 * થોદ્ધતા~. --यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया * यथा तथा । "" वीतदोष कलुषः स चेद् भवानेक पव भगवन्नमोऽस्तु ते ॥ ‘જે તે સમયે, જેવા તેવા તું છે, જે તે નામવાળા છે, તે તું, જો દેષરૂપી કલુષતા રહિત એક જ હૈ! તો, હું ભગવાન! તને હું નમસ્કાર કરું છું." * शार्दूलवि० - - त्रैलोक्यं सकलं त्रिकालवित्रयं सालोकमालोकितं, साक्षाद्येन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषयामांतक - जरालोलत्वलोभादयो, नालं यत्पदलंघनाय स महादेवो मया वंयते ॥ પેાતાની આંગળી સહિત ુથેળીની ત્રણ રેખા જેમ * Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ગુજરાતી સાહિત્ય પરિષદ સાક્ષાત દેખાય છે, તેમ જેને ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) તથા અલક (જ્યાં જીવની ગતિ નથી, તે આકાશ-પ્રદેરા) સાક્ષાત દશ્યમાન થાય છે; અને રાગ, દ્વેષ, ભય, આમય (રોગ), અંત (કાળ) જરા (વૃદ્ધાવસ્થા) લવ (ચપળતા) અને લેભ, આદિ જેના પદનું ઉલ્લંધન કરવાને શક્તિવાન થતાં નથી એવા મહાદેવને હું વંદન કરું છું.” स्रग्धरा---यो विश्वं वेद वेद्यं, जननजलनिधेर्भगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंक यदीयं । तं वंदे साधुवन्धं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं, बुद्धं या वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ “જે જાણવા યોગ્ય આખા જગતને જાણે છે, જેણે વિશ્વની ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ હવા સાથે અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુ પુને વંદન કરવા યોગ્ય છે અને જેના દેષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકળ ગુણનિધિ બુદ્ધ હે, વર્ધમાન (મહાવીર) હે, અથવા બ્રહ્મા , કે કેશવ (વિષ્ણુ) હે, અથવા શંકર (મહાદેવ) હે, તેને વંદન કરું છું.” Page #346 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યને મેળાપ : લેખકઃ શ્રી. મેતીચંદ ગિરધરલાલ કાપડિયા ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યને પ્રથમ મેળાપ જ્યારે અને કેવી સગોમાં થશે તે સંબંધી હકીકત રજૂ કરતાં આનંદ થાય તેવી કેટલીક બાબતો છે. કર્ણદેવ સં. ૧૧૫૦ના પિષ વદિ ૨ ને રોજ ગુજરાત પર લગભગ ૩૦ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યા તે વખતે કર્ણદેવ અને મયણલ્લાના પાટવી પુત્ર જયસિંહને રાજ્ય પ્રાપ્ત થયું. શ્રી હેમચંદ્રાચાર્યને ચાચીગ અને પાહિણીને ઘેર ધંધુકા શહેરમાં સં. ૧૧૪પના કાર્તિક શુદિ ૧૫ ને રોજ જન્મ એ હતે. નામ ચાંગદેવ પાડ્યું હતું. એટલે સિદ્ધરાજના રાજ્યારોહણુપ્રસંગે એમને છ વર્ષ ચાલતું હતું. ત્યાર પછી એ મોઢ વણિક ચાંગદેવે દેવચંદ્રસૂરિ પાસે જૈન દીક્ષા લીધી, સેમચંદ્રમુનિના નામથી પ્રસિદ્ધ થયા અને તેમના અસાધારણ બુદ્ધિવૈભવથી તેમને સં. ૧૧૬૬ના વૈશાખ શુદિ ૩ (અક્ષયતૃતીયા)ને જ આચાર્ય પદવી આપી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધ કર્યા. પ્રભાવચરિત્રકાર, સિદ્ધરાજ અને આચાર્યને પ્રથમ મેળાપ, નીચેના શબ્દોમાં વર્ણવે છે – શ્રી સંધરૂપસાગરના કૌસ્તુભ સમાન હેમચંદ્રસૂરિએ એક વખત અણહિલપુર તરફ વિહાર કર્યો. એક દિવસ સિદ્ધરાજ રવાડીએ નગરમાં ફરવા નીકળ્યા તે વખતે બજારમાં એક બાજુ ઊભેલા શ્રી Page #347 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચંદ્રસૂરિને જોતાં રાજાધિરાજે અંકુશથી હસ્તીને નજીકમાં ઊભો રાખીને જણાવ્યું કે “તમારે કાંઈ કહેવું છે?' આચાર્ય મહારાજે ઉત્તરમાં કહ્યું – कारय प्रसरं सिद्ध हस्तिराजमशंकितम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोद्धृता यतः ॥ સિદ્ધરાજ ! વગરસંકેચે ગજરાજને આગળ ચલાવે. દિગગજો ભલે ત્રાસ પામે, પણ તેથી શું? કારણ કે પૃથ્વીને તે તું જ ધારણું કરી રહ્યો છે. આમાં રાજા, હસ્તી અને દિગહસ્તી પર ભાર છે. દિગગજે પૃથ્વીને ધારણ કરી રહ્યા છે એ માન્યતા પર ચોટ છે અને સિદ્ધરાજને કહે છે કે ભલે એ દિગગજે તારા હાથીથી ત્રાસ પામે! તારે શું છે? કારણ કે અત્યારે તે દિગગજનું પૃથ્વી ધારણ કરવાનું કામ તું પોતે જ કરી રહ્યો છે. તાત્કાલિક બનાવેલી અલંકારમય કવિતાથી રાજા બહુ પ્રસન્ન થયો અને પિતાની પાસે દરરોજ બપોરે પ્રમોદ પમાડવા માટે રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું. - રાજાને ગુરુના આ પ્રથમ દર્શનથી ખૂબ આનંદ થયો અને એની દિગયાત્રામાં પણ તેને વિજય થયો. આ રીતે ગુજરનરેશ અને હેમચંદ્રાચાર્યને સંબંધ થયો. આ હકીકત કયા વર્ષમાં બની તેને નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ આજુબાજુના સંબંધ વિચારતાં સં. ૧૧૮૫ લગભગ આ બન્ને રાજશિરોમણિ અને ગિશિરેમણિને સંબંધ થયો સંભવે છે. “પ્રબંધચિંતામણિકાર મેરૂતુંગાચાર્ય સિદ્ધરાજ-હેમચંદ્રને મેળાપ નીચે પ્રમાણે વર્ણવે છે – ધારાનગરીને વિજય કરી, માલવપતિ યશોવર્માને છ દેરડાથી બાંધી, પિતાની આણ માળવા પર પળાવી, સિદ્ધરાજ નરેશ પાટણ પધાર્યા ત્યારે દરેક ધર્મના મુખ્ય મનુષ્યોને રાજાધિરાજને આશીર્વાદ આપવા માટે બોલાવવામાં આવતા હતા. તે પ્રસંગે હેમચંદ્રાચાર્યને આગળ કરીને જન આચાર્યો પણ રાજસભામાં આવ્યા. તે પ્રસંગે હેમચંદ્રાચાર્યે નીચેના અલંકારમય કાવ્યથી રાજાધિરાજને આશીર્વાદ આપ્યો. ૧ જિનમંડનઃ “કુમારપાળપ્રબંધ.” Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૩૭ भूमि कामगवि स्वगोमयरसैरासिञ्च रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुंभो भव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा-- न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥१॥ “સિદ્ધરાજ મહારાજ પૃથ્વીને પિતાના હાથથી જીતીને આવે છે, માટે તે કામધેનુ ગાય! તારા છાણ(ગોમય)ના રસથી આ ધરતીને સિંચી દે, હે રત્નાકર સાગર! તમે મોતીને સાથિયા પૂર; હે ચંદ્ર! તું તારે ઘડે અમૃતથી પૂરેપૂરો ભરી દે અને હું દિશાને હાથીઓ તમે કલ્પવૃક્ષનાં પાંદડાને તમારી ઊંચી કરેલી સૂંઢ વડે ગ્રહણ કરી તેના તેરણો બાંધે.” આ શ્લોકમાં ભારે ચમત્કાર છે. લડાઈમાં વિજય મેળવીને આવે ત્યારે તે ઊજવવા માટે ઘરમાં લીંપણ કરવાનું અને તારણો બાંધવાને રિવાજ જણાય છે. એ વાતને કેવા સુંદર શબ્દોમાં ભવ્ય વર્ણન સાથે જોડી દીધી છે એ નોંધવા જેવું છે. ધારાનગરીનું યુદ્ધ તો ઘણું વર્ષ ચાલ્યું છે અને માળવાના વિજ્યને સં. ૧૧૯૨ પહેલાં જઈ શકતો નથી, તેથી સિદ્ધરાજ મહારાજ અને હેમચંદ્રાચાર્યને પ્રથમ મેળાપ આ પ્રસંગે થયે હોય તેમ સંભવતું નથી. બાકી માળવાના વિજય પછી સૂરીશ્વરે આ પ્રમાણે આશીર્વાદ આપે એ વાત તો લગભગ દરેક પ્રબંધકારે લખી છે તેથી તે વાત સ્વીકારવામાં વાંધે જણાતું નથી. આ કાવ્યની પ્રશંસાને પરિણામે “શ્રી સિદ્ધહૈમવ્યાકરણની કૃતિ તૈયાર કરવાને પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો તે મેં અન્યત્ર બતાવ્યું છે એટલે આ આશીર્વાદને શ્લોક સાહિત્યમાં ખૂબ નામના પામ્યો છે તે જણાવવાની ભાગ્યે જ જરૂર હોય.૩ ૨. આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં પ્રસિદ્ધ મારે પ્રાકૃત વ્યાકરણ પર નિબંધ. ૩. પ્રભાવકચરિત્રમાં આ બને બનાવે અનુક્રમે આપ્યા છે તેથી તેની સ્પષ્ટતા થઈ જાય છે. જુઓ ભાષાંતર, પૃ. ર૯૦-ર Page #349 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રસૂરિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંરક્ષક લેખક: શ્રી. મંજુલાલ મજમુદાર (સારાંશ) પિતાના ગ્રંથ “કાવ્યાનુશાસન” અને “સિદ્ધહૈમમાં તત્કાલીન પ્રાચીન ગૂજરાતી (અથવા અંતિમ અપભ્રંશ)માં ગૂંથાયેલા લેકસાહિત્યને ઉદાહરણાર્થે ઉપયોગ કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે તે સાહિત્યનું રક્ષણ કર્યું એમ કહી શકાય, કારણ કે એ અપભ્રંશ સાહિત્યના અસ્તિત્વને ખ્યાલ આપે એવા બીજા કોઈ પ્રામાણિક સાધને જળવાઈ રહ્યા નથી. આમ તે સમયને ધર્મ, સમાજ અને વ્યવહારનું પ્રતિબિંબ પાડતું કેટલુંક લેકસાહિત્ય જાળવી રાખવાનાં માન અને યશ શ્રી હેમચંદ્રાચાર્યને ઘટે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ લેખક: શ્રી. કુંવરજીભાઈ (સારાંશ) લેખકે શ્રી હેમચંદ્રાચાર્યની “સિદ્ધહેમશબ્દનુશાસન' ‘દયાશ્રય ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે દ્વારા વ્યક્ત થતી વિસ્તૃત અને સર્વતોમુખી સાહિત્યપ્રવૃત્તિ તરફ અંગુલિનિર્દેશ કરી, હેમચન્દ્રાચાર્ય કુમારપાળને આપેલાં સહાય અને માર્ગદર્શનને લીધે તે રાજામાં ઉદ્દભવેલા જૈનધર્માનુરાગને અને તે બંને વચ્ચેના અપૂર્વ ગુરુશિષ્યસંબંધને ઉલ્લેખ કર્યો છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ તેનામમાત્રા અને દેશ્ય શબ્દો વિશે ચર્ચા :લેખક: 3. મણિલાલ પટેલ, પીએચ. ડી. (મારબર્ગ) -જરાતના પ્રબળ પ્રતાપી રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહની ઇચ્છાને માન આપી આચાર્ય હેમચન્દ્રસૂરિએ વ્યાકરણશાસ્ત્રના જે મહાગ્રન્થ રચ્યા છે તેમને હેરાનામમાત્રા (ટેના) નામને ગ્રન્થ ભાષાશાસ્ત્રની દષ્ટિએ અત્યંત ઉપયોગી, એક રીતે તે અતુલનીય, છે. ભારતની કોઈપણ ભાષાની તુલનામાં ગુજરાતી ભાષાનું એક સદ્ભાગ્ય તરત જ દેખાઈ આવે છે. તે એ કે એનાં ઉત્પત્તિ અને વિકાસક્રમનો સળંગ અને સુનિશ્ચિત ખ્યાલ આપે એવી ઉપલબ્ધ સાહિત્યધારા માત્ર એની જ વિદ્યમાન છે. ગૂજરાતી ભાષાના આ સદ્ભાગ્ય માટે આપણે સૌથી વિશેષ ઋણી હેમચન્દ્રાચાર્યના છીએ : એમણે એમના સુવિખ્યાત વ્યાકરણગ્રન્થ ૧. આ ગ્રન્થનું હેમચન્દ્રાચાર્યે આપેલું નામ તો સાંપ્રદ છે, પણ એના પ્રથમ સંપાદક પીશલ ઉક્ત ગ્રન્થની કેટલીક ઉત્તમ હસ્તપ્રતોને આધારે એને તેના કહે છે અને તે નામ પ્રચલિત હોવાથી મેં અહીં સ્વીકાર્યું છે. હૈ.સા.સ.-૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ગુજરાતી સાહિત્ય પરિષદ સિદ્ધદેમ (સિન્દે॰)માં “નાગર અપભ્રંશ ( ? ગાજર અપભ્રં ́શ ? )'નુ વર્ણન ન કર્યું હોત અને ફેબ્નાની રચના ન કરી હોત તે તેટલે અંશે ગૂજરાતી ભાષાના ઐતિહાસિક વિકાસક્રમ વિશે આપણે અંધકારમાં જ હોત. ફેનાનુ` તુલનાત્મ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અધ્યયન કરી એનું સર્વાંગી અવલેાકન લખવાની સામગ્રી હું કેટલાક સમયથી એકત્ર કરી રહ્યા છું. એતે માત્ર એક અંશ—àા માં સ્થાન પામેલા દેશ્ય શબ્દો વિશે ચર્ચા—અહીં આ લઘુલેખદ્રારા રજૂ કરુ છું. મારે માટે એ આનંદને વિષય છે કે એ રજૂ કરવાને પ્રસંગ મને “શ્રી હૈમસારસ્વતસત્ર ''તે અંગે મળે છે, અને તૈય આ પાટણમાં, જેને વિષે હેમચન્દ્રાચાય ાતે જ લખી ગયા છે: અન્ય ચાનવિહોઽપે વામી વિદ્યામટે વન્ । (આ નગરના વિદ્યામઢમાં ભણીને જજિફાવાળા પણ ઉત્તમ વક્તા થાય છે ); અને, અત્રાક્ષરોપ પ્રાજ્ઞા ન વયક્તિ નિયમ્ । ( અહીં પડિતા એક અક્ષર પણ પ્રત્યેાજન વિના ખેલતા નથી). * * 66 - કયા શબ્દને “ દેશી '' ગણવા ? ટ્રેનમાં નિબદ્ધ કરેલા શબ્દોને દેશી’” માનવાની પાછળ કચેા સિદ્ધાન્ત રહેલા છે ?એ સંબંધી પોતાના મત હેમચન્દ્રાચાય ઉક્ત ગ્રન્થના પ્રારંભમાં જ સ્પષ્ટ કરે છે: जे लक्खणे ण सिद्धा ण पसिद्धा सक्कयाहिहाणेमु । णय गणलक्खणा सत्तिसंभवा ते इह णिवद्धा ।। देस विसेसपसिद्धि भण्णमाणा अणन्तया हुन्ति । तम्हा अणाइपाइअपयट्टभासाविसेसओ देसी ॥ १, ३-४ (( ૨. શ્રી કેશવરામ શાસ્ત્રી આ અપભ્રંશને ગાજર અપભ્રંશ” હે છે, જો કે આજ સુધી વિદ્વાને એને “ નાગર અપભ્રંશ ગણતા આવ્યા છે. આ બંને મતનું પરીક્ષણ તે! એક સ્વતંત્ર અભ્યાસલેખમાં જ થઈ શકે એટલે અહીં માત્ર એને નાનિર્દેશ જ કર્યાં છે. Ο ૩. આ લેખ તૈયાર કરવામાં મને Hemachandra's "" Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૈમ સારવત સત્ર: નિબંધસંગ્રહ ૩૨૧ અર્થાત, . નામના પિતાના શબ્દશાસ્ત્રમાં જે શબ્દો પ્રકૃતિપ્રત્યયાદિ વિભાગવડે નિષ્પન્ન થયા નથી–એટલે કે જેની વ્યુત્પત્તિ સંસ્કૃત ભાષામાં મળતી નથી–; વળી, જે શબ્દ સંસ્કૃતના પ્રચલિત અભિધાનકોશોમાં પ્રસિદ્ધ નથી, પછી ભલે ને એ શબ્દો સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતા હોય; એમ જ જે શબ્દોના અર્થ “ગાણી લક્ષણ” સિવાય અન્યથા પ્રાકૃતમાં બદલાઈ ગયા છે; અને, જે શબ્દો ખાસ પ્રાકૃત ભાષામાં અનાદિકાલથી પ્રવૃત્ત છે–એ સર્વ શબ્દોને “દેશી” ગણું અહીં તેનામાં નિબદ્ધ કર્યા છે. આ મતને અનુસરીને હેમચન્દ્રાચાર્ય પર, હિત્ય અને તદ જેવા શબ્દોને દેશ્ય નથી માન્યા અને ઉક્ત ગ્રન્થમાં નથી ઉમેર્યા, કારણ કે સિદ્ધે કર પ્રમાણે વધુ ધાતુનો પ્રાકૃતમાં એક ધાત્વાદેશ વનર થાય છે, અને ૨,૧૩૬ પ્રમાણે વ્રતનાં પ્રાકૃત રૂપાતર હિત્ય અને તદ થાય છે. પૂર્વાચાર્યોએ–અર્થાત, હેમચન્દ્રની Desinama mala( Bombay Sanskrit Series No XVII Second Edition)માંની શ્રી પરવસ્તુ વેંકટ રામાનુજ સ્વામી એમ. એ. ની “ઈન્ટ્રોડક્ષન” ઘણી ઉપયોગી નીવડી છે તેને હું સાભાર ઉલેખ કરૂં છું. ૪. લિ. દૃ૦માં બધા મળી ૯૩૦ ધાત્વાદેશ આપેલા છે. આમાંથી હેમચન્દ્રાચાર્યની ૨૦ ની ટીકા પ્રમાણે ૩૮૮ દેશ્ય શબ્દ છે. આ ઉપરાંત, ૨૦ ર૦માં અર્ધાક ડઝન નવા જ ધાવાદેશ મળી આવે છે, જે પણ દેશ્ય જ છે; જુઓઃ ગ્રીન, Prakrit Dhato-Adesas [ MemASB., Vol. VIII, No. 2, pp. 77–170 ], “ઈન્દ્ર. પા. ૭૮. ૫. વધુ ધાતુના બીજા આદેશ હેમચન્દ્ર આ પ્રમાણે આપે છે : ૮, ૨:૩m૪૪ (૦ર૦ ૨, ૨૭૭: કરિા ; ક, વર, કપૂર, gિs, g૬, વા, સંથા, રહા, લિ૦ ૪, ૨૬૭: રિ, કવિના , ૨૨: વરફ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગુજરાતી સાહિત્ય પરિષદ અગાઉ થઈ ગયેલા દેશીકારાએ તે ધાત્વાદેશને દેશી જ માન્યા છે (જુએ ફેના૦ ૧, ૧૧; ૩૧, ૨૦ ). પણ હેમચન્દ્રાચાય તે! કહે છે: ન ૨ ધાત્વાશાનાં દેશોજી સંપ્રશ્નો યુઃ । ( ટ્રેન ૧, ૩૭ ઉપરની ટીકા ). વળી અમળામાં શબ્દને હેમચન્દ્ર દેશ્ય ગણે છે; જો કે એ શબ્દના અર્થ છે ચન્દ્ર, અને એ અમૃતનિર્વામ સંસ્કૃતને તદ્ભવ છે એમાં શક નથીઃ અમૃતિમાં ચચ સ ચન્દ્ર : 1 પણ *અમૃતનિત્વમ એક શબ્દ તરીકે ઉપલબ્ધ સંસ્કૃત-અભિધાનકોશામાં ક્યાંય પ્રાપ્ય નથી એટલે હેમચન્દ્રને મતે અમળિશમો દેશી થયે છે. એક બીજો દાખલો લઈએઃ ચડ્યો શબ્દ સંસ્કૃત વસ્રાવમાંથી પ્રાકૃત વ્યાકરણના નિયમેા પ્રમાણે ન્યુસન્ન થાય છે. હવે પછી ટ્રના લક્ષ્યા ‘ભૂખ' થઈ શકે એટલે હેમચદ્રાચાયે મૂખ'ના અર્થવાળા ક્કો શબ્દને દેશી નથી ગણ્યા અને ફેબ્જામાં નથી નાંખ્યેા. વળી, અતિવ્યાપ્તિને દોષ ન આવે માટે હેમચન્દ્રાચાય અગાઉથી જ ચેાખવટ કરે છે કે પ્રત્યેક દેશવિદેશના દેશ્ય શબ્દોને સર્વસંગ્રહ કરવાને અહીં આશય નથીઃ માત્ર ખાસ પ્રાકૃતભાષાના અનાદિપ્રવૃત્ત દેશી શબ્દને જ અહીં નિબદ્ધ કર્યાં છે; દેશદેશના પ્રસિદ્ધ શબ્દોના સમુચ્ચય કરવાને તે! વાચસ્પતિ પણ શક્તિમાન નથી !૮ ૬. બીજા દેશકારા માટે હેમચન્દ્ર ચાર્જ, સર્વે, જે, મમ્ય, જ્ઞશ્ચિત્, ચિત્ એવા સામાન્ય શબ્દ વાપરે છે; તે ઉપરાંત, એમણે ઉલ્લેખેલા દેશીકારાનાં નામ આ રહ્યાં: અભિમાનચિતૢ, ગેપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાય, રાહુલ અને શીલાફુ. ૭. ‘ દેશી ’” માટે વ્યાકરણકારા, આલંકારિકા, નાટયશાસ્ત્રકાર જુદી જુદી સંજ્ઞાઓ વાપરે છે: ફેશો, ફેરાસંતવૃત્ત માત્રા ( કૃત્તિકાર ભામહ ); દેશો (ચણ્ડ); વેશો અને વૈશ્ય ( હેમચન્દ્ર ); ફેશો (આલંકારિક ભામહ ); વૈશ્ય અને કેશીય ( રુદ્રઢ ); શ્રેય ( બાજ ); વેશ્ય ( વાગ્ભટ ); વિગેરે.' ८. वाचस्पतेरपि मतिर्न प्रभवति दिव्बयुगसहस्रण । देशेषु ये प्रसिद्धास्ताम् शब्दान् सर्वतः समुच्चेतुम् ॥ ફે૦ ના૦ ૬, ૪ ઉપરની ટીકામાં, Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર નિઅધસ ગ્રહ “દેશી” શબ્દની આવી વ્યાખ્યા કરવામાં હેમચન્દ્રાચાય પૂર્વાચાર્યાંથી સ્વેચ્છાથી જરા ભિન્ન પન્થ લે છે. અને એમાં એમના ગ્રન્થની વિશિષ્ટતા છે એમ એ પેાતે માને છે. વારંવાર એ કેટલાક એવા શબ્દોના ઉલ્લેખ કરે છે કે જેતે પૂર્વાચાર્યાએ “દેશી” ગોલા, પણ જેને એમને પેાતાને મતે સંસ્કૃતમાંથી ન્યુસન્ન કરી શકાય. દા. ત. તેના॰ ૧, ૩૭ ઉપરની ટીકામાં એ કહે છે કે મોકળ, અનિર, સમિાય, અને ક્ચ્છમન્થ્રો કેટલાક પૂર્વાચાર્યાને મતે “દેશી” છે પણ એ શબ્દો સંસ્કૃતન્યુસન્ન હોવાથી દેશી' ન જ ગણાય. એમ જ તેના૦ ૨, ૮૧માં હેમચન્દ્રાચાય કહે છે કે પરી ( ́ ગાગર ”) શબ્દને કેટલાક દેશ્ય’ ગણે છે પણ તે સ માંથી ઊતરી આવ્યેા હોવાથી એને દેશી ન ગણવા જોઈએ. છતાં, એમને પેાતાને કદાચ પૂરી ખાત્રી ન હોવાથી, એ ઉમેરે છે કે એ દેશી હોય પણ ખરા.૧૦ આવા તે ટ્રેનમાંથી કેટલાય શબ્દોના દાખલા ટાંકી શકાય જે શબ્દોને પૂર્વાચાર્યાંએ દેશી ગણ્યા હોય પણ જેને હેમચન્દ્ર સંસ્કૃતવ્યુત્પન્ન સાબિત કરતા હોય, આવી જાતના અન્ય ગ્રન્થા કરતાં ફેનની એક બીજી પણ વિશિષ્ટતા છે. આ પ્રકારના અન્ય ગ્રન્થામાં તે દેશી શબ્દોને માત્ર સ`ગ્રહ જ છેઃ એ શબ્દોના અર્ધાંને નક્કી કરવાને યત્ન સરખાય એમાં નથી. દા. ત. ધનપાલરચિત વાદ્ય∞ીનામમાા ૯. હેમચન્દ્ર આ શબ્દોની વ્યુત્પત્તિ આમ આપે છે: અચ્છોદળ (શિકાર, મૃગયા ) માજોન. અહિંનર (કુંડ) તત્સમ. ૩૨૩ શ્રમિજાય (તે નામનું એક પીળું પુષ્પ છુટા મમ્) તસમ. અøમહો ( રીંછ દક્ષઃ) તત્સમ (? તદ્ભવ). १०. गग्गरी शब्दोऽपि केषांचिद्देश्यः । अस्माभिस्तु गर्गरीशब्दभवत्वानोक्तः । यदि भवति तदा पर्यायभङ्गया दर्शितोऽस्ति । Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ 2.૧૧ ટે.ના માંના શબ્દસમુચ્ચય પાછળ વિચાર–અને વિવેકપર્વક ગોઠણી છે : એ શબ્દોને અકારાદિકમે સંગ્રહ્યા હોવાથી ૩, ૨ અથવા રથી શરૂ થતા શબ્દો વિષે કેટલીક વાર ઊભી થતી ગૂંચવણ અહીં થવાનો સંભવ નથી. વળી, અમુક અક્ષરથી શરૂ થતાં શબ્દોને અક્ષરસંખ્યામે, અર્થાત, પ્રત્યેકમાં સમાયેલા અક્ષરોની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા છે એથી કોઈપણ શબ્દને શોધતાં વાર નથી લાગતી. વળી, પૂર્વાચાર્યો દેશી શબ્દોના અર્થો સંબંધી સર્વથા સ્પષ્ટ અને અસંદિગ્ધ ન હતા. એટલું જ નહિ પણ કેટલીકવાર અર્થનિર્ણયમાં એકબીજાથી વિરુદ્ધ પણ જતા હતા પણ હેમચન્દ્રાચાર્યના માં પ્રત્યેક શબ્દનો અર્થ આપે છે અને કેટલેક સ્થળે તે પૂર્વાચાર્યોએ આપેલા અર્થ અને પિતે ઠેરવેલા અર્થની તુલના સુંદર ચર્ચારૂપે મૂકે છે. દા. ત. તેના ૮, ૧૨ અને ૧૭માં અનુક્રમે સરા (સાપ')અને મુછળી (“સાવરણી')ને અર્થનિર્ણય કરતાં એ એક લાંબી ચર્ચામાં ઊતરે છે અને અન્ય દેશીકારોની ભૂલે બતાવે છે. એ જ પ્રમાણે, પ્રાકૃત ભાષા અને સાહિત્યના પિતાના પ્રગાઢ જ્ઞાનને લઈને હેમચન્દ્રાચાર્ય અનેક શબ્દોની જોડણી ચેકસ કરી શક્યા છે, જ્યારે અન્ય દેશીકાર કેટલેક સ્થળે ગોથાં ખાઈ ગયા છે. દા. ત. તેના ૧,૪ માં એ કહે છે કે સત્તાવયં (માંસલ”, સં ૩પવિતમ્ માંથી) એ સાચી જોડણી છે, નહિ કે અન્ય દેશકારોના કહેવા પ્રમાણે વગ; પિતાની જોડણીના સમર્થનમાં એ જણાવે છે કૂતરપુસ્તwત્રામાથાત્. એ જ પ્રમાણે તેને ૧,૪૧ માં એમને મતે મારિજીફુદો એ શબ્દરૂપ યોગ્યતર છે, અન્ય આચાર્યોએ આપેલા છેપહો કે મછિોિ કરતાં વળી જુઓ: ૧,૨૬). આમ હેમચન્દ્રાચાર્ય કહે છે કે “અધુનાતન દેશીકારો માં તે અનેક ભૂલે છે અને એ “મહાપસારણ” સારુ તે એમના ગ્રન્થની રચના છે. શબ્દાર્થ અને શબ્દરૂપના પ્રશ્નમાં જ્યાં જ્યાં હેમચન્દ્રાચાર્ય પૂર્વા– 99. The Paiyalachchhi Namamala: a Prakrit Kosha by Dhanapala. Edited with critical Notes, an Introduction and a Glossary by George Buehler, Goettingen, 1879. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી હંસ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ચાર્યું કે સમસામયિક દેશીકારોથી જુદા પડયા છે ત્યાં ત્યાં એમણે સામા પક્ષને માન્ય અર્થ અને ોણી દર્શાવ્યાં છે જ. ત્યારે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દેશી શબ્દની વ્યાખ્યા સંબધી પોતે સ્પષ્ટ આંકેલી સીમાઓનુ હેમચન્દ્રાચાયે જાતે જ પાલન કર્યું છે? આ પ્રશ્નનેા ઉત્તર એકદમ ‘હા ’ તે અપાય એમ નથી. કારણેા નીચે પ્રમાણેઃ ૩૨૫ ( ૧ ) હેમચન્દ્રાચાયે પે'તેજ, ઉપર જણાવ્યું તેમ, પ્રાકૃત ધાત્વદેશાને ‘દેશી' શબ્દોમાં ગણવાની વિરુદ્ધ છે. છતાં, એમણે કેટલાક ધાત્વાદેશાને તેનામાં નિબદ્ધ કર્યાં છે; અને તે, તેમના પોતાના શબ્દોમાં પૂવવાયાનુરોધાર્. દા. ત. ૧,૧૨માં ગાŘ (‘ગહિ'ત, નિન્દિત' ષ્ટમ્ ) દેશી તરીકે સ`ગ્રહ્યેા છે. અને પેતે જ ટીકામાં કહે છે કે અન્તત્ત્વ એ સંસ્કૃત ધાતુ આ-ર્ તે ધાત્વાદેશ છે. (૨) ફેબ્ના૦ ૪, ૧૧માં રોજા શબ્દને (‘પાલખી’ના અથ માં) દેશી ગણ્યા છે. પણ સિન્દે॰ ૧, ૨૧૭માં હેમચન્દ્રાચાયે પેાતે જ એને સંસ્કૃત તોજામાંથી વ્યુત્પન્ન કર્યાં છે. ( ૩ ) તેવી જ રીતે ફેના, ૨૧માં થરો ( ‘‘બ્રાહ્મણ' ) ને દેશી માન્યા છે. પણ સિટ્ટે ૧, ૧૬૬માં તેને સ`, વિરમાંથી વ્યુત્પન્ન કર્યા છે. 2 (૪) ટ્॰ના૦ ૧, ૧૮-૩૧-૪૨; ૨, ૧૦૮, ૨, ૨ વિ. સ્થાને એ પેાતેજ કહે છે કે એમણે દેશી ગણેલા અમુક શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતમાંથી શકય છે પણ એ “ સંસ્કૃતમાં અપ્રસિદ્ધ ’’હોવાથી, અથવા પ્રાકૃતમાં પ્રવીણ પણ સ ંસ્કૃતથી અજાણ એવા લેાકાને જ્ઞાન આપવાના હેતુથી, અહીં દેશી તરીકે ગણ્યા છે, ( ૫ ) કેટલાય સહેલાઈથી એળખાઈ આવે એવા તત્સમ અને તદ્ભવ શબ્દોને સંગ્રહ તેનામાં થયા છે. દા. ત. ૬, ૩૦માં વારી ( “ દૂધનું એક માપ ” “ પાલી ” ) દેશી તરીકે આવે છે પણ સંસ્કૃતમાં એ શબ્દ એ જ અર્થમાં વપરાય છે. ૬, માં રિલેવો અસુરના અમાં દેશી ગણ્યા છે જે એ જ અવાળા સ`. પૂવને તદ્ભવ છે ( સરખાવા સિવ્હે॰ ૨, ૧૬૨). ૬, ૧૬૦માં વમળી શબ્દને Ο Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ગુજરાતી સાહિત્ય પરિષદ દેશી માન્યા છે (રેટલા બ્રાહ્મણીની જાતનું જંતુ ). પણ સંસ્કૃત ત્રાવળીને! પણ એ જ અથ છે. ૨, ૧૦૦માં શરૂં ( “ ચંદ્ર ’ ) શબ્દ દેશી તરીકે લીધેા છે અને તે સં. નૃતિમાંથી વ્યુત્પન્ન નથી એમ માન્યુ છે કારણમાં જણાવ્યુ છે કે સ'. પ્રતિના અ સૂર્ય થાય છે, ચન્દ્ર નહિ, પતિત્વમા ચ વ હતું. નાશિનીતિ નાચં પ્રરૂપતિરાસમુદ્ભવ:।). પણ આ કેમ મનાય ? સ`સ્કૃત કોશકારે સ'. પ્રદ્યુતિને એક અર્થ સૂર્ય' અને બીજો અર્થ ચન્દ્ર આપે છે. (૬) ટ્રેન૦માં પણ એવા પણ કો'ક કા’ક શબ્દો લેવાયા છે જેના અથની સાથે તેના મૂળ સ`સ્કૃત શબ્દના લક્ષણાથી પ્રાપ્ત થતા અનું સામ્ય હોય. દા. ત. ૨,૬૭માં નેાંધેલા સળ શબ્દને અ મૂખ' થાય છે, હવે એ શબ્દ સં. સંજ્ઞમાંથી ઉર્દૂભવ્ય છે એ તે। દેખીતું જ છે. ત્યારે સંજ્ઞ પણ વહીવટ્ની મા લક્ષ— ણાથી ‘ મુખ 'ના અર્થાંમાં વાપરી શકાય એમાં શ ́કાને સ્થાન નથી, છેવટમાં, " * (૭) હેમચન્દ્રાચાયે ફેનામાં આહિત્ય, રુટ, વિત્તિ વિ. એવા શબ્દો વાપર્યા છે. જે એમના પેાતાના સિદ્દે૦ ૨,૧૭૪ માં જણાવ્યા પ્રમાણે ‘ દેશવિશેષના દેશ્ય ' ( માશબ્દ ) ગણી શકાય, ત્યારે એ તે દેખીતુ ંજ છે કે હેમચન્દ્રાચાયે દેશી શબ્દની વ્યાખ્યાની પોતે આંકેલી સીમાએ સર્વાશે અને સ` સ્થળે પાળી નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના એમના જેવા એક મહાન વિદ્વાને ઉપર આપેલા દાખલામાં સ્વનિર્મિત સીમાએ કેમ આળગી હશે એ એક મોટા કાડે છે. અને ક્યુલર, ૧૨ ગ્નિઅસ ન૧૩ જેવા વિદેશી વિદ્વાન અને ગુણે ૧૪ અને રામાનુજસ્વામી ૧૫ જેવા દેશી વિદ્યાને હેમચન્દ્રાચાય ના આ સીમેાલ્લધનને અજ્ઞાનમૂલક ગણે એમાં તે ચાખી ઉતાવળ ૧૨. Ibid; ઈન્ટ્રા. પા. ૧૨, ૧૩, ૧૩. Linguistic Survey of India, Vol. I, pp. 127 k. ૧૪. Introduction to Comparative Philology, પો. ૨૨. ૧૫. BSS (2nd Ed. ), ઈન્ટ્રા. પા, ૫ અને પછીના Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમ સારસ્વત સત્ર: નિધસંગ્રહ હરણ છે જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રખર અભ્યાસી અને અન્વેષક હેમચન્દ્રાચાયે કેટલાક અ—દેશી જેવા દેખાતા શબ્દોને પણ તેનામાં સ્થાન આપ્યું છે તે તેની પાછળ કે ખાસ કારણ હોવુ જ જોઇ એ, પણ મારે જણાવવું જોઈએ કે મુરલીધર એનર્જી એ૧૬ હેમચન્દ્રા ચાય'ના સીમાલ્લ’ધનના કરેલા અચાવ મને એક દરે સાષજનક નથી લાગ્યું, જો કે શ્રી રસિલાલ પરીખે હુમણાં જ એ બચાવને સવ થા સ્વીકાર્યાં છે, એનજીનુ કહેવુ એમ છે કે તે નામાં હેમ— ચન્દ્રાચાય ́ા ઉદ્દેશ ‘ ભાષાશાસ્ત્રીય ’કૅ ‘ ઐતિહાસિક ’ ( ‘ કાયલાલોજીકલ ' કે ‘ હીસ્ટરિકલ ' ) ન હતેા અને એમને કરકસર ’ ( ‘ ઋકોનેામી ’ ) કરવી હતી. પણ પ્રશ્ન એ છે કે અમુક શબ્દને દેશી કહેવાય કે કેમ ? અને તેનામાં એના ગ્રન્થર્તાએ આંકેલી સીમાએ પ્રમાણે એ શબ્દને સ્થાન મળે કે કેમ ? શ્રી રસિકલાલભાઈ કહે છે કે હેમચન્દ્ર કોઈ પણ સ્થળે એમ સૂચવતા નથી કે દેશીની વ્યુત્પત્તિ સંસ્કૃતમાંથી ન થાય. પણ તે તે પ્રાકૃત વ્યાકરણકારાએ તત્સમ, તદ્ભવ અને દેશીના ભેદ શી રીતે સ્વીકાર્યાં ? અને આ લેખની શરૂઆતમાં જ આપેલી દેશીની વ્યાખ્યામાં હેમચન્દ્રાચાય' એમ શુ સૂચવતા નથી કે ‘ દેશી ' શબ્દો સ ંસ્કૃતવ્યુત્પન્ન નથી ?–અને, જે કાઈ થાડા દેશી શબ્દો તેવા હોય તે તેની વ્યુત્પત્તિ ક્રમમાં ક્રમ તદ્દન અજ્ઞાત—સંસ્કૃત કોશકારાને પણ અજ્ઞાત—છે? વળી, ટ્રેનના પ્રારંભમાં જ હેમચન્દ્રાચાય સ્પષ્ટ કરે છે કે સંસ્કૃતાદિભાષાના શબ્દાનુશાસનની સિદ્ધિ સિન્દેમાં થઈ: હવે બાકી રહ્યા અસાધિતપૂર્વ દેશ્ય શબ્દો, જેના સહ અહીં-તે તા॰માં-કરવામાં આવે છે. મને પેાતાને એમ લાગે છે કે હેમચન્દ્રાચાય ના વખતમાં ‘‘દેશી’” શબ્દની વ્યાખ્યા તદ્દન ગેસ રૂપ પામી નહિ હાય. એમના પૂર્વાચાર્યાએ એની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી હશે એમ માનવાને સબળ કારણ છે. ધનપાળ પેાતાના વાદ્મીને દેશીશાસ્ત્ર” કહે છે પણ એણે દેશી કરતાં તત્સમ અને તદ્ભવ શબ્દો વધારે સંગ્રહ્યા છે. વળી એ એમ પણ કહે છે કે પ્રાકૃત કવિએ સામાન્ય રીતે વાપરે છે એ બધા શબ્દો એણે પેાતાના ગ્રન્થમાં લીધા છે. પણ સ`સ્કૃત અને પ્રાકૃતના વિદ્વાનેમાં શિરેામણિ એવા Page #359 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચન્દ્રાચાયે દેશી’ની વ્યાખ્યાને વ્યવસ્થિત રૂપ આપવા યત્ન કર્યા અને એમની કલ્પના પ્રમાણે તત્સમ અને તદ્ભવ શબ્દો દેશી શબ્દસંગ્રહમાંથી બાદ રહેવા જ જોઈએ. પણ બાદ રહેવા મેગ્ય કેટલાક શબ્દોને પણ વિચાર એમને ટ્રેન॰માં કરવા પડયા એનુ કારણ એમનું અજ્ઞાન નહિ પણ એમ હોય કે એમના પૂર્વાચાર્યાં અથવા સમસામયિક દેશીકારાના તે તે શબ્દોને દેશી ગણવા વિશેને ખૂબ આગ્રહ હશે અને હેમચન્દ્રાચાય' એ આગ્રહને પૂરેપૂરે સામને નહિ કરી શકયા હોય. વિાધીના મત પ્રત્યે એમની સહિષ્ણુતા સુવિખ્યાત છે. વળી એમણે રચેલા વ્યાકરણગ્રંન્થા ભાષાજ્ઞાનના પ્રચારને પ્રધાનત: લક્ષ્યમાં રાખે છે એટલે એ ગ્રન્થામાં અમુક શબ્દની નીરસતામાં તાણી જાય એવી અતિ વિસ્તૃત શુષ્ક ચર્ચા બાદ કરી દીધી હશે. તત્કાલીન દેશીકારામાં દેશી વિષેની કલ્પનામાં જે અંધાધૂંધી પ્રવત...તી હોય તેમાંથી એમણે નવીન માગ' દર્શાવ્યેા. અને એ મહાપ્રયત્નમાં સહેજસાજ માંડવાળ અમને કરવી પણ પડી હશે. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવતતી અંધાધૂંધીથી દુઃખિત થઈ ને એક સ્થળે એ કહે છે: અધુનાતનવેશ ારાળાં તદ્દાચાતૃળાં ચયિન્તઃ સમાાઃ પરિભ્યન્તે, પણ એ તે સૌ કોઈ સ્વીકારે છે કે એમણે ભાષા વિજ્ઞાનમાં ફેબ્નની રચના વડે એક નવા જ યુગના એકલે હાથે આર્ભ કર્યા અને એમને એ ગ્રન્થ તુલનાત્મક ભાષાશાસ્ત્રના અન્વેષકોને અણુમેલી મદદ આપે છે. ગૂજરાતી ભાષાના અભ્યાસકોને ટ્રેનનુ અધ્યયન અનિવાય છે જ. ૩ર૮ ૧૬, Desinamamala ( Ca'. University ), ઇન્દ્ર. પા. ૩૫ ૧૭, Karyanusasana II, પા. ૨૯૭ Page #360 -------------------------------------------------------------------------- ________________ અ‘વિદ્યા અક્ષર વિદ્યા અસુચ્છિત કાવ્યત’દ્ર અણહિલ ભરવાડ અણુહિલવાડ પાટણ અણુવ્રતા અથવવેદ 6 અધ્યાત્મપનિષદ ’ અનેકાન્તવાદ ‘અનેકાં કરવાકર કૌમુદી અન્યયેાગ વ્યવચ્છેદ દ્વાત્રિંશકા અપભ્રંશ —તે જૈતા -ના પ્રકાર સાહિત્ય અભયદેવસૂરિ અભિધાન ચિંતામણિ સૂચી ૨૩ ૮૭ ૧૨૯ ૨૫ ૯૬ ૧૪ ૨૭૮-૨૭૯ ૧૦૩ ૨૯ ૧૩૫ ૮૪૫ ૧૫ ૭૧ ૨૯૬-૨૯૮ ૭૧ ૩૫ ૧૦૮ અમાર ૧૬૧ ૬૮, ૯૬ ૨૮૫ ૧ ૭૦ ૭૪ ७० ૧૬૧ ૭૧ ७४ ૧૦૦ ८४ ૧૨૮ ઉપનાગર અપભ્રંશ ૨૯૬ ૨૯૭ • ઉપમિતિ ભવપ્રપ’ચકથા' ૧૩૮ ઉમાપતિવર લબ્ધ પ્રૌઢપ્રતાપ ૧૫૪ ઉમાપતિવરલબ્ધપ્રસાદ ૨૫૦-૨૫૪ ~સ્ટહ અધ ચક્રવતી અગરાજ અલંકાર ચૂડામણ અલેક અહિંસા ધમ આકર ગ્રન્થા આથવલે આવરાજ આવશ્યક સૂત્ર ' ‘ ઉપદેશ તર’ગિણી : " એરિસ્ટાટલ ઐતિહાસિક સાધને - ૨૬૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ ફાર મલ્લ ૧૨૮ ‘કતિચિંદુ પળ્યાખ્યા’ ૧૩૮ કનૈયાલાલ મુનશી ૭૪ ૯૦ ૬૩ ૭૪ ૧૭૪ ગાણીલાણા ગાજર અપ્રભ શ .. કાવ્ય કાવ્ય મીમાંસા ’ કાવ્યાનુશાસન ’ ‘તિ કૌમુદી કુમુદચંદ્ર કુમારપાલ 6 C * & * 330 " કુમાર વહાર શતક કેશવલાલ કામદાર ‘કરવાકર કામુદ્દી " —નાં આડ નામેા કુમારપાલચરિત ’૪.૯૭,૧૨૪ કુમાૉલ પ્રધ ૯૭ કુમારપાલ પ્રતિાધ ' ૧૫,૧૪૩ કુમારપાલ રાસે ’ કામુદી મિત્રાણુ દ કાલાવ ગાંધીજી ગાયકવાડ ૬૭ ૬૮,૮૧,૮૮, ૯૯,૧૩,૧૯, ૧૧૬,૧૨૦,૧૪૧ સીરિઝ ’ ઓરિએન્ટલ + ૧૮ ૧૩૪ ૩૫ ૩૮,૪૬ ૪૬ ગિરજાશંકર વલ્લભજી ૨૯૬,૨૫૦ ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતના જયેાતિધા —ની અસ્મિતા ના પ્રાચીન ગુજરાતી સાહિત્ય પરિષદ ઇતિહાસ ૪૩ ૪૪ ૩૦ ગુણચદ્ર ગુહ્યસૂત્રેા ગાન્દેકર ૯૮ ચાચિગ ૧૯ ચાણક્ય ૨૫૮ ચારણીતિ ૯૭ વ્યાય ગેાપાકપટ્ટન ગાવિન્દભાઈ દેસાઈ ધનપાકી ચદગચ્છ મુકુટણ ચંદ્રગુપ્ત માય ચંદ્રલેખા પ્રકરણ ચક્રવતી ચાંગદેવ છંદ છ દેનુશાસન જયવિજયજી < ૨૩૨-૨૨૯ ૯૭ ૨૭૯ ૧૨૩ ૧૭૧ ૨૫૭,૨૬૩ ૩૨૧ ૨૯૬.૨૯૯ ૨૭૭ ૭૭ ७२ ૯૦,૧૩૬ ૨૮૫ ૨૮,૬૭-૭૭, ૭૮,૧૧૨ જાવાલિપુર જાલેર જિનધમ પ્રતિમાધ ’ જીવહિંસાપ્રતિબંધ ‘જેસલમેરના ભંડારાની સૂચી’૧૩૫ જૈન ધ ૧૪૬-૧૪૭ ૨૦ જૈન પરિષદ ૯૭,૧૧૨ ૭૨ ૩૧. ૧૭૪ ૯૦ ૭૪ ૭૫ e ૯૭ ૧૫૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ હૈમ સારસ્વત સત્રઃ સૂચી ૩૩૧ ૧ ૧૮ ટાક્કી ૨૯૯-૩૦૧ દેશ્ય શબ્દ ૩૧૯ તવસગ્રહ ૨ “દોધક પંચશતી” ૧૩૩ તસમ ૩૨૫ ૩૨ ૩ વ્યાસ કાર ૧૨૪ તભવ ૩૨૫-૩ર૭ વ્યાલંકારવૃત્તિ ૯૭ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' દ્વયાશ્રય કાવ્ય ૯૫–૧૦૧, ૭૪,૯૮,૧૦૧ ૧૦૨ ૧૫, ૧૭,૦°૨૬૩૨૬૪, તીર્થકરો ૮૬-૮૭,૨૮૫ ૨૬૯-૭૧ તુલનાત્મક ભાષાશાસ્ત્ર ૩૨૦ ધંધુકા ૭૭ કુરુક લોકો ૧૭૨ ધનપાલ તૃલાપુરૂષ ૧૮ “નલવલાસનાટક’ ૧૨૩–૧૨૪ ઐવિદ્યવેદી ૧૨૭ નાગર અપભ્રંશ ૨૯૬–૨૯૭,૩૦૧ થરાદ ૯૬ “નાટય દર્પણ” ૧૨૩ થારાપક ૯૬ “નાટય દર્પણ વિવરણ” દસ્તાની ૭૨ નાલંદા દશેષ્ટિ ૨૭૩ નિગ્રંથ જીવન દશરૂપક' ૧૨૬ “નિર્ભય ભીમવ્યાયેગ' ૧૨૪ દિમાગ ૬૩ ન્યાય દીર્વાચાર્ય તનિધિ ૩૫ ‘ન્યાયપ્રકાશ” દેવચંદ્રસૂરિ ૨૮,૬૯-૭૭, પરમહંત ૧૫૪ ૯૭,૧૩,૧૧૨ “પાયઈ લચ્છી નામમાલા” ૩૨૩ ૯૬ પાટણ દેવીચન્દ્રગુપ્ત ૧૨૪ –ના જ્ઞાનભંડારો દેશી ૩૨૦-૩૨૩, પાહિણી છ૭-૭૮ ૩૨૫ - ૨૮ પિટર્સને ૨૦,૧૨૨ દેશી” કારે ૩૨૨,૩૨૪ ‘પુરાતત્ત્વ' ૧૨૬ દેશીનામમાલા” ૩૦,૭૧, પૂર્ણતલગચ્છ ૭ ૧૦૮,૩૧૯ પૂર્ણમાસેન્ટિ ૨૭૩ દેશી શબ્દસંગ્રહ “ ૩૧૯ પૈશાચી ૩૨૬ પ્રતિવાસુદે ૨૮૫ દેવાયતન દેશીશાસ્ત્ર Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૭૩ પ્રભાવક ચરિત્ર' ૬૭ યશશ્ચચન્દ્ર ૧૩૯ પ્રબંધ કોશ” ૯૭ યશોવર્મા ૧૧૪ પ્રબંધ ચિંતામણિ " ૯૭ “યાદવાળ્યુદય” ૧૨૪ પ્રબંધશત' ૯૭,૧૨૬ યુગાદિદેવ કાત્રિ શિક્ત ૧૨૪ પ્રબંધશતકર્તા ૧૨૫ યોગશાસ્ત્ર ૯૯,૧૦૧ પ્રવચન સારોદ્વાર પ્રવૃત્તિ ૬૮ રવિલાસ” ૧૨૪ પ્રાકૃત ૨૧૭–૨૧૮ રત્નમંદિરમણી ૧૨૮ પ્રાકૃત વ્યાકરણું" ૨૯-૩૦ રસિકલાલ પરીખ પ્રાકૃત સર્વસ્વ” ૨૯૭ રાજપિતામહ ૧૭૨ બળરામે ૨.૮૫ રાજશેખર બર્બરકજિષ્ણુ ૧૯૬ રામચંદ્ર ૯૭, ૧૨૩ બહેચરદાસજી –ના ગ્રન્થો ૧૨૪ બાલચંદ્ર ૧૩૯ –નું મરણ ૧૩૨ ખુલ્હલર ૧૩૯,૨૬ –નો નેત્રનાશ ૧૩૨ બ્રહ્મપુરી ૧૯૮ રાયવાડી ભવભૂતિ ૧૨ ૭ “રાસમાળા' ભાંડારકર ૨૦ રાષ્ટ્રકૂટ રાજ્ય ભાલણ ૧૯ રે વાડી ભેજ વ્યાકરણ” ૨૮,૮૦ “રહિણું મૃગાંક પ્રકરણ” ૧૧૪ મંજુશ્રીમુલક૯૫” ૨૦૯ લાટાપલ્લી મધ ૧૬૧ લાડોલ મલિકા મકરન્દ પ્રકરણ” ૧૨૪ “વનમાલાનાટિકા' ૧૨૪ માનમુદ્રા ભજન ૧૩૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯૩૫ માર્કડેય ૨૯૬-૩૧૧ વિધાત્રયી ચરણ ૧૨૯ મહારાષ્ટ્ર પ્રાકૃત ૨૯૭,૨૯૯ વિવેચકદડિટ ૭૫ મૂર્તિવિધાન ૧૯૮ વિવેક મૃતકધમ ૧૫૦ વિશાણું કાવ્ય નિર્માણ તંદ્ર ૧૨૯ મહરાજ પરાજય” ૯૭,૧૪૩ વીતરાગ સ્તોત્ર ૧૦૫ ય વિલાસ” ૧૨૪ વીત ભય પતન el ૭૩ ૭૧ ७४ Page #364 -------------------------------------------------------------------------- ________________ હૈમ સારસ્વત સત્ર : સૂરી ૩૩૩ ૨૬૩ ૧ ૨ ૮૮ ૧૯ વેદપાઠન ૨૭૭ સાહિત્યવત્સલ ૨૫૦ વેદિક સાહિત્ય ૨૭૦-૨૭૨,૨૭૬ “સાહિત્યમંદિરના સોપાને” ૨૫૯ “વૈણવપ્રદીપ’ સિદ્ધપુર વ્યાકરણ ૯૦ સિદ્ધરાજ ૩૬-૩૭,૬૮,૭૭ વાચડ અપભ્રંશ ૨૯૬–૨૯૭. ૩૯,૮૮,૯૨-૯૩, તાર્થકાવ્ય' ૧૧૨-૧૧૩,૧૨૦ સિદ્ધ સારસ્વત શાંતરક્ષિત શાંતાચાર્ય સિદ્ધસેન દિવાકર ૧૯ શાંતિચરિત” સિદ્ધહેમ' ૮૦,૧૨૫ ૧૦૩ શિલાહાર વશી સિંધુ સૌવીર ૯૮ શિલ્યવિધાન ૧૯૮ સુધાલશ ૧૨૪ શિવદર શર્મા સુરાચાર્ય ૧૯ શૈવ ધર્મ સેમચંદ્ર ૨૯,૬૭,૭૮-૭૯ ૧૪૬–૧૪૭ શરસેની સોમચંદરિ ૨૯૭ –અપભ્રંશ સોમેશ્વર ૭૨,૩૦૨ ૧૯,૩૫,૯૭ સોલંકી ૧૯૩-૧૯૪ -પ્રાકૃત ૭૨ -રાજાઓ ૨૩૭ શ્રીપાલ ૩૫ ૧૯૨-૨૦૦ શ્રીમાળ ૧૪૪ “સ્ટાન્ડર્ડ અપભ્રંશ’ ૩૦૧-૩૧૧ શ્રીમાળીઓ સ્થાનક વૃત્ત” શ્રેત યજ્ઞો ૨૭૩–૨ ૭૫ સ્નાતસ્યા” સત્ય હરિશ્ચન્દ્ર ૧૨૪ સ્યાદ્વાદ સપ્તજાંગી સ્વાદુવાદ રત્નાકર” સપાદલક્ષ ૧૦૦ દર્શન ૧૨૯ સમસ્યાપૂર્તિઓ ૧૯ હરિભદ્રસૂરિ સરસ્વતી કંઠાભરણ ૨૯૬ હલાયુધ સર્વસંગ્રહ ૨૬૯ હેમચંદ્રાચાર્ય ૩૩,૩૬,૪૪-૪૬ સહસ્ત્રલિંગ તળાવ ૬૭-૬૯,૮૬-૮૭, સયાજીરાવ ગાયકવાડ ૨૫ ૧૧૬ ૧૩૫,૧૫૦, ૧૯૩, સાનિધવિગ્રહિક ૧૬૭ ૨૦૮,૨૦૯,૨૭૬,૩૧૯ هم ૧૪૦ ૮૪ Page #365 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૭૨ ––ઇતિહાસકાર ૨૦૮ –ને તિલક -કલિકાલસર્વજ્ઞ ૨૯૩૭ –ને રાજકારણ ૪૮, , ૬૭.૭૦,૧૨૧ ---ના ગ્રન્થો ૮૨,૯૩,૧૨૧ –ગુજરાતની અસ્મિતાના ૧૬૭,૧૯૧,૨૦૦-૨૩, આદ્ય દષ્ટા ૩૩ ૨૦૭,૨૮૯ –ગુજરાતના જાતિધર ૪૪ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર ૧૪ –ભાષાશાસ્ત્રી ૨૮૯ “હેમચંદ્ર વચનામૃત” ૭૫ –લોકસાહિત્યકાર ૨૯ હેમાચાયંપ્રબંધ ૧૨૩ –ને અપભ્રંશ ૧,૨૮૯૨૯૫ હેમયુગ ૨૭-૩૦,૭૨ –ને અહિંસા ૪૬,૭૪ “હેમન્યાસ સાર” ૧૩૮ –ને ગાંધીજી ૮૮ જ્ઞાનનો મહાસાગર ૧૨૨ Page #366 -------------------------------------------------------------------------- _