SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ આભારદર્શન બાદ, સ્વાગતમંડળના પ્રમુખ શેડશ્રી કેશવલાલ અમરચંદ નગરશેઠે સત્રને સફલતા અર્પવા માટે પ્રમુખશ્રીને, દૂર દૂરથી વિવધ પ્રકારને શ્રમ વેઠી. આવનાર મહેમાનેÀા, નામદાર દીવાન સાહેબના અને શ્રી. હેમચંદભાઈના હાર્દિક આભાર માન્યા હતા. બાદ ઉપપ્રમુખ શ્રી. કૃષ્ણલાલ શેઠે કહ્યું કે, નામદાર શ્રીમંતશ્રી પધારનાર હતા, તેએ અનિવાર્ય પ્રસગને લીધે ન આવી શકવાથી, ના. દીવાનસાહેબે પધારી રાજાપ્રજા ઉભયમાં સારા સહકાર છે, તેનું દૃષ્ટાંત પૂરું પાડી અમને ઉપકૃત કર્યાં છે. વળી તેમણે પાટણનાં સજ્જને, સન્નારીઓ, કાયૅવાહકા, સ્થાનિક અમલદારા મહાકાર્યમાં સહકાર આપવા માટે ઉપકાર માન્યા હતા. વગેરેના આ સત્રના 69 બાદ શ્રી. છેટાલાલ સુતરિયાએ વાદરાના નાગરિક તરીકે આભાર માનતાં કહ્યું: શ્રી. મનશી વડે।દરા કૅાલેજમાં હતા તે સમયના એમના એટલા બધા મિત્ર-સંબંધીએ છે કે, તેએ વડેદરાના કે ભરુચના તે પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. હું વડેદરા રાજ્યની પ્રા તરફથી તેમને આભાર માનું છું. શ્રીમતે સાહિત્ય પરિષદને જે મદદ કરેલી તેને ઉલ્લેખ કરી ના. દીવાન સાહેખે જે જે સૂયનાએ આપી છે તથા રાજ્ય તરફથી જે સહાનુભૂતિ પરિષદ પ્રત્યે બતાવાઈ છે, તે માટે આભાર. બાદ સ્વયંસેવકદળના મંત્રી શ્રી. સંધવીએ આ સત્કાર્ય કરવામાં એમને સહકાર સ્વીકારવા બદલ આભાર માન્યા હતા. આ પછી સ્વાગતમંડળ તરફથી તેમ જ તરુણ ભારત જૈન કલબ તરફથી શ્રીમાન મુનશીજી, શ્રી નામદાર દીવાન સાહેબ તથા મહેમાનેાને ફૂલહાર થયા હતા. બાદ મહેમાનપક્ષે ન્યાયતિ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયાએ પાટણ અને તેમના નાગરિકાએ જે ઉદારતાથી સત્રમા આવેલા મહેમાનની સરભરા કરી હતી તેને ઉલ્લેખ કરી, સર્વને! આભાર માનવાની દરખાસ્ત મૂકી હતી. ઉપરની દરખાસ્તને શ્રી. પ્રાણલાલ કિરપારામ દેસાઈ તથા શ્રી ગાકુલદાસ રાયચુરાએ અનુમેદન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy