SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હમ સારસ્વત સત્ર : અહેવાલ ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી. હેમ સારસ્વત સત્ર પત્રિકા ૨ પરિષદને સંક્ષિપ્ત પરિચય ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેરક અને પ્રણેતા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા હતા. એમના જ ઉત્સાહી પ્રયાસોને લીધે સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન અમદાવાદમાં સ્વ. શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના પ્રમુખપણું હેઠળ ભરાયું હતું. ત્યાર પછી પરિષદ ફૂલીફાલીને સમગ્ર ગુજરાતની મધ્યવતી સાહિત્યસંસ્થા બની છે. એની જુદી જુદી બેઠકે અને તેના પ્રમુખની યાદી નીચે પ્રમાણે છે: પરિષદ સ્થળ સાલ પ્રમુખ અમદાવાદ ૧૯૦૫ શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મુંબાઈ ૧૯૦૭ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ રાજકેટ ૧૯૦૯ દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ વડેદરા ૧૯૧૨ દી. બ. રણછોડભાઈ ઉદયરામ દવે સુરત ૧૯૧૫ શ્રી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા અમદાવાદ ૧૯૨૦ રા. બ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા ૭ મી ભાવનગર ૧૯૨૪ . બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૮મી મુંબાઈ ૧૯૨૬ સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૯મી નડિયાદ ૧૯૨૮ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ૧૦ મી નડિયાદ ૧૯૨૯ શ્રી. ભૂલાભાઈ જીવણજી દેસાઈ [ આ પછી પરિષદને બદલે પરિષદ સંમેલન નામ રાખવામાં આવ્યું હતું.] ૧૧ મું લાઠી ૧૯૩૩ દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧૨ મું અમદાવાદ ૧૯૩૬ મહાત્મા ગાંધીજી ૧૩ મું કરાંચી ૧૯૩૭ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી - કોઈ પણ સંસ્થાના તાલબદ્ધ વિકાસ માટે તેનું બંધારણ અને નિયમ હોય એ આજના લેકશાસનના યુગમાં આવશ્યક છે, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy