SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ ૧૨૯ બીજે એક સ્થળે ‘પ્રબંધચિન્તામણિકાર લખે છે કે એક વાર કાશીનિવાસી વિવેશ્વર પંડિત કુમારપાલની સભામાં આવ્યા ત્યાં હેમચન્દ્રાચાર્યને બેઠેલા જેઈ તેમણે એક કાર્ધ કહ્યો पातु वो हेमगोपाल; कम्बलं दाण्डमुद्बहन् । “દડ અને કંબલ ધારણ કરનાર હેમગ પલ તમારું રક્ષણ્ કરે તુરત જ રામચન્દ્ર લેકનું બીજું ચરણ રચ્યું ५दर्शनपशुग्रामं चारयन् जैनजोचरे ।७ કે જે ષડદન રૂપી પશુઓને જૈન ગેચરમાં ચરાવે છે.” આ ઉપરાંત પણ અન્ય કેટલાક ગ્રન્થોમાંથી રામચન્દ્રની સમશ્યા પૂર્તિઓ મળી આવે છે. તે સર્વ રામચન્દ્રની પિતાની ન હોય તે પણ એ વિદ્વાન અને કવિ તરીકેની રામચન્દ્રની પ્રતિષ્ઠાની ચાલતી આવેલી પરંપરાને પ્રકટ કરે છે એ ભૂલવું ન જોઈએ રામચનો સ્વાતંત્ર્યપ્રેમ રામચન્દ્રને સ્વભાવે સ્વાતંત્રયોમાં અને માની હતી એમ તેમની કૃતિઓ પરથી અનુમાન થઈ શકે છે. “નાટયદર્પણ'માં રસ અને અભિનય પરત્વેનાં નુતન વિધાને રામચન્દ્રની સ્વતંત્ર વિચારશક્તિ અને પરંપરાને જ પ્રમાણું નહીં માનવાની બુદ્ધિજન્ય મનસ્વિતાને આભારી છે. એમનાં લખાણોમાં અનેક સ્થળે જે અહંભાવ જણાય છે તે સ્વતંત્ર અને માની સ્વભાવનું જ પરિણામ હોઈ શકે. પિતાને માટે તેમણે વિદ્યાત્રથીચણ,’ ‘અચુમ્બિતકાવ્યતંદ્ર '૮ અને “વિશીર્ણકાવ્યનિર્માણતંદ્ર એવાં વિશેષણે વાપરેલાં છે. ઉપરાંત, અનેક સ્થળે તેમણે આત્મપ્રશંસાની ઉક્તઓ મૂકી છે : कविः काव्ये रामः सरसवचसामेकवसतिः । – “નલવિલાસ : શ્લોક: ૨; ૭. એજન, પૃ. ૧૪પ. ८ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् । –“રઘુવિલાસ': પ્રસ્તાવના. હ, જુઓ પાદ નોંધ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy