SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ગુજરાતી સાહિત્ય પરિષદ ऋते रामान्नान्यः किमुत परकोटो घटयितुं । रसान् नाट्यप्राणान् पटुरिति वितकों मनसि मे ॥ – નવિલાસ ’: શ્લાક ૩; साहित्योपनिषद्विदः स तु रसः रामस्य वाचां परः । - સત્યહરિશ્ચન્દ્ર ’: શ્લાક ૩; < प्रबन्धा इक्षुवत् प्रायो हीयमानरसाः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा: स्वादुः पुरः पुरः | —‘ કામુદીમિત્રાણુંદ ’: શ્લાક ૪. સ્વાતંત્ર્યપ્રેમ એ કવિ રામચન્દ્રનું વિશિષ્ટ અને કદાચ અપ્રતિમ લક્ષણ છે. એમાંની ઉદ્દામ ભાવનાએ આજે પણ જાણે કે અત્યંત આધુનિક લાગે છે. પેાતાની રચનામાં પણ અને તેટલી સ્વતંત્રતા અને મૈાલિકતા આણુવાના તેણે ખૂબ પ્રયાસ કર્યો છે. સાહિત્યચારી કરનારાઓ અને પારકા વિચારે ઉછીના લેનારાઓ સામે તેણે વખતે - વખત ઊભરા ઠાલવ્યે છે.૧૦ જીવનમાં પણ કવિ સ્વત ંત્ર અને સ્પષ્ટવક્તા હશે એમ શ્રીપાલની ‘સહસ્રલિ’ગસરાવરપ્રશસ્તિ'વાળા પ્રસંગ (૨ે છે આગળ લખવામાં આવશે) પરથી જણાઈ આવે છે. સ્વાતપપ્રેમથી ઊભરાતી તેમની કેટલીક સૂતિના નમૂના જોઈએ स्वातत्र्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवम् । -‘નવિલાસ’: ૨–૨; न स्वतन्त्रो व्यथां वेत्ति परतन्त्रस्य देहिनः । -‘નવિલાસ’: ૬-૭; अजातगणनाः समाः परमतः स्वतन्त्रो भव । —‘નવિલાસ’: અંતભાગ; प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वतीं भीमसेनः । —‘નિભયભીમવ્યાયેાગ’: અતભાગ. Jain Education International ว ૧૦ જુએ ‘નાઢચદૃ ણુવિવૃત્તિ 'ના અંતે, પોવનીતરાત્ત્વાર્થા:- તથા અત્વિયં પતાવત્ એ શ્લોકે. • કૌમુદીમિત્રાણુંă 'ની પ્રસ્તાવનામાં એમાંના જ પહેલા ગ્લૅાની પુનરુક્તિ તથા • જિનસ્તેાત્ર ’માં વિદ્યાવિચથા દ્વારાઃ વાવ્ય: વિમવન્ । ઈત્યાદિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy