SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધ ગ્રહ આ ઉપમા શ્રૌતહેામને લગતી છે. અગ્નિહેાત્રની દશ', પૈા'માસ, વગેરે ઇષ્ટિએમાં અધ્વર્યું, બ્રહ્મા, હાતા, યજમાન, વગેરેને ધીમેથી તયા ઊંચેથી આ શબ્દો સમયે સમયે ખેલવા પડે છે. આ બંન્ને યજન અને હામમાં ખાસ વાપરાવાનેા સૂત્રકારોએ નિર્દેશ કર્યા છે. આથી ગર્ભિત રીતે એમ જણાવ્યુ' છે કે, આ નગરમાં યાજ્ઞિકા ( અગ્નિ રાખી તેમાં હે।મ કરનારા અગ્નિહેાત્રી ) ત્રણા રહેતા હતા. તેને પુષ્ટિ આપતાં તેવું જ વર્ણન કરતાં એક સ્થળે જણાવ્યું છે કે પ્રાતઃકાળે સ્થાપન કરેલા અગ્નિ, આદિત્ય, અનત, ઇંદ્ર, આદિ દેવને વરી, તે વિષે કે સુચેતા ! હું અગ્નિ ! આદિ સંખેધનયુક્ત વાણી સંભળાય છે ”૩, અગ્નિહેાત્ર રાખનારને નિત્ય સાયપ્રાતઃ અગ્નિમાં હામ આપવા પડે છે. અને પછી તે અગ્નિહેાત્ર દીક્ષાવાળા દ્વિજ, અગ્નિનુ સ્તવન અમુક વૈદિક ક્રિયાઓ વડે કરી સ્તવે છે. << અત્ર શ્રૌતયને નુ મેશ્વમ નિર્દેશન કરતાં એક સ્થળે જણાવ્યું છે કે “ ઇત્યાદિક ક્રિયા વડે કરીને વૃદ્ધ તેમ બાળ સર્વે બ્રાહ્મણેા મેાક્ષ પ્રાપ્તિ માટે જરારહિત આદિપુરુષને સભારે છે ’૪. શ્રૌતયજ્ઞામાં ઋષ્ટિ એ આદિયજ્ઞ છે, તેમાં અમાવાસ્યાને દિવસે કરવામાં આવતા દષ્ટિ, અને પૂનમને દિવસે કરવામાં આવતા પૂર્ણમાસેષ્ટિ યજ્ઞ, એમ બે જુદાજુદા સૃષ્ટિયનો છે. આ દૃષ્ટિયનોમાં અમુક પ્રકારના હામ, તેના દેવતાએનાં સૂક્ત, જપ સાથે કરવામાં આવે છે. તેમાં વિધિવત્ પુરાડાશ બનાવી, તેના વેદિક ક્રિયાએવડે હામ કરી, વિઃશેષના અમુક ભાગ યજમાન સહિત અયુ, બ્રહ્મા, હાતા વગેરે પ્રાશન કરે છે. શ્રૌતયજ્ઞોનો સાધારણ સંખ્યા ૧૪ની છે. તેમાં સાત વિનો, અને સાત સામયજ્ઞોની વ્યવસ્થા છે. હવિયનો પૂત્ર, ઘી, ધાન્ય, પુરેાડાશ, દૂધ વગેરેથી કરવામાં આવે છે. ઇષ્ટિયાદ્રિ યજ્ઞોના સમાવેશ નિઃસંસ્થામાં કરવામાં આવ્યા છે. મુનિરાજ હેમકે મેાધમ ઇષ્ટિયાદિ છ ક્રિયા (યુનો)ને ઉલ્લેખ કર્યાં છે. આથી તેમને સૃષ્ટિ અને ખીજા શ્રોતયનો ખ २ तिष्ठद्धमा वषट्कार प्रदाना याज्यानुवाक्यावत्यो यजतयः । उपविष्टहोमा स्वाहाकारप्रदाना जुहोतयः || ઈં Jain Education International ૩ ‘હ્રયાશ્રય ’, સ. ૧, લેા. ૭. ૪ એજન, સ. ૨, શ્લે।. ૧૧. ૨૪૩ કાત્યાયનશ્રોતસૂત્ર', અ. ૧૦ ખ. ૨, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy