SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજર અને નાગર અપભ્રંશ - લેખક : શ્રી. કેશવરામ ફા. શાસ્ત્રી. ‘સરસ્વતીકાભરણુ’કાર ભેાદેવના શબ્દમાં આપણને એક નીચેની સુપ્રસિદ્ધ પંક્તિ પ્રાપ્ત છેઃ अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गुर्जराः ॥ १ “ ગુર્જર લેકે પોતાના અપભ્રંશ્ચયી પ્રસન્ન રહે છે; ખીન્ન અપભ્રંશથી નહિ. ” ૧૧મી સદાને ભેદેવ આ પ્રમાણે ગુરેશના પાતાના અપભ્રંશ્નની વાત કરી, આપણી સમક્ષ તે સમયના એક અપભ્રંશપ્રકા રતે રજૂ કરવાના પ્રયત્ન કરતા હોય તેમ નથી લાગતું? પશુ ૧ ૫મી કે ૧૭મી સદીના માર્કંડેય આવી માથાકૂટમાં પાવા નિષેધ કરે છે. તે જણાવે છે કે~~~ नागरी वाचडोपनागरश्चेति ते त्रयः । अपभ्रंशाः परे सूक्ष्मभेदत्वान्न पृथङमताः ॥२ આમ નગર, કાચા અને ઉપનાગર, એ ત્રણ અપભ્રંશ-પ્રકાર પ્રધાને છે. બાકીના અપભ્રંગામાં તે સૂક્ષ્મ ભેદ જ છે, એટલે એને જુદા ગણવાની કાઈ આવશ્યકતા નથી રહેતી. ’ " ** માર્કડેય આમ પ્રધાન ત્રણુ અપાશાને સ્વીકારી, બીજને તેની અંદર સમાવી લે છે. એ ખગ્ન અંદર સમાવવા જેવા થઈ બધા કેટલા છે, એ તેણે પ્રસ્તાવનામાં માપ્યું છે; એ શ્લોક ન ઉતારતાં એ અપભ્રંશા જ અત્ર ગણાવું છું. ૬ • સરસ્વતીક ઠાભરણ’, (નિ. સા. આવૃત્તિ), પૃ. ૧૪૨ ૨ ‘પ્રાકૃતસર્વસ્વ ′ (વિઝાગાપટ્ટમ આવૃત્તિ), પૃ. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy