SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ૭. પરમમાહેશ્વર, નિલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણા વાપરીને રાજાઓને શાન્ત કે ખુશી કરવા માટે બુદ્ધિ વાપરી હાય ! ૫૪ ૮. કુમારપાળ જૈન હતા એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ યેાજના તૈયાર કરવામાં આવી હૈ।ય. ૩માપતિવર૰ના પ્રચાર થવામાં ઉપયુક્ત કાઈ પણ કારણ હાઈ શકે. ઉક્ત વિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખતા સમન્વય કરતાં ઉમાતિવર્॰નું વિશેષણુ ઝાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણુ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખામાં કાતર્યુ' નથી, અને પોતે આખર સુધી શૈવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે? કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુ. કુમારપાળના સમકાલીન પ્રત્યકારાએ તેના નૈષ્ઠિક અને નાર્મિક જીવન પર ઘણા જ પ્રકાશ પાડયો છે, જેને સાર નીચે પ્રમાણે છે સેલકી મૂળરાજદેવની વંશપર પરામાં થએલ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળને સ` રીતે યેાગ્ય માનીને પ્રધાન પુરુષાએ અણુદ્ધિલપુર પાટણની ગાદી પર બેસાર્યાં. તેણે પણ પાતાની પુજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યા, પ્રજાપ્રેમ સ'પાદન કર્યા^, અને અનેક રાજાને પાતાને વશ કરી પેાતાની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલવહેલાં દેવપાટણના સામનાથના મંદિરના જીર્ણોદ્ધાર १ हरिरितिज्ञातः प्रभावाज्जनैः, शुद्धाचारनवावतारतरणिः, सद्धर्मकर्मकमपादुर्भावविशारदः, नयपथ प्रस्थानसार्थाधिपः, यः कृतयुगं संप्रत्यवतारयत् ॥ વડનગર કિલ્લાની પ્રશસ્તિો ૧૪-૧૬. ગ્રેોલયન્નુમ ॥ ગડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ ક્લાક ૧૧ ચૌજીવચતુમ, વિચારચતુનિન || અભિનવસિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર ગૈોચરક્ષાક્ષમ : વિઝ્મ ો પૂનામÎરસંવ્યુઃ ।! ( શ્રીધરની પ્રશસ્તિ શ્લોક ૧૯.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy