SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ પાસેનું સિવાણા છે; શૈરીષ (૧૫, ૯૨ ) તે ક્લેક્ષ પાસેનું શેરીસા હાય એમ લાગે છે; સિદ્ધપુર (૧૫, ૯૭) તે ભાવનગર પાસેનું શિાર છે; નાંદીપુર (૧૬, ૨૩ ) તે કલેાલ પાસેનું નારદીપુર અથવા દહેગામ પાસેનુ નાંદાદ જણાય છે. આ વિશે કાઠિયાવાડ અને રજપૂતાનાની ભૂગોળનાં પુસ્તકા અને સર્વના નકશાઓનું સાધન કરવામાં આવે તે શ્રેણાં નામેા ઉપર પ્રકાશ પડવાના સંભવ છે. ૨૧૪ આ પ્રમાણે સાચા તિહાસક્રારને શાબે તેવી રીતે શ્રી હેમચક્રાચાર્ય” ‘ દ્વાશ્રય ’કાવ્યમાં યેાગ્ય તુલનાપૂર્વક ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ કર્યાં છે; જે ખાખતા પૂરતા પુરાવા વિનાની હતી, તે છે।ડી દીધી છે; કાઈ પણ ઐતિહાસિક પ્રસંગ કલ્પિત ઊભા કર્યાં નથી, અને માઢાની આખ્યાયિકાઓને ચાગ્ય સંશોધન વિના સ્વીકારી લીધી નથી. ‘ ્ષાશ્રય ’ કાવ્ય ગુજરાતનું પહેલવહેલું ઐતિહાસિક કાવ્ય છે અને સમસ્ત આર્યાવર્ત ના ઐતિહાસિક સાહિત્યમાં પણ તેનું સ્થાન મહત્ત્વનું છે. ગુજરાતના આદ્ય ઇતિહાસકારને કાશિઃ વન્દન હૈ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy