SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ગુજરાતી સાહિત્ય પરિષદ ——– આ વાતો સામાન્ય ઐતિહાસિક હકીકતને ચમત્કારિક સ્વરૂપમાં મૂકવાના પ્રબન્ધકારોના શેખને આભારી હોય એમ જણાય છે. રામચન્દ્રની એક આંખ જન્મથો અથવા નાનપણમાં જ દૈવવશાત, ગયેલી હશે એમ તિરેકઠાત્રિશિકાના અંતમાં તેમના જ એક શ્લોક ઉપરથી અનુમાન થઈ શકે છે – जगति पूर्वविधैर्विनियोगजं विधिनता- गुताऽऽदिकम् । सकलमेव विलुम्पति यः क्षणादभिनवः शिवधिकरः सताम् ।। બીજા કેટલાંક સ્તોત્રોમાં પણ રામચન્દ્ર દષ્ટિદાન માટે પ્રાર્થના રામચન્દ્રનું મરણ રાજા કુમારપાળના મરણ પછી ગાદી ભવનાર તેના ભત્રીજા અજયપાળે જેનેનું દમન આરંવ્યું, અને પાન ના પુરાગામી રાજાઓએ બંધાવેલા અનેક જૈને પ્રસાદને તેડી નખાવ્યા. ૨ઉના દ્વેષને કારણે રામમનું પણ તેણે મરણ નીપજાવું. આ વિષે જૂદા જૂદા ગ્રન્થમાં નજીવા કરક , સાથે એકસરખી જ હકીકત મળે છે. રાજશેખરસૂરિ પ્રધધકેશ'ના આ દૈષનું કારણ અને પરિણામ વર્ણવતાં લખે છે કે, રાજા કુમારપાળ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા તે વખતે હેમચન્દ્રના શિષ્યમંડળમાં બે ભાગ પડી ગયા હતાઃ એક તરફ રામચન્દ્ર, ગુણચન્દ્ર, વગેરે શિષ્યો અને બીજી તરફ બાલચન્દ્ર. બાલચન્દ્રને અજયપાલ સાથે મિત્રતા હતી. એક વાર રાત્રે મંત્રી આભડ અને હેમચન્દ્ર વચ્ચે, કુમારપાળ પછી ગાદી કોને મળવી જોઈએ એ વિષે મંત્રણા ચાલતી હતી. તેમને કહ્યું: “ગાદી તે પ્રતાપમાને મળવી જોઈએ. અજયપાલ તા: પેલા ધર્મને નાશ કરશે.” આભડે કહ્યું : “ગમે તેવો તે પણ પિતાને હોય તે જ સારો.' બાલચન્ટે આ સાંભળ્યું અને અજયપાળને કહ્યું. આથી અજયપાળને રામચન્દ્ર, વગેરે ઉપર દ્વેષ થયો. હેમચન્દ્રના અવસાન १३ नेमे निधेहि निशितासिलताभिराम-चंद्रावदातमहसं मयि देहि दृष्टिम् । – નેમિસ્તવ': અંતભાગ शक्रस्तुताधिसरसीरुहदुःस्थसार्थे देव प्रसोद करुणां कुरु देहि दृष्टिम् । – ડશિકા': અંતભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy