SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ગુજરાતી સાહિત્ય પરિષદ श्रीयूनपाक्षदेव-श्रीमहाराज्ञी-श्रीगिरिजादेवीसंसारस्यासारतां (४)विचिन्त्य प्राणिરામમયાન મારા મિત્રો.......(ગ્રા. નૈ. છે. સં. ૨ પૃ. ૨૭૧ ) પરમેશ્વર, નિજભૂજવિક્રમરણગણુવિનિર્જિત, પાર્વતીપતિવરશબ્દપૌઢપ્રતાપ શ્રી કુમારપાલ. શભુપ્રાસાદથી મળેલ રત્નપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર ચૂનપાક્ષ દેવ. ૬. સં. ૧૨૦૯ મહાવાદી ૧૪ શનિવારે શિવરાત્રિને દિવસે નાડોલવાસી પિરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતિથી કિરાડુ, લાટહદ અને શિઓના જાગિરદાર આહણ દેવે ૮-૧૧-૧૪– ૧૫ અને ૦)) ની અમારિ પ્રવર્તાવી, તે સંબંધી જોધપુર રાજ્યના મલાણી જિલ્લામાં બાહડમેરથી ૧૬ માઈલ વાયવ્યમાં કરાડુ ગામના શિવાલયમાં કાતરાએલ અને “એપિગ્રાફિક ઈન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંરકૃત લેખોનો સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જૈન લેખ સંગ્રહ,” ભા. ૨, પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચાલુક્યવંશ પૃ. ૪૯માં છપાએલ અમારિશાસનઃ (૧) ...........મારાગાપિરાગ-૪(૨)મેષ-૪માવતવરકારઃ ૌપ્રતાપ......નિરજ્ઞતરામરી [મેશ્વરમ પતિવરધવ્રૌઢપ્રતાપ..... નિતિકરાર (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી)] (૨) મૂપાશ્રીમમારવાવ-ભ્યાવિગય (૧૩)સમારિઢિઃ પ્રમાળા.......બિરુદે ઉપર પ્રમાણે ૭. સં. ૧૨૧૧-૧૩માં મંત્રી આંબડે શત્રુજ્ય તીર્થપર શ્રી આદીશ્વરના ચૈત્યને ઉદ્ધાર કરાવ્યો હતે. ૮. સં. ૧૨૧૩ ચે. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીરસ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાય, અને તેની પૂજા માટે દાન કર્યું તેને શિલાલેખ-શાં માાનિધિ કુમારપારા કોય......... ૯. સં. ૧૨૧૫ ચે. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિમાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત ૧ આ માટે આગળનો સંબંધ વાંચો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy