SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જૈન ગ્રન્થા વિષે એવી સામાન્ય માન્યતા કેટલાક ઉપરચેાટિયા વિદ્વાનોએ પ્રસરાવી છે કે જૈન સાધુએએ હિન્દુ ઇતિહાસ-પુરાણુના ગ્રન્થામાંથી મહાન પુરુષાનાં નામેા અને તેમના જીવનના મુખ્ય મુખ્ય બનાવા ઉપાડી લઈને તેને જૈન સ્વરૂપ આપેલું છે અને તેથી તેમના પૈારાણિક ગ્રન્થા ઇતિહાસની દૃષ્ટિએ કાંઈ ઉપયાગી થઈ પડે એવા નથી, પરંતુ તેમના જે ચેાડા ગ્રન્થેને મેં અભ્યાસ કીધા છે તે ઉપરથી મને એમ લાગે છે એ અભિપ્રાય સત્યથી વેગળા છે. એ ગ્રન્થાના કર્તાઓએ પેાતાને જે પ્રાચીન જૈન ગ્રન્થામાંથી માહિતી મળેલી તેના નામનિર્દેશ પણ કીધેલા છે. તે ગ્રન્થા પ્રાકૃત ભાષામાં લખાયલા હેાવા જોઈએ એમ પણ લાગે છે, વળી જૈનેામાં જે કે મહત્ત્વના વિભાગ, દિગબર અને શ્વેતાંબરના છે તેમાં દરેકની પરપરા જુદી હાવાથી, તમના એક જ વિષયને લગતા ગ્રન્થાનાં પાઠાન્તરી પણ àાય છે. એ ઉપરથી એવું સ્પષ્ટ અનુમાન નીકળી શકે છે કે જો કે હાલ ઉપલબ્ધ કેટલાક જૈન પૈારાણિક ગ્રન્થા હિન્દુ પુરાણાની પછીથી લખાયલા છે તથાપિ તે માટેની સામગ્રી તેના કર્તાઓએ હિન્દુ પુરાણેામાંથી નહીં પરંતુ પોતાની ધાર્મિક પરંપરાને આધારે ઊતરી આવેલા પ્રાચીન પ્રાકૃત ચન્થા ઉપરથી લીધેલી છે, એમ જે તેના કર્તાએ દાવા કરે છે તે ખરા હેાવા જોઈ એ. ખીન્ન ફ્રાઈ ગ્રન્થા વિષે આ ખરું ઢાય યા ન હેાય તે પણ આ મહાન પુરુષાનાં ચરિત્રા વિષે તા એ ખરું છે જ એવી મારી દૃઢ માન્યતા થઈ છે. કારણ કે શ્રી કૃષ્ણુના ચરિત્ર વિષે તથા એના પૂર્વજો, અને સમકાલીના વિષે એ લેાકા શું કહે છે તે જોવા માટે મેહેમચન્દ્રાચા'ના ઉપરાક્ત અન્યને તેમજ લગભગ છઠ્ઠા સૈકાના અરસામાં લખાયલા જિનસેન નામના દિગમ્બર સાધુના ‘ હરિવ ́શપુરાણુ ના અભ્યાસ મે થાડા વખત ઉપર કીધા હતા; એટલું જ નહીં પરંતુ તેમાં જે પ્રાચીન ગ્રન્થા—જેવા કે ‘તેમિનાથચરિત્ર’--તા ઉલ્લેખ છે તે વિષે પણ તપાસ કરી હતી. તેથી વિદ્યાનાને મારી ભલામણુ છે કે ઉપર જણાવેલા પૂર્વાંગ્રહ કાઢીને તેમણે હિન્દુ અને જૈન ચન્થેામાંના સામાન્ય ઐતિહાસિક હકીકત એકત્ર કરવાના પ્રયાસ કરવા જોઇએ, તે કર્યાંથી મને એવી આશા છે } હિન્દના પ્રાચીન—નિદાન મહાભારતનાં મુખ્ય પાત્રા-પાંડવા, યાદવે તથા ક્રૌરવે અને તેમની સાથે મિત્રભાવે અગર વૈરભાવે સ'બ'માં આવેલા અનેક જરાસધ જેવા રાજાએ અને તેમના દેશા, તેમના . ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy