SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વર ગુજરાતી સાહિત્ય પરિષદ વાન હેમચંદ્રે તેમની પાસે જૈનધર્મને લગતાં જ કાર્યો કરાવવામાં તત્પરતા રાખી હતી એમ જ નહોતું, પરંતુ સર્વસામાન્ય હિતનાં કાર્યો પણ તેમણે કરાવ્યાં હતાં. સર્વસામાન્ય હિતનાં કાર્યમાં મુખ્યપણે સાત વ્યસન-જેમાં જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને વ્યભિચારના સમાવેશ થાય છે અને જે પ્રજાજીવનને અને માનવતાને હલકે દરરે લઈ જનાર છે— તે ઉદેશ અને રાજસત્તા દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જ્યાં લાગવર્ગ પહેાંચી શકે તેવાં અન્ય રાજ્યામાં પણ સાધનેદ્વારા તે માટે પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા. વિવિધ આ સિવાય અતિપ્રાચીન સમયથી ચાલ્યે! આવતા નિર્વારસદાર વિધવા સ્ત્રીની મિલકત પડાવી લેવાનેા રિવાજ-જેની વાર્ષિક આવક માંતેર લાખની આસપાસની હતી, તેને પણ જતા કરવામાં આવ્યા હતા. આ બધા ય કરતાં ભગવાન હેમચંદ્રના ઉપદેશની મહાભારત અસર એ થઇ હતી કે, માંસાહાર નિમિત્તે તેમ જ યજ્ઞયાગાદિમાં નિરર્થીક રીતે થતા અનેક પશુઓના સંહારને દયાળુ ગૂજરેશ્વર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ટૂંકામાં આપણે એમ કહી શકીએ કે, ગૂજરાત વગેરે દેશમાં આજે પણ જે દુસનાના અલ્પ પ્રચાર છે, નિશીયાનું ધન પડાવી લેવાના રિવાજ જોવામાં નથી આવતા તેમજ યજ્ઞ-ધાગાદિ ાિંમત્ત થતા પશુવધ લગભગ અટકી ગયા છે, એ ભગવાન હેમચ'દ્રસૂરિના પવિત્ર ઉપદેશ અને ગૂર્જરેશ્વર મહારાજ શ્રીકુમારપાલની અોડ ધાર્મિકતાને જ પ્રતાપ છે. ગ્રંથરચના આજે ભગવાન હેમચંદ્રના જે ગ્રંથા મળે છે તેની નોંધ અહીં આપવામાં આવે છેઃ-~~ સિદ્ધહેમ લધુવૃત્તિ સિદ્ધહેમ બૃહ્રવૃત્તિ સિદ્ધહેમબૃહન્યાસ સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ લિ'ગાનુજ્ઞાસન સટીક ઉણુ દિગણુ વિવરણુ ધાતુપારાયણું વિવરણુ સાગામાંગ હૃદલક્ષ desibe Jain Education International ૬૦૦૦ શ્લાક ૧૮૦૦૦ . ૮૪૦૦૦ ( અપૂર્ણ મળે છે ) For Private & Personal Use Only २२०० .. ૩૬૮૪ ૩૨૫૦ 17 ૫૬ ૦ ૦ "" "" www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy