SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ અને નવસાહિત્યસર્જન, નિજીવન અને જગતનો સંબંધ એ દરેકને એક સરખો ન્યાય આપવાને હતો. આ દરેક કાર્ય પૈકી એક પણ કાર્યને તેઓશ્રીએ તેમના જીવનમાં એછે ન્યાય આપ્યો નથી. ઉપરની બાબતને વિચાર કરતાં ખરે જ આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ કે એ મહાપુરુષ કયે સમયે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું જીવન કેટલું નિયમિત હશે અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્વની લેખતા હશે. ખરે જ વિશ્વની મહાવિભૂતિઓમાં ભગવાન શ્રીહેમચંદ્રનું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને જ આભારી છે. ‘ઉપસંહાર અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે દેશવિદેશને લાખે જ નહિ બલકે કરેડ કે અબજો વર્ષને ઈતિહાસ એકઠા કરવામાં આવે તે પણ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય જેવા નિલેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસર્જક, રાજનીતિનિપુણ, વ્યવહારઝ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જેડ જડવી અતિમુશ્કેલ બને. અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરૂદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy