SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 30 અથવા ટૂંકમાં * ગુજરાતી સાહિત્ય પરિષદ तं वंदे साधु वंद्यं बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ " પ્રકૃત વ્યાકરણ અને ‘દેશીનામમાલા ’ ના રચનાર, ગુજરાતની અસ્મિતાનાં પ્રથમ દર્શન કરનાર ગુજરાતના સાહિત્યસ્વામીએ મહારાજ કુમારપાળને પ્રસંગેાપાત્ત જે ભવ્ય અને ગૌરવભર્યો નિસ્પૃહી પ્રત્યુત્તર પાઠવ્યા હતા, તેથી તેમની ભવ્યતા ને મહત્તા અનેકગણી વધે છે અને હેમચંદ્રાચાર્યે તે કુમારપાળના સંબંધ વિષે સ્પષ્ટ ખ્યાલ આપે છે ! શ્રી. હેમચંદ્રાચાર્ય કુમારપાળ મહારાજને કહે છે: ... 4 " मुञ्जीमहि वयं भैक्ष्यं जीर्णेवासो वसी महि | शीमहि महीष्ठे कुर्वी महि किमीश्वरैः ॥ १ જે મહાપુરુષનાં ગુણગાન કરવા આપણે એકઠા થયા તે હેમયુગ 'ની પછી, સેલંકીએ પછી વાધેલા, અને ઈતિહાસપ્રસિદ્ધ કરણઘેલાની મુસલમાન – મેગલ અને પછી, મરાઠા એમ અનેક રાજપલટા અનુભવતું ગુજરાત એ રાજપલટામેથી કુદરતના કાપ-પલટામેથી પાટણ મુક્ત ન જ રહી શકે. અને એ પ્રાચીન પાટણ માત્ર ગૂર્જરદેશની રાજધાનીના ગૌરવભર્યાં સ્થાનેથી જ નહિ પણ પ્રાંતના એ મુખ્ય શહેર તરીકેના સ્થાનેથી યે યિત રહી, તેના અર્વાચીન સ્વરૂપમાં દુર્ભાગ્યવશાત્ જિલ્લાને એક તાલુકા માત્ર બની રહ્યું છે. Jain Education International છેવટે ગયે વર્ષે કરાંચી મુકામે થયેલા ઠરાવાનુસાર શ્રી. હૈમ સારસ્વત સત્ર ’ એટલે ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ ’ની ખાસ ખે*કના આ પ્રસંગે, અમારા સ્વાગતમંડળના આમંત્રણને માન આપનાર આપ સર્વને હાર્દિક આવકાર આપું છું, અને પાટણ અને ગુજરાતને માટે ગૌરવભર્યા આ શુભ પ્રસંગે પ્રમુખપદ લઈ શેાભાવવા, આપણા માનવતા મહેમાન નામદાર કનૈયાલાલ માણેકલાલ મુનશીને વિનંતિ કરું છું. For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy