SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિભધસગ્રહ पृथुप्रभृतिभिः पूर्वैर्गच्छद्भिः पार्थिवैर्दिवम् । स्वकीयगुणरत्नानां यत्र न्यास इवार्पितः || न केवलं महीपालाः सायकैः समराङ्गणे । गुणैर्लोकंपूणैर्येन निर्जिताः पूर्वजा अपि ॥ “પુરાણકાળમાં પૃથુ આદિ જે મહાગુણવાન રાજા થઈ ગયા છે તેમણે જાણે પોતાના ગુણરૂપી રત્નાની થાપણું, સ્વમ'માં જતી વખતે, આ કુમારપાલને સાપી દીધી હાય તેમ લાગે છે, [જે આમ ન હોય તે। આ કલિકાલમાં જન્મેલા રાજામાં આવા સાત્ત્વિકાના સમુચ્ચય કયાંથી હોય ? ] ** ‘કુમારપાલે પેાતાના બાણેાવડે કેવલ રાજાએાને જ સમરાંગણુમાં જીત્યા હતા એમ નો પણ પાતના લોકપ્રિય ગુણેાવડે તેણે પેાતાના પૂજોને પણુ જીતી લીધા હતા. '' સેમેશ્વરનું આ વન કુમારપાલની જીવનસિદ્ધિના ભાવને સપૂર્ણરૂપે વ્યક્ત કરનારું. સર્વોત્કૃષ્ટ રેખાચિત્ર છે, ગુજરાતની પુરાતન સંસ્કૃતિના સ`સ ંગ્રહાલયમાં આ ચિત્ર કેન્દ્રસ્થાને સુશોભિત થાઓ. ૧૭૫ સૂચનાત્મક અનુવૃતિ કુમારપાલના જીવનવિષેનું રેખાચિત્ર જેવું આ કેટલુ શબ્દા લેખન પાંચ-સાત વર્ષોં ઉપર મે કરી રાખ્યું હતું, તેને, ગતવર્ષે, પાટમુકામે ગુજરાતો સાહિત્ય સમ્મેલનના ઉપક્રમથી, એ સમ્મેલનના વમાન પ્રમુખ શ્રીમાન કનૈયાલાલ મા. મુનશીની એકમાત્ર પ્રશંસનીય પ્રેરણા અને એમના જ પ્રમુખત્વનીચે ઊજવવામાં આવેલ હૅમ સારસ્વતસત્રને પ્રસંગે વાચન અર્થે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કુમારપાલના ધાર્મિક ક જીવન વિષે ગુજરાતના જૈન-જૈનેતર વિદ્યાનેામાં કેટલીક પરસ્પર વિસંવાદી ચર્ચા થતો જોવામાં આવે છે. એ વિષયમાં, ઐતિહાસિક સાધનાના નિષ્કર્ષ ઉપરથી જે તથ્ય જણાય છે. તેનું કેટલું ક સામાન્ય સૂચન તા મેગ્મા નિબંધમાં કરેલું જ છે; પણુ એ કરતાં વધારે વિસ્તૃતરૂપે ઐતિહાસિક પુરાવાઓની સૂક્ષ્મ છાનખીન કરવાને આ હૈ.સા.સ.-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy