SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સેાલજી વશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રી જૈન હતા. સેાલકી વંશના રાજાએ પણ્ જૈનાચાર્યાંના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધમ થી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુર્લભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધમ'પ્રેમી રાજાએ મનાય છે.૧ અને કુમારપાળ તેા પરમ ચૈતી રાજા હતા. ૨૩૦ સિદ્ધરાજ જયસિંહૃદેવ અપુત્ર મરણ પામ્યા એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરપાળ) તેનેા પુત્ર ત્રિભુવનપાળ અને તેના પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના માગસર સુદિ ૪ ના દિવસે ગુજરાતના રાજા બન્યા. તેણે ૩૦ વર્ષ ૧ મહિના અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું. અને વિ. સ. ૧૨૨૯ના પેષ સુદી ૧૨ ના દિવસે તેનું મૃત્યુ થયું. કુમારપાળને મહિપાલ અને ક્રીતિ પાલ નામે એ ભાઈ હતા. ભાપાળદેવી અને દેવી નામે એ પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે એ બહેનેા હતી. દેવળદેવીનું લગ્ન શાકભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મેઢારકના જાગીરદાર કૃષ્ણુદેવ સાથે થયું હતુ. એકૃષ્ણુદેવ-પ્રેમળદેવીને મહાખળભેજ નામે પુત્ર હતેા. કુમારપાળને પુત્ર થયેા નથી. પોતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં સફળતા મળી નહીં. આ વિકટ અવસ્થામાં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદયન તે વાનૂભટ્ટ, તથા આલિમ સજ્જન કુંભાર (સગરા), બર્માસ ખેડૂત, દેવસી કઢુક વાણી અને સસર બ્રાહ્મણે કુમારપાળને કિમતી મદદ કરી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત મૂળ વસતિક નામનુ' નામનુ' જૈન દેવળ પણ તેણે ( મૂળરાજે ) ખંધાવેલુ કહેવાય છે.” (પૃ. ૧૫૦) તથા ફૂલ ભરાજ જૈનધર્મીને પણ માનતા હાય એમ જણાય છે.” (પૃ. ૧૫૨) જૈનધર્મા` ભીમને હુ'મારી બેન નહી પરણાવું. '' (પૃ. ૨૦૬ : રા.ખ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત ગુજરાતના પ્રાચીન ઈતિહાસ” .. 66 .. બારમા ગુજરાતી સાહિત્ય સમ્મેલન (અમદાવાદ)માં ઇતિહાસ અને પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન પૃ. ૧૧માં ગુજરેશ્વર મૂળરાજના યુવરાજ ચામુડરાજે વિ. સ. ૧૦૩૩માં વડસમાના જિનમદિરની પૂજા માટે આપેલ ભૂમિદાનના તામ્રપત્રનુ સૂચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy