SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબ ંધસગ્રહ जेउण अन्ने अन्नेसु नगरगामाइएस कारविया । तेसिं कुमरविहारणं कोवी जाणइ न संखंपि ॥ (‘ કુમારપાળપ્રતિષેધ ’) સિધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત ‘પ્રબંધચિંતામણિ 'ના ગદ્ય પાઠમાં ૧૪૪૦ (પૃ. ૮૬ ) અને પદ્યપાઠમાં ૧૪૦૦ (પૃ. ૯૪) કુમારવિહાર બન્યાના ઉલ્લેખ છે. તારગા પર એક લીડ બધથી ૩૨ વિદ્વાર બન્યાને! પણ ઉલ્લેખ છે. (પૃ. ૯૦)o કુમારવિહારનાં શિલાલેખી પ્રમાણાં મળતાં નથી. અજયપાલના રાજ્યકાળમાં તેના અભાવ થયે હૈાય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમારવિહારશતક જ પાટણુના કુમારવિહારના શિક્ષાલેખનું સ્થાન પૂરે છે. ત્યારપછીના ઉત્કો શિલાલેખામાં કુમારવિહારના ઉલ્લેખા મળે છે, જે નીચે પ્રમાણે છે- ૧ શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાલને માટે અતિહાસિક સાધને! નીચે પ્રમાણે છેઃ આ હેમચંદ્રસૂરિ કૃત સંસ્કૃત તથા પ્રાકૃત ‘ દ્વાશ્રયકાવ્ય ’. ૩. મંત્રી ચશઃપાળ (સં. ૧૨૩૨) કૃત ‘મેાહરાજપરાજય ’. ૧-૨ ' ૪ . સેમપ્રભસૂરિ (સં. ૧૨૪૧) કૃત ‘ કુમારપાલપ્રતિખાધ ’. ૫ મેરુતુ ંગ (૧૩૬૧) કૃત ‘પ્રધચિંતામણિ ’. ' ૬ આ. પ્રભાચંદ્ર કૃત · પ્રભાવકચરિત્ર', ૬૫ ૭ આ. જયસિંહષ્કૃત ‘ કુમારપાલચરિત્ર’, : ૮ આ. સામતિલકકૃત ‘ કુમારપાલચરિત્ર'. ૯ ચારિત્રસુદરગણિકૃત ‘ કુમારપાલચિત્ર', ૧૦ હરિશ્ચં་દ્રષ્કૃત ‘કુમારપાલચરિત ’ (પ્રાકૃત). ૧૧ આ. જયશેખરકૃત ‘ચતુવિ ાંતિપ્રધ ’. ૧૨ આ. જિનપ્રભસૂરિષ્કૃત ‘વિવિધતીર્થંકલ્પ ’, ૧૩ (આ. સેામસુંદરસૂરિશિષ્ય) જિનમ નગણી (૧૪૪૯) કૃત · કુમાર * પાળપ્રખધ’. ૧૪ આ. જિનહષ્કૃત • કુમારપાલરાસ ’. ૧૫ કવિ ઋષભદાસકૃત ‘કુમારપાલરાસ ’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy