SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ અધષ્ય (પરાભવ ન કરી શકાય તે) તે રાજા કુમારપાલ) લાંબા સમય સુધી પૃથ્વીનું પાલન કરશે. હિત કરનાર ઉપાધ્યાય અંતેવાસી(શિષ્ય)ને જેમ વિલાપૂર્ણ બનાવે, તેમ તે રાજા લોકોને પિતાની સદશ ધર્મનિષ્ઠ કરશે. શરણ ઈચ્છનારાઓને શરણ્ય (શરણ આપવામાં સાધુ), પરનારીસહોદર તે રાજા, ધન કરતાં અને પ્રાણ કરતાં પણ ધર્મને બહુ માનશે (બહુ માન આપશે). તે (કુમારપાલ), પરાક્રમવડે, દાનવો, દયાવડે, આઝાવડે અને બીજા પુરુષ–ગુણવો અદ્વિતીય થશે. - તે (કુમારપાલ), કબેરી (ઉત્તર) દિશાને તુચ્છ (તુર્કસ્તાન) સુધી, એક્ની (પૂર્વ દિશા)ને ત્રિદશા પગા (ગંગા નદી) સુધી, દક્ષિણ દિશાને વિંધ્યાચલ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે. ૧. કુમારપાલને રાજ્યાભિષેક થતાં તેને અસમર્થ સમજી સપાદલક્ષના શાકંભરીશ્વર આરાજ (અર્ણોરાજે) અન્ય રાજાઓ સાથે મળી જઈ વિરોધ દર્શાવતાં કુમારપાલે ત્યાં જઈ રણસંગ્રામમાં પરાક્રમથી યુદ્ધ ખેલી તેના હાથી પર ચડી જઈ આન(અર્ણોરાજ)ને હાથી પરથી પાડી શરવીરતાથી પરાસ્ત કર્યો; એથી આનરાજે પિતાની કન્યા જહણ કુમારપાલને પરણાવી અને રત્ન, હાથી વગેરેની ઉત્તમ ભેટેથી સંતુષ્ટ કર્યો. એનું વિસ્તારથી વર્ણન હેમચંદ્રાચાર્ય સંસ્કૃત થાશ્રય” મહાકાવ્ય(સર્ગ ૧૬ થી ૧૯)માં આપ્યું છે, તથા કુમારપાલની સેનાએ માલવના રાજા બલ્લાલને છત્યાનું પણ ત્યાં વર્ણન છે. મહારાષ્ટ્ર વગેરે દેશોમાંથી આવેલા મંગલપાઠક દ્વારા કરાતી કુમારપાલની સ્તુતિ પ્રાકૃત “યાશ્રય” મહાકાવ્યસર્ગ લા)માં સૂચવી છે. તથા કુંકણકિકણ)ના અધીશ મલ્લિકાર્જુનને કુમારપાલે યુદ્ધમાં પરાસ્ત કર્યો, કુમારપાલના સૈન્ય મલ્લિકાર્જુનનો શિરછેદ કર્યો અને દક્ષિણ દિશામાં કુમારપાલનું સ્વામિત્વ થયું એ વર્ણન હેમચંદ્રાચા પ્રાકૃત થાશ્રય”(સર્ગ ૬ )માં આપ્યું છે; તથા પશ્ચિમ દિશાને સ્વામી સિંધુપતિ કુમારપાલને આજ્ઞાવતી થયો હતો, યવનદેશ(તુર્કસ્તાન)ના રાજાએ કુમારપાલને પ્રસન્ન રાખવા ઉપાય ચિંતવ્યો હતો, ઉશ્વર તેને મિત્ર થયા હતા, વારાણસીના સ્વામીએ કુમારપાલના દ્વારને શેભવ્યું હતુ. મગધદેશના રાજાએ ભેણું આપ્યું હતું. ગૌડદેશના રાજાએ ટા હાથીઓ ભેટ આપ્યા હતા. કુમારપાલની સેનાથી કાન્યકુજ (કનિજ)ના રાજાને ભય થયો હતો. ગૂર્જરેશ્વર કુમારપાલના સૈન્યની છાવણી જોતાં ભચથી દશાર્ણદેશના રાજાનું મરણ થયું હતું અને કુમારપાલના સૈન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy