SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ સમજી' છું. સેરડઆક્રમણનુ કારણ સિદ્ધરાજના ચરિત્રને કલકિત કરે તેવું હાવાથી તે પ્રસંગ છેડી દેવામાં આવ્યે છે એમ હું ધારું છું. વળી કાઈ કહેશે, તેા પછી સિદ્ધરાજના હાથે થએલા શાક ભરીના ચૈાહાણુ રાજા અણુરાજના પરાજય વિષેના માન માટે શા બચાવ છે? તેને માટે હું એમ સમજુ છુ. કે સિદ્ધરાજે અર્થારાજને હરાવ્યા હતે એ ખરું, પણ પાછળથી પેાતાની એકની એક પુત્રી તેને પરણાવી હતી. ભાથી સિદ્ધરાજના જમાઈના પરાભવના વનને। આ કાર્યમાં ત્યાગ કરાવવામાં આવ્યેા હશે, જો કે અણ્ણરાજના કુમારપાળ સાથેના યુદ્ધના પ્રસ`ગમાં ઉપરના પ્રસ'ગના સહેજ ઈશારા કરવામાં આવ્યા છે ખરા. આ પ્રમાણે "તિહાસકાર અગત્યના બનાવા વિષે મૈાન સેને એ ચૈાગ્ય કહેવાય નહિ, પરન્તુ તે સમયની સ્થિતિના જે વિચાર કરવામાં આવે તે એ ક્ષતિ ક્ષમ્ય ગણાશે. હાલના રાજાઓનાં જીવન ચરિત્રો અથવા રાજ્યાશ્રયે લખાએલા કે રાજસેવા એ લખેલા ઇતિહાસે તપાસશેા તા આ તિથી તે ભાગ્યે જ મુક્ત હશે. શાસન કરતી પ્રજાઓના મનુષ્યાએ શાસિત પ્રજાએના લખેલા ઇતિહાસે પશુ નિષ્પક્ષપાતથી લખાએલા કમાં જોવામાં આવે છે? પરન્તુ ‘દ્ભવ્યાશ્રય’ની ઐતિહાસિક હકીકતા યાગ્ય તુલનાપૂર્ણાંક સંધરવામાં આવી છે, એમ અભ્યાસીને જણાયા વિના રહેતું નથી, જે હકીકત પૂરતા પુરાવાવાળી જણાએલી નહિ, તેને સ્વીકાર કરવામાં આવ્યા નથી. ચાવડા વંશ સંબધી આખ્યાયિકાઓને ચેગ્ય પુરાવાને ટકા હિ હૈાવાથી, ‘ચાશ્રય’માં ઋતિહાસના આરંભ જ ચાલુકયવંશથી કરવામાં આવ્યેા છે. મૂળરાજના પિતૃવંશનેા વૃત્તાન્ત વિશ્વસનીય જણાયા તેટલા જ આપવામાં આવ્યું છે. પાછળના પ્રબન્ધકારોએ મળી આવી તેવી આખ્યાયિકાએ લખો નાખી છે, પરન્તુ આચાય - શ્રએ તેમ કર્યું નથી. ‘ક્રૂથાશ્રય’માં મૂળરાજના પિતાનું નામ આપવામાં આવ્યું છે, પણ તે કયાં રાજ્ય કરતા હતા તેની માહિતી મળેલી નહીં, તેથી એ જણાવેલું નથી. મૂળરાને ચાવડા સાથેને સગાઇ–સંબંધ પણ શકાયી મુકત ન હેાવાથી આપવામાં આવ્યા નથી. કના મામા મદનપાલના જુલમની આખ્યાયિકા વિષે પણ ખાતરીલાયક પુરાવા મળ્યો નહિ હાય, તેથી ‘ચાશ્રય'માં તેના ઉલ્લેખ થયા નથી. આ પ્રમાણે સાચા ઇતિહાસકારને છાજે તેવી રીતે બનાવાના પુરાવાની Jain Education International ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy