SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપસંહાર આ પછી સત્રના પ્રમુખશ્રીએ નીચે મુજબ ઉપસંહાર કર્યો હતો – હું માની શક્તિ નહતો કે પરિષદને પિતાને ત્યાં તરી પાટણ આટઆટલું સત્કારકાર્ય કરશે. પરંતુ શ્રી. હેમચંદભાઈએ મકાન અર્પણ કરીને અને દીવાન સાહેબે પધારીને આ પ્રસંગને અતિહાસિક બનાવ્યો છે. શ્રી. હેમચંદ્રાચાર્યને ગુજરાતી સાહિત્યમાં પાછા આણવાને જશ પરિષદલે તેમાં કંઈ જ ખેટું નથી. પણ આ કાર્યમાં, ખરું જોતાં, શ્રી હેમચંદભાઈથી શરૂ કરી સ્વયંસેવક બહેને, ભાઈઓ તથા મુનિરાજે વગેરેએ જે સક્રિય ફાળો આપે છે તેમને બધાને જ છે. તે સૌને પરિષદવતી હું ઋણી છું. ગુજરાતના તિર્ધર” એ શબ્દ એ સને ૧૯૨ માં તે નામનું પુસ્તક લખ્યું ત્યારે વાપર્યો હતો. ત્યારથી તે જ્યોતિર્ધરનાં તેજ લોકજીવનમાં ઊતરે તેવો બનતો પ્રયાસ હું કરી રહ્યો છે. જેને તરફ માર ઠેષ છે એ આક્ષેપને રદિયો મુનિ શ્રી છનવિજયજીએ આપે છે. અને મારા તરફથી પણ ખાતરી આપું છું કે મેં જેનને આમ ચીતયો, બ્રાહ્મણને તેમ ચીતર્યો એવા આક્ષેપ ખોટા છે. ગુજરાતની પ્રજા મારે માટે જેન નથી, બ્રાહ્મણ નથી, અબ્રાહ્મણ નથી. ૧૯૦૭માં “Cities of Gujarat” વાંચી ગુજરાતની જે ઐતિહાસિક મહત્તા મારી નજર આગળ ખડી થઈ તે જ ૧૯૧૩માં મેં નવલક્થામાં આલેખવા માંડી. આજે મને આનંદ એ છે કે જે આશાની તુતુની વર્ષો અગાઉ મેં બજાવી હતી તે મારાં જીવતાં જ મૂર્ત બની છે. હૈમ સારસ્વત સત્ર માટે મેં સૂચના કરી ત્યારે મનાતું હતું કે ગુજરાતના એ તિર્ધરને ઈજારો માત્ર જૈન પ્રજાને છે. પણ ઈજારે મને ગમતું નથી. મારે તે હેમચંદ્ર કાણુ હતા, કેવા હતા તેમણે શું શું કર્યું, તેની રૂપરેખા સૌની સમક્ષ રાખવી છે. તે જૈન સાધુ હતા, તે એક વસ્તુ; મારે તે ગુજરાતના એ સમર્થ ને પરમ બુદ્ધિમાન સંતાનને અર્થ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy