SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૦૫ શ્રાવકનાં વ્રતને સ્વીકારનાર તે ધર્મરાજા, ચિ (જિને)ને પૂજ્યા વિના અને ગુરુઓને પ્રણામ કર્યા વિના જન કરશે નહિ. તે (કુમારપાલ રાજા), પુત્ર વિના મૃત્યુ પામનાર પુરુષનાં દ્રવ્યને ગ્રહણ કરશે નહિ; ખરેખર જે વિવેકનું ફલ છે; અવિવેકી અતૃપ્ત હોય છે. ૧ કુમારપાલ ભૂપાલના પ્રતિદિન પઠન માટે (તેણે પૂર્વે કરેલા અભયભક્ષણથી અપવિત્ર થયેલા ૩૨ દાતેની શુદ્ધિ માટે ૩૨ પ્રકાશમાં) તેઓએ વીતરાગના વિશિષ્ટ સ્વરૂપને પ્રકાશિત કરતું વીશપ્રકાશમય “વીતરાગ-સ્તાત્ર રચ્યું હતું, તેના અંતમાં પણ તેઓએ કુમારપાલ ભૂપાલ માટે શુભ આશીર્વાદ પ્રકટ કર્યો છે – " श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥" ૨. “થાશ્રય' મહાકાવ્ય (સર્ગ ૨૦ લે. ૩૮ )માં હેમચંદ્રાચાર્યો આ સંબંધમાં જણાવ્યું છે કે “મહારાજા કુમારપાલે એક વખતે મધ્યરાતે કોઈ રડતી સ્ત્રીને કરણ આર્તસ્વર સાંભળે. વેષ-પરાવર્તન કરી મહારાજા ત્યાં ગયા અને તેના દુખનું કારણ જાણયું કે પતિ-પુત્રના મરણ સમાચાર જણાતાં પિતાનું ધન રાજા લઈ લેશે, એવા અધિક દુઃખદાયક આઘાતથી જીવનથી કંટાળી તેણું ગળે ફાંસે ખાઈ મરી જવા તત્પર થઈ હતી” રાજાએ તેણીને આશ્વાસન આપી શ્રદ્ધા કરાવી કે પુત્ર-રહિત મૃત્યુ પામનારનું ધન, આ રાજા લેશે નહિ” અને એ પછી કુમારપાલે અમાત્યને ફરમાવી તેવી આજ્ઞા પ્રકટ કરાવી હતી.” હેમચંદ્રાચાર્યના સમકાલીન સમપ્રભાચાર્યે વિ.સં. ૧૨૪૧માં પાટણમાં રચેલા “કુમારપાલ-પ્રતિષેધ (ગા. ઓ. સિ.) નામના વિસ્તૃત ગ્રંથમાં આ સંબંધમાં ઉલ્લેખ કર્યો છે કે હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ત્રીજા અણુવ્રતમાં અદત્ત-ધન ન લેવાનો નિયમ લેતાં બહુ પીડા કરનાર અને પાપ-બંધનનું કારણ સમજી કુમારપાલે તે રડતીઓના ધનને નહિ લેવાનો નિયમ લીધો હતે- એ પ્રસંગે ગુરુ હેમચંદ્રાચાર્યું તેની પ્રશંસા કરી હતી કે “ર ચમ્મુજd પૂર્વ ર૬-નg(દુ)ષ-નામાન(૪)–મત प्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् सन्तोषात् तदपि रुदतो-वित्तमधुना कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥" ભાવાર્થ –હે કુમારપાલ! પર્વે ફતયુગમાં થઈ ગયેલા રઘુ નહિ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy