SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હતા. તેમાં પંદર કર્માદાનની વ્યાખ્યામાં ફતવેશનલાચિવોનાં પ્રળનારે શ્લોક આભ્યા, તેમાં હેમચાના મૂળ પાઠને સુધારીને રોમાં ને રોળો એ પ્રમાણે ઉદયચન્દ્રે વાર વાર વાંચ્યું. હેમચન્દ્રે એમ કરવાનું કારણ પૂછતાં ઉદયચન્દ્રે પ્રાણીઓનાં અંગા, વાદિત્રા, વિગેરે માટે હ્રસમાસમાં એકવચન સિદ્ધ છે એમ બતાવ્યું, એટલે હેમાચાયૅ, રાજાએ તેમજ બીજાએ તેમની પ્રશંસા કરી. ૩૬ ૧૩૮ ઉદયચન્દ્રના ઉપદેશથી દેવેન્દ્ર ‘ સિદ્ધહેમબૃહદ્દવૃત્તિ ઉપર “ કતિચિ દુર્ગં પદ્મવ્યાખ્યા ' નામની ટીકા ૨૭ તથા ‘ઉપમિતિપ્રપ‘ચાકથાસારાદાર એ ગ્રન્થા લખ્યા હતા, તથા ચંદ્રગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે ‘ હૈમન્યાસસાર ’ના ઉદ્ધાર કર્યો હતા. ૨૯ ૨૬. ‘પ્રબન્ધચિન્તામણિ' (ફ્રા. ગ. સભાની આવૃત્તિ), પૃ. ૧૪૭. ૨૭. આ ટીકાની સ’. ૧૨૭૧માં લખાયેલી જેસલમેરના ‘બૃહદ્જ્ઞાનકાશ’ની પ્રતિમાંથી ડો. ખુલ્હરે હેમચન્દ્રાચાય વિષેના પેાતાના નિબંધમાં ઉતારેલુ મંગલાચરણ— . || अहं ॥ प्रणम्य केवलालोकावलोकितजगत्त्रयम् । जिनेश श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासने || शब्दविद्याविदां वन्द्योदयचन्द्रोपदेशत । न्यासतः कतिचिद्दर्गपदव्याख्याभिधीयते ॥ જુઓ, ‘લાઇફ આર્હેમચંદ્રાચાર્ય ' ( સીધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૮૧, 6 ૨૮. જીએ ‘પાટણ ભંડારનાં પુસ્તકાની વર્ણનાત્મક સૂચિ' (ગા. એ. સી.), ભાગ ૧, પૃ. ૫૧. ૨૬. પૃ. ૨૪). Jain Education International भूपालमौलिमाणिक्यमालालालितशासनः । दर्शन षट्कनिस्तन्द्रो हेमचन्द्रमुनीश्वरः || तेषामुदयचन्द्रोऽस्ति शिष्यः संख्यावतां वरः । यावज्जीवमभूद् यस्य व्याख्या ज्ञानामृतप्रपा । तस्योपदेशात् देवेन्द्रसूरिशिष्यलवो व्यधान् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥ - હૈમરશબ્દાનુશાસન ખૂ. ન્યા. ' પ્રાન્ત (‘ નલવિલાસ ’: પ્રસ્તાવના, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy