SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી - હિત્ય પરિષદ : : દેરફાર કરો. રાજા વા . સો થા છે ને ! તેવી જ રીતે સામેલ થશે. . પર્વ દિવસના પ્રસંગો પર મંદિરમાં રાત્રે નાટયપ્રયોગો કે સંગીતત્સવ થતા અને તેમાં પણ તે પિતાની હાજરી આપતિ. કુમારપાલના જીવનનું અવલોકન કરતાં જણાય છે કે તે તેના પૂર્વગામી સિદ્ધરાજ જેટલે પ્રતિભાશાલી અને વિદ્યાસિક નહિ હોય છતાં બુદ્ધિમાન તે હતો જ. તેને યુવાવસ્થામાં વિદ્યાપ્રાપ્તિને પૂરતો અસર પણ ક્યાં મળે હતો? તેની જવાનીને મુખ્ય હિસે, સિદ્ધરાજથી પિતાને જીવ બચાવવા માટે, ભટકવામાં અને કો વેઠવામાં જ વીત્યો હતો. પચાસ વર્ષની ઉંમરે એનું ભાગ્ય પરિવર્તન થયું અને એ ગુજરાતના વિશાલ સામ્રાજ્યનો ભાગ્યવિધાતા બન્યા. રાજ્ય મળ્યા પછી પણ, એના પાંચ-સાત વર્ષ તે, વિપક્ષીઓને થાને પાડવામાં ગયા એટલે વયના પદ-પાક વર્ષ પછી એનું સિંહાસન સ્થિર થયું અને એના પ્રતાપને સર્ય સહસ્ત્રકિરણોથી તપવા લાગ્યો, એ ઉંમરમાં વિદ્યાનને કેટલે અવકાશ હોય. છતાં પ્રબંધકારો કહે છે તેમ, પ્રસંગ પડતાં એણે એટલી ઉંચરે પણ સખત મહેનત કરી સંસ્કૃત ભાષાને સર સર અભ્યાસ કરી લીધો હતો અને તે દ્વારા વિદ્વાનોની તત્વચર્ચાનું એ યથેષ્ટ આકલન કરી શકતા હતા. હેમચંદ્રાચા, એના માટે જ બનાવેલા યોગશાસ્ત્ર’ અને ‘જીતરાગાત્રીને એ હમેશાં સ્વાધ્યાય કરતું હતું, “પાગરાએ તે માચચે કરેલા હિં લેખ પરથી જણાય છે કે એને મગની ઉપાસના વધુ પ્રિય હતી અને તેથી એણે કેટલાંક પેગશા સારી પેઠે જોયાં હતાં. ત્રિષષ્ઠિશકાપુરારિત્ર' નામને, જેન તાર્થકર ઈત્યાદિ મહાપુરુષોના ચરિત્રવર્ણનવિને જે મેટ ગ્રંથ, હેમચંદ્રાચાર્યે બનાવ્યો તે ખાસ કુમારપાલની પ્રેરણાથી જ બનાવ્યો હતે એ ઉપર જણાવેલું છે. એથી જણાય છે કે તેને એવા એથે વાંચવાને શેખ હતા. કદાચિત જની વાતે જાણવાની જિજ્ઞાસા એને વધારે હશે. રાજ્ય પ્રાપ્તિ પહેલાં જયારે એ ઉલટકતા ભટકતે એકવાર ચિતોડના કિલ્લા ઉપર જઈ ચઢયો અને ત્યાં એને એક દિગંબર વિદ્વાન મળી આવ્યો, ત્યારે પણ તેને એ કિલાની ઉત્પત્તિ વગેરે કેવી રીતે થઈ એ બધી હકીકત પૂછી હતી; તેમજ રાજ્યપ્રાપ્તિ પછી જયારે એ મોટો સંઘ કાઢી ગિરનારની યાત્રાએ ગયે અને જૂનાગઢમાં દશદશામંડપ વગેરે પ્રાચીન સ્થળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy